SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ છતાં સંસારના હાવા લેવાની તેમને કેડ હતા છતાં તેમણે પિતાના સુપુત્રના લગ્નના ઇન્કારને વધાવી લીધું અને ચરિત્ર નાયકને લગ્નની ધુંસરીમાં ન જોડતાં શીવરમણની શોધ માટે તેમને સ્વતંત્ર વિહરવાને સન્માર્ગ કરી આ. એ આપણું ચરિત્ર નાયકની સાથે સાથે તેમના માતાપિતાની ભવ્યતાને પણ આપણા અનેકશઃ વંદન છે ! પ્રકરણ ૫ મું. આત્મ-વિકાસ. 3 કાસ એતે જન સ્વભાવ છે. બાળક ગર્ભમાં આવે છે ત્યારથી જ તે પિનાનો વિકાસ એક થા બીજ માર્ગે સાધે છે. ગર્ભાવસ્થામાં પણ માતાના આચાર-વિચાર અને આહારના સંસ્કાર તે બાળકપર પડે છે. પછી તે જેવા સંસ્કારે હોય તેવા અને તે દિશામાં પ્રગતિના પગરણ આદરે છે. ત્યારબાદ તે બાળકપર ગૃહનું આસપાસના મનુષ્યનું વાતાવરણ પણ તેવી જ અસર કરે છે અને એ રિતે યૌવનત્વ પ્રાપ્ત કરે ત્યાં સુધી તે પિતાનો વિકાસ સાધેજ જાય છે. આપણા ચરિત્રનાયકને તેની માતાએ ગર્ભાવસ્થામાં ઉચ્ચ ભાવનાઓનું સીંચન કર્યું. બાલ્યાવસ્થામાં તે સંસ્કારે પિવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy