Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009047/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
રાજપ્રજ્ઞીય A
- જીવાભિગમ/૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૭ માં છે.
0 બે આગમ સૂણો.. – – રાજપ્રશ્નીય-ઉપાંગર-૨
સંપૂર્ણ આગમ
- તથા - – – જીવાભિગમ-ઉપાંગર-3ની
– પ્રતિપત્તિ-૧
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- x – x-x-x-x-x-x
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 III Tel. 079-25508631
[171]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૧૭] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર પણ મિ શ્રી મંગળ પારેખનો ખાંચો, જૈન સંઘ
શાહપુર, અમદાવાદ.
D
મક વાર 32 2િ:32 PGPS
|
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવાજીનાભિગમ ઉપાગ -૩/૧
_ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • ભૂમિકા :
અહીં સગદ્વેષાદિથી અભિભૂત સાંસારિક જીવો વડે અસહ્ય શારીર-માનસિક દુ:ખોપનિપાત પીડિતથી તેને દૂર કરવા હેય-ઉપાદેય પદાર્થના જ્ઞાનમાં પ્રયત્ન કરવો. તે વિશિષ્ટ વિવેકના સ્વીકાર સિવાય ન થાય. સંપૂર્ણ અતિશયકલા પ્રાપ્ત ઉપદેશમૃત સિવાય વિશિષ્ટ વિવેક ન પ્રાપ્ત થાય. રાગદ્વેષમોદાદિ દોષોના આત્યંતિક ક્ષયથી તે પ્રાપ્ત થાય. તે દોષોનો આત્યંતિક પ્રક્ષય અહંને જ હોય. તેથી અનુવચનનો અનુયોગ આરંભીએ છીએ. તેમાં આચારાદિ શાસ્ત્રનો અનુયોગ પૂર્વાચાર્ય વડે અનેકવાર કરાયો, તેથી તેનું વ્યાખ્યાન કરતા નથી. તેથી જે ત્રીજું સ્થાન નામક રંગના
ગવિશ્વમાં પરમ મંત્રરૂપ, હેપઅગ્નિમાં સલિલપૂર સમાન, તિમિરમાં સૂર્યસમાન ભવસમુદ્રમાં પરમસેતુ રૂપ મહાપ્રયત્ન ગમ્ય, ચાણને આપનાર જીવાજીવાભિગમ નાસતા ઉપાંગને પૂર્વટીકાકારે અતિગંભીર અલાક્ષર વડે વ્યાખ્યા કરી છે. તેથી મંદબુદ્ધિના ઉપકાર માટે, તેમના અનુગ્રહને માટે સવિસ્તાર એન્વાખ્યાન કરીએ છીએ.
તેમાં જીવાજીવાભિગમના - X - પ્રયોજનાદિને પહેલા કહીએ છીએ. •X - X • તેમાં પ્રયોજન બે ભેદે પરમ અને અપરમ. તે એકએકના બે ભેદ - કર્તુગત અને શ્રોતૃગત. તેમાં આગમના દ્રવ્યાસ્તિક નયમતના પર્યાલોચન માટે નિત્યવ કર્તાનો અભાવ છે. •x-x• પર્યાયાર્તિકનયમત પયલિોચનામાં અનિત્યવથી અવશ્યભાવી તેનો સદ્ભાવ છે. તcવપર્યાલોચનામાં તો સૂઝાઈઉભય રૂપવથી આગમના અર્થની અપેક્ષાથી નિત્યસ્વ વડે અને સૂત્ર અપેક્ષાથી અનિત્યત્વથી કથંચિત કઈ સિદ્ધિ છે. તેમાં સૂત્રકર્તાને પરમ ચાપવર્ગની પ્રાપ્તિ, બીજાને સવાનુગ્રહ છે. તેના અર્થ પ્રતિપાદક અરહંતને શું પ્રયોજન છે ? તે કહે છે -
કોઈ પ્રયોજન નથી. કેમકે ભગવકૃતકૃત્ય છે. પ્રયોજન સિવાય અર્થપતિપાદન પ્રયાસ નિરર્થક ન થાય ? ના, કેમકે તે તીર્થકર નામકર્મ વિપાકના ઉદયથી જન્મે છે. •x• શ્રોતાઓનું અનંતર પ્રયોજન વિવક્ષિત અધ્યયનનું અર્થ પરિજ્ઞાન છે, પરમ નિઃશ્રેયસ પદ છે. વિવક્ષિત અધ્યયનના સભ્ય અર્થના બોધથી સંયમ પ્રવૃત્તિ વડે સર્વકર્મક્ષયની પ્રાપ્તિ છે. તેથી પ્રયોજનવાનું અધિકૃતું અધ્યયન પ્રારંભ છે.
અભિધેય જીવ-જીવ સ્વરૂપ. - x • સંબંધ બે ભેદે - ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરૂવકમ લક્ષણ. તેમાં પહેલો તકનુસારી પ્રતિ છે. તે આ - ઉપાય એ વચનરૂપ પ્રાપ્ત પ્રકરણ છે. ઉપેય - તેનું પરિજ્ઞાન છે. ગુરુપર્વકમલક્ષણ
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કેવળ શ્રદ્ધાનુસારી પ્રતિ છે. તે આ - અર્થથી ભગવંત વર્તમાનસ્વામી વડે જીવાજીવાભિગમ કહેવાયું છે. સૂત્રથી બાર અંગોમાં ગણધર વડે કહેવાયું. ત્યારપછી પણ મંદબુદ્ધિના અનુગ્રહ માટે અતિશય ચૌદપૂર્વધર વડે બીજા અંગથી ઉદ્ધરીને પૃથક અધ્યયનપણે સ્થાપિત છે. આ જ સંબંધ વિચારીને સ્થવિર ભગવંતોએ પ્રજ્ઞાપિતવાનું છે તે કહ્યું.
આ જીવાજીવાભિગમ નામ અધ્યયન સમ્યગ્રજ્ઞાન હેતુત્વ વડે પરંપરાએ મુક્તિ પદ પ્રાપકપણાથી શ્રેયકારી છે. તેથી આમાં વિઘ્ન ન થાય, તેથી વિદનની ઉપશાંતિ માટે શિષ્યોને મંગલબુદ્ધિ માટે, પોતાને પણ મંગલરૂપ હોવાથી મંગલને સ્થાપે છે.
મંગલ આદિ-મધ્ય-અવસાન ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આદિ મંગલ તે 'રૂદ ઇન નિમય' ઈત્યાદિ છે. અહીં જિનનું નામોત્કીર્તન તે મંગલ છે. નામાદિ ભેદ મંગલ ચારભેદે છે. તેમાં આ નોઆગમથી ભાવમંગલ છે. આ અધિકૃતુ અર્થનું પાગમન કારણ છે. મધ્યમંગલ દ્વીપ સમુદ્ર સ્વરૂપ કથન છે. કેમકે નિમિતશાસ્ત્રમાં તેને પરમ મંગલ કહેલ છે. •x- મધ્ય મંગલ અધિકૃત અધ્યયન અર્થના સ્થિરીકરણાર્થે છે. ત્યમંગલ‘થિg Hળ નીવા'' રૂપ છે. સર્વ જીવ પરિજ્ઞાનહેતુથી માંગલિકપણે છે. અંત્ય મંગલ શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં અવ્યવચ્છેદાર્થે છે. હવે આ સર્વ અધ્યયન કઈ રીતે પોતે મંગલરૂપ છે ?
નિર્જરાચૈત્વથી તપની જેમ. નિર્જરાર્થતા સમ્યગ્રજ્ઞાન રૂપcવી છે. કહ્યું છે - અજ્ઞાની જે કર્મ કરોડો વર્ષે ખપાવે છે, તે ત્રિવિધ ગુપ્ત જ્ઞાની શ્વાસમાત્રમાં ખપાવે છે. મંગલ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે - જેના વડે હિતની પ્રાપ્તિ થાય તે મંગલ અથવા
ધર્મ, તેને લાવે તે મંગલ. આ અધ્યયનમાં મનમાં ભાવથી પરિણમે છે - સમુત્પન્ન થાય છે - સુવિશુદ્ધ સમ્યગદર્શનાદિ તે ભાવધર્મ અથવા મને ભવમાંથી કાઢે - દૂર કરે તે મંગલ. - વિM, TIR - નાશ, શાસ્ત્રનો નાશ કે શાસ્ત્રમાં વિઘ્ન ન થાય તે મંગલ. આ રીતે મંગલ દર્શાવ્યું.
હવે અનુયોગ- સુણ પાઠાંતર પછી સુઝની અર્થ સાથે જે ઘટના તે અનુયોગ, સૂરા અધ્યયન પછી અર્થકથન અથવા સૂત્રનો અર્થ સાથે અવિરોધી યોગ તે અનુયોગ.
& પ્રતિપત્તિ-ભૂમિકા છે
' સૂત્ર-૧ -
અહીંpજૈન પ્રવચન નિચે જિનમત, જિનાનુમત, જિનાનુલોમ, જિનપણિત, જિનપરૂપિત, જિનાખ્યાત, જિનાનુચિર્ણ, જિન પ્રજ્ઞપ્ત, જિનદેશિત, જિનપશસ્ત છે. પર્યાલિોચન કરીને તેની શ્રદ્ધા કરતા, પ્રતીતિ કરતા, રુચિ કરતા વિર ભગવતો અવાજીવાભિગમ નામક અધ્યયન પ્રરૂપિત કરે છે.
• વિવેચન-૧ :આ પ્રવચનમાં નિશે, આ જ પ્રવચનમાં પણ બીજા શાક્ય આદિ પ્રવચનમાં
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૧
૧૫૯ નહીં. અથવા આ મનુષ્યલોકમાં. નિનમત - રાગાદિ શત્રુઓને જીતે છે તે જિન. તે ભલે છાસ્સવીતરાગ પણ હોય, તો પણ તે તીર્થપ્રવર્તક યોગથી ઉત્પન્ન કેવળજ્ઞાન તીર્થકર કહેવાય. તે વર્તમાન સ્વામી, વર્તમાન તીર્થાધિપતિવણી છે. તે વર્ધમાનસ્વામીનો મત - અર્થથી તેમના વડે જ પ્રણીતત્વથી આયારાદિ દ્વાદશાંગી ગણિપિટક તે જિનમત. આ વર્ધમાન સ્વામીનો જિનમત-અતીતાદિના અર્થાતુ નષભ, પકાનાભ, સીમંધર સ્વામી આદિને અનુકૂલ્યથી સંમત વસ્તુતવ અને અપવર્ગના માર્ગમાં કંઈપણ વિસંવાદનો અભાવ છે. તેથી જિનાનુમત કહ્યું. આ રીતે તીર્થકરોની અવિસંવાદી વચનતા કહી.
વળી જિનાનુલોમ-વિધિ આદિ જિનોને અનુકૂળ છે. આના વશથી અવધિ આદિ જિનવની પ્રાપ્તિ છે. ચોક્ત આ જિનમતને સેવતા સાધુઓ અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાનના લાભને પામે છે. નિનાઇત - ભગવંત વદ્ધમાન સ્વામી દ્વારા પ્રણીત, સમસ્ત અર્થ સંગ્રહાભક માતૃકાપદનયના પ્રણયનથી જિન પ્રણીત વર્તમાન સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં બીજબુદ્ધિવાદિ પરમગુણયુક્ત ગીતમાદિ ગણધર પ્રતિ આ ત્રણ માતૃકાપદ કહ્યા – “પુષ્પન્ન ૩ વા, વિકાને 3 વા, ધુર્વ 3 વા.” આ ત્રણ પદોથી ગૌતમાદિએ દ્વાદશાંગી રચી. તેથી આ જિનમત, જિનપ્રણિત છે. આના દ્વારા આગમનું સૂગથી પૌરુષેયત્વ જણાવ્યું. કેમકે પુરુષ પ્રવૃત્તિ સિવાય વચનોનો અસંભવ છે. જેઓ અપૌરુષેયવાદને સ્થાપે છે, - x • તેનો નિરાસ કર્યો છે.
• x • x • પછી કહે છે – જિનપ્રષિત - ભગવંત વર્ધમાન સ્વામી વડે જે રીતે શ્રોતાને સમજાય, તે રીતે સમ્યક્ પ્રણયન ક્રિયા પ્રવર્તન વડે પ્રરૂપિત છે અર્થાત જો કે શ્રોતા ભગવત્ વિવક્ષાને સાક્ષાત્ જાણતાં નથી, તો પણ આ અનાદિ શાબ્દ વ્યવહાર સાક્ષાત્ વિવક્ષા ગ્રહણ વિના પણ થાય છે. યથા સંકેત શબ્દાર્થ અવગમ, બાળક આદિને તથા દર્શનથી છે. અન્યથા સકલ શબ્દ વ્યવહારોચ્છેદ થાય. ચિત્રાર્થ શબ્દ પણ ભગવંત વડે જ સંકેતિત પ્રસ્તાવ ઔચિત્યાદિ વડે નિયત અર્યનું પ્રતિપાદન કરે છે. તેથી ચિકાર્ય શબ્દ શ્રવણથી પણ યથાવસ્થિત અર્થનો બોધ થાય છે. - X. • x • ગણધરોને સાક્ષાત્ પરંપરાથી બાકીના આચાર્યોને યથાવસ્થિત અર્થ બોધ અવિજ્ઞાત નથી. • • વળી બીજા કહે છે. -
ભગવન પ્રવચન માટે પ્રયાસ કરતા નથી. કેવળ તેમના પુણ્ય પ્રામાચી જ શ્રોતાને પ્રતિભાસ ઉપજે છે. જેમકે ભગવંત આ - આ તાવને કહે છે. કહ્યું છે - “સ્વયં ચિંતામણિવત્ ચત્તરહિત રહે છે તેના મતનું ખંડન કરવા કહ્યું - નિનાદ્યત ભગવંત વર્ધમાનસ્વામી વડે પ્રકૃષ્ટ પુણ્ય સંભારના વિપાકોદય તથા વ્યાપાર યોગથી કહેલ છે. તેથી જિનાખ્યાત કહ્યું. - X • આ જે કંઈ છે તે બધું ભગવંતે શ્રોતાને સમ્યમ્ યોગથી કહ્યું છે, અયોગથી નહીં, અમૂઢ લક્ષણcથી. • x •
શ્રોતૃલક્ષણ આ છે - મધ્યસ્થ, બુદ્ધિમાન, અર્થી, જાતિ-આદિ ગુણ સંગત, ચાશક્તિ મૃતકૃતુ શ્રોતાને પાત્ર જાણવો. પછી ફળવતુ આ જિનાખ્યાતને જણાવવા કહે છે - વિનાનુચિ - અહીં જિન હિત પ્તિ અનિવસ્તક યોગ સિદ્ધ ગણધર
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લેવા અતિ ઝિન - હિતપ્રાપ્ત અનિવર્તક યોગસિદ્ધ ગણધરો વડે મનુvi - જિનમતનો અર્થ હદયંગમ કરી અનાસક્તિ દ્વારા સમભાવની પ્રાપ્તિ કરીને સમાધિ દશાનો અનુભવ કરનાર, તેથી તયારૂપ સમાધિ ભાવથી ઉલ્લસિત અતિશય વિશેષ ભાવથી તેમની તેવી સૂત્રકરણ-શક્તિ છે, તે દર્શાવવાને માટે કહે છે –
બિનપ્રાન - હિત પ્રાપ્ત અનિવર્તક યોગી વડે પ્રજ્ઞપ્ત - તેના સિવાયના જીવોના અનુગ્રહને માટે સૂઝથી – આચાર' આદિ અંગ-ઉપાંગભેદથી રચિત. કહ્યું છે - અરહંતો અર્થને કહે છે, નિપુણ ગણધરો સૂઝથી ગુંથે છે. શાસનના હિતાર્થે તે સમ પ્રવર્તે છે. આ હિતપ્રવૃતાદિ જિન વડે દેશનીય છે. • x• તે જણાવતા કહે છે -
નિતશિત - અહીં નિન એટલે હિતપ્રવૃત્ત ગોત્ર વિશુદ્ધ ઉપાય અભિમુખ અને અપાય વિમુખાદિ લેવા. નિન - હિત પ્રવૃતાદિ રૂપથી શુશ્રુષાદિ વડે વ્યક્ત ભાવથી કહેવાયેલ તે જિનદેશિત. [શંકા આ સિદ્ધાંત પ્રકૃતિ સુંદર હોવા છતાં બધાંને કેમ અપાતા નથી ? :અયોગ્ય વ્યક્તિ પ્રકૃતિથી સુંદર હોવાથી અનર્થોની સંભાવના છે, જેમ સ્વયં સુંદર સૂર્ય, ઘુવડ માટે અનર્થકારી છે. માછલી માટે કાંટામાં લાગેલા આહાર અનર્થક થાય છે.
રનનપ્રશસ્ત - જિન એટલે હિતમાર્ગમાં પ્રવૃત્તિકર્તા અને અહિતમાર્ગથી વિમુખ રહેતા, પ્રશસ્ત-નિરોગીને પથ્ય અન્નવતું ઉચિત સેવનાથી હિતકર છે. આવા સ્વરૂપના જિનમતને ઔત્પાતિકી આદિ ભેદભિન્ન બુદ્ધિથી વિચારીને જિનમતની શ્રદ્ધા કરતા, મેધા આદિ ગુણહીન પ્રાણી પણ, થોડું પણ જાણીને ભવ છેદને માટે આચિતતાથી થાય, તેમ માનતા. જિનમતની પ્રીતિ કરતા • x • જિનમતની જ રુચિ કરતા - આત્મીયભાવથી અનુભવતા. તેવા કોણ ?
સ્થવિર ભગવંત, તેમાં ધર્મપરિણતિથી નિવૃત, અસમંજસ ક્રિયામતિ સ્થવિર વત્ સ્થવિર ચર્ચા પરિણત સાધુભાવ આચાર્યો. ભગવંત - શ્રુતશ્વયિિદ યોગથી ભગ્નવંત કપાયાદિ. જીવાજીવાભિગમ નામચી. નવ - એકેન્દ્રિત્યાદિ, માનવ - ધમસ્તિકાયાદિનો પરિચ્છેદ જેમાં છે તે. * ભણાય તે અધ્યયન-વિશિષ્ટાર્ચધ્વનિસંદર્ભરૂપ. પ્રરૂપિત કરેલ છે. આના દ્વારા ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ સાક્ષાત્ કહ્યો. • x -
• સૂત્ર-૨ -
તે જીવાજીવભિગમ શું છે ? જીવાજીવાભિગમ બે ભેદે છે. તે આ – જીવાભિગમ અને અજીવાભિગમ.
• વિવેચન-૨ -
આ સૂત્ર - x • પ્રાણ છે. મધ્યસ્થ બુદ્ધિમાને ભગવંતના ઉપદિષ્ટ તાવને પૂછતા તવ પ્રરૂપણા કરવી, બીજાને નહીં. સે-અથ. અથ શબ્દ પ્રક્રિયાદિ અર્થ જણાવે છે. • x - fક - પરપ્રશ્ન * * * * * પછી વળી અર્થ અપેક્ષાથી યથા અભિધેય સંબંધ જોડે છે. હવે તે જીવાજીવાભિગમ શું છે ? - x - x • એ પ્રમાણે સામાન્યથી કોઈ
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૨ પ્રશ્ન કરાતા ભગવદ્ ગુરુ, શિષ્ય વચનના અનુરોધથી આદશાનાર્થે કંઈક પ્રતિ ઉચ્ચારતા કહે છે - જીવાજીવાભિગમ બે પ્રકારે તીર્થકર અને ગણધરે કહેલ છે. આના દ્વારા અગૃહીત શિષ્યાભિધાનથી નિર્વચન સૂઝથી કહે છે -
આ બધું માત્ર ગણધપ્રશ્ન - તીર્થકર તિવચનરૂપ નથી, પણ કંઈક અન્યથા પણ છે. કેવલ સૂમ બાહવાથી ગણધરોએ કહ્યું છે - x • તે જીવાજીવાભિગમ જે રીતે બે ભેદે થાય છે, તે રીતે દેખાડે છે. જીવાભિગમ અને અજીવાભિગમ. ૨ શબ્દ વસ્તુતત્વને આશ્રીને બંનેની તુચકક્ષતા જણાવવા માટે છે. * * * * * * * જીવ પછી અજીવ શબ્દ હોવા છતાં અલ્પતર વક્તવ્યત્વથી પહેલાં જીવાભિગમને જણાવવા પ્રશ્નસૂત્ર કહે છે -
• સૂત્ર-3 થી પ :
]િ તે અJવાભિગમ શું છે? જીવાભિગમ બે ભેદે છે. તે - પી. અજીતભિગમ અને અરૂપી અજીનાભિગમ.
[] તે રૂપી જીવાભિગમ શું છે? તે દશ ભેદે છે - ધમસ્તિકાય આદિ પ્રજ્ઞાપના મુજબ ચાવતું અરૂપી જીવાભિગમ છે.
[૫] તે આ રૂપી અજીવાભિગમ શું છે ? તે ચાર ભેદે છે. તે આ - ધ, અંધશ, આંધપ્રદેશ, પરમાણુ યુગલો. તે સંક્ષેપથી પાંચ બેટ છે - વણ-ગાસ-સ્પર્શ-સંસ્થાના પરિણત આ બધુ જેમ પ્રજ્ઞાપનામાં છે તેમ કહેવું. તે રૂપી અજીવાભિગમ, તે અજીવાભિગમ છે.
• વિવેચન-3 થી પ :
આ અજીવાભિગમ શું છે ? આચાર્ય કહે છે, તે બે ભેદે છે. તે આ - રૂપી જીવાભિગમ અને અરૂપી જીવાભિગમ. જેને રૂપ છે, તે રૂપી. રૂ૫ ગ્રહણ ગંધાદિનું ઉપલક્ષણ છે. તેના સિવાય તેનો અસંભવ છે. તેથી કહ્યું છે - પ્રતિ પરમાણુ રૂપરસ-ગંધ-સ્પર્શ યુક્ત છે. કહ્યું છે - પરમાણુ સૂમ અને નિત્ય હોય છે. એકરસગંધ-વર્ણ અને બે સ્પર્શયુક્ત હોય છે. આના વડે રૂપ અને પરમાણુઓ જુદા છે અને રસાદિ પરમાણુ જુદા જુદા છે - આ મતનું ખંડન કરેલ છે. કેમકે પ્રત્યક્ષાબાધિત છે.
- તેથી કહે છે - નિરંતરપણાથી કુચકળશ ઉપર નિવિટ રૂપ પરમાણુ ઉપલબ્ધિ ગોચર, તેમાં જ અવ્યવચ્છેદથી સર્વે પણ સ્પર્શી પ્રાપ્ત થાય છે. જે ધૃતાદિ રસ પરમાણુ કે કર્પરાદિ ગંધ પરમાણુ, તેમાં નિરંતરપણે રૂપ અને સ્પર્શ ઉપલબ્ધિ વિષય છે. • x - તેથી પરસ્પર રૂપાદિ અતિરેક છે. રૂપી એવા તે અજીવનો અભિગમ તે રૂપીઅજીવાભિગમ. અર્થાત પુદ્ગલરૂપ અજીવાભિગમ. કેમકે પુદ્ગલોને જ રૂપાદિપણું છે. રૂપ સિવાય તે અરૂપી - ધમસ્તિકાયાદિ, તે અજીવ એવા અરૂપી છે, તેનો અભિગમ તે અરૂપી અજીવાભિગમ.
તેમાં અરૂપી તે પ્રત્યક્ષાદિ - અવિષય છે, માત્ર આગમ પ્રમાણ ગમ્ય છે. તેથી પહેલા તેના સંબંધમાં પ્રશ્નસૂર કહ્યું છે.
અરૂપી અજીવાભિગમ દશ પ્રકારે કહેલ છે. તેનું દશવિધવુ કહે છે – [17/11]
૧૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ધમસ્તિકાયાદિ. જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે, તેમ કહેવું. તે આ છે – ધમસ્તિકાય, ધમસ્તિકાયદેશ, ધમસ્તિકાય પ્રદેશ, અધમસ્તિકાય, અધમસ્તિકાય દેશ, અઘમસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, અદ્ધાસમય.
તેમાં જીવો અને પુદ્ગલોના જે સ્વભાવથી જ ગતિ પરિણામ પરિણતોનું તે સ્વભાવ ધારણ અને પોષણથી ધર્મ. મત - પ્રદેશો, તેની વય - સંઘાત. તોય - પ્રદેશ સંઘાત. આના દ્વારા સકલ ધમકાય રૂપ અવયવિ દ્રવ્ય કહે છે. અવયવ - અવયવોના તથારૂપ સંઘાત પરિણામ વિશેષ જ, પણ અવયવદ્રવ્યથી પૃથક્ બીજું દ્રવ્ય નહીં. કેમકે તે પ્રાપ્ત નથી. તંતુઓ જ આતાન-વિતાનરૂપ સંઘાત પરિણામ વિશેપથી પ્રાપ્ત લોકમાં પટ-વ્યપદેશ-ભાગું પ્રાપ્ત છે, પણ તેના સિવાય “પટ' નામક દ્રવ્ય નથી. •x - x - ધર્મસંગ્રહણીટીકામાં તેની ચર્ચા છે.
તેનો જ બુદ્ધિ પરિકલ્પિત હુઢ્યાદિ પ્રદેશાત્મક વિભાગ તે ધર્માસ્તિકાય દેશ. ધમસ્તિકાય પ્રદેશ-પ્રકૃષ્ટ દેશ, નિર્વિભાગ ભાગ. તે અસંખ્યય છે. કેમકે તેનું લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વ છે.
ધર્માસ્તિકાયનું પ્રતિપક્ષભૂત તે અધમસ્તિકાય – જીવોના અને પુદ્ગલોના સ્થિતપરિણામ પરિણતોના તત્પરિણામ ઉપખંભક અમૂર્ત અસંખ્યાત પ્રદેશાત્મક તે અધમસ્તિકાય. - X -
માવાણ - ચોતરફથી સર્વે દ્રવ્યો દીપ છે તે. મતિ - પ્રદેશ, તેનો જે કાય તે અસ્તિકાય. આકાશાસ્તિકાયનો દેશ આદિ પૂર્વવતું. માત્ર તેના પ્રદેશો અનંત છે, કેમકે અલોકનું અનંતત્વપણું છે.
દ્વાનમય - અદ્ધા એટલે કાળ, અદ્ધા એવો સમય અથવા અદ્ધાનો સમય નિર્વિભાગ ભાગ તે અદ્ધા સમય. આ એક જ વર્તમાન પરમાર્થથી છે, પણ અતીતઅનામત નથી, કેમકે તેમનું યથાક્રમ વિનષ્ટ અનુત્પન્ન છે. પછી કાયવ અભાવથી દેશ, પ્રદેશ કક્ષાના વિરહ છે. હવે આકાશ અને કાળ તો લોકમાં પ્રતીત હોવાથી શ્રદ્ધા માટે શક્ય છે, પણ ધર્મ-અધર્માસ્તિકાયને કેમ માનવા ? કે જેથી તેના વિષયમાં શ્રદ્ધા થાય. • કહે છે - ગતિ અને સ્થિતિરૂપ કાર્યદર્શનથી. • x • જેમ ચક્ષ ઈન્દ્રિયથી ચાક્ષુષ્ય વિજ્ઞાન છે, તેમ જીવો અને પુદ્ગલોનું ગતિ-સ્થિતિ પરિણામ પરિણતરી યથાક્રમે ધમધમસ્તિકાય.
* * * * * જીવોની અને પુદ્ગલોની ગતિસ્થિતિ પરિણામ પણિત છતાં ગતિસ્થિતિ છે, તેના પરિણમન માત્ર હેતુક નથી. તેની માત્ર હેતુકવામાં અલોકમાં પણ તે પ્રવર્તે. તેથી તે માત્ર પરિણમત હેતુ નથી, પણ વિશિષ્ટ પરિણામ છે. તે આ રીતે - લોકમાત્ર ક્ષેત્રના અંતરમાં આની ગતિ-સ્થિતિ થાય છે, તેની બહાર પ્રદેશ મામ અધિક નહીં.
શું આવા પ્રકારના વિશિષ્ટ પરિણામ આકાલ જીવો અને પુદ્ગલોને ઉત્કર્ષથી પણ આટલા પ્રમાણમાં જ થયા, છે અને થશે કે કયારેક અધિકતર નહીં, આનું
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૩ થી ૫
૧૬૩ નિયામક શું છે ? પરમાણુ જઘન્યથી પરમાણુ માગ ક્ષેત્ર અતિક્રમને આદિ કરીને ઉકર્ષથી ચૌદ રાજલોક ક્ષેત્ર સુધી ગતિ થાય છે, પછી પ્રદેશ માત્ર પણ અધિક કેમ ન થાય ? તેથી અહીં અવશ્ય કોઈ બીજો નિયમક કહેવું જોઈએ. તે ધમધમસ્તિકાય જ છે, માત્ર આકાશ નહીં. આકાશ મણનો અલોકે પણ સંભવ છે. આકાશ લોક પરિમિત નથી. - - તેથી કહે છે – જીવ અને પુદ્ગલોની અન્યત્ર ગતિ-સ્થિતિનો અભાવ સિદ્ધ થતાં વિવક્ષિત પરિમિત આકાશની લોકવ સિદ્ધિ છે, તેની સિદ્ધિથી - x - તેનો બીજે અભાવ સિદ્ધ છે.
આવું અસંબદ્ધ કેમ કહે છે ? લોકવથી સંપતિ કહેલ ક્ષેત્ર છે, તેટલા જ આકાશખંડમાં ગતિ-સ્થિતિ સ્વભાવ છે, તેથી આગળ પ્રદેશમાત્ર પણ નહીં, તેથી કંઈ દોષ નથી. - x x - તેટલો જ માત્ર આકાશખંડનો તે સ્વભાવ છે, આગળ નહીં, કયા પ્રમાણથી તે પરિકલાના કરી? આગમ પ્રમાણથી. • x • x - જો આમ છે, તો આગમ પ્રમાય બળથી જ ધર્માધમસ્તિકાય ગતિ-સ્થિતિ નિબંધન ઈચ્છવો જોઈએ. આકાશiડના નિમૂલ સ્વાભાવાંતર પરિકલ્પના આયાસથી શું ? અહીં આ ક્રમ ઉપન્યાસનું શું પ્રયોજન છે ? તે કહે છે –
અહીં ધમસ્તિકાય પદ મંગલભૂત છે. કેમકે આદિમાં ધર્મ શબ્દ છે. પદાથી પ્રરૂપણા હાલ ઉક્ષિતા વર્તે છે, તેથી મંગલાર્થે આદિમાં ધમસ્તિકાયનું ઉપાદાન છે. તેના પ્રતિપક્ષરૂપ હોવાથી અધમસ્તિકાય પછી ગ્રહણ કર્યું. બંનેનો આધાર આકાશ હોવાથી પછી આકાશાસ્તિકાય લીધું. પછી અજીવના સાધર્મ્સથી અદ્ધાસમય છે અથવા અહીં ધર્મ-અધર્મ અસ્તિકાયો પ્રધાન ન થાય, તેથી તેની પ્રધાનતા અને સામર્થ્યથી જીવ અને પુગલોના અખલિત પ્રચાર પ્રવૃત્તિથી લોકવ્યવસ્થા ન થાય, પણ લોકાલોક વ્યવસ્થા છે. તેથી ધમધર્મ પ્રધાન થઈ જે ક્ષેત્રમાં સમવગાઢ છે, તેટલા પ્રમાણવાળો લોક છે. બાકી અલોક સિદ્ધ થાય છે. * * * * * તેથી આ પ્રમાણે લોકાલોક વ્યવસ્થાહેતુ ધમધમસ્તિકાય એ બંનેનું પહેલા ઉપાદન છે. તેમાં પણ માંગલિકત્તથી ધમસ્તિકાય પહેલા લીધું. અધમસ્તિકાય તેનું પ્રતિપક્ષી હોવાથી પછી લીધું. પછી લોકાલોક વ્યાધિત્વથી આકાશાસ્તિકાય, પછી લોકમાં સમય-સમય ક્ષેત્ર વ્યવસ્થાકારીત્વથી અદ્ધાસમય, એમ આગમાનુસારી યુક્તિ કહેવી.
ઉપસંહાર વાક્ય - તે આ અરૂપી અજીવાભિગમ કહ્યું. હવે આગળ આ સૂત્ર - તે રૂપી અજીવાભિગમ શું છે ? ચાર ભેદે છે. અહીં ‘સ્કંધો' એવું બહુવચન પુગલ સ્કંધોનું અનંતવ જણાવે છે, ધ દેશ-સ્કંધોના ડંધવ પરિણામને ન છોડીને બુદ્ધિ પરિકશિત હત્યાદિ પ્રદેશાત્મક વિભાગ. - x • સ્કંધપદેશ-સ્કંધોના ખંઘવી પરિણામને છોડ્યા વિના પ્રકૃષ્ટ દેશો-નિર્વિભાગ ભાગ પરમાણુઓ. પરમાણુ પુદ્ગલસ્કંધ પરિણામ હિત કેવળ પરમાણુઓ.
આગળનું સૂત્ર છે – તેઓ સંક્ષેપથી પાંચ ભેદે છે – વર્ણ-ગંધરસ-સ્પર્શસંસ્થાના પરિણત. તેમાં જે વર્ણ પરિણત છે તે પાંચ ભેદે છે - કાળવણે પરિણd, નીલ
વર્ણ પરિણત ઈત્યાદિ.
• સૂગ-૬,:
]િ તે જીવભિગમ શું છે? બે ભેદે છે – સંસાર સમાપHક જીવાભિગમ અને અસંસર સમાપક્ષક અનાભિગમ.
[] તે અસંસાર સમાપક જીવાભિગમ શું છે? તે બે ભેદે છે - અનંતર સિદ્ધ સમાપક જીવાભિગમ અને પરંપરસિદ્ધ સંસાર સમાપક જીવાભિગમ. તે અનંતસિદ્ધ સંસર સમાપHક જીવાભિગમ શું છે? તે ૧૫-ભેદે છે – તિર્થસિદ્ધ ચાવતુ અનેકસિદ્ધ. તે આ અનંતર સિદ્ધ કહ્યા.
તે પરંપર સિદ્ધ સંસર સમાપક જીવાભિગમ શું છે? અનેકવિધ છે – પ્રથમસમયસિદ્ધ, દ્વિસમયસિદ્ધ ચાવતુ અનંત સમય સિદ્ધ, તે આ પરપર સિદ્ધ - - તે આ સંસર સમાપHકo
• વિવેચન-૬,૩ :
સંસરવું તે સંસાર-નારકાદિમાં ભવભ્રમણ લક્ષણ. સમ્યગૃએકીભાવની પ્રાપ્ત, તે સંસાર સમાપણા - સંસારસ્વતી. તેનો અભિગમ. * * * ન સંસાર તે અસંસાર - સંસારથી પ્રતિપક્ષી તે મોક્ષ. તેને પ્રાપ્ત જીવોનો અભિગમ તે અસંસાર સમાપન જીવાભિગમ. ૨ શબ્દ આ બંને જીવોના જીવત્વ પ્રતિ તુલ્યકક્ષતા સૂચક છે. તેના વડે નિવણિ સ્વીકારી આત્મગુણોનો અત્યંત વિચ્છેદ કહે છે, તેનું ખંડન કર્યું. * * * * * * * * * * * * * * * અહીં અલ્પ વકતવ્યવથી પહેલા અસંસારસમાપ જીવાભિગમ સૂત્ર છે. * * * * * આની વ્યાખ્યા પ્રજ્ઞાપના ટીકાથી જાણવી, ત્યાં સવિસ્તર કહી છે. હવે સંસાર સમાપન્ન જીવોનો પ્રશ્ન.
• સૂગ-૮ :
તે સંસાર સમાપક્ષક જીવાભિગમ શું છે? સંસાર સમાપક્ષ જીવોમાં આ નવ પ્રતિપત્તિઓ મિતો આ પ્રકારે છે – કોઈ કહે છે - સંસાર સમાપક જીવો બે ભેદે છે. કોઈ કહે છે ત્રણ ભેદે છે. કોઈ કહે છે ચાર ભેદે છે, કોઈ કહે છે પાંચ ભેદે છે. આ આલાવા મુજબ ચાવતુ દશ પ્રકારે સંસાર સમાપક જીવો કહેલા છે.
• વિવેચન-૮ :
આચાર્ય કહે છે સંસાર સમાપ જીવોમાં હવે કહેવાનાર બે ભેદથી દશ ભેદ સુધીની નવ પ્રતિપત્તિનું પ્રતિપાદન કરે છે. • x - આ પ્રતિપત્તિ આખ્યાન વડે પ્રણાલિકાથી અર્થકાન જાણવું. કેમકે પ્રતિપતિ ભાવમાં પણ શબ્દથી અર્થમાં પ્રવૃત્તિ કરણ છે. તેનાથી શબ્દાદ્વૈતવાદનું ખંડન કરેલ છે. - X - X - પ્રણાલિકા વડે અર્થ અભિધાનને જણાવે છે.
એક આચાર્ય કહે છે - જીવો બે ભેદે સંસાર સમાપક્ષ છે. એક આચાર્ય કહે છે. ત્રણ ભેદે છે. ચાવત્ દશ ભેદે છે. આ કોઈ પૃથક્ મતાવલંબી બીજું દર્શન નથી. જેઓ બે ભેદે વિવક્ષા કરે છે, તેઓ જ ત્રણ ભેદે વિવક્ષા કરે છે. તેમાં બે ભેદની
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૮
૧૬૫
વિવક્ષાની અપેક્ષાએ ત્રણ ભેદ વિવક્ષા અન્યત્વથી છે. * * * તેથી જ પ્રતિપત્તિઓ પરમાર્થથી અનુયોગ દ્વારો છે, તેમ જાણવું. અહીં જે બે ભેદે છે, તે જ ત્રણ ભેદે, તે જ ચાર ચાર ભેદે યાવતુ દશ ભેદે છે. તેની અનેક સ્વભાવતા તે-તે ધર્મ ભેદથી છે. તે-તે રૂપે અભિધાનતા યોજાય છે, અન્યથા નહીં. * * * * * “અધિષ્ઠાતા જીવોના એકરૂપત્વ અભ્યપગમથી તયારૂપ વૈચિત્ર્ય અસંભવ છે અને બીજા પણ પ્રવાદો છે.” આ બધાનું ખંડન કરેલ છે. હવે આ પ્રતિપતિ ક્રમથી જ વ્યાખ્યા કરે છે• x -
હ ૧-દ્વિવિધા પ્રતિપત્તિ છે
- X - X - X - X - • સૂગ-૯ :
તેમાં જે એમ કહે છે કે “બે ભેદે સંસાર સમાપpક જીવો છે, તેઓ એમ કહે છે – Aસ અને સ્થાવર બે ભેદો છે.
• વિવેચન-૬ -
તે નવ પ્રતિપતિમાં જે બે પ્રત્યાવતાર વિવક્ષામાં વર્તે છે, તે કહે છે – બે ભેદે સંસાર સમાપક જીવો કહ્યા છે. - x - તે સૈવિધ્ય જણાવે છે - બસ અને સ્થાવર. બસ-ઉણાદિ અભિપ્ત થતાં જે-તે સ્થાને ઉદ્વેગ પામીને બીજા સ્થાને છાયાદિ આરોધનાર્થે જાય . આ વ્યુત્પતિથી ત્રસનામ કર્મોદયવર્તી બસ જ લેવા, બીજા નહીં. બાકીનાનું જે પ્રયોજન છે તે આગળ કહેવાશે, તેની વ્યુત્પત્તિ- 1ણ અભિસંધિ કે અનભિસંધિપૂર્વક ઉર્વ-અધો કે તીછ ચાલે છે, તેઉં, વાયુ અને દ્વિ-ઈન્દ્રિયાદિ. સ્થાવર-ઉણાદિ અમિતાપ છતાં તે સ્થાનને છોડવામાં અસમર્થ થઈને રહેનાર-પુરાવી આદિ. ‘a' શબ્દ સ્વગત અનેક ભેદ સમુચ્ચયાર્થે છે. તેથી જ સંસારસમાપHક જીવો છે, આ સિવાયના સંસારીપણાના અભાવથી છે. હવે સ્થાવર -
૧૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • સૂત્ર-૧૧ - તે પૃedીકાયિક કોણ છે ? બે ભેદે – સૂક્ષ્મ, ભાદર • વિવેચન-૧૧ :
તે પૃથ્વીકાયિક કોણ છે ? આચાર્ય કહે છે, તે બે ભેદે છે – સૂમપૃથ્વીકાયિક અને બાદwવીકાયિક. સૂમ નામકર્મોદયથી સૂક્ષ્મ, બાદરનામ કર્મોદયથી બાદર, આ સૂક્ષ્મ-બાદરd કમોદય જનિત છે, આપેક્ષિકનહીં. 'a' શબ્દ સ્વગત ભેદ સૂચક છે. સૂમ-સકલ લોકવર્તી, બાદ-પ્રતિ નિયત એક દેશધારી.
• સૂત્ર-૧૨ :
તે સૂક્ષ્મ પૃવીકાયિક શું છે ? બે ભેદે કહેલ છે, તે આ - પયતિક અને અપયતિક.
• વિવેચન-૧૨ -
આ સૂક્ષમ પૃથ્વીકાયિકો કોણ છે ? તે બે ભેદે છે - પર્યાપ્તક અને પર્યાપ્તક. તેમાં પયતિ - આહારાદિ પુદ્ગલ ગ્રહણ - પરિણમત હેતુ આત્માની શક્તિ વિશેષ. તે પુદ્ગલના ઉપચયથી ચાય. અર્થાત્ ઉત્પત્તિદેશે આવીને જે પહેલા પુદ્ગલો ગ્રહણ કરે, તથા બીજાં પણ પ્રતિ સમય ગૃહ્યમાણ છે, તેના સંપર્કથી તદ્રુપતાથી ઉત્પન્ન જે શક્તિવિશેષ આહારદિ પુદ્ગલ, ખલ, સ, રૂપતા પ્રાપ્તિ હેતુ જે ઉદર અંતર્ગતું પુદ્ગલ વિશેપોનું આહાર પુદ્ગલ વિશેષ આહાર પુદ્ગલ-ખલ-રસ-રૂપતા પરિણમન હેતુ તે પતિ . તે છ ભેદે છે - આહાર, શરીર, ઈન્દ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન:પર્યાપ્તિ. તેમાં જે બાહ્ય આહાર લઈને ખલ-સ-રૂપપણે પરિણમે છે, તે આહાર પતિ ઈત્યાદિ વૃત્તિ મુજબ જાણવું. - x • x - આ બધી યથાક્રમે એકેન્દ્રિયાદિને ચાર-પાંચ-છ હોય.
ઉત્પત્તિના પહેલા સમયે જ આ બધી એકસાથે તિપાદિત થવાની શરૂ થઈને ક્રમથી પૂરી થાય છે. તે આ રીતે – પહેલા આહાર પતિ , પછી શરીર પયક્તિ, પછી ઈન્દ્રિય પતિ આદિ. આહાપતિ પહેલા સમયે જ નિપતિ પામે છે. બાકી બધી અંતર્મુહર્ત કાળથી પામે. આર્યશ્યામે પ્રજ્ઞાપનાના આહાર પદમાં બીજા ઉદ્દેશામાં આ સૂત્ર કહ્યું છે - X - X - ઉપપાત ક્ષેત્રે આવીને પ્રથમ સમયે જ આહારક છે, પછી એક સામયિકી આહાર પર્યાપ્ત નિવૃત્તિ છે. • X - X • બધી પતિનો પતિ પરિસમાપ્તિકાળ અંતર્મુહર્ત પ્રમાણ છે. જેમાં પર્યાપ્તિઓ વિધમાન છે તે “
પપ્પા” છે. વળી જેઓ સ્વયોગ્ય પતિ પરિસમાપ્તિ હિત છે તે અપયતા છે. તે બે ભેદે - લબ્ધિ વડે અને કરણ વડે. તેમાં જે અપતા જ મૃત્યુ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા છે. જે કરણ-શરીર, ઈન્દ્રિયાદિથી નિર્વસ્તતા નથી, હવે જે અવશ્ય નિર્વતશે તે કરણપર્યાપ્ત સંપ્રાપ્ત છે.
હવે શિષ્યજનના અનુગ્રહને માટે શેષ વક્તવ્યતા સંગ્રહાયેં સંગ્રહણી ગાથા છે. • સૂત્ર-૧૩ - શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, સંજ્ઞા, વેશ્યા, ઈન્દ્રિય,
તે સ્થાવરો કા છે તે ત્રણ ભેદે કહા છે. તે આ - પૃવીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિક.
• વિવેચન-૧૦ :
આ સ્થાવર કોણ છે ? ત્રણ ભેદે. પૃથ્વી કાયા છે તે જ પૃથ્વીકાયિક. અાપુદ્રવ, તે જ કાય-શરીર જેનું છે તે કાયિક. વનસ્પતિ-લતા આદિ રૂ૫. તે જેનું શરીર છે, તે વનસ્પતિકાયિક. બધે બહુવચન બહત્વ જણાવવા માટે છે. તેનાથી પૃવીદેવતા” આદિ એક જીવત્વ માત્ર પ્રતિપાદનનું ખંડન કર્યું. - x- સર્વે ભૂતોના આઘાર પૃથ્વી છે, તેથી પહેલા પૃથ્વીકાયિકને લીધા. તેના પછી ત્યાં સ્થિત હોવાથી અકાયિક, પછી જ્યાં જળ ત્યાં વન તે સૈદ્ધાંતિક વસ્તુ પ્રતિપાદનાર્થે વનસ્પતિકાયિક, અહીં ત્રણ સ્થાવરોમાં તેઉ અને વાયુને રસ્થાવરત્વ હોવા છતાં તેની ગતિકસમાં વિવા કરી છે. તવાર્થસૂત્રમાં પણ તેમજ કહ્યું છે. જુઓ અધ્યયન-૨, સૂગ-૧૩, ૧૪. હવે પહેલા પૃથ્વીકાયિકના પ્રતિપાદનાર્થે કહે છે –
Page #21
--------------------------------------------------------------------------
________________
9/-/93
૧૬૭
સમુદ્ઘાત, સંજ્ઞી, વેદ, પતિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર, ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, ગતિ આગતિ.
• વિવેચન-૧૩ :
પહેલા સૂક્ષ્મ પૃથ્વીકાયિકના શરીરની વક્તવ્યતા, પછી અવગાહના, પછી સંઘયણ ઈત્યાદિ ગાથાક્રમે જાણવું. આ ૨૩-દ્વારો છે.
- સૂત્ર-૧૪ :
ભગવન્ ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ. ઔદાકિ, તૈજસ, કામણ... ભગવન્ ! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલના અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી અંગુલનો સંખ્યાતભાગ... તે જીવોના શરીર ક્યા સંઘયણવાળા છે ? ગૌતમ ! સેવા સંઘાણી છે.
ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન શું છે? ગૌતમ ! મસૂર ચંદ્ર સંસ્થિત... ભગવન્ ! તે જીવોને કેટલા કષાયો છે ? ગૌતમ ! ચાર. ક્રોધ-માનમાયા-લોભકષાય... ભગવન્ ! તે જીવોને કેટલી સંડ્યા છે ? ગૌતમ ! ચાર. આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા.
ભગવન્ ! તે જીવોને કેટલી લેચ્યા છે? ગૌતમ ! ત્રણ. કૃષ્ણ-નીલકાપોત વેશ્યા... ભગવન્ ! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે? ગૌતમ ! એક સ્પર્શનન્દ્રિય... તે જીવને કેટલા સમુદ્ઘાતો છે? ગૌતમ ! ત્રણ. વેદના-કષાયમારણાંતિક સમુદ્દાતા... ભગવન્ ! તે જીવો સંજ્ઞી છે કે અસંજ્ઞી ? ગૌતમ ! સંજ્ઞી નથી, અસંજ્ઞી છે... ભગવન્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદે છે ? ગૌતમ ! નપુંસકવેદી છે.
ભગવન્ ! તે જીવોને કેટલી યપ્તિઓ છે ? ગૌતમ ! ચાર. આહારશરીર-ઈન્દ્રિય-આનપાણ પર્યાપ્તિ... ભગવન્ ! તે જીવોને કેટલી અપાપ્તિઓ છે? ગૌતમ! ચાર. આહાર વત્ આનપાણ પતિ... ભગવન્ ! તે જીવો સમ્યક્-મિશ્ર કે મિશ્રવ્રુષ્ટિ છે ? ગૌતમ ! તે મિથ્યાર્દષ્ટિ છે... ભગવન્ ! તે જીવો ચક્ષુ-ચક્ષુ-અવધિ કે કેવલદર્શની છે ? ગૌતમ ! તેઓ અદ્ભુદર્શની માત્ર છે.
ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ ! તેઓ અજ્ઞાની છે. નિયમા બે અજ્ઞાન છે - મતિ અજ્ઞાની અને શ્રુતજ્ઞાની ભગવન્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે? ગૌતમ ! તેઓ કાયયોગી છે... ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુત પણ.... ભગવન્ ! તે જીવો શું આહાર કરે છે ? ગૌતમ !
દ્રવ્યથી અનંતપદેશિક, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ સમય સ્થિતિક, ભાવથી વદિત છે.
ભગવન્ ! જો વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે, તો એક-બે-ત્રણચાર કે પાંચ વર્ણવાળાનો કરે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણા આપેક્ષાએ એક-એ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
ત્રણ-ચાર કે પાંચવર્ણવાળાનો પણ આહાર કરે છે, વિધાન માર્ગણા અપેક્ષાએ કાળા યાવત્ સફેદ વર્ણવાળા આહારે છે.
જો વર્ણથી કાળાને આહારે, તો એકગુણ કાળા કે યાવત્ અનંતગુણકાળાને આહારે છે ? ગૌતમ ! એક ગુણ કાળાને પણ આહારે છે યાવત્ અનંતગુણ કાળાને પણ. એ રીતે યાવત્ શુક્લવર્ણ જાણવો.
૧૬૮
જો ભાવથી ગંધવાળા પુદ્ગલો આહારે, તો શું એક ગંધ કે બે ગંધવાળાને આહારે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણાને આશ્રીને એક ગંધવાળાને પણ અને બે ગંધવાળાને પણ આહારે. વિધાનમાર્ગણા આશ્રીને સુરભિગંધીને પણ અને દુરભિગંધીને પણ આહારે છે, જો સુગંધી પુદ્ગલ આહારે છે તો શું એકગુણવાળાને કે યાવત્ અનંતગુણ સુરભિગંધીને આહારે છે ? ગૌતમ 1 એક ગુણ સુરભિગંધવાળાને પણ યાવત્ અનંત ગુણ સુરભિગંધવાળાને પણ આહારે છે. એ રીતે દુર્ગંધી પણ છે.
રસવાળાનું વર્ણન વર્ણવાળાની જેમ કરવું.
જો ભાવથી સ્પર્શવાળા પુદ્ગલોને આહારે તો એક સ્પર્શવાળાને કે યાવત્ આઠ સ્પર્શવાળાને આહારે ? ગૌતમ ! સ્થાનમાર્ગણાને આશ્રીને એક સ્પર્શવાળાને યાવત્ આઠ સ્પર્શવાળાને આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કર્કશ યાવત્ રૂક્ષ સ્પર્શવાળાને પણ આહારે છે.
જો સ્પર્શથી કર્કશ સ્પર્શવાળાને આહારે તો શું એક ગુણ કશને કે યાવત્ અનંતગુણ કર્કશને આહારે ? ગૌતમ ! એક ગુણ કર્કશવાળાને પણ યાવત્ અનંતગુણ કર્કશને પણ. એ રીતે રૂક્ષ સુધી જાણવું.
ભગવન્ ! તે શું દૃષ્ટને આહારે છે કે સૃષ્ટને ? ગૌતમ ! સૃષ્ટને આહારે છે, સૃષ્ટને નહીં. ભગવન્ ! તે અવગાઢને આહારે છે કે નવગાઢને ? ગૌતમ ! અવગાઢને, અનવગાઢને નહીં. ભગવન્ ! તે અનંતરાવગાઢને આહારે છે કે પરંપરાવગાઢને ? ગૌતમ! અનંતરાવગાઢને આહારે છે, પરંપરાવગઢને નહીં. ભગવન્ ! તે અણુને આહારે છે કે બાદરોને ? ગૌતમ ! અણુને પણ અને બાદરને પણ.
ભગવન્ ! તે ઉર્ધ્વ, અધો કે તિર્થા સ્થિત પુદ્ગલોને આહારે છે ? ગૌતમ ! ઉર્ધ્વ, અધો અને તિછ િત્રણે આહારે છે. ભગવન્ ! તે આદિ, મધ્ય કે અંત્ય પુદ્ગલોને આહારે છે? ગૌતમ! ત્રણેને ભગવન્ ! તે સ્વવિષય પુદ્ગલો આહારે છે કે અવિષય ? ગૌતમ ! સ્વવિષય આહારે છે, વિષય નહીં. ભગવન્ ! તે આનુપૂર્વી પુદ્ગલો આહારે છે કે અનાનુપૂર્વી ? ગૌતમ ! આનુપૂર્વી આહારે છે, અનાનુપૂર્વી નહીં. ભગવન્ ! તે ત્રણ-ચાર-પાંચ કે છ દિશાથી આહારે છે ? ગૌતમ ! નિર્વ્યાઘાતથી છ દિશામાં, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી, કદાચ પાંચ દિશાથી પુદ્ગલો આહારે છે.
વિશેષ કરીને વર્ણથી કાળા, નીલા યાવત્ શુકલ, ગંધથી સુરભિ ગંધ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-/૧૪
૧૬૯ અને દુરભિગંધવાળા, સથી યાવત તિકત-મધુર, પથિી કર્કશ, મૃદુ યાવત નિશ્વ, રુક્ષ યુગલોનો આહાર કરે છે. તે પુરાણા વગુણો યાવ4 wગુણોને બદલીને ખસેડીને, ઝટકીન, વિધ્વંસ કરીને તેમાં બીજા અપુર્વ વર્ણ આદિ ગણોને ઉત્પન્ન કરીને આત્મ-શરીર અવગાઢ યુગલોને બધાં આત્મપદેશોથી ગ્રહણ કરે છે.
ભગવતુ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નરક-તિર્યંચમનુષ્ય કે દેવથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમી તિચિ કે મનુષ્યથી ઉત્પન્ન થાય છે, નૈરયિક દેવથી નહીં તિચિ યોનિકથી ઉપજે તો અસંખ્યાત વષયુકને વજીને બાકીના પતિ-અપર્યાપ્ત તિટચોથી ઉપજે છે. મનુષ્યોથી ઉત્પન્ન થાય તો કમભૂમિ અને અસંખ્યાત વયુિકને છોડીને બાકીના મનુષ્યોથી ઉપજે છે.
આ પ્રમાણે યુcક્રાંતિ-ઉપપાત કહેવો જોઈએ.
ભગવન! તે જીવોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd. ભગવન ! તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને ? ગૌતમ બંને રીતે. ભગવન! તે જીવો અનંતર ઉદ્વતને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? નૈરયિકમાં • તિચિમાં - મનુષ્યમાં કે દેવમાં ? ગૌતમ / નૈરયિક કે દેવમાં નહીં પણ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે છે..
તેઓ એકેન્દ્રિયોમાં ઉપજે છે યાવત પંચેન્દ્રિયોમાં ઉપજે છે ? ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉપજે છે યાવત પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજે છે. અસંખ્યાતવષયક સિવાયના પાયતા-પિયતામાં ઉપજે છે. અકર્મભૂમિજ, અંતદ્વીપક અને અસંખ્યાત વષયુકોને વજીને પર્યાપ્તા-અપર્યાપ્તામાં ઉપજે છે. • • • ભગવન! તે જીવો કેટલી ગતિ અને કેટલી આગતિવાળ છે ગૌતમ બે ગતિક, આગતિક, પરિત્ત અસંખ્યાતા હે આયુષ્યમાન શ્રમણ કહ્યા. તે આ
ભગવંતે કહ્યું - ગૌતમ ! ઈત્યાદિ. આના વડે લોકપ્રસિદ્ધ મહાગોમ વિશિષ્ટ નામથી આમંત્રણ ઇવનિ વડે આમંત્રતા આમ જણાવે છે - પ્રધાન અસાધારણગુણ વડે ઉત્સાહીને શિષ્યની ધર્મ કહેવો. આ જ સમ્યક્ પ્રતિપત્તિ છે. ત્રણ શરીરો છે. શરીર પાંચ હોય. ઉદાર-પ્રધાન, તીર્થકર-ગણધરના શરીરને આશ્રીને આનું પ્રાધાન્ય છે. તેથી અનાર દેવ શરીર પણ અનંતગુણ હીન છે. અથવા સાતિરેક હજાર યોજનથી બાકીના શરીરની અપેક્ષાએ મોટું છે માટે પ્રધાન. આ પ્રધાનતા વૈક્રિય ભવઘારણીય શરીર અપેક્ષાઓ જાણવી, અન્યથા ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજનનું સંભવે છે.
વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ ક્રિયાથી થયેલ તે વૈક્રિય તે એક થઈ અનેક થાય છે, અનેક થઈ એક થાય છે. અણુથી મહદ્ અને મહદ્દી અણુ થાય, ખેચર થઈ ભૂમિચાર • ભૂમિચર થઈ ખેચર થાય. દૃશ્ય થઈ અર્દશ્ય થાય, અર્દશ્ય થઈ દૃશ્ય થાય. તે બે ભેદે છે. ઔપાતિક-જન્મ નિમિત, દેવ-નાકોને છે. લબ્ધિ નિમિત્ત - તિર્યંચો, મનુષ્યોને છે.
આહારક-ચૌદ પૂર્વી, તીર્થકરની લબ્ધિ આદિ પ્રયોજનથી વિશિષ્ટ લબ્ધિવશાતું એ છે. વિશિષ્ટ લબ્ધિથી શ્રુતકેવલી, કાર્ય ઉત્પન્ન થતાં જે ચે છે તે આહારક. કાર્ય આ - પ્રાણિદયા, ત્રાદ્ધિદર્શન, સૂક્ષ્મતત્વ જાણવા, સંશય છેદનાર્થે જિનેશ્વર પાસે જવું. આ શરીર લોકમાં સર્વથા ન હોય, તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય. આહારક શરીર વૈક્રિય શરીરની અપેક્ષાએ અતિ શુભ, સ્વચ્છ, સ્ફટિક શિલાવત્ હોય.
તૈજસ-તેજસ પુદ્ગલોનો વિકાર. ઉણ લક્ષણ મુક્ત આહારનું પરિણમન કારણ છે. વિશિષ્ટ તપોલબ્ધિથી પુરુષની તેજોલેશ્યાનું વિનિગમ છે. • • • કાર્પણ • કર્મથી બનેલ. કર્મ પરમાણુ આત્મપ્રદેશ સાથે ક્ષીર-નીરવતુ અન્યોન્યાનુગત થઈ શરીરરૂપે પરિણત થાય છે અથવા કર્મનો વિકાર તે કામણ, અષ્ટવિધ વિચિત્ર કમ નિષજ્ઞ અને બધાં શરીરોના કારણભૂત, ઔદારિકાદિ શરીરના બીજભૂત. ભવપ્રપંચ બીજભૂત સર્વથા કર્મશરીર ઉચ્છેદ થતાં બાકીના શરીરને ઉદ્ભવે નહીં. બીજી ગતિમાં જવામાં તે સાધકતમ કારણ છે. કાર્પણ અને તૈજસ સહિત જીવો મરણ દેશ છોડીને ઉત્પત્તિ દેશે જાય છે. • x • x• પણ તે અતિસૂમ હોવાથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને ન દેખાતુ હોવાથી જતા-આવતા દેખાતું નથી.
- આ પાંચ શરીરોમાં ત્રણ શરીર સૂક્ષ્મ પૃથ્વીકાયિકોને હોય છે તેનું ઔદારિક, તૈજસ, કામણ. બાકીના બે તેમને ન સંભવે.
હવે અવગાહનાદ્વાર - જઘન્ય અને ઉત્કૃષ્ટપદ તુચ કહ્યા છે, છતાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અધિક જાણવું.
સંહાનદ્વાર - x - સંહનન એટલે હાડકાનો સમૂહ. તે છ ભેદે છે – (૧) વજ ઋષભ નારાય - બંને હાડકાઓ ઉભયથી મર્કટ બંધ વડે બદ્ધ, પટ્ટાકૃતિ થતાં, બીજા હાડકા વડે ઉપર પરિવેષ્ટિત હોય, તે ત્રણ હાડકાંને ભેદીને કીલિકા નામે વજ નામક હાડકું હોય છે. (૨) જે કીલિકા રહિત સંહનન તે ગાષભ નારાય. (3) જેમાં
મથુરdીકાયિક,
• વિવેચન-૧૪ :
તે સૂમપૃથ્વીકાયિકો. ભદંત-પરમકલ્યાણયોગી ! કેટલા શરીરે કહ્યા છે ? ગૌતમસ્વામી ભગવંત મહાવીરને, આ કઈ રીતે નિશ્ચય કરે છે, તે નિર્વચન સંગથી કહે છે. [શંકા] ગૌતમસ્વામી, ભગવંત ઉપચિત કુશલમૂલ ગણધર છે. તીર્થકરે કહેલ ત્રણ માતૃકાપદ સાંભળી, પ્રકૃષ્ટ શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ચૌદપૂર્વી આ જ્ઞાન યુક્ત જ છે, તો કેમ પૂછે છે ? ચૌદપૂર્વીને પ્રજ્ઞાપનીય કંઈ જ અવિદિત નથી. વિશેષથી તેઓ * * * * * સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિ યુક્ત છે ઈત્યાદિ. (સમાધાન શિષ્યના સંપત્યયાર્થે. જાણવા છતાં શિયોના નિમિતે વારંવાર ભગવાને પૂછે છે. અથવા ગણધર પ્રશ્ન - તીર્થકર નિર્વચનરૂપ કેટલાંક સૂત્રો અહીં અધિકૃતુ સૂકાર સૂત્રો સ્પે છે. અથવા સ્વય અનાભોગ છદ્મસ્થત્વથી પૂછતા હોય તેમ પણ સંભવે છે • x • હવે પ્રસ્તુત સૂરને કહે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪
૧૧
બે હાડકાંનો મર્કટબંધ જ હોય તે નારાય. (૪) એક પડખે મર્કટબંધ અને બીજા પડખે કીલિકા છે તે અદ્ધનારાય. (૫) જેમાં હાડકાં માત્ર કીલિકાબદ્ધ હોય તે કીલિકા. (૬) જેમાં હાડકાં પરસ્પર છેદથી જ વર્તતા હોય, ડીલિકા માત્રનો પણ બંધ ન હોય તે છેવટુ, આ છ માં તેમને કયું શરીર કહ્યું છે ? ભગવંતે કહ્યું - છેવટનું. જો કે સૂમ પૃથ્વીકાયિકોને હાડકાનો અભાવ છે, તો પણ દારિક શરીરીને ચાટ્યાત્મક સંહનની જે શકિત વિશેષ ઉપજે, તે ઉપચારથી સંવનન જ કહેવાય. જઘન્ય શક્તિ વિશેષ છેદવર્તી સંક્લન વિષય હોવાથી તેમને છેદવર્તી સંહનન છે.
સંસ્થાનદ્વાર - મસૂર નામક ધાન્યનું જે ચંદ્રાકૃતિ દળ, તેના જેવા સંસ્થાનવાળા. જીવોને છ સંસ્થાન હોય. તેમાં પહેલા પાંચ સંસ્થાન મસૂર ચંદ્રકાકાર વાળા ન સંભવે. તેથી આ મસૂર ચંદ્રક આકાર સંસ્થાન હુંડ જાણવું. સર્વત્ર અસંસ્થિત રૂપ તેનું લક્ષણ છે. - X - X -
કષાયદ્વાર - - જેમાં પરસ્પર પ્રાણી હણાય - કર્યુ પામે છે. #પ - સંસાર જેના વડે પ્રાણી પામે છે. કપાય - ક્રોધાદિ પરિણામ વિશેષ. ક્રોધ-ચાપતિ પરિણામ, માન-ગર્વ પરિણામ, માયા-વિકૃતિ રૂ૫, લોભ-ગૃદ્ધિ લક્ષણ. જો કે આ જીવોમાં કપાય અને તેના બાહ્ય ચિહ્ન દેખાતા નથી, પણ મંદ પરિણામથી તેનામાં તે અવશ્ય હોય છે - ૪ -
સંજ્ઞાદ્વાર - સંજ્ઞાન તે સંજ્ઞા. તે બે ભેદે - જ્ઞાનરૂપ અને અનુભવરૂપ. મત્યાદિ પાંચ જ્ઞાન તે જ્ઞાનરૂપ. તેમાં કેવલજ્ઞાન સંજ્ઞા ક્ષાયિકી છે, બાકીની ક્ષાયોપથમિક છે. અનુભવસંજ્ઞા - સ્વકૃત અશાતા વેદનિયાદિ કર્મવિપાકોદય જન્ય છે. તેમાં આહાર સંજ્ઞા-સુધાવેદનીય જન્ય આહાર ઈચ્છા, આ આત્મ પરિણામ અશાતા વેદનીયથી ઉપજે છે. ભયસંજ્ઞા - ભય વેદનીય જનિત ત્રાસ પરિણામરૂપ. પરિગ્રહ સંજ્ઞાલોભવિપાકોદયજ મૂછ પરિણામરૂપ. મૈથુનસંજ્ઞા - વેદોદય જનિત-મૈથુન અભિલાષ. આ ચારે સંજ્ઞા મોહનીયોદયજન્ય છે. આ સંજ્ઞા પણ સૂમ પૃથ્વીકાયિકોને અવ્યક્તરૂપે જાણવી.
લેસ્યાદ્વાર - આત્મા કર્મની સાથે જેનાથી ચોટે તે લેશ્યા-કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી આત્માના શુભાશુભ પરિણામ. તે છ છે. કૃષ્ણ-નીલ-કાપોત-dજો-પદા અને શુક્લલેશ્યા. આનું સ્વરૂપ જાંબૂકુળ ખાદક છ પુરષોના દટાંતથી જાણવું. છ પરપો માર્ગભટ થઈ અટવીમાં આવી પડ્યા. છેદન-સ્કંધ-શાખા-પ્રશાખા-ગુચ્છ-પાડીને પડેલા જાંબુ ખાવાના ભાવ અનુસાર છ એ લેશ્યાઓ જાણવી. સૂમ પૃથ્વીકાયિકને અતિ સંક્ષિપ્ત પરિણામ આદિથી કૃષ્ણ-નીલ-કાપોત ત્રણ લેશ્યા જાણવી.
ઈન્દ્રિયદ્વાર - સર્વોપલબ્ધિરૂપ પરમ ઐશ્વર્ય યોગથી તેનું અવિનાભાવી ચિલ તે ઈન્દ્રિયો છે. તે પાંચ છે – શ્રોત્ર, ચક્ષ, જિલ્લા, ધાણ અને સ્પર્શન. દરેક બે ભેદે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યેન્દ્રિય બે ભેદે છે - નિવૃત્તિ અને ઉપકરણરૂપ. તેમાં નિવૃત્તિ તે પ્રતિવિશિષ્ટ સંસ્થાન વિશેષ છે. તે પણ બાહ્ય - અત્યંતર બે ભેદે છે. તેમાં બાહ્યકાનની પાપડીરૂપ છે, તે નિયતરૂપ નથી. • x • અત્યંતર નિવૃત્તિ બઘાંને એકરૂપે
૧ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. તેને આશ્રીને જ આ સૂત્રો છે. જેમકે – ભગવનશ્રોસેન્દ્રિય કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ! કલંબુકા સંસ્થા સંસ્થિત ઈત્યાદિ પ્રશ્નો જાણવા. અહીં પર્શનેન્દ્રિય નિવૃત્તિના પ્રાયઃ અત્યંતર-મ્બાહ્ય ભેદ નથી. કેમકે તcવાર્થમૂલટીકામાં જણાતા નથી.
ઉપકરણ નામક ખગ્રસ્થાનીયાની બાહ્ય નિવૃત્તિના જે ખગધાર સ્થાનીય સ્વચ્છતર મુગલ સમૂહાત્મિક અત્યંતર નિવૃત્તિ, તેની શક્તિ વિશેષ. - x •x - કદંબપુષ્પાદિ આકૃતિરૂપ અંતર નિવૃત્તિમાં મહાકઠોરતન ધન ગર્જિતાદિ વડે શક્તિ ઉપઘાત થવા છતાં પ્રાણીને તે શબ્દાદિનો પરિચ્છેદ કરતી નથી.
ભાવેન્દ્રિય પણ બે ભેદે - લબ્ધિ, ઉપયોગ. લધિ-ક્ષોમેન્દ્રિયાદિ વિષયનો તબાવરણ ક્ષયોપશમ. ઉપયોગ- સ્વસ્વ વિષયમાં લબ્ધિ અનુસાર આત્માનો પરિચ્છેદ વ્યાપાર, તેમાં જો કે દ્રવ્ય અને ભાવરૂપ અહીં ઈન્દ્રિય અનેક પ્રકારે છે, તો પણ બાહ્મનિવૃતિરૂપ ઈન્દ્રિય પ્રશ્ન જાણવો. તેને આશ્રીને વ્યવહાર પ્રવર્તે છે. * * * * *
પછી દ્રવ્યેન્દ્રિયને આશ્રીને નિર્વચન સૂઝ સુગમ છે.
સમુઠ્ઠાત દ્વાર • સાત સમુઠ્ઠાતો છે – વેદના, કપાય, મારણ, વૈક્રિય, તૈજસ, આહાક અને કેવલી. તેમાં વેદનાનો સમુદ્ઘાંત તે વેદના સમુઠ્ઠાત, તે અસતાવેદનીય કમશ્રિયી છે. કષાયોદય વડે સમુઠ્ઠાત તે કષાય સમુદ્ધાત - કષાય ચા િમોહનીય કમશ્રય. મરણમાં થાય તે મારણ. વૈકિય આભ્યમાણમાં સમાત, તેવૈચિ શરીર નામ કર્માશ્રયી છે. તૈજસ હેતભતથી સમુદ્ધાત. આહારક પ્રારભ્યમાણમાં સમુઘાત, તે આહારક નામ કમશ્રયી છે. કેવલીનો અંતર્મુહૂર્તમાં થતો પરમપદમાં સમુઠ્ઠાત તે કેવલી સમુઠ્ઠાત.
સમુઠ્ઠાત એટલે એકીભાવે પ્રાબલ્યથી ઘાત. અર્થચી વેદનાદિ વડે એકીભાવ થવો. જ્યારે આત્મા વેદનાદિ સમુઠ્ઠાત ગત હોય છે, ત્યારે વેદનાદિ અનુભવ જ્ઞાન પરિણત જ હોય, અન્ય જ્ઞાન પરિણત નહીં. વેદનાદિ સમુઠ્ઠાત પરિણત ઘણાં વેદનીયાદિ કર્મ પુદ્ગલોને કાલાંતરે અનુભવયોગ્યને ઉદીરણા કરણથી ખેંચીને ઉદયાવલિકામાં પ્રોપીને અનુભવીને નિર્ભર છે. અર્થાત્ આત્મપદેશથી છૂટા પાડે છે • x • વેદના યુક્ત જીવ રવપ્રદેશને અનંતાનંત કર્મ પરમાણુથી વીંટીને શરીરથી બહાર ફેંકે છે. તે પ્રદેશ વડે વદન, જઘનાદિ છિદ્રો કર્ણરૂંધાદિ અંતરાલોને પૂરતા વિસ્તરીને શરીર મધ્ય ક્ષેત્રમાં વ્યાપીને અંતમુહૂર્ત સુધી રહે છે. તે અંતર્મુહૂર્તમાં ઘણાં અસાતા વેદનીયને ખેરવી નાંખે છે.
કષાય સમુઠ્ઠાત સમુદ્ધત કપાય ચાસ્ત્રિ મોહનીય કર્મ પુદગલોને ખેરવે છે. શેષ કથન વેદના સમુઠ્ઠાતવત્ જાણવું. એ પ્રમાણે મરણસમુઠ્ઠાતમાં આયુકમ પદગલોને ખેરવે છે. વૈક્રિય સમુઠ્ઠાતમાં જીવ સ્વપદેશોને શરીરચી બહાર કાઢીને શરીર વિકંભ બાહરામાન લંબાઈથી સંખ્યાત યોજન પ્રમાણ દંડ કાઢીને સ્થળ પૈક્રિય શરીર નામકર્મ પુદ્ગલો પૂર્વબદ્ધ હોય તેને ખેરવે છે. તૈજસ અને આહાક સમુઠ્ઠાતમાં તે-તે શરીર નામકર્મ પુદ્ગલો ખેરવે છે. કેવલી સમુદ્યાત સમુદ્ધત કેવલી સાતા
Page #24
--------------------------------------------------------------------------
________________
V-/૧૪
૧૩
૧૩૪
જીવાભિગમઉપાંગસુત્ર : સટીકઅનુવાદ
અસાતા વેદનીય, શુભાશુભ નામ, ઉચ્ચનીચ ગોત્ર કર્મ પુદ્ગલો ખેરવે છે.
કેવલિ સમુઠ્ઠાત સિવાયના બાકીના છ સમુધ્ધાતો, પ્રત્યેક આંતર્મુહર્તિક છે. કેવલિ સમુઠ્ઠાત આઠ સમયનો છે. આ કચન પ્રજ્ઞાપનામાં પણ છે. અનેક સમુદ્યાત સંભવમાં સૂક્ષમ પૃવીકાયિકોને તે પૂછે છે. આ પ્રશ્ન સુગમ છે. * * *
સંશદ્વાર • સૂમ પૃધીકાયિકો સંજ્ઞી છે કે અસંજ્ઞી ? ભૂત-વર્તમાન-ભાવી સ્વભાવ પર્યાલોચન જેમાં વિદામાન છે તે સંજ્ઞી-વિશિષ્ટ સ્મરણાદિ રૂપ મનોવિજ્ઞાન ભાજ, યયોક્ત મનોવિજ્ઞાન વિકલ તે સંજ્ઞી. કેમકે વિશિષ્ટ મનોલબ્ધિ અભાવ છે.
વેદનાદ્વાર - જેમને સ્ત્રીનો વેદ છે, તે આ વેદક, એ રીતે પુરુષ વેદ, નપુંસક વેદ કQો. સ્ત્રીને પરપનો અભિલાષ તે સ્ત્રી વેદ, પ્રરપતે તો અભિલાષ તે પુરુષવેદ. બંનેનો અભિલાષ તે નપુંસક વેદ. સૂમ પૃથ્વીકાયિકો સંમૂર્દિમ હોવાથી નપુંસકવેદક છે.
- પતિદ્વાર • સુગમ છે, તેના પ્રતિપક્ષો અપર્યાતિનું નિરૂપણ કરે છે. ચારે અપતિઓ કરણ અપેક્ષાઓ જાણવી. લબ્ધિ અપેક્ષાએ તો એક જ પ્રાણાપાના પતિ છે. તેથી જ આગમમાં કહ્યું છે કે – આ લબ્ધિ અપયપ્તિક હોવા છતાં નિયમથી આહાર-શરીર-ઈન્દ્રિય પરિસમાપ્તિમાં જ મરે છે, પહેલા નહીં. * * *
દષ્ટિદ્વાર-તેમાં પણ • અવિપરીતા, દષ્ટિ-જિનપણિત વસ્તુતત્વ પ્રતિપતિ. fજથ્થા • વિપતિ દષ્ટિ, એકાંત સમ્યગુ રૂપ-મિથ્યારૂપ પ્રતિપત્તિ હિત તે સમ્યગૃમિધ્યા દષ્ટિ, હવે નિર્વચન સૂઝ-સુગમ છે, વિશેષ આ - - * * આસ્વાદન સમ્યકત્વ વાળાના તેમાં ઉત્પાદનો અભાવ છે, કેમકે તેઓ અતિ સંક્ષિપ્ત પરિણામી છે. સદા સંક્ષિપ્ત પરિણામવથી તેઓમાં સમ્યક્ મિથ્યાર્દેપ્ટિવ પરિણામ પણ હોતા નથી. સખ્યણું મિથ્યાષ્ટિ થઈ તેમની મળે ન ઉપજે.
દનિદ્વાર • શનિ એટલે સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય અવબોધ તે ચાર ભેદે - (૧) ચક્ષુદર્શન • ચક્ષુ વડે રૂપ સામાન્ય પરિચ્છેદ. (૨) અરદર્શન • ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિયો વડે દર્શન (3) રૂપી સામાન્ય ગ્રહણ તે અવધિદર્શન. (૪) સંકળ જગતું ભાવિ વસ્તુ-સામાન્ય પરિતિ રૂપ તે કેવલ દર્શન. સૂમ પૃવીકાયિકને સ્પર્શન ઈન્દ્રિય અપેક્ષાએ અચઈશનિવ છે, બાકીના દર્શનનો નિષેધ છે.
- જ્ઞાનદ્વાર - મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાનત્વ છે. તે પણ મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અપેક્ષાએ છે, તે બંને અજ્ઞાત પણ શેયજીવ બાદર શશિ અપેક્ષાએ અત્યંત અલ્પ જાણવું. * * * * * યોગદ્વાર
ઉપયોગદ્વાર • ઉપયોગ બે ભેદે છે - સાકાર, અનાકાર. કાશTY • કોઈપણ વસ્તુના પ્રતિનિયત ધમને ગ્રહણ કરવાના પરિણામ, તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાત નાખવા. યશોક્ત આકાર પ્તિ તે અતાકાર, તે ચદશનાદિ દર્શન ચતુટ્યરૂપ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિકનો ઉપયોગ શું છે ? ઉત્તર સુગમ છે. વિશેષ એ કે - સાકારોપયોગોપયુકતો મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન ઉપયોગ અપેક્ષા છે. અનાકારો
પયોગયુક્ત અયક્ષુર્દર્શન ઉપયોગ અપેક્ષાએ છે.
આહારદ્વાર - સૂમ પૃવીકાયિકો શું આહાર કરે છે ? દ્રવ્યસ્વરૂપ પર્યાલોચનામાં અનંત પ્રાદેશિક દ્રવ્યો, કેમકે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ રૂપ સ્કંધો જીવને ગ્રહણ પ્રાયોગ્ય ન થાય. ોગવી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી જum-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિક. સ્થિતિ - આહાર યોગ્ય સ્કંધ પરિણામવમાં અવસ્થાન. **ભાવથી વર્ણગંધરસ-સ્પર્શવાળી. પ્રતિ પરમાણુ એક-એક વર્ણ-ગંધ-રસ-બે સ્પર્શભાવથી. એ પ્રમાણે પ્રજ્ઞાપનાના અઠ્ઠાવીસમાં આહારપદના પહેલા ઉદ્દેશા મુજબ કહેવું. તે આ રીતે - જો ભાવરી વર્ણવાળાને આહારે છે, તે શું એક વર્ષવાળાને આહારે છે ? યાવતું પાંચ વર્ણવાળાને આહારે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણા આશ્રીને એક વર્ણવાળાને પણ આહારે છે ચાવતુ પાંચ વર્ણવાળાને પણ આહારે છે. વિધાન માગણાને આશ્રીતે કાળા ચાવતુ શુલવણને આહારે છે. [ઈત્યાદિ. અહીં વૃત્તિકારધીએ પ્રજ્ઞાપનthdi n જૂનો આખો પાઠ મૂકેલ છે. જે અમે અહીં અનુવાદરૂપે જૂ કરdi નથી. તે પડાપમાં પદ-clહાર, ઉદ્દેશો-૧, સુઝ-૧ ની જપમાં જુઓ સાવતુ નિવ્યઘિાતથી છ દિશામાંથી, વ્યાઘાત આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી આહાર છે.
વ્યાખ્યા - કાનમrrr . જેમાં વિશેષથી રહેવાય તે સ્થાન-સામાન્ય એક વર્ણ, દ્વિવર્ણ, ગિવર્ણ ઈત્યાદિ રૂપ તેનું અન્વેષણ તેને આશ્રીને અથવું સામાન્ય ચિંતાને આશ્રીને. તેમાં અનંત પ્રદેશિક સ્કંધોનું એક વર્ણવ, દ્વિવર્ણવ ઈત્યાદિ વ્યવહારનય મત અપેક્ષાચી છે, નિાયનય મત અપેક્ષાથી અનંત પ્રાદેશિક સ્કંધ અા હોય તો પણ પંચવણ જ જાણવો. વિધાનમાર્ગણાને આશ્રીને. ઈત્યાદિ. * * • તેની માર્ગણાને આશ્રીને કાળવણ પણ આહારે છે, ઈત્યાદિ સુગમ. આ પણ
વ્યવહારથી જાણવું. નિશ્ચયથી તે અવશ્ય પંચવર્ષી છે, જે વર્ષથી કાળાવણના હોય, ઈત્યાદિ સુગમ છે. આ રીતે ગંધ-રસ-સ્પર્શ-વિષયક સૂત્રો પણ કહેવા. અનંતગુણ રક્ષ, ઉપલક્ષણથી એક ગુણ કાળા આદિ આહારે છે,
તે પૃષ્ઠ આત્મપદેશ સ્પર્શ વિષયોને આહારે છે કે અસ્પૃટોને ? ભગવંતે કહ્યું પૃષ્ઠોને. તેમાં આત્મપદેશોથી સંપર્શન આત્મપદેશાવગાઢ ફોગથી બહાર પણ સંભવે છે. તેથી પૂછે છે જે પૃષ્ઠને આહારે છે, તે શું અવગાઢ • આત્મપદેશો સાથે એક ક્ષેત્ર અવસ્થાયી છે કે નવગાઢ : આત્મપ્રદેશ અવગાહ ક્ષેત્રથી બહાર અવસ્થિત ? ગૌતમ ! તે અવગાઢને આહારે છે. જો અવગાટને આહારે છે તો અનંતર અવગાઢ : જે આત્મપ્રદેશોમાં જે અવ્યવઘાનથી અવગાઢ છે, તે આત્મ પ્રદેશો વડે તેને જ આહારે છે કે પરંપરાવગાઢ - એક, બે, ત્રણ આદિ આત્મપદેશોથી વ્યવહાર કરે છે. ગૌતમ ! અનંતરાવણાટને આહારે છે.
જો અનંતરવગાઢ આહારે છે, તો અણુ-સ્તોક, થોડાને કે બાદ-પ્રભૂત પ્રદેશોપવિતને? બંનેને આહારે છે. આ અણુવ-બાદરવુ તેઓને આહારયોગ્ય સ્કંધોના પ્રદેશના સ્તોકવ બાહુલ્ય અપેક્ષાઓ જાણવા. જો અણુનો આહાર કરે તો ઉદ-અધો કે તીછોિ આહારે ? અહીં ‘ઉદર્વ-અધો-dlo” જેટલા હોમમાં સૂમ
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૪
૧૫
૧૭૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
પૃવીકાયિક અવગાઢ છે, તેટલા ફોગમાં, તેની અપેક્ષાએ જ કહેવા. અહીં ઉdઉduદેશ અવગાઢ, એ રીતે અધો અને વીછ પણ કહેવા.
જે વિિિદ આહારે છે તો આદિ-મધ્ય કે અંત્ય આહારે ? સૂક્ષ્મ પૃથ્વીકાયિકો જ અનંતપ્રાદેશિક દ્રવ્યો અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપભોગોચિત લેવા. તે ઉપભોગોચિત કાળના અંતર્મુહૂર્ત પ્રમાણના પહેલા સમયે આહારે, મધ્ય કે અંતે. ભગવંતે કહ્યું ત્રણે પણ આહારે, જો આદિ-મધ્ય-અંત્ય ગણે આહારે, તે શું સ્વવિષય - સ્વોચિત આહાર યોગ્ય આહારે છે કે અવિષય - સ્વોચિત આહાર અયોગ્યને આહારે છે ? ગૌતમ! સ્વવિષયક આહારે છે. જો સ્વવિષય આહારે છે, તો આનુપૂર્વી આહારે છે કે અનાનુપૂર્વી ? આનુપૂર્વી એટલે યથાનીકટ. અનાનુપૂર્વી - તેથી વિપરીત. * * * આનુપૂર્વ આહારે છે, અતિક્રમીને ન આહારે.
આનુપૂર્વી આહારે તો ત્રણ દિશામાંથી - ત્રણ દિશાનો સમાહાર, તે Aિદિક, તેમાં વ્યવસ્થિતને આહારે છે કે ચાર-પાંચ-છ દિશામાંથી ? અહીં લોક નિકુટ પર્યન્તમાં જઘન્યપદે ત્રિદિક જ પ્રાપ્ત થાય. નિર્ણાઘાત-લોકાકાશ વડે પ્રતિખલનનો અભાવ. તેમાં નિયમા છ દિશામાં સ્થિત. દ્રવ્યોને આહારે છે. વ્યાઘાતને આશ્રીને લોકનિકૂટાદિમાં કદાચ ત્રણ દિશામાંથી આવેલ, કદાચ ચારચી આવેલ અને કદાચ પાંચથી આવેલ.
અહીં લોકનિકુટમાં અંતે અધ:પ્રતર આગ્નેયકોણમાં અવસ્થિત જે સૂક્ષ્મપૃથ્વીકાયિક વર્તે છે, ત્યારે તેના નીચેના અલોકથી વ્યાપ્તત્વથી અધોદિક પુદ્ગલાભાવ, આગ્નેયકોણાવસ્થિતત્વથી પૂર્વદિફ પગલાભાવ, દક્ષિણદિક પગલાભાવ. એ રીતે અધ:પૂર્વ દક્ષિણ રૂપ ત્રણે દિશા અલોકમાં વ્યાપેલ હોવાથી. તેને છોડીને જે બાકીની ઉર્વ-પશ્ચિમ-ઉત્તર દિશા અવ્યાહત છે, ત્યાંથી આવેલ પુદ્ગલોને આહારે છે. જો તે પૃથ્વીકાયિક પશ્ચિમ દિશાને અનુસરીને વર્તે છે, તો પૂર્વ દિશા અધિક થશે, બે દિશા અલોકથી વ્યાહત થશે. તેથી ચાર દિશાથી આવેલ પુગલોને આહારે છે. જો ઉM દ્વિતીયાદિ પ્રતગત પશ્ચિમ દિશાને આશ્રીને રહે છે, તો માત્ર દક્ષિણ પર્યાવર્તી અલોકથી જ વ્યાઘાત થાય છે. ત્યારે પાંચ દિશાથી આવતા પુદ્ગલો આહારે છે.
વર્ણથી કાળો આદિ પાંચ, ગંધથી બંને ગંધ, રસથી તિકતાદિ, સ્પર્શથી કર્કશાદિ તથા તેમના આહાર્યમાણ પુદ્ગલોના પુરાણાઅણેતન વણિિદ ગુણો, વિપરિણામિતાદિ - વિનાશ કરીને અતુ બીજા અપૂર્વ વર્ણાદિ ગુણોને ઉપજાવીને આત્મ-શરીર ક્ષેગાવગાઢ પુદ્ગલોને સર્વ આત્મ પ્રદેશોથી આહાર રૂપ પુદ્ગલો આહારે છે.
ઉપપાતદ્વાર - તે સક્ષમ સ્વીકાયિક જીવો કયા જીવોથી ઉદ્ધત ઉત્પન્ન થાય છે ? પાઠ સિદ્ધ છે. વિશેષ એ કે- દેવ, નારકીથી ઉત્પાદ પ્રતિષેધ, તેમના તથાભવ સ્વભાવતાથી, તેમાં ઉત્પાદ અસંભવ છે. જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિપદમાં છે, તેમ કહેવું. બાકી સૂત્રાર્થ મુજબ.
સ્થિતિદ્વાર - જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અધિક જાણવું. સમુઠ્ઠાતને આશ્રીને મરણને ચિંતવી કહે છે તે સુગમ છે.
ચ્યવનદ્વાર - સૂક્ષ્મ પૃથ્વીકાયિકના ભવથી અનંતપણે ઉદ્વર્તીને ક્યાં જાય છે ? આના વડે આત્મ, ગમન અને પર્યાયાંતરને આશ્રીને ધર્મપણું પ્રતિપાદિત કર્યું. તેના વડે સર્વગત-અનુત્પતિધર્મક આત્મવાદનું ખંડન કર્યું. પ્રશ્નોત્તર પાઠ સિદ્ધ છે. તે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યુત્ક્રાંતિ પદમાં જેમ ચ્યવન કહ્યું, તેમ અહીં પણ કહેવું.
ગતિ-આગતિ - કેટલી ગતિ અને કેટલી આગતિ કહી છે ? બે આગતિકેમકે નક અને દેવગતિથી સૂમમાં ઉત્પાદનો અભાવ છે પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યય - અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણપણાથી, મેં તથા બીજા તીર્થકરોએ કહેલ છે. આના દ્વારા સર્વે તીર્થકરોની અવિસંવાદી વયનતા કહી. તે આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકા કહ્યા.
- સૂત્ર-૧૫ :
તે બાદ પૃવીકાયિકો શું છે ? બે ભેદે – ઋક્ષણ ભાદર પૃવીકાયિક અને ખર ભાદર પૃવીકાચિક.
• વિવેચન-૧૫ -
* * * * * ગ્લક્ષણ-પૂર્ણિત લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂક્ષ્મ જીવો પણ ઉપચારથી ગ્લણ છે. ગ્લણ એવા બાદર પૃથ્વીની તે કાયશરીર જેનું છે તે ગ્લણબાદર પૃથ્વીકાય. Uર - પૃથ્વી સંઘાત વિશેષ કે કાઠિન્ય વિશેષ, તદાભક જીવો પણ ખર છે. ૪ શબ્દ બીજા ભેદો માટે છે.
• સૂત્ર-૧૬ -
તે Gણ બાદર પૃનીકાચિક શું છે? તે સાત ભેદે છે – કૃષ્ણ માટી પ્રજ્ઞાપના મુજબ ભેદો જાણવા. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપિતા અને અપયક્તિા. • • ભગવાન ! તે જીવોને કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ - ઔદારિક, વૈજસ, કામણ. બધું પૂર્વવત, વિશેષ એ કે લેા ચાર છે, બાકી સૂક્ષ્મપૃવીકાયિકવ4. આહાર' યાવત નિયમા છ દિશામાંથી છે. ઉષાત – તિર્યચ, મનુષ્ય, દેવમાંથી દેવોમાં યાવતું સૌધર્મ-ઈશાનથી. સ્થિતિ-જન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૨,વર્ષ.
ભગવન! તે જીવો મારણાંતિક સમુધાતથી સમવહત થઈને મરે કે અસમવહત થઈને ગૌતમ બંને રીતે ભગવતા તે જીવો અનંતર ઉદ્ધતીને
ક્યાં જાય? ક્યાં ઉપજે 7 શું ગૈરયિકમાં ઉપજે 7 ઈત્યાદિ પૃચ્છા. નાક કે દેવમાં ન ઉપજે. નિયચિ અને મનુષ્યોમાં ઉપજે. પણ અસંખ્યાતવષયુિવાળામાં ન ઉપજે. - - ભગવન! તે જીવો કેટલી ગતિ, કેટલી ગતિવાળા છે ? ગૌતમ! દ્વિગતિક, મિઆણતિક, પરિત્ત, અસંખ્યાતા. આયુષ્યમાનું પ્રમણ ! તે બાદરપૃવીકાયિક કહીં.
• વિવેચન-૧૬ :
તે ગ્લણબાદર પૃથ્વીકાયિક કેટલા છે? સાત ભદે છે. પ્રજ્ઞાપના સૂત્ર મુજબ •Xજાણવા. તે આ- કાળી-લીલી-રાતી-પીળી-સફેદ-પાંડુપનક માટી. તે ખરબાદર પૃવીકાયિક કેટલા છે ? અનેક વિધ-પૃથ્વી, કાંકરા, રેતી, ઢેફા, શિલા, લૂણ ઈત્યાદિ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫-૧૬
૧૩૩
૧૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
સૂર્યકાંત પર્યત્ત તથા આવા પ્રકારના બીજા પણ છે તે પ્રજ્ઞાપના સૂત્ર મુજબ કહેવા.
તે પર્યાપ્તા, અપર્યાપ્તા બે ભેદે છે. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપન્ન છે. તેમાં જે પયાિ છે તે વર્ણ-ગંધ-રસ-પર્શ આદેશથી હજારો વિધાનોથી સંખ્યાત લાખ યોનિ પ્રમુખ પર્યાપ્તિાની નિશ્રાએ ચપયતા વ્યકાંતે છે. જો એક હોય તો નિયમ અસંખ્યાતા.
વ્યાખ્યા-કૃષ્ણમૃતિક, તે કાળી માટીરૂપ છે. એ રીતે નીલ-લોહિત-હારિદ્રશુક્લ જાણવા. પાંડુમૃતિકા, તે દેશ વિશેષમાં જે ધૂળરૂપ હોવાથી પાંડુ નામે પ્રસિદ્ધ છે. તદાત્મક જીવો પણ પાંડમૃતિકા કહેવાય છે. ‘પણગમૃતિકા' - નધાદિપૂરથી પ્લાવિત દેશમાં નોધાદિના પૂર જતાં જે ભૂમિમાં ગ્લષ્ણમૃદુ રૂપ કાદવાદિ તે પનકમૃતિકા છે. તદાત્મક જીવો પણ ભેદોપચારથી પનકમૃત્તિકા કહેવાય છે.
તે ખરબાદરપૃથ્વીકાયિકો અનેકવિધ છે. તેમાં ચાલીશ મુખ્ય ભેદો કહ્યા. તેમાં વિશેષ ભેદોનો અર્થ આ છે - પૃથ્વી-નદીતટની માટીરૂપ. શર્કરા-કાંકરા, વાલુકા-રેતી, ઉપલ-ઢેફા, શિલા-મોટોપાષાણ, લવણ-મીઠું, ઊષ-ક્ષાર, વજ-હીર, સાસગપારો, પ્રવાલવિદ્રમ, અભરાલુકા-અભપટલમિશ્ર રેતી, બાયસ્કાય-બાદર પૃથ્વીકાયમાં આ ભેદો છે, તે શેષ કહે છે. મણિવિઘાનાનિ-મણિના ભેદ બાદર પૃથ્વીકાયભેદપણે જાણવી. તે મણિવિધાન દશવિ છે. ગોમેક ઈત્યાદિ. અહીં પહેલી ગાથામાં પૃથ્વી આદિ ચૌદ ભેદો કહ્યા, બીજી ગાથામાં હરિતાલાદિ આઠ, બીજી ગાથામાં ગોમેક્નકાદિ દશ, ચોથી ગાવામાં આઠ, સર્વ સંખ્યા ચાલીશ છે. - ૪ -
બાદર પૃથ્વીકાયિકો સંપથી બે ભેદે છે - પતિક અને અપતિક. તેમાં અપર્યાપ્તક : સ્વયોગ્ય પર્યાતિ સાકલ્યથી અસંપાત અથવા સંપાત વિશિષ્ટ વણિિદ અનુપમત. તેથી વણદિ ભેદ વિવક્ષામાં કૃષ્ણ આદિ ભેદથી વ્યપદેશ કરવો શક્ય નથી. • X • તે અપર્યાતા ઉચ્છવાસ પયતિથી પિયતા જ મરે છે. તેથી વણિિદ વિભાગ પટ ન હોવાથી સંપ્રાપ્ત કહ્યા. - X - X - તેમાં જે પર્યાપ્તક - પરિસમાપ્ત સમસ્ત સ્વયોગ્ય પયક્તિઓ. તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ભેદ વિવક્ષાથી હજાર સંખ્યાથી ભેદો છે. વર્ણ-કૃષ્ણાદિ ભેદથી પાંચ, ગંધ-સુક્ષ્મી આદિ બે, રસતિકતાદિ પાંચ, સ્પર્શ-મૃદુ આદિ આઠ. એકૈક વણદિમાં તારતમ્ય ભેદથી અનેક અવાંતર ભેદો છે. તેથી કહે છે – ભ્રમર, કોકીલ, કાજળ આદિમાં તરતમભાવથી કૃણ, કૃણતર, કૃણતમ ઈત્યાદિ રૂપે અનેક કૃષ્ણભેદો છે. આ પ્રમાણે નીલાદિ વર્ષમાં તથા ગંધ-સ-સ્પર્શમાં હજારો ભેદો થાય.
એકૈક વર્ણ-ગંધ-રસ-રૂમાં વીકાયિકોની સંjતા યોનિ છે. વળી તે ત્રણ ભેદે છે - સચિત, અયિત અને મિશ્ર. વળી તે પ્રત્યેક ત્રણ ભેદે છે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. શીતાદિના પ્રત્યેકના તારતમ્ય ભેદથી અનેક ભેદવ છે. કેવળ એક વિશિષ્ટ વણદિયુક્ત સંખ્યાતીતા સ્વસ્થાને. વ્યક્તિભેદથી યોનિ-જાતિ અધિકૃત્ય એક જ યોનિ ગણાય છે. તેથી સંખ્યાત પૃથ્વીકાયિકોની લાખ યોનિ થાય છે. તે સૂક્ષ્મ બાદર ગત સર્વ સંખ્યાથી સાત [લાખ થાય છે. પર્યાપ્તાની નિશ્રાથી અપર્યાપ્તકો 17/12]
ઉત્પન્ન થાય છે. એક પતિાની નિશ્રાએ નિયમા સંગાતીત પિયતકા.
આ પ્રમાણે જે સૂમપૃથ્વીકાયિકોનો ગમ છે તે કહેવો. વિશેષ એ કે - લેશ્યાદ્વારમાં ચાર લેશ્યા કહેવી. કેમકે તેજોલેશ્યા પણ સંભવે છે. તેથી કહે છે - વ્યંતરાદિ ઈશાનાંત દેવો ભવન-વિમાનાદિમાં અતિ મૂછથી પોતાના રન, કુંડલાદિમાં ઉત્પન્ન થાય છે. તે તેજલેશ્યાવાનું પણ હોય છે. જે લેસ્થામાં મરે છે, આગળ તે હૈયામાં જ ઉપજે છે. પછી કેટલોક કાળ અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યાવાળા પણ આવે, તેથી ચાર લેશ્યા કહી.
આહાર નિયમથી છ દિશામાંથી કેમકે બાદરો લોક મળે જ ઉપપાત પામે છે. ઉપપાત દેવોમાં પણ થાય. સ્થિતિ જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ. આગતિ ગણ છે. ગતિ બે પૂર્વવતુ. પ્રત્યેક શરીરી અસંખ્યાતા કહ્યા. - X - X - હવે અપ્રકાયિકોને કહે છે –
• સૂત્ર-૧૩ -
તે અકાયિકો કેટલાં છે ? બે ભેદે - સૂક્ષ્મ અને ભાદર, સૂક્ષ્મ અકાયિક બે ભેદ • પ્રયતા અને અપયા . ભગવન! તે જીવોને કેટલા શરીરો કહા છે? ગૌતમ કણ. ઔદાકિ, વૈજસ, કામણ. સૂક્ષ્મ સ્વીકાયિકવવું કહેવું. વિશેષ આ - પ્તિબુક સંસ્થિત છે. બાકી પૂર્વવત ચાવત દ્વિગતિ, દ્વિઆગતિ, પરિત, અસંખ્યાત કહ્યા. આ સૂક્ષ્મ કાયિક.
• વિવેચન-૧૩ -
અકાયિકો બે ભેદે - સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ સર્વ લોક વ્યાપી છે, બાદર ઘનોદધ્યાદિભાવી છે. ૨ શબ્દ સ્વગત ભેદ સૂચક. સૂમ પૃથ્વીકાયિકવત્ સંપૂર્ણ કહેવું. માત્ર સંસ્થાન દ્વારાં ભેદ બતાવ્યો છે.
• સૂત્ર-૧૮ :
તે બાદર અપ્રકાયિક શું છે ? અનેકવિધ કહ્યા, તે આ - ઓસ, હીમ યાવતુ આવા પ્રકારના અન્ય. તે સંક્ષેપથી બે ભેદ - યતિા અને અપતિા . બધું પૂર્વવતું. વિશેષ એ • સ્ટિબુક સંસ્થાન છે. લેયાચાર, આહાર નિયમ છે દિશાથી, ઉપપાત-તિર્યચ, મનુષ્ય, દેવોથી. સ્થિતિ-જઘન્ય અંતર્મુહુd, ઉત્કૃષ્ટ 9ooo . બાકી બધું બાદર પૃવીકાયિકવતુ જાણતું. યાવતુ બે ગતિ, ત્રણ આગતિ, પરિત, અસંખ્યાત, હે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે. તે ભાદર અકાયિક કહ્યા
• વિવેચન-૧૮ :
તે બાદર અકાયિકો અનેક ભેદે છે. તે આ - ઓસ, હિમ, મહિકા, કરણ, હરતનું શુદ્ધોદક, શીતોદક, ખટ્ટોદક, ક્ષારોદક, અશ્લોદક, લવણોદક, વરુણોદક, ક્ષીરોદક, ક્ષોદોદક, સોદક. તેવા પ્રકારના જે બીજા છે તે. તે સંડ્રોપથી બે ભેદે છે - પર્યાપ્તક અને અપયતિક. તેમાં જે અપયતકો છે, તે વર્ણ-ગંધ-રસ-પર્શ આદેશથી હજારો ભેદથી સંખ્યાતી યોનિપ્રમુખ લાખ, પયાની નિશ્રામો અપયપ્તિા યુક્રમે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૮
૧૩૯
વ્યાખ્યા - ઓસ-ઝાકળ, હિમ-Mફ, મહિકા-ધુમ્મસ, કરક-ઘનોપલ, હરતનુભૂમિફોડા ઉપરના જળબિંદુ, શુદ્ધોદકઆકાશથી પડેલ કે નધાદિ ગત પાણી, તેના સ્પર્શ, રસાદિ ભેદથી અનેક ભેદ છે. તે આ - શીતોદક એટલે નદી, તળાવ, વાવ, પુષ્કરિણી આદિમાં શીત પરિણામ પામેલ. ઉણોદક-સ્વભાવથી જ કવયિતુ ઝરણાદિમાં ઉણ પરિણામ. ક્ષીરોદક-કંઈક લવણ પરિણામ. ખોદક-કંઈક અખ્ત પરિણામ. અશ્લોદક-અતી સ્વભાવથી જ અસ્ત પરિણામ, લવણાદિ સમુદ્રમાં લવણાદિ જળ. આ તથા અન્ય પણ તેવા પ્રકારના સ, સાશદિ ભેદથી ધૃતોદકાદિ બાદર અપ્રકાયિક, તે બધાં બાદર અપ્રકાયિકપણે જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ પૂર્વવતુ છે. માત્ર સંખ્યાત યોનિ પ્રમુખને સાત લાખ જાણવી.
તે જીવોની શરીર સંખ્યા આદિ બાદ પૃથ્વીકાયિકવતુ જાણવી. માત્ર સંસ્થાના દ્વારમાં તિબુક સંસ્થાન કહેવું. સ્થિતિદ્વારમાં જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કર્ષથી 9ooo વર્ષ. હવે વનસ્પતિકાયિક કહે છે
• સૂત્ર-૧૯,૨૦ :[૧] તે વનસ્પતિકાયિક શું છે? બે ભેદે – સૂક્ષ્મ, ભાદર,
[૨] તે સૂમવનસ્પતિકાયિક શું છે ? બે ભેદ – પપ્તા, અપચતા, પૂર્વવતુ. વિશેષ આ - અનિયત સંસ્થાન સંસ્થિત, દ્વિગતિક, દ્વિગતિક, અપરિd, અનંતા છે. બાકી બધું પૃધીકાયિકવ4 જાણવું. તે આ સૂમ વનસ્પતિકાયિક કહ્યા.
• વિવેચન-૧૯,૨૦ :
તે વનસ્પતિકાયિક શું છે ? સૂક્ષ્મ અને બાદર. ‘ત્ર' શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે. સૂમ વનસ્પતિકાયના બે ભેદ - પર્યાપ્ત અને અપર્યાપ્ત. શરીર આદિ દ્વાર સુમ પૃવીકાયિકવતું ચિંતવવા. માત્ર સંસ્થાન દ્વારમાં અનિયત આકારવાળા કહેવા. તે સંસ્થાન વડે સંસ્થિત તે અનિયત સંસ્થાન સંસ્થિત. છેલ્લે અપરિતા અનંતા કહ્યું. અર્થાત્ અપ્રત્યેકશરીરી અનંતકાયિક. તેથી જ અનંતા કહ્યા.
• સૂત્ર-૧ થી ૨૮ -
[૧] તે બાદરવનસ્પતિકાસિક શું છે? બે ભેદે . પ્રત્યેકશરીર ભાદર વનસ્પતિકાયિક, સાધારણ શરીર ભાદર વનસ્પતિકાયિક.
[] તે પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક શું છે ? તે બાર ભેટે છે • • [૩] • • • વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુહ, કુહણ.
[૨૪] તે વૃક્ષો શું છે? બે ભેદે છે – એકબીજક, બહુબીજક. તે એકબીજક શું છે ? અનેકવિધ છે - નીમ, આમ, fબુ ચાવતુ પુNIણ, નાથ, શ્રીપણ, અશોક તથા બીજા પણ આવા પ્રકારના વૃક્ષ. એના મૂળ અસંખ્યાત જીવવાા છે. એ રીતે કંદ, અંધ, વચા, શાખા, પ્રશાખા, પગ એક એક જીવવાળા છે. પુણો અનેકજીવવાળા, ફળ એકબીજક છે.
૧૮૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે બહુબીજક શું છે? અનેક ભેદે છે - અસ્તિક, દુક, ઉંબર, કપિs, આંબળા, પનસ, દાડમ, ન્યધ, કાદુંબર, તિલક, લકુચ, લોધ, ધવ અને બીજ પણ આવા વૃક્ષો. તેના મૂળ અસંખ્યાત જીવવાળા છે, યાવત્ ફળ બહુબીજવાળા છે. બહુબીજક કહ્યા. તે વૃક્ષો, એ પ્રમાણે પ્રજ્ઞાાપના અનુસાર કહેવું પાવતુ આવા પ્રકારના અન્ય.
[૫] વૃક્ષોના સંસ્થાના વિવિધ પ્રકારે છે. તાડ, સરલ અને નાળિયેરના વૃક્ષોના પાન અને સ્કંધ એક એક જીવવાળા છે.
રિ૬] જેમ શ્લેષ દ્રવ્યોથી મિશ્રિત કરેલ અખંડ સરસવની બનાવેલ બટ્ટી એકરૂપ હોય, પણ દાણા અલગ-અલગ હોય છે, એ રીતે પ્રત્યેકશરીરીના શરીરસંઘાત હોય છે.
[૭] જેમ તલપાપડી, તેમ શરીર સંઘાત સમુદાયરય છે. [૨૮] તે આ પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક. • વિવેચન-૨૧ થી ૨૮ :
તે બાદર વનસ્પતિકાયિક શું છે ? બે ભેદે - પ્રત્યેક અને સાધારણ શરીર બાદર વનસ્પતિકાય. પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક બાર ભેદે છે – વૃક્ષાઆંબો આદિ, ગુચ્છ-રીંગણા આદિ, ગુભ નવમાલિકા આદિ, લતા-ચંપકલતા આદિ, જે સ્કંધ પ્રદેશમાં વિવક્ષિત ઉર્વશાખા સિવાયની બીજી શાખા, તેના જેવી પરિસ્થૂલ ન નીકળે તે લતા કહેવાય. વલ્લી-કુષ્માંડી, ટપુષી આદિ પર્વગ-શેરડી આદિ, વ્રણકુશ, અર્જુન આદિ. વલય - કેતકી, કદલી આદિ, તેમની જ ત્વચા વલયાકારે રહેલ છે, હરિત-તંદલીયક, વત્યુલા આદિ. ઔષધિ-શાલિ આદિ જે પાકીને સૂકાઈ જાય. જલરૂહ-પાણીમાં ઉગતી. કુહણા-ભૂમિફોડા આદિ.
પ્રજ્ઞાપના સૂત્રોનુસાર ઉક્ત ભેદો કહેવા. * x -
જો આ વૃક્ષાદિના મૂલ આદિ પ્રત્યેક અનેક, પ્રત્યેક શરીર જીવાધિષ્ઠિત છે, તો આ અખંડશરીરી કઈ રીતે પ્રાપ્ત થાય છે? જેમ સર્વે સરસવોના શ્લેષ દ્રવ્ય મિશ્રિત વળીમાં ‘વર્તી' એકરૂપ હોય છે, તે બધાં સસ્સવો પરિપૂર્ણ શરીરી થઈ પૃથક પૃથક્ સ્વસ્વ અવગાહનાથી રહે છે, આ ઉપમા વડે પ્રત્યેક શીરી જીવોનો શરીરસમૂહ પૃથક પૃથક સ્વ-સ્વ અવગાહનાવાળો હોય છે. અહીં શ્લેષ દ્રવ્યસ્થાનીય રાગ-દ્વેષયુકત તથાવિધ સ્વકર્મ, સકલ સરસવ સ્થાનીય પોકશરીર છે. સકલ સરસવ ગ્રાહણ વિવિક્ત પ્રતિપતિથી પૃથક્ પૃથક સ્વ-સ્વ અવગાહ પ્રત્યેક શરીર પૈવિકવ્ય પ્રતિપતિ અર્પે છે.
આ જ કથન બીજા દેટાંતથી કહે છે – જેમ તલપાપડી, ઘણાં તલ વડે મિશ્રિત છે છતાં પૃથક પૃથક્ સ્વ-સ્વ અવગાહ તલયુક્ત હોય છે, આ ઉપમા વડે પ્રત્યેક શરીરી જીવોનો શરીર સંઘાત જાણવો.
હવે સાધારણ વનસ્પતિકાયના પ્રતિપાદનાર્થે કહે છે - • સૂર-૨૯ :તે સાધારણ શરીર ભાદર વનસ્પતિકાયિક શું છે ? અનેક ભેદે છે -
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/-/૨૯
આલુ, મૂળા, આદુ, હિરિલિ, સિરિલિ, સિસિરિલિ, કિક્રિયા, છિરિયા, ખલ્લડ, છિયિવિાલિકા, કૃષ્ણક્રંદ, વજ્રકંદ, સૂરણમંદ, કૃમિરાશિ, ભદ્ર, મોત્થાપિંડ, હળદર, લોહારી, નિહુ, થિભૂ, અશ્વકર્ણી, સીંહકર્મી, સીકુડી, મૂસુંઢી, બીજી પણ આ પ્રકારની હોય તે.
તે સંક્ષેપથી બે ભેટે છે પર્યાપ્તક, અપવ્યતિક. ભગવન્! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ – ઔદારિક, વૈજસ, કાર્પણ. બધું બાદર પૃથ્વીકાયિક મુજબ જાણવું. વિશેષ આ – શરીર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક હજાર યોજન. શરીર અનિયત સંસ્થિત, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ યાવત્ જે ગતિ, ત્રણ આગતિ, પત્તિ, અનંત કહી છે. તે બાદર વનસ્પતિકાયિક કહ્યા. તે સ્થાવર કહ્યા.
-
ત્રાને કહે છે –
૧૮૧
- વિવેચન-૨૯ :
તે સાધારણ બાદર વનસ્પતિકાયિક અનેક ભેદે કહેલ છે. આલુ, મૂળા, આદુ ઈત્યાદિ નામો સૂત્રાર્થ મુજબ કહેવા. આ સાધારણ વનસ્પતિકાયિક ભેદો છે. કેટલાંક
અતિ પ્રસિદ્ધ છે, કેટલાંક દેશ વિશેષ થકી સ્વયં જાણવા. આ અને આવા પ્રકારના બીજા – અવક, પનક, સેવાળ આદિ સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકો જાણવા. તે બાદર વનસ્પતિકાયિકો સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – પર્યાપ્તક, અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તા છે, તે અસંપ્રાપ્ત છે. જે પર્યાપ્તા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પશદિશથી હજારો વિધાનોથી સંખ્યાત યોનિપ્રમુખ લાખ ભેદ છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે. જ્યાં એક છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંતા - ૪ - પ્રત્યેક વૃક્ષો સંખ્યાતા કે અસંખ્યાતા, સાધારણો નિયમા અનંતા. શરીરાદિ બાદર પૃથ્વીકાચિકવત્ છે. સંસ્થાન દ્વારમાં વિવિધ સંસ્થાન સંસ્થિત છે. અવગાહના - તે સાતિરેક હજાર યોજન, તે બાહ્ય દ્વીપોમાં વલ્લી આદિની અપેક્ષાઓ, સમુદ્ર અને ગોતીર્થોમાં પડાનાલની અપેક્ષાએ સમજવી. પદ્મોની તેનાથી અધિક ઉંચાઈ પૃથ્વીકાયનું પરિણામ છે તેમ વૃદ્ધો કહે છે. - ૪ - ૪ - પરીતપ્રત્યેકશરીરી અસંખ્યાતા, અપત્તિ-અપ્રત્યેકશરીરી અનંતા કહ્યા. સ્થાવરો કહીને
છે.
• સૂત્ર-૩૦ :
તે સો શું છે? ત્રો ત્રણ ભેદ છે. તે આ – અને ઉદાર ત્રસપણ.
તેઉકાયિક, વાયુકાયિક
• વિવેચન-૩૦ :
તે ત્રસો ત્રણે ભેદે કહ્યા છે. તે આ – તેજસ્કાયિક, વાયુકાયિક, ઔદાકિ ત્રસ. તેમાં જેમનું શરીર અગ્નિ છે, તે તેઉકાયિક, જેનું શરીર વાયુ છે, તે વાયુકાયિક. ઉદાર એવા ઔદારિક. પ્રત્યક્ષથી સ્પષ્ટ ત્રસત્વ નિબંધન અભિસંધિપૂર્વક ગતિ અને લિંગપણે ઉપલબ્ધમાનત્વથી. તેમાં ત્રસ-બેઈન્દ્રિયાદિ. ઔદાત્રિસ-સ્થૂલત્રસ.
તેમાં તેઉકાયિકને પ્રતિપાદનાર્થે કહે છે –
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર
સૂત્ર૩૧ થી ૩૩ :
[૩૧] તે તેઉકાયિક શું છે? તે બે ભેદે કહ્યું છે. તે આ -
તેઉકાયિક અને બાદર તેઉકાયિક.
સટીકઅનુવાદ
-
સૂક્ષ્મ
[કર] તે સૂક્ષ્મ તેઉકાયિક શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાયિક માફક જાણવું. વિશેષ એ - શરીર શૂચિકલાપ સંસ્થિત છે. એકગતિક, બે આગતિક, પત્તિ, અસંખ્યાત કહ્યા છે, બાકી બધું પૂર્વવત્,
[૩૩] તે બાદર તેઉકાયિક શું છે ? અનેકવિધ કહેલ છે. તે આ – અંગાર, જ્વાલા, મુમુ યાવત્ સૂર્યકાંતમણી નિશ્રિત, બીજા પણ તેવા પ્રકારના કહેવા. તે સંક્ષેપથી બે ભેટે છે – પર્યાપ્તતા, અપર્યાપ્તા. ભગવન્ ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે? ગૌતમ! ત્રણ શરીરો. તે આ ઔદારિક, વૈજસ, કામણ, બાકી પૂર્વતત્ શરીર શુચિકલાપ સંસ્થિત, ત્રણ વેશ્યા, સ્થિતિ-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર. તિર્યંચ અને મનુષ્યથી ઉપપાત. બાકી પૂર્વવત્ એક ગતિક, બે આગતિ, પત્તિ, અસંખ્યાતા કહ્યા છે. તે તેઉકાયિક છે. • વિવેચન-૩૩ થી ૩૩ઃ
તે તેઉકાયિકો બે ભેદે કહ્યા છે. તે આ - સૂક્ષ્મ અને બાદર. '=' શબ્દ અનેક ભેદ સંગ્રહાર્શે છે. સૂક્ષ્મ તેઉકાયિકો ઈત્યાદિ સૂત્ર, બધું સૂક્ષ્મપૃથ્વીકાયિક વત્ કહેવું. વિશેષ એ - સંસ્થાન દ્વારમાં શરીરો સૂચિકલાપ સંસ્થિત કહેવા. ચ્યવનદ્વારમાં અનંતર ઉદ્વર્તીને તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્યગતિમાં નહીં. કેમકે તેઉ, વાયુથી અનંતર ઉદ્ઘર્દીને મનુષ્યગતિમાં ઉત્પાદનો પ્રતિષેધ છે.
ગતિ-આગતિ દ્વારમાં બે આગતિ કહી. તિર્યંચગતિ અને મનુષ્યગતિથી તેમનો
ઉત્પાદ છે. ગતિ, માત્ર તિર્યંચગતિમાં ગમન છે.
બાદર તેઉકાયિકોને કહે છે – તે અનેકભેદે કહેલા છે. તે આ – અંગાર, જ્વાલા, મુર્મુર, અર્ચી:, અલાત, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિધુત્, અશનિ, નિતિ, સૂર્યકાંત
મણિ નિશ્રિત. આવા પ્રકારના બીજા બધાં.
તે સંક્ષેપથી બે ભેદે - પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તકા છે, તે અસંપ્રાપ્ત છે. તેમાં જે પર્યાપ્તકા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો વિધાનથી સંખ્યાત યોનિપ્રમુખ લાખ પર્યાપ્તકનિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે, એક ત્યાં અસંખ્યાતા. વ્યાખ્યા – અંગાર-ધૂમ રહિત જાજ્વલ્યમાન ખૈર આદિ અગ્નિ, જ્વાલાઅગ્નિ સંબંધી દીપશિખા, મુર્મુ-ભસ્મ મિશ્રિત અગ્નિકણ, અર્ચિ - અગ્નિ અપ્રતિબદ્ધ જ્વાલા, અલાત-ઉક, શુદ્ધાગ્નિ-લોહપિંડાદિ, ઉલ્કા-તેજોમાલા, અશનિ-આકાશમાં પડતાં અગ્નિમય કણ, નિર્ઘાત-વિધુત્ત્પાત, સંઘર્ષસમુસ્થિત-અરણ્યાદિના કાષ્ઠના મથનથી ઉત્પન્ન, સૂર્યકાંત મણિ નિશ્ચિત - પ્રખર સૂર્યકિરણના સંપર્કમાં સૂર્યકાંતમણિથી
જે ઉપજે છે તે. જે બીજા પણ આવા પ્રકારના તેજસ્કાયિક, તે પણ બાદર તેજસ્કાયિક
જાણવા.
શરીરાદિ દ્વાર ચિંતના સૂક્ષ્મ તેજસ્કાયિકવત્ છે. માત્ર સ્થિતિદ્વારમાં જઘન્યથી
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/-/૩૧ થી ૩૩
૧૮૩
તમુહd સ્થિતિ, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્રિ. આહાર-બાદર પૃવીકાયિકોની સમાન જાણવો.
તેજકાયિક કહ્યા, હવે વાયુકાયિકોને કહે છે – • સૂમ-૩૪ :
તે વાયુકાયિકો શું છે ? બે ભેદે છે - સૂક્ષ્મ અને ભાદર વાયુકાયિકો. સમવાયકાયિકોને તેઉકાયિકવ4 કહે. વિશેષ એ કે શરીર પતાકા સંસ્થિત છે, એક ગતિક, બે આગતિક, પરિત્ત, અસંખ્યાત. તે આ સૂક્ષ્મવાયુકાયિકો છે.
તે બાદર વાયુકાયિકો શું છે ? અનેક ભેદે છે. તે આ – પૂર્વીવાય, પશ્ચિમવાય, આવા પ્રકારના અન્ય વાયુકાય. તે સોપણી બે ભેટે છે પાપિતા અને અપયા . ભગવન ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ / ચાર શરીરો છે. તે આ – ઔદારિક, વૈક્રિય, વૈજસ, કામણ. શરીર પતાકા સંસ્થાને છે. ચાર સમુઘાતો છે – વેદના-કયાય-મારણાંતિક-વૈક્રિય સમુઘાત. નિવ્યઘિાતથી આહાર છ દિશાથી અને વ્યાઘાતને આપીને કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી, કદાચ ાંચ દિશાથી. ઉuપાત દેવ, મનુષ્ય, નૈરયિકોમાં નથી. સ્થિતિ જEાજ્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 3000 વર્ષ બાકી પૂર્વવતું. એકગતિક, બે અણતિક, પરિત્ત, અસંખ્યાતા કહ્યા છે.
છે આયુષ્યમાન શ્રમણો ! તે આ ભાદર વાયુકાય કહ્યા. • વિવેચન-૩૪ :
વાયુકાયિકો બે ભેદે કહ્યા છે – સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક, ‘વ’ શબ્દ પૂર્વવતું. તેમાં સૂથમવાયુકાયિકો સૂક્ષ્મ તેઉકાયિકવ કહેવા. વિશેષ એ કે - સંસ્થાન દ્વારમાં - તેમના શરીર પતાકા સંસ્થાન સંસ્થિત કહેવું. બાકી પૂર્વવતું. બાદરવાયુકાયિકો પણ સૂક્ષ્મતેજસ્કાયિકવત્ જાણવા. વિશેષ એ - તેના ભેદ પ્રજ્ઞાપના સૂત્ર મુજબ કહેવા. તે આ પ્રમાણે – બાદર વાયુકાયિક શું છે ?
બાદર વાયુકાયિક અનેકભેદે કહેલ છે - પૂર્વવાયુ, પશ્ચિમ વાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઉર્ણવાયુ, અધોવાયુ, તિર્થો વાયુ, વિદિશિવાયુ વાતોશ્નામ, વાતોહલિકા, મંડલિકવાયુ, ઉત્કલિક વાયુ, ગુંજાવાયુ, ઝંઝાવાયુ, સંવર્તક વાયુ, ઘનવાયુ, તનુવાયુ, શુદ્ધવાયુ, બીજા અન્ય આવા પ્રકારના વાયુ. તે સંક્ષેપથી બે ભેદે કહેલ છે - પાતિક અને અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તકો છે, તે સંપ્રાપ્ત છે. તેમાં જે પર્યાપ્તા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો વિધાનોથી સંખ્યાત યોનિ પ્રમુખ લાખ, પતિક નિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે.
વ્યાખ્યા - પાઈણવાયુ - પૂર્વ દિશાથી આવતો વાયુ, તે પ્રાચીન વાયુ. એ રીતે પશ્ચિમી આદિ વાયુ કહેવા. ઉંચે જઈને વહેતો વાયુ તે ઉM વાયુ. એ રીતે અધો, તીર્થો વાયુ. વાતોભ્રમ - અનિયત વાયુ, વાતોકલિકા - સમુદ્રની જેમ વાયુની આંધી. મંડલિકાવાત-મંડલિકાચી આરંભી પ્રચુરતર આંધીથી મિશ્રિત વાત. ગુંજાવાતગુંજન શબ્દ કરતા વહેતો પવન, ઝંઝાવાત - વર્ષા સાથે કે નિષ્ઠુર હવા. સંવતંકવાય
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ - વૃણાદિ સંવર્ધન સ્વભાવ. ધનવાત - ધન પરિણામી વાયુ, રતનપભા પૃથ્વી આદિ અધોવર્તીતનુવાત-વનવાતની નીચે રહેલ પાતળો વાયુ, શુદ્ધવાત-મંદવાયુ, મશકાદિમાં ભરેલ વાયુ, તે સંપથી ઇત્યાદિ પૂર્વવત્.
શરીરાદિ દ્વાર કલાપ ચિંતામાં શરીર દ્વારમાં ચાર શરીરો કહા, કેવલી સિવાયના ચાર સમુદ્ધાતો કહ્યા. સ્થિતિહાર, આહાર દ્વાર આદિ સૂકાઈસમાન જાણવા. લોકનિકૂટાદિમાં પણ બાદર વાયુકાયનો સંભવ છે. બાકી સૂમ વાયુકાયવ છે.
• સૂત્ર-૩૫ -
તે ઔદારિક બસ પાણી શું છે ? તે ચાર ભેદે કહેલ છે - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય.
• વિવેચન-૩૫ :
ઔદારિક બસો ચાર ભેદે છે. તે આ – બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં બે - સ્પર્શન, રસનારૂપ ઈન્દ્રિયો. ત્રણ – સ્પર્શન, સન, પ્રાણરૂપ ઈન્દ્રિયો. ચાર : સ્પર્શન, રસના, ધાણ, ચહ્નરૂપ ઈન્દ્રિયો. પાંચ-સ્પર્શનાદિ પાંચે ઈન્દ્રિયો.
• સૂત્ર-૩૬ :
તે બેઈન્દ્રિયો શું છે ? અનેકવિધ છે – પુલાકૃમિક યાવતુ સમુદ્રતિક્ષા, જે આવા બીજા પ્રકારના છે, તે બેઈન્દ્રિયજીવ. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તા અને અપયદ્ધિા. ભગવન! તે જીવોને કેટલા શરીરો છે 1 ગૌતમાં ત્રણ - ઔદારિક, વૈજન્મ અને કામણ. ભગવન ! તે જીવોની શરીર અવગાહના કેટલી . મોટી છે ? જાણી ગુણનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બાર યોજના. છેલ્ફ સંઘયણ અને હું સંસ્થાન સંસ્થિત છે. ચાર કષાયો, ચાર સંજ્ઞા, ત્રણ વેશ્યા, બે ઈન્દ્રિયો, ત્રણ સમુઘાતો-વેદના, કષાય, મારણાંતિક, સંજ્ઞી નથી - અસંtી છે. નપુંસક વેદક છે. પાંચ પતિ , પાંચ અપયરતિ, સમ્યફ દૈષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે, પણ સફ મિદષ્ટિ નથી. અવધિદર્શની - ચક્ષુદની કે કેવલદર્શની નથી, માત્ર અશુદર્શની છે.
ભગવાન ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા બે જ્ઞાનવાજ છે - અભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે, તે નિયમા ને અજ્ઞાનવાળ છે - મતિ જ્ઞાની, શત અજ્ઞાની. મનોયોગી નથી પણ વચનયોગી, કાયયોગી છે. સાકારોપયુકત અને અનાકારોપયુકત પણ છે. આહાર નિયમા છ દિશાથી છે. ઉપપાત અસંખ્યાત વષસિ સિવાયના તિર્યંચ અને મનુષ્ય તથા દેવ અને નરકથી થાય છે. સ્થિતિ જન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી બાર વર્ષ. સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ મરે.
કયાં જાય છે નૈરયિક, દેવ અને અસંખ્યાત વષ િવન તિચો અને મનુષ્યોમાં જાય છે. બે ગતિક, બે આગતિક, પરિd, અસંખ્યાત છે. તે આ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧/-/૩૬
બેઈન્દ્રિયો કહ્યા.
૧૮૫
• વિવેચન-૩૬ :
બેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. તે આ – પુલાકકૃમિક, કુચ્છિકૃમિક, ગંડોલક, ગોલોમ, નેઉર, સોમંગલક, વંસીમુખ, સૂચિમુખ, ગોજલોક, જલોક, જાલાયુષ, શંખા, શંખણગ, ધુલ્લા, ખુલ્લા, વરાડા, સોતિકા, મૌક્તિકા, કર્લીયાવાસ, એકતોવક્રા, દ્વિધાવકા, નંદિયાવર્ત, શંબુ, માઈવાહ, સિભિસંપુડ, ચંદન, સમુદ્રલિક્ષા.
વ્યાખ્યા-પુલાકૃમિક-મળદ્વારમાં ઉત્પન્ન કૃમિ, કુક્ષિકૃમિ-કુક્ષિપદેશોત્પન્ન. શંખસમુદ્રમાં થાય. શંખનક-શંખિકા, ખુલ્લા-લઘુ શંખ, વરાટા-કપર્દા, માતૃવાહા - કોદ્રવ આકારપણાથી કોદ્રવ. સિપ્ટિસંપુડ-સંપુટરૂપ શુકિત, ચંદનક-અક્ષ. જે બીજા આવા પ્રકારના મૃતક ક્લેવર સંભૂત કૃમિ આદિ, તે બધાં બેઈન્દ્રિયો જાણવા.
આ બેઈન્દ્રિયો સંક્ષેપથી બે ભેદે કહ્યા – અપર્યાપ્તા, પર્યાપ્તા. શરીર દ્વારમાં આ ત્રણ શરીરો – ઔદાકિ, વૈજસ, કાર્મણ, અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બાર યોજન. સંહનન-છેદવર્તિસંહનન. અસ્થિનિચયભાવથી સંહનન મુખ્ય જ જાણવું. સંસ્થાન દ્વારમાં - હુંડ સંસ્થાન. કાયદ્વાર - ચારે કષાય, સંજ્ઞાદ્વાર - ચારે સંજ્ઞા, લેફ્સાદ્વાર - પહેલી ત્રણ લેશ્યા. ઈન્દ્રિય દ્વાર - સ્પર્શન અને રસન બે. સમુદ્દાત દ્વાર - ત્રણ સમુદ્દાત – વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત. સંજ્ઞીદ્વાર - નો સંજ્ઞી નોઅસંજ્ઞી. વેદદ્વા-નપુંસક વેદ, કેમકે સંમૂર્ણિમ છે. પર્યાપ્તિદ્વારમાં પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ.
દૃષ્ટિ દ્વારમાં - સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ સમ્યમિથ્યા દૃષ્ટિ નહીં. કઈ રીતે? કંઈક સાસ્વાદન સમ્યક્ત્વ શેષ કોઈ બેઈન્દ્રિયમાં ઉપજે છે. પછી અપર્યાપ્તાવસ્થામાં કેટલોક કાળ સાસ્વાદન સમ્યકત્વ સંભવથી સમ્યગ્દષ્ટિત્વ, બાકીનો કાળ મિથ્યાર્દષ્ટિતા, તેથી સમ્યમિથ્યા દૃષ્ટિત્વ તેમને ન સંભવે. તથા ભવસ્વભાવતા, તથારૂપ પરિણામ યોગથી. સમ્યમિયાર્દષ્ટિ થઈ ન કોઈ તેમાં ઉત્પન્ન થાય છે.
દર્શનદ્વાર પૂર્વવત્. જ્ઞાનદ્વારમાં જ્ઞાની અને અજ્ઞાની. તેમાં જ્ઞાનીત્વ સાસ્વાદન સમ્યકત્વ અપેક્ષાથી છે, તે જ્ઞાની નિયમથી બે જ્ઞાનયુક્ત છે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અજ્ઞાની પણ નિયમથી બે અજ્ઞાનવાળા છે. મતિઅજ્ઞાન, શ્રુતાજ્ઞાન. યોગદ્વારમાં માત્ર વચન અને કાયયોગવાળા. આહાર નિયમથી છ દિશાથી, કેમકે બેઈન્દ્રિયાદિઓ ત્રસનાડીમાં જ હોય છે. ઉપપાત - દેવ, નાક અને અસંખ્યાતવર્ષાયુ વર્જિત બાકીના તિર્યંચ, મનુષ્યોથી. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ. ચ્યવનદ્વારમાં દેવ, નાક અને સંખ્યાતવર્ષાયુ વર્જિત બાકીના તિર્યંચ, મનુષ્યોમાં, ઉદ્ઘર્દીને જાય છે. તેથી જ ગતિ-આગતિ દ્વારમાં દ્વિગતિક, દ્વિઆગતિક તિર્યંચ-મનુષ્ય ગતિ અપેક્ષાથી પરીત-પ્રત્યેકશરીરી, અસંખ્યેય ધનીકૃત લોકના જે ઉર્ધ્વ-અધો લાંબા, એક પ્રાદેશિક્ય શ્રેણી-અસંખ્યાત યોજન કોડાકોડી પ્રમાણ આકાશ સૂચિગત પ્રદેશ રાશિ પ્રમાણ, તેટલા પ્રમાણત્વથી કહેલ છે.
૧૮૬
• સૂત્ર૩૭ -
-
તે તેઈન્દ્રિયો શું છે? અનેક ભેદે કહ્યા છે ઔપયિક, રોહિણીક, હસ્તિડ. બીજા પણ આવા પ્રકારના તેઈન્દ્રિય જીવ. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા - પચતા અને અપતા. બેઈન્દ્રિયવત્ કહેવા. માત્ર શરીર અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. ત્રણ ઈન્દ્રિયો, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૪-હોરાત્રિ. બાકી પૂર્વવત્. બે ગતિ બે આગતિ, પરિત્ત, અસંખ્યાતા કહ્યા છે. તે તેઈન્દ્રિય કહ્યા.
• વિવેચન-૩૭ :
-
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
-
તેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ છે – ઔપચિકા, રોહિણીકા, કુંટુ, પિપિલિકા, ઉદ્દેશકા, ઉત્તેહિકા, ઉક્કલિયા, તણહાર, કાષ્ઠહાર, પત્રહાર, માલુકા, તૃણ-પત્ર-ફળવૃત્તિક, તેંબુરુ-પુસ-કાસિષ્ઠિ મિંજિકા, ઝિલ્લિકા, ઝંગિરા, ઝિગિડિા, વાહુકા, મુરગા, સૌવસ્તિકા, સુયભેંટા, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપક, કોત્વલવાહકા, હાલાહલા, પિસુયા, તસવાઈયા, ગોમ્હી, હત્યિસોંડા, આમાં કેટલાંક
પ્રસિદ્ધ છે, કેટલાંક દેશવિશેષથી જાણવા. આવા પ્રકારના અન્ય બધાં તેઈન્દ્રિયો
જાણવા. સમસ્ત સૂત્ર બેઈન્દ્રિયવત્ કહેવું. વિશેષ એ કે અવગાહના, ઈન્દ્રિય, સ્થિતિમાં સૂત્રાર્થ મુજબ કહેવું. હવે ચઉરિન્દ્રિય કહે છે –
• સૂ-૩૮ :
તે ચતુરિન્દ્રિય શું છે ? તે અનેક ભેટે છે અધિકા, યુત્રિકા યાવત્
ગોમયકીડા. આ પ્રકારના અન્ય જીવ. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – પતા અને અયાપ્ત. ભગવન્ ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે? ગૌતમ ! ત્રણ શરીરો છે, બધું પૂર્વવત્. વિશેષ આ - શરીરવાહના ઉત્કૃષ્ટથી ચાર ગાઉં, ઈન્દ્રિયો ચાર, ચતુદર્શની-અચક્ષુર્દર્શની, સ્થિતિ ઉત્કૃષ્ટથી છ માસ, બાકી તેઈન્દ્રિયવત્ યાવત્ અસંખ્યાતા કહ્યા છે. તે આ ચઉરિન્દ્રિય કહ્યા.
• વિવેચન-૩૮ :
--
-
ચઉરિન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે, તે આ – અંધિકા, પુત્રિકા, માખી, મચ્છર, કીટ, પતંગ, ઢિંકુણ, કુક્કુડ, કુક્કુહ, નંદાવર્ત, ભૃગિરિટ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હસ્તિપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓભંજલિક, જલચારિક, ગંભીર, નીનિક, તંતવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ, નેવલ, દાલા, ભ્રમર, ભરિલી, જલા, વોટ્ટ, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જળવિંછી, પ્રિયંગાલ, કનક, ગોમયકીટ. આવા પ્રકારના બીજા પણ બધાં ચરિન્દ્રિયો લોકથી જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ બધું પણ સૂત્ર બેઈન્દ્રિયવત્ જાણવું. માત્ર અવગાહના ચાર ગાઉ ઉત્કૃષ્ટથી કહેવી. ઈન્દ્રિય દ્વારમાં સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુરૂપ ચાર ઈન્દ્રિયો છે. સ્થિતિ-ઉત્કૃષ્ટથી છ માસ છે. બાકી પૂર્વવત્. હવે પંચેન્દ્રિયનું કથન –
• સૂત્ર-૩૯ :
તે પંચેન્દ્રિયો શું છે ? તે ચાર ભેદે છે, તે આ – નૈરયિક, તિર્યંચયોનિક,
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-૩૯ મનુષ્ય, દેવ.
• વિવેચન-૩૯ :
પંચેન્દ્રિયો ચાર પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે - નૈરયિકાદિ. તેમાં - નીકળી ગયું છે. ઈષ્ટ ફળ કમ જેમાંથી તે નિરયા - સરકાવાસ, તેમાં થનાર તૈરયિક. તિર્યંચપ્રાયઃ તિછલિોકમાં યોનિ છે, તેમાં જન્મેલ તે તિર્યોનિજ અથવા તિર્યંચયોનિક એ શબ્દ સંસ્કાર છે, પ્રાયઃ તિછ લોકમાં ઉત્પત્તિસ્થાન જેના છે તે. ‘મનુ” એ મનુષ્યની સંજ્ઞા છે, મનુના સંતાનો તે મનુષ્ય. સુખમાં રમણ કરે છે તે દેવ
હવે - નૈરયિકને કહે છે - • સૂત્ર-૪o -
તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે - રનપભામૃdી નૈરયિક યાવતું ધસપ્તમી પ્રસની નૈરયિક, તે સંક્ષેપથી બે ભેદ છે : પ્રયતા અને અપાતા. -- ભગવાન ! તે જીવોને કેટલા શરીરો છે? ગૌતમ ! ત્રણ છે – સૈક્રિય, વૈજય, કામણ. • • ભગવન તે જીવોની શરીરવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! શરીરવગાહના બે ભેદ છે - ભવધારણીય અને ઉત્તરપૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જEાથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પo૦ ધનુષ. તેમાં જે ઉત્તરવૈકિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી હજાર ધનુષ.
ભગવતુ ! તે જીવોના શરીર કયા સંઘયણે છે ? ગૌતમ ! છ સંધયણમાંથી એક પણ નહીં તે અસંઘયણી છે. તેમના શરીરમાં હાડકા નથી, નાડી નથી, સ્નાય નથી, સંઘયણ નથી. જે યુગલો છે તે અનિષ્ટ, આકાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમણામ છે. તે તેમને સંધાતપણાએ પરિણમે છે. • • • ભગવન ! તે જીવોના શરીર ક્યા કરે છે ? ગૌતમ! સંસ્થાન બે ભેદે છે - ભવધારણીય અને ઉત્તરāક્રિય તેમાં ભવધારણીય છે. તે હંડ સંસ્થિત છે, જે ઉત્તરક્રિય છે, તે પણ હુંડ સંસ્થિત છે.
ચાર કષાયો, ચાર સંજ્ઞાઓ, ત્રણ લેયા, પાંચ ઈન્દ્રિયો, પહેલાં ચાર સમુઘાતો, સંજ્ઞી પણ છે - અસંજ્ઞી પણ છે, નપુંસકવેદ છે, છ પયક્તિ - આપયાંતિ, ત્રણ દષ્ટિ, ઝણ દર્શન, જ્ઞાની પણ છે - આડાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયામાં ત્રણ જ્ઞાની - અભિનિભોવિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે તેમાં કેટલાંક લે અજ્ઞાની છે, કેટલાંક ત્રણ અજ્ઞાની છે. જે બે અજ્ઞાની છે, તે નિયમા મતિ જ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમો મતિ જ્ઞાની, કૃત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે. ત્રણ યોગ, બે ઉપયોગ છે.
આહાર છ દિશાથી, પ્રાયઃ કરીને વર્ષથી કાળા યાવતુ આહારને આહાર છે. ઉપપાત તિર્યંચ અને મનુષ્યોમાંથી છે. સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. બંને રીતે મરે છે. ઉવના મનુષ્ય અને તિર્યંચમાં છે પણ સંમૂર્ણિમોમાં જતા નથી. બે ગતિ - બે ગતિ, પરિત્ત, અસંખ્યાત હે આયુષ્યમાન
શ્રમણ કહ્યા છે. તે નૈરયિક કહ્યા.
• વિવેચન-૪૦ :
તૈરયિકો સાત ભેદે કહ્યા છે. તે આ - રનપભા, શર્કરપ્રભા, વાલુકાપભા, પંકપ્રભા, ધૂમપભા, તમ પ્રભા, અધ:સતમી (આ સાત પૃથ્વીના) નૈયિકો. સંક્ષેપથી પર્યાપ્તા, અપયતા છે. હવે શરીરદિ દ્વારા પ્રતિપાદના - સુગમ છે. વિશેષ આમાં - ભવપ્રત્યયથી જ તેમના શરીર પૈક્રિય છે, ઔદારિક નથી. ત્રણ શરીરો કહ્યા - વૈક્રિય, તૈજસ અને કાર્પણ.
તેમની અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરપૈક્રિય. જેનાથી ભવ ધારણા કરાય તે ભવધારણીય, બીજી ભવાંતસ્વૈરી નારકોના પ્રતિઘાત અર્થે ઉત્તરકાળ જે વિચિત્રરૂપા જે પૈક્રિય અવગાહના તે ઉત્તવૈક્રિય. તેમાં ભવધારણીય તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, તે ઉપપાતકાળે જાણવી. ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ. આ ઉત્કટ પ્રમાણ સાતમી નરકને આશ્રીને જાણવું. પ્રત્યેક પૃથ્વીનું ઉત્કૃષ્ટ પ્રમાણ સંગ્રહણી ટીકાથી કહેવું. ઉત્તર વૈક્રિયા જઘન્યથી અંગુલનો સંગાd ભાગ, અસંખ્યાત ભાગ નહીં કેમકે તેવા પ્રયત્નનો અભાવ છે. ઉત્કૃષ્ટથી હજાર ઘનુષ. આ ઉત્કૃષ્ટ પરિમાણ પણ સાતમી નરક પૃથ્વીને આશ્રીને જાણવું. • x -
સંહનન દ્વારમાં - છમાંથી કોઈ સંવનનમાંથી કોઈ પણ સંહનન વડે તેમનું સંહનન નથી, તેઓ અસંઘયણી છે. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, ધમનિ-નાડી નથી, નાયુ નથી, અચ્યાદિ અભાવથી અસંઘયણી શરીર કહ્યું. તવવૃતિથી સંહનન અસ્થિ નિચયાત્મક છે. જેમ પૂર્વે એકેન્દ્રિયોનું સેવાd સંહનન કહ્યું, તે ઔદારિક શરીર સંબંધ માત્ર અપેક્ષાએ ઔપચારિક છે. દેવો પણ પ્રજ્ઞાપનાદિમાં વજ સંઘયણી કહ્યા, તે ગૌણવૃત્તિથી છે. તેથી કહે છે - જેમ મનુષ્યલોકમાં ચક્રવર્તી આદિ વિશિષ્ટ વજ ઋષભનારાય સંઘયણી બીજા બધાં મનુષ્યજનથી અસાધારણ શક્તિ છે. • * તેથી અધિકતર દેવોની પર્વતોપાટનાદિ વિષયક શક્તિ સંભળાય છે, શરીર પરિફ્લેશ નથી. તેથી તેઓ પણ વજસંહનની જેવા કહ્યા. પરમાર્થથી તેઓ સંહાનવાળા નથી. તેમ નારકોમાં અસ્થિના અભાવથી સહનતનો અભાવ છે. * * * * *
(શંકા) નૈરયિકોને અસ્થિ અભાવે કઈ રીતે શરીરબંધન થાય ? તથાવિધ પુગલ સ્કંધવત્ શરીરબંધન થાય.
તેથી જ કહે છે - જે પુદ્ગલો અનિષ્ટ-મનથી ઈચ્છાને ઉલંઘેલ. તેમાં કેટલાંક કમનીય છતાં કોઈને અનિષ્ટ થાય, તેથી કહ્યું - એકાંત-અકમનીય, અત્યંત અશુભવર્ણયુક્તપણાથી. તેથી જ અપ્રિય છે. દર્શનાપાતકાળે પણ પિયબુદ્ધિ ઉત્પન્ન કનારા નથી. અશુભ રસ, ગંધ, સ્પશત્મિકાવથી અશુભ. અમનો-મનને આનંદહેતુક નહીં, વિપાકી દુ:ખજનક. અમનામ છે. તયારૂપ શરીર પરિણતિ ભાવે પરિણમે છે.
સંસ્થાન દ્વારમાં - તેમના ભવધારણીય અને ઉત્તમૈક્રિય શરીર હંડ સંસ્થાન કહેવા. તેથી કહે છે - તેમના ભવધારણીય શરીર, ભવ સ્વભાવથી જ નિમૅલ વિલુપ્ત પક્ષોત્પાટિત સકલ ગ્રીવાદિ રોમ પક્ષી શરીરવતુ અતિ બીભત્સ ફંડ સંસ્થાન યુક્ત
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/-/do
૧૮૯
છે. ઉત્તવૈક્રિયને પણ શુભ વિકવવા જાય, તો પણ તયાવિધ નામકર્મોદયથી તીવ અશુભતર ઉપજે છે. તેથી તે પણ હુંડ સંસ્થાન છે.
લેયા-પહેલી ત્રણ. પહેલી બે નરકમાં કપોત, બીજામાં કોઈક નરકાવાસમાં કાપો, બાકીમાં નીલવૈશ્યા, ચોથીમાં નીલલૈશ્યા, પાંચમી નરકના કેટલાંક નરકાવાસોમાં નીલલેશ્યા, બાકીનામાં કૃષ્ણલેશ્યા. છઠ્ઠીમાં કૃષ્ણલેશ્યા, સાતમી નકમાં પરમકૃષ્ણલેશ્યા છે. • x -
ઈન્દ્રિય દ્વારમાં સ્પર્શન, રસન આદિ પાંચે ઈન્દ્રિયો છે. સમુદ્ધાત દ્વારમાં વેદના, કષાય, વૈકિય, મારણાંતિક ચાર,
સંદ્વામાં – સંજ્ઞી, અસંજ્ઞી. તેમાં જે ગર્ભવ્યકાંતિથી ઉત્પન્ન તે સંજ્ઞા કહેવાય. જે સમૂઈનજી છે તે અસંજ્ઞી. તેઓ રનપ્રભા નાસ્કીમાં જ ઉત્પન્ન થાય, પછી નહીં. અનાશય-અશુભક્રિયાના દાયણ એવા અનંતર વિપાકી છતાં આટલું જ ફળપણું છે તેથી કહે છે કે અiી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી બીજી સુધી, સિંહ ચોથી સુધી, ઉગ પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી, મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થાય. આ પરમ ઉપાત નરકમાં જાણવો.
વેદ-નપુંસક, પતિ અને અપતિ -પાંચ, પાંચ છે. દષ્ટિ-ત્રણ પ્રકારે છે. મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્રષ્ટિ, સમિથ્યાર્દષ્ટિ. દર્શન ત્રણ – ચા, ચા, અવધિ. જ્ઞાન દ્વારમાં જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. નિયમાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન છે. જે નારકો અસંજ્ઞી છે, તેને અપનાવસ્થામાં બે અજ્ઞાન અને પર્યાદ્ધિાવસ્થામાં ત્રણ અજ્ઞાન. સંજ્ઞીને ઉભયાવસ્થામાં ત્રણે અજ્ઞાન છે. અસંડ્રીથી ઉત્પન્ન થનારને તેવી બોધમંદતા અપર્યાપ્તાવસ્થામાં હોવાથી અવ્યક્તઅવધિ પણ નથી.
ઉપપાત • પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોથી અસંખ્યાત આયુ વર્જીને બાકીનાનો કહેવો. સ્થિતિ, સમુદ્યાત સૂત્રાર્થ મુજબ. ઉદ્વર્તના - પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવી. ગતિ-દ્વિગતિક, આગતિદ્વિગતિક. પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યાતા કહેવા. - - હવે તિર્યંચ પંચેન્દ્રિય
• સૂત્ર-૪૧ :
તે પંચેન્દ્રિય તિચિયોનિકો શું છે ? બે ભેદ – સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિચિયોનિક અને ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક.
• વિવેચન-૪૧ :
પંચેન્દ્રિય તિર્યાયોનિકો બે ભેદે – સંમચ્છિમ, ગર્ભજ. સંમેઈન-ગર્ભ ઉપપાત સિવાય જે પાણીનો ઉત્પાદ, તેના વડે જન્મેલ. ગર્ભજ-ગર્ભમાં ઉત્પત્તિ જેની છે તે અથવા ગર્ભવશથી નિક્રમણ જેવું છે, તે ગર્ભ વ્યુત્ક્રાંતિક. 'ચ' શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે.
• સૂત્ર-૪૨,૪૩ :
[૨] તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? તે ત્રણ ભેદે છે - જલચર સ્થલચર, ખેર,
૧૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ [૪૩] તે જલચર શું છે? તે પાંચ ભેદે છે - મત્સ્ય, કાચબા, મગર, ગાહ, સુસુમાર, •• તે મત્સ્ય શું છે ? જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું તેમ ચાવતુ જે પ્રકારના અન્ય છે તે. તે સંક્ષેપથી બે ભેદે - પયપ્તિ અને અપયdu. : - ભગવન ! તે જીવોને કેટલા શરીર છે ? ગૌતમ! ત્રણ – દારિક, વૈજસ, કામણ. શરીરવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન છેવટનું સંઘયણ, હુંડ સંસ્થિત
ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઈન્દ્રિયો, સમઘાત ત્રણ, સંજ્ઞી નથી સંજ્ઞી છે. નપુંસક વેદ, પતિ અને અપતિ -પાંચ. બે દષ્ટિ, બે દર્શન, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે ચોગ, બે ઉપયોગ. આહાર છ દિશામાણી, ઉપપd-તિચિ અને મનુષ્યમાંથી થાય, દેવ કે નાટકથી નહીં વિચિમાં અસંખ્યાત વષયને લઈને. મનુષ્યોમાં અકર્મભૂમિજ, અંતર્લિંપજ, અસંખ્યાત વાયુવાળાને વજીને જાણવો.
સ્થિતિ-જઘન્યથી અંતર્મુહૂર્ણ ઉત્કૃષ્ટથી પૂવકોડી, મારણાંતિક સમુઘાતથી બંને રીતે મરે છે, અનંતર ઉદ્ધતીને ક્યાં જાય ? નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવો-ચારેમાં પણ જાય. નૈરયિકમાં મધ્ય રતનપભામાં જાય, બાકીનાનો પ્રતિષેધ છે. બધાં જ તિરંગોમાં ઉપજી શકે, સંખ્યાત વષયુિમાં પણ, અસંખ્યાત વષયમાં પણ, ચતુપદ અને પક્ષીઓમાં પણ. મનુષ્યોમાં બધી કમભૂમિમાં ઉપજે.
કમભૂમિમાં ન ઉપજે, અંતર્લીપોમાં પણ, સંખ્યાત વષયુિ, અસંખ્યાત વષયવાળામાં પણ ઉપજે. દેવોમાં વ્યંતરો સુધી ઉપજે. ચાર ગતિક, બે આગતિક છે. પરિd, અસંખ્યાતા કહ્યા છે. તે જલચર સંમૂર્ણિમ છે.
• વિવેચન-૪૨,૪૩ :
સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચયોનિકો ત્રણ ભેદે કહ્યા છે - જલચર, સ્થલચર, ખેચર. જે જળમાં ચરે તે જળચર ઈત્યાદિ.
જળચર કોણ છે ? પાંચ ભેદે છે - મત્સ્ય, ક૭૫, જાગર, ગ્રાહ, સુંસુમાર. એ પ્રમાણે પ્રજ્ઞાપનાનુસાર ભેદો કહેવા. તે આ રીતે -
તે મલ્યો શું છે ? અનેકવિધ છે - ગ્લણ મત્સ્ય, ખવલ મત્સ્ય, યુગમસ્ય, ભિભિયમસ્ય, હેલિયમસ્ય, મંજકિા મત્સ્ય, રોહિત મત્સ્ય, હલીસાકાર, મોગરાવડા, વડગર, તિમિતિર્મિંગલ, તંદલમસ્ય, કર્ણિક, સિલેછિયા, લંભણ, પતાકા, પતાકાતિપતાકા. તથા આવા પ્રકાર અન્ય પણ. તે આ મત્સ્ય કહ્યા.
તે કાચબા શું છે ? કાચબા બે ભેદે - અસ્થિ, માંસલ.
તે ગાહા શું છે ? પાંચ ભદે છે – દિલી, વેટક, મૃદુગ, પુલક, તમાકારા. તે ગ્રાહ કહ્યા.
તે મકરો શું છે ? બે ભેદે છે – સોંડાંગર, મૃષ્ટ મગર. તે સુસુમાર શું છે ? એક જ પ્રકારના છે. આ મસ્યાદિ ભેદ લોકથી જાણવા. જે બીજા પણ ઉકત પ્રકારના મંત્ર્યાદિરૂપ,
Page #33
--------------------------------------------------------------------------
________________
૧-૪૨,૪૩
૧૯૧
૧૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
તે બધાં જળચર સંમૂર્ણિમ પંચેતિર્યંચ છે.
શરીરાદિ દ્વાર ચઉરિન્દ્રિયવત્ કહેવા. માત્ર અવગાહના દ્વારમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. ઈન્દ્રિયો પાંચ. સંછિમ અને સમનસ્કતત્વના યોગથી સંજ્ઞી, અસંજ્ઞી બંને છે. ઉપપાત - વ્યુત્ક્રાંતિ પદ મુજબ. - x • સ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. ચ્યવન-અનંતર ઉદ્વર્તીને ચારે ગતિમાં ઉપજે છે. તેમાં નરકમાં રનપભામાં જ, તિર્યચમાં બધામાં, મનુષ્યોમાં કર્મભૂમિજમાં, દેવોમાં વ્યંતર અને ભવનવાસીમાં. તે સિવાય અiીઆયુ નથી. તેથી ચાર ગતિક, બે આગતિક, પ્રત્યેકશરીરી અસંખ્યાતા છે.
હવે સંમૂર્ણિમ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક - • સૂત્ર-૪૪ :
તે સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? બે ભેદે - ચતુષાદ સ્થલ સંમૂર્હિમ અને પરિસર્ષ સંમૂર્ણિમ
તે સ્થલચર ચતુષ્પદ સંમૂર્છાિમ શું છે? ચાર ભેદે છે. તે - કપુર, દ્વિપુર મંડપદ, સનખપદ ચાવતુ આવા પ્રકારના બીજ પણ. તે સંક્ષેપથી બે ભેદે છે . પતિ અને પર્યાપ્તા. - શરીર ત્રણ, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત-ભાગ-ઉત્કૃષ્ટથી ગાઉ પૃથકત્વ. શિતિ-જાન્યથી અંતમહત્ત અને ઉત્કૃષ્ટથી ૮૪,૦૦૦ વર્ષ. બાકી જલયર મુજબ ચાવ4 ચતુતિક, બે આગતિ. પરિd-અસંખ્યાતા કહ્યા છે. તે સ્થલચર ચતુષ્પદ
તે સ્થલચર પરિસર્ષ સંમૂર્ણિમ શું છે ? બે ભેદે છે – ઉરગ પરિસર્ષ સંમૂર્છાિમ અને ભુજળ પરિસર્ષ સંમૂર્છાિમ.
તે ઉગ શું છે ? ચાર ભેદે - અહી, અજગર, મહોરગ... તે અહી શું છે ? બે ભેદ • દવા અને મુકુલિક. તે દfક્ત શું છે ? અનેક ભેદે છે . આસીવિષ યાવતુ તે દવા છે. તે મુકુલિક શું છે? અનેકવિધ છે - દિવ્ય, ગોનસ ચાવત મુકુલિક.
તે અજગરો શું છે ? એક પ્રકારના કા છે. તે આસાલિક શું છે ? પ્રજ્ઞાપનાનુસાર કહેવું. - x • તે મહોરમ શું છે ? પ્રજ્ઞાપના મુજબ કહેવું. આવા પ્રકારના અન્ય પણ કહેવા. તે સંક્ષેપથી બે ભેદે છે. પતિ અને પર્યાપ્તા. પૂર્વવત્ ાણવા.
વિરોષ એ કે - શરીરવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટથી યોજન પૃથd. સ્થિતિ - જઘન્યથી તમુહુd, ઉત્કૃષ્ટથી પ3,ooo વર્ષ. બાકી જલચર મુજબ જાણવું. યાવત્ ચાર ગતિક, બે આંગતિ, પરિત્તા અસંખ્યાતા ઉરમ પરિસર્ષ છે.
તે સુક્ષ્મ પરિસર્ષ સંમૂર્શિમ સ્થલચર શું છે ? તે અનેક ભેદ છે - ગોધા, નોળીયા સાવત્ તેવા અન્ય પ્રકારના. તે સંક્ષેપથી બે ભેદે કહ્યું છે, તે આ -
પતિ અને અપર્યાપ્તા.
- શરીરાવગાહના જધન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુણ પૃથકg. સ્થિતિ-ઉcકૃષ્ટથી ૪ર,ooo વર્ષ. બાકી જલચર મુજબ. યાવતું ચરમતિક, બે ગતિ. પરિત્ત, અસંખ્યાત કહ્યા છે. તે ભુજગપરિસર્ષ સંમૂર્ણિમ તે આ સ્થલચર.
તે ખેચર શું છે ? તે ચાર ભેદે કહ્યા છે. તે આ છે – ચર્મપક્ષી, રોમપક્ષી, સમુગપક્ષી, વિતતપક્ષી.
તે ચર્મપક્ષ શું છે? અનેક ભેદે છે - gબુલી યાવતું આ પ્રકારના બીજ પણ... તે રોમપક્ષી શું છે? અનેક ભેદે છે - ઢક, કંક, આવા પ્રકારના અન્ય પણ... તે સમગ્ર પક્ષી શું છે? એક પ્રકારના છે, જેમ પ્રજ્ઞાપનામાં કહd. એ રીતે વિતત પક્ષી યાવતુ આવા પ્રકારના અન્ય પણ. તે સંક્ષેપથી બે ભેદે છે - પ્રયતા અને અપયતા. વિશેષ આ - શરીરવગાહના ૯ જાન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નિણ પૃથકવ. સ્થિતિ-ઉત્કૃષ્ટથી ૨,૦૦૦ વર્ષ. બાકી જળચર મુજબ ચાવતુ ચાર ગતિ, બે આગતિ. પરિત્તા, અસંખ્યાતા કહ્યા છે. તે ખેચર સંમર્શિમ તિચિ કહ્યા.
• વિવેચન-૪૪ -
સંમર્ણિમ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોતિકો બે ભેદે કહા છે - ચતુષ્પદ અને પરિસર્પ તેમાં ચાર પણ જેને છે તે ચતુષ્પદ, અશ્વ આદિ. એવા તે સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિયતિર્યચ. છાતી કે ભુજા વડે સકે છે તે પરિસર્પ, સાપ-નોળીયાદિ. 'ચ' શબ્દ સ્વ-સ્વગત અનેક ભેદ સૂચક છે. તે અનેકવિધવ ક્રમથી કહે છે -
ચતુષ્પદ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યચયોનિક ચાર ભેદે કહ્યા છે – જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં પહેલા પદ પ્રજ્ઞાપના નામક પદમાં ભેદો કહ્યા તેમ કહેવા. તે એકખુરાદિ ચાર છે. તે એકબુર કયા છે ? અનેક ભેદે છે – અશ્વ, અશ્વતર, ઘોટક, ગર્દભ, ગોરક્ષર, કંદલક, સિરિકંદલક, આવઈ, તથા આવા પ્રકારના બીજા.
તે દ્વિપુર કયા છે ? અનેકવિધ છે. તે આ - ઉંટ, ગાય, ગવય, મહિષ, સંવર, વરાહ, અજ, ઘંટા, સભ, ચમરી, કુરંગ, ગોકર્ણ આદિ... તે ગંડીપદ શું છે ? અનકે ભેદે છે - હાથી, હસ્તિપૂયણ, મંકુણ હતી, ગ, ગંડ, પરાસર, શીયાળ, શનક, કોકંતિક, શશક, ચિત્તક, ચિત્તલક. આવા બીજા પ્રકારના પણ. - X - X - સનખપદ-લાંબા નખથી યુક્ત પણ જેના છે તે સનખપદ - કુતરા આદિ.
અશ્વ આદિ આ ભેદોમાં. કેટલાંક અતિપ્રસિદ્ધ છે. આ બધાં સ્વયં કે અન્ય લોકથી જાણવા. વિશેષ આ - સનખપદમાં પવન - ચિમક, - , TTER - સરભ, ક્ષત્તિ - લોમહિકા, ચિતા-ચિતલકા એ આરસ્થજીવ વિશેષ છે. બાકીના સિંહ આદિ પ્રતીત છે. તે સંક્ષેપથી પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદે છે. શરીરાદિ દ્વાર જલચરવ કહેવા. વિશેષ એ કે- ઉત્કૃષ્ટાવગાહના ગાઉ પૃયત્વ, સ્થિતિ-ઉત્કૃષ્ટથી ૮૪,૦૦૦ વર્ષ બાકી પૂર્વવત્.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-/૪૪
૧૯૩ તે પરિસર્પ સ્થલયર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યજયોતિકા - બે ભેદે છે. ઉક્ત પ્રકારે પ્રજ્ઞાપનાનુસાર ભેદો કહેવા. તે આ રીતે - ઉર પસિપસ્થલચર સંમૂર્હિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ભુજ પરિસર્પ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ભુજ પરિસર્પ સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક. સુગમ છે વિશેષ એ કે - છાતી વડે સફે તે ઉરસ્પરિસર્પ-સર્પાદિ. ભુજા વડે સકે છે, તે ભુજ પરિસર્પનકુલાદિ. તે ઉપરિસર્પ શું છે ? તે ચાર ભેદે કહે છે, તે આ - અહી, અજગર, આસાલિક, મહોગ.
તે અહી શું છે ? અહી બે ભેદે છે – દડૂકર, મુકલિક. તે દર્પીકર શું છે ? દર્વકરો અનેક ભેદે કહ્યા છે – આસીવિત, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, વચાવિષ, લાલાવિષ, નિઃશ્વાસવિષ, કૃણસર્પ, શ્વેતસર્પ, કાકોદર, દર્ભપુષ, કોલાહ, શૈલેસિંદ્ર, એવા બીજા પણ.
તે અજગરો શું છે ? એક ભેદે કહ્યા છે... તે આસાલિક શું છે ? ભગવન ! આસાલિક ક્યાં સમૂચ્છે છે. ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપમાં, નિવ્યઘિાતથી પંદર કર્મભૂમિમાં, વ્યાઘાતને આશ્રીને પાંચ મહાવિદેહમાં ચક્રવર્તી રૂંધાવારમાં, બલદેવવાસુદેવ-માંડલિક-મહામાંડલિકના રૂંધાવારમાં, ગામ-નગર-ખેડ-કર્બડ-મડંબન્દ્રોણમુખપટ્ટણ-આક-આશ્રમ-રાજધાની નિવેસોમાં, જયારે તેનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સમૂચ્છે છે. જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ મધ્ય અવગાહના, ઉત્કૃષ્ટ બાર યોજન. તદાનુરૂપ લાંબી-પહોળી ભૂમિને ફાળીને સંપૂર્ણે છે. તેઓ સંજ્ઞી, મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની, અંતર્મુહૂર્ત આયુ ભોગવીને કાળ કરે છે.
તે આસાલિક કહ્યા.
તે મહોમ શું છે? મહોમ અનેક ભેદે છે. કોઈ અંકુલ માત્ર, કોઈ અંગુલ પૃથકવના, કોઈ વેંત પ્રમાણ, કોઈ વેંત પૃથક્વ, એ રીતે રનિ-રનિપૃથકવ, કુક્ષિકુક્ષિપૃથકવ, ધનુષ-પૃથકન, ગાઉ-ગાઉપૃથકતવ, યોજન-યોજનપંથકd, સો યોજન, સો યોજન પૃથકૃત્વના પણ હોય છે. તે સ્થળમાં જન્મી જળમાં પણ ચરે છે, સ્થળમાં પણ ચરે છે. તે અહીં નહીં, પણ બહારના હીપ-સમુદ્રમાં હોય છે.
વિષમપદ વ્યાખ્યા - ર્વી - ફેણ, તેને કરવાના સ્વભાવથી દર્પીકર, કુવાત - ફેણ વિરહ યોગ્ય, શરીર અવયવ વિશેષાકૃતિ તે મુકુલિન-ફેણ કરવાની શક્તિ વિકલ. ‘ત્ર’ શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક. આસીવિસ - દાઢમાં વિષવાળા. દષ્ટિવિષ - જેની દષ્ટિમાં વિષ છે તે. ઉગ્રવિષ - ઉગ્ર વિષવાળા, ભોગવિષ - શરીર, તેમાં સર્વત્ર પિવાળા. વષિ - જેની વચામાં વિષ છે તે. લાલાવિષ - મુખથી શ્રવે તે વિષયુક્ત. નિશ્વાસવિષ - જેના નિઃશ્વાસમાં વિષ છે તે. શેષ લોકથી જાણવા.
તે આસાલિક કોણ છે ? * * * * * ભદંત-પરમકલ્યાણ યોગી ! આસાલિક સમૂચ્છે છે. તે ગર્ભજ નહીં પણ સંમૂર્ણિમ જ છે. તેથી ‘સંમૂછતિ' કહ્યું. ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રમાં. મનુષ્ય ક્ષેત્ર બહાર તેમનો ઉત્પાદ થતો નથી. તે પણ મનુષ્યમાં સર્વત્ર નહીં. પણ અઢી દ્વીપમાં. લવણ કે કાલોદ સમુદ્રમાં નહીં. તિવ્યઘિાત-વ્યાઘાતનો [17/13]
અભાવ. * * * * * ત્યારે પંદર કર્મભૂમિમાં સંપૂર્ષે છે. વ્યાઘાતને આશ્રીને, શું કહે છે ? પાંચ ભરત, પાંચ ઐરવતમાં ચોક્તરૂપ વ્યાઘાત હોય છે. • x - બીશ કર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી, તેમ પ્રતિપાદિત કર્યું. પંદર કર્મભૂમિમાં, પાંચ મહાવિદેહમાં સબ ન સંપૂર્ણે. પણ ચકવર્તી - બળદેવ-વાસુદેવ-માંડલિક-મહામાંડલિકના અંધાવામાં ગ્રામ આદિના નિવેશોમાં, તેમાં ગ્રામ-બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે છે. શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ, નિગમ-પ્રભૂતતર વણિક વર્ગનો આવાસ. ખેડ-પાંસુ પ્રાકાર નિબદ્ધ, કર્બટ-ક્ષલ્લક પ્રાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં ગામ ન હોય તે. પન-પાટણ જેમ કે ભૃગુકચ્છ. દ્રોણમુખ - પ્રાયઃ જળનિર્ગમ પ્રવેશ. આક-હિરણ્ય આદિની ખાણ, આશ્રમ-તાપસનો આશ્રય. સંબોધ-યાત્રાથી આવેલ પ્રભૂતજન નિવેશ.
આ ચકવતી સ્કંધાવાણદિનો વિનાશ ઉપસ્થિત થતાં તે સ્થાનોમાં આસાલિકો સંમૂ છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગ અવગાહનામાં રહે છે. આ ઉત્પાદના પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ અવગાહના છે, બાર યોજન પ્રમાણ દીર્ધતા અનુરૂપ વિકુંભ અને બાહ્ય ભૂમિને વિદારીને રહે છે. ચક્રવર્તી રૂંધાવાર આદિની નીચેની ભૂમિથી ઉત્પન્ન થાય છે. તે સમૃદ્ધિમત્વથી અમનસ્ક છે. મિથ્યાષ્ટિ - આસ્વાદન સમ્યકત્વનો પણ તેમને અસંભવ છે. તેથી જ અજ્ઞાની છે. અંતર્મુહૂર્ત અદ્ધાયુમાં જ કાળ કરે છે.
કેટલાંક મહોરમો જે અંગુલ પ્રમાણ શરીરવગાહનાથી હોય છે. અહીં ગુલ ઉંચાઈથી ગુલ જાણવું. શરીર પ્રમાણ ચિંતનથી બે થી નવ અંગુલ પ્રમાણ શરીર અવગાહના માનવાળા. આ પ્રમાણે બાકીના સૂત્રો પણ વિચારવા. વિશેષ એ • બાર આંગળ પ્રમાણની વૅત. બે વેંત પ્રમાણ નિ-હાય. બે હાથ પ્રમાણ - કુક્ષિ. ચાર હાથ પ્રમાણ • ધનુષ્ય ૨૦૦૦ ધનુષ પ્રમાણનો ગાઉ, ચાર ગાઉનો યોજન. આવા પ્રમાણવાળા
સ્થળચર વિશેષતત્વથી સ્થળમાં જન્મીને તથા સ્વાભાવથી જળમાં પણ સ્થળની જેમ વિચારે છે, સ્થળમાં પણ વિચારે છે. આ કહેલા સ્વરૂપવાળા મહોગો બાહ્ય દ્વીપસમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. સમુદ્રમાં પણ પર્વત, દેવનગરી આદિમાં સ્થળોમાં ઉત્પન્ન થાય છે, જળમાં નહીં. તેથી અહીં મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી. • x -
એ અને આવા પ્રકારના ઉક્તરૂપ “અહી” આદિ, તે બધાં પણ ઉર પરિસર્પ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્મયો જાણવા. તે સંપથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂત્ર, શરીરાદિ દ્વાર કદંબક જળચર સમાન કહેવા. વિશેષ એ – અવગાહના ઉત્કૃષ્ટથી યોજન પૃથકત્વ છે. સ્થિતિ દ્વારમાં - ઉત્કૃષ્ટથી પ૩,૦૦૦ વર્ષ છે. બાકી પૂર્વવતું.
ભુજ પરિસર્પ પ્રતિપાદનાર્થે કહે છે - ભુજ પરિસર્પ સંમૂર્ણિમ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અનેક ભેદો કહ્યા છે. તે આ રીતે – ગોધા, નકુલ, સરસ્ટ, શલ્ય, સરંડ, સાર, ખાર, ઘરોળી, વિધ્વંભરા, મુષક, મંગુસ, પોલાતિક, ક્ષીર વિરાલી. આ બધાં દેશ-વિશેષથી જાણવા. આ અને આવા પ્રકારના ગોધાદિ રૂપ બધાં ભુજપરિસર્પો જાણવા. તે સંડ્રોપથી બધું પૂર્વવત્ કહેવું. અવગાહના-ઉત્કૃષ્ટથી ધનુષપૃથકd, સ્થિતિ-ઉત્કૃષ્ટથી ૪૨,૦૦૦ વર્ષ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-/૪૪
૧૫ ધે ખેચના પ્રતિપાદનાર્થે કહે છે - તે સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? તે ચાર ભેદે કહ્યા છે. ભેદો પ્રજ્ઞાપનાનુસાર કહેવા. તે આ - ચર્મરોમ-સમુદ્ગ-વિતતપક્ષી.
તે ચર્મપક્ષી શું છે ? અનેક ભેદે છે – વગુલી, જલોકા, અડિલા, ભારંડપક્ષી, જીવંઝવા, સમુદ્રવાસ, કર્મતિક, પક્ષિવિરાલી. આ અને આવા પ્રકારના છે તે ચર્મપક્ષી કહા, તે રોમપક્ષી શું છે ? તે અનેકભેદે છે – ઢક્ક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ, કલહંસ, પોતહંસ, રાજહંસ, અડા, સેડીવડા, વેલાયકા, કચ, સારસ, મેસર, મયૂર, સેવક, ગા, પોંડરીક, કામા, કામેયક, વંજુલાણા, તિતિર, વર્તક, લાવક, કપોત, કપિંજલ, પારેવક, ચિડક, વીસા, કુકકુડા, શુક, વરહિક, મદનશલાકા, કોકિલા ઈત્યાદિ રોમ પક્ષી છે.
તે સમુગક પક્ષી શું છે? એક પ્રકારે છે. તે બહારના દ્વીપસમુદ્રમાં થાય છે. --- તે વિતતપક્ષી શું છે? તે એક પ્રકારે છે, તે પણ બહારના દ્વીપસમુદ્રમાં હોય છે. - અહીં હોતા નથી.
ચર્મરૂપ પાંખો જેને છે, તે ચર્મપક્ષી. રોમરૂપ પાંખો જેને છે, તે રોમપક્ષી. ગમન કરવા છતાં સમુદ્ગવત સ્થિત પાંખો જેની છે, તે સમુદ્ગકપક્ષી. નિત્ય અનાકુંચિત પાંખવાળા તે વિતત પક્ષી. શેષ જળચવત્ કહેવું. વિશેષ આ - અવગાહના ઉcકૃષ્ટથી ધનુષ પૃયત્વ. સ્થિતિ-ઉત્કૃષ્ટથી ૩૨,૦૦૦ વર્ષ.
અહીં કોઈ બીજા પુસ્તકમાં અવગાહના અને સ્થિતિ યથાક્રમે સંગ્રહણી ગાથામાં કહ્યા છે. તે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે - સંમૂર્ણિમ જલયરોની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે, ચતુષ્પદની ગભૂત પૃથકત્વ, ઉર પરિસર્પોની યોજના પૃથકવ, સંમૂર્ણિમ ભુજગ પક્ષી અને સંમૂર્ણિમ ભુજગ પરિસર્પોની પ્રત્યેકની ઘનુષ પૃથક્વ. સંમૂર્ણિમ જળચરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી, ચતુષ્પદોની ૮૪,૦૦૦ વર્ષ. ઉરઃ પરિસર્પોની પ૩,૦૦૦ વર્ષ. ભુજ પરિસર્પની ૪૨,૦૦૦ વર્ષ, પક્ષીની ૨૨,૦૦૦ વર્ષ. - - - હવે ગભવક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ -
• સૂત્ર-૪૫ -
તે ગલુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યચયોનિક શું છે? ત્રણ ભેદે કહ્યા છે - જલચર, સ્થલચર, ખેચર
• વિવેચન-૪૫ :
તે ગર્ભ વ્યકાંતિક પંચેન્દ્રિય તિર્યાયોનિકો ત્રણ પ્રકારે કહેલા છે - જલચરાદિ. તેમાં જલચર પ્રતિપાદનાર્થે કહે છે –
• સૂત્ર-૪૬ -
તે જલચરો શું છે ? પાંચ ભેદે છે - મસ્જ, કચ્છપ, મગર, ગ્રાહ, સંસમાર, પ્રજ્ઞાપનામાં છે તે મુજબ બધાં ભેદો કહેવા. પાવતુ આવા પ્રકારના જે ગજ જલચર, સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - પયક્તિા અને અપતિા ... ભગવનું છે તે જીવોના કેટલા શરીરો છે? ગૌતમ ચાર શરીરે કહા છે -
દારિક, વૈકિય, તૈજસ, કામણ. શરીરની અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. સંઘયણ છ ભેદે કહ્યા છે - વજaષભનારાય સંઘયણી, ઋષભનારાય સંઘયણી, નારાય સંઘયણી, અર્ધનારાય સંઘયણી, કીલિકા સંઘયણી, સેવાd સંઘયણી. છ પ્રકારે સંસ્થિત કહ્યા છે - સમચતુસ, ગોધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન, હુંડ.
ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઈન્દ્રિયો, પાંચ પહેલાના સંઘયણો, સંજ્ઞી છે : અસંજ્ઞી નહીં, ત્રણ વેદો, છ પયતિ - છ અપતિ , ત્રણે દષ્ટિ, ત્રણ દર્શન, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ. જે જ્ઞાની છે તેમાં કોઈક બે જ્ઞાનવાળા છે, કોઈક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે, તે નિયમાં અભિનિબોધિક, સુત જ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે નિયમાં આભિનિભોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે. આ પ્રમાણે અજ્ઞાની પણ છે..
ત્રણ ભેદે યોગ, બે ભેદે ઉપયોગ આહાર છ એ દિશાથી. ઉપપાતનૈરયિકમાં યાવતુ આધસપ્તમીથી તિચિ યોનિકોમાં અસંખ્યાત વષયને લઈને બધાથી, અકર્મભૂમગ-અંતદ્વિપક-અસંખ્યાતવષયકને લઇને બાકી બધાં મનુષ્યોથી, દેવોમાંસહસ્રર કહ્યુ સુધીથી. સ્થિતિ-જઘન્યથી તમુહુર્ત, ઉત્કૃષ્ટથી યુવકોડી. બંને રીતે કરે છે. અનંતર ઉદ્વતને નૈરયિકમાં યાવતું અધઃસપ્તમીમાં, વાઘાં તિયચયોનિકોમાં, બધાં મનુષ્યોમાં, સહસ્ત્રારકભ દેવલોક સુધી છે. ચાર ગતિ - ચાર ગતિ, પરિતા-અસંખ્યાતા કહ્યા છે. તે જલચરો કહa.
• વિવેચન-૪૬ :
પ્રજ્ઞાપનાનુસાર મસ્યાદિના ભેદો કહેવા, તે પૂર્વે કહ્યા જ છે. પર્યાપ્તા-પિતા પાઠસિદ્ધ છે. શરીરાદિ દ્વારો સંમછિમ જળચવતુ કહેવા. માત્ર અહીં શરીર દ્વારમાં ચાર શરીરો કહેવા. કેમકે ગર્ભ વ્યુત્ક્રાંતિકોમાં તેઓમાં વૈક્રિયનો પણ સંભવ છે. અવગાહના દ્વારમાં હજાર યોજન ઉત્કૃષ્ટ અવગાહના છે. - સંહનન વિચારણામાં છ એ સંહનનો છે. તસ્વરૂપ પ્રતિપાદક આ બે ગાથા છે – વજઋષભનારાય, ઋષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, છેવટ્સ. ઋષભ એ પઢ છે, વજ પુનઃ કીલિકાને જાણવી, ઉભય મર્કટ બંધને નારાય જાણવો. સંસ્થાન વિચારણામાં છ એ સંસ્થાનો છે. તે આ - સમચતુરસ, ચણોધપરિમંડલ, સાદિ, વામન, કુમ્ભ અને હૂંડ. તેમાં સમ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણાવિસંવાદિ ચાર દિક વિભાગ ઉપલક્ષિત, શરીર અવયવો જેમાં છે - સમચતુરસ. તેથી જ તે બીજે તુલ્યપણે વ્યવહાર કરાય છે - તથા -
ગોધ પરિમંડલ - જેમ ચોધ ઉપરના ભાગે સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન હોય, તેમ જે સંસ્થાન નાભિની ઉપર સંપૂર્ણ પણ નીચે નહીં, તે. ઉપરમાં વિસ્તાર બહલ છે. તથા આદિમાં જે ઉત્સધ, નાભિથી નીચેનો દેહ ભાગ ગ્રહણ કરાય છે. તેથી આદિ સહ, નાભિનો અઘરૂન ભાગથી યયોત પ્રમાણ લક્ષણથી વર્તે છે, તે સાદિ અત્િ ઉત્સધ બહુલ. અહીં જો કે સર્વ શરીર આદિ સહ વર્તે છે, તો પણ
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/-/૪૬
૧૯૩
સાદિવ વિશેષણ અન્યથા અનુપપત્તિથી વિશિષ્ટ જ પ્રમાણલક્ષણ યુક્ત આદિ અહીં મળે છે. તેથી ઉત્સધ બહલ કહ્યું - જે સંસ્થાન નાભિની નીચે પ્રમાણયુક્ત અને ઉપર હીન છે, તે સાદિ.
બીન સાદિને બદલે સાચિ કહે છે. તેમાં સાચીને પ્રવચન જ્ઞાતા શાભલીવૃક્ષા કહે છે. તેથી ‘સાચી'વત્ જે સંસ્થાન, જેમ શાભલી વૃક્ષ સ્કંધ, કાંડ અતિપુષ્ટ છે, ઉપર તે મુજબની મહાવિશાળતા નથી, તેની જેમ સંસ્થાનનો અધોભાગ પરિપૂર્ણ હોય, પણ ઉપરનો ભાગ તેમ ન હોય, તથા મસ્તક ગ્રીવા, હાથ-પગ આદિ ચોક્ત પ્રમાણ લક્ષણયુકત, ઉર-ઉદરાદિ મંડલ છે, તે કુજ સંસ્થાન. વળી જેમાં ઉદર આદિ પ્રમાણલક્ષણ યુક્ત અને હાથ-પગ આદિ હીન છે, તે વામન. જેમાં બધાં અવયવો પ્રમાણ લક્ષણથી ભ્રષ્ટ છે, તે હુંડ.
કહ્યું છે કે - સમચતુસ, ન્યગ્રોધમંડલ, સાદિ, કુજ, વામન અને ફંડ એ જીવોના છ સંસ્થાન જાણવા. તુચ, વિસ્તૃતબકુલ, ઉન્મેઘબહુ, મડભકોષ્ઠ, અઘતનકાયમડભ, સર્વત્ર અસંસ્થિત હુંડ.
લેશ્યાદ્વારમાં છ એ વેશ્યા છે. શુક્લલેશ્યા પણ સંભવે છે. સમુદ્યાતો પાંચ છે, વૈક્રિય સમુદ્ધાત પણ સંભવે છે. સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી છે, અસંજ્ઞી નથી. વેદદ્વારમાં ત્રણે વેદ છે - સ્ત્રી, પુરષ વેદ પણ આમાં હોય છે. પતિ દ્વામાં પાંચ પતિઓ છે - ભાષા, મન પર્યાતિને એક ગણેલ છે માટે. અપતિ પણ પાંચ છે.
દષ્ટિદ્વારમાં ત્રણ દેષ્ટિઓ છે – મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાર્દષ્ટિ. દર્શન પણ ત્રણ છે - કોઈકને અવધિ દર્શન હોય છે. જ્ઞાન દ્વારમાં ત્રણ જ્ઞાનો પણ છે. કેટલાંકને અવધિજ્ઞાનનો પણ સંભવ છે. અજ્ઞાન વિચારણામાં ત્રણ અજ્ઞાની પણ છે. કેટલાંકને વિભંગ-જ્ઞાન પણ સંભવે છે. અવધિ અને વિભંગ સમ્યગુમિથ્યાર્દષ્ટિભેદથી જાણવા. કહ્યું છે - સમ્યગૃષ્ટિને જ્ઞાન, મિથ્યાર્દષ્ટિને વિપર્યાસિ છે.
ઉપપાત દ્વારમાં ઉપપાત - સાતે નૈરયિકોથી થાય છે. અસંખ્યાત વષયિક વર્જીને તિર્યંચયોનિકોમાંથી બધાથી ઉપજે છે. અકર્મ-ભૂમિજતહિંપજ - અસંખ્યાત વર્ષાયુક વર્જીને બાકીના મનુષ્યોથી ઉપજે છે. સહસાર પર્યન્તના કતાથી દેવોમાંથી ઉપજે છે.
સ્થિતિ દ્વારમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી છે. ચ્યવનદ્વારમાં - સહસાર પછીના દેવોને વર્જીને બાકીના બધાં જીવસ્થાનોમાં જાય છે. તેથી જ ચાર ગતિ, ચાર આગતિ કહી. પરીd-wતત્યેક શરીરી, અસંખ્યાતા કહ્યા
- હવે સ્થલચરને કહે છે – • સૂત્ર-૪૭,૪૮ :
[૪૭] તે સ્થલચરો શું છે ? બે ભેદે છે - ચતુષ્પદો અને પરિસ તે ચતુષ્પદો શું છે? તે ચાર ભેદે છે – એક ખુરવાળા, તે જ ભેદો ચાવતુ જે આવા પ્રકારના બીજ પણ, તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - પતિા અને આપતા . શરીરો-ચાર, અવગાહના-જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ,
૧૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉત્કૃષ્ટથી છ ગાઉં. સ્થિતિ-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમાં વિશેષ એ કે - ઉદ્ધર્તાને નૈરયિકોમાં ચોથી પૃdી સુધી જાય છે. બાકી બધું જલચર સમાન છે, યાવતું ચાર ગતિ, ચાર ગતિ. પરિત્તા, અસંખ્યાતા કહ્યા છે. તે ચતુષ્પદ.
તે પરિસ શું છે? બે ભેદે કહ્યા છે . ઉર પરિસર્ષ અને ભુજમ પરિસર્ષ. તે ઉરપરિસ શું છે? પૂર્વવત આસાલિક સિવાયના ભેદો કહેવા. શરીર-ગણ, અવગાહના-જઘન્યથી અંગુલનો અસંખ્યાત-ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજના સ્થિતિ-જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. ઉદ્વતને નૈરયિકોમાં ચાવતું પાંચમી પૃવી સુધી જાય છે. બધાં વિર્યચ-મનુષ્યોમાં, દેવોમાં સહચાર સુધી જાય છે. બાકી બધું જલચર મુજબ યાવતુ ચાર ગતિ, ચાર ગતિ છે. પરિતા-અસંખ્યાતા છે. તે આ ઉરપરિસ છે.
તે ભુજમ પરિસ શું છે? ભેદો પૂર્વવતું. શરીર-ચાર, વગાહનાજઘન્યથી આંગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી ગાઉ પૃથકૃત્વ. સ્થિતિ-જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકીના સ્થાનોમાં ઉર:પસિવિ4 કહેવું. વિશેષ આ - બીજી પૃથ્વી સુધી જાય. તે ભુજગ પરિસર્ષ કહ્યા. તે આ સ્થલચર કહા.
[૪૮] તે ખેચર શું છે ? ચાર ભેદે છે – ચર્મપક્ષી, ભેદો પૂર્વવત્ છે. અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકd. સ્થિતિ-જન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. બાકી બધું જલચર મુજબ છે. વિશેષ - ચાવતું ત્રીજી પૃની સુધી જાય છે. ચાવતુ તે ખેચર ગર્ભ સુકાંતિક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. તે આ તિર્યંચયોનિક કહ્યા.
• વિવેચન-૪૩,૪૮ -
સ્થલચર ગર્ભ વ્યુત્ક્રાંતિકોનું ભેદોપદર્શક સૂત્ર, જેમ સંમૂર્હિમ સ્થલચરોનું છે, તેમ કહેવું. વિશેષ આ - આસાલિકો ન કહેવા. તે સંમૂર્ણિમ જ છે, ગર્ભવ્યુત્ક્રાંતિક નથી. તથા મહોરમ સૂરમાં યોજનશત, યોજનશતપૃથકd, યોજન સહસ્ત્ર આટલું અધિક કહેવું. શરીરાદિ દ્વાર સૂત્રો તો સર્વત્ર ગર્ભવ્યુત્ક્રાંતિક જલચરોવત્ છે. વિશેષ આ - અવગાહના, સ્થિતિ, ઉદ્વર્તનામાં ભેદ છે. તેમાં ચતુષ્પદોની ઉત્કૃષ્ટ અવગાહની છ ગાઉ છે, સ્થિતિ-ઉત્કર્ષથી પલ્યોપમ છે, ઉદ્વર્તના ચોથી પૃથ્વીથી શરૂ કરીને સક્ષાર સુધી છે. આ બધાં જીવ-સ્થાનોમાં ઉદ્વર્તીને અનંતર ઉપજે છે. ઉર:પરિસર્ષની ઉત્કૃષ્ટાવગાહના હજાર યોજન છે. સ્થિતિ-ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, ઉદ્વર્તના-પાંચમી પૃથ્વીથી આરંભીને સહસ્સાર સુધી બધાં જીવ સ્થાનોમાં ઉપજે.
ભુજપરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉ પૃથક્વ છે, સ્થિતિ ઉત્કૃષ્ટથી પુકોટી, ઉદ્વર્તના-બીજી પૃથ્વીથી સહસાકલા સુધીના અંતરમાં બધાં જીવ સ્થાનોમાં ઉત્પાર છે.
ખેચર ગર્ભ વ્યહ્રાંતિક પંચેન્દ્રિય ભેદો, સંમૂર્ણિમ ખેચરોવત્ છે. શરીરાદિ દ્વાર વિચારણા ગર્ભ વ્યુત્ક્રાંતિ જલચરવત્ વિશેષ આ- અવગાહના, સ્થિતિ, ઉદ્વર્તનામાં ભેદ છે. ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ, પૃથકત્વ, જઘન્યથી બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણમાં સ્થિતિ - જઘન્યથી બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ. સ્થિતિ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧/-/૪૭,૪૮
૧૯
Boo
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
- જઘન્યથી બધે અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉદ્ધના બીજી પૃથ્વીથી સહસાર કક્ષા સુધીના અંતરમાં બધાં જીવ સ્થાનોમાં ઉત્પાદ છે. ક્યાંક આ અંગે સંગ્રહણી ગાથા છે –
આ બંને ગાવાની વ્યાખ્યા આ પ્રમાણે - ગર્ભ વ્યુત્ક્રાંતિક જલયરોની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. ચતુષ્પદોની છ ગાઉ છે, ઉર:પરિસર્પોની હજાર યોજના છે. ભુજપરિસર્પોની ગાઉ-પૃથકવ, પક્ષીઓની ધનુષપૃથકત્વ. તથા ગર્ભવ્યુત્ક્રાંતિકોમાં જલચરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી છે. ચતુષ્પદોની ત્રણ પલ્યોપમ, ઉગ અને ભુજગોની પૂર્વકોટી પક્ષીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
ઉત્પાદવિધિ - નરકમાંથી આ ગાથાઓથી જાણવી - અસંજ્ઞી પહેલી સુધી, સરીસૃપ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સીંહ ચોથી સુધી, ઉરગો પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી, આટલો પમ્પ ઉપપાત નકપૃથ્વીમાં જાણવો.
હવે મનુષ્યને પ્રતિપાદનાર્થે કહે છે - • સૂત્ર-૪૯ :
તે મનુષ્યો શું છે? તે બે ભેદ કહ્યા છે. તે આ રીતે – સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો.
ભગવન સંમૂર્ણિમ મનુષ્યો ક્યાં સંમૂચ્છે છે ? ગૌતમ ! મનુષ્ય ફોનની અંદર યાવતું કરે છે. ભગવાન છે તે જીવોને કેટલા શરીરે કહ્યા છે? ગૌતમ ત્રણ શરીરો છે, તે આ - ઔદાકિ, વૈજસ, કામણ. તે આ સંમૂર્ણિમ મનુષ્યો છે.
તે ગર્ભભુકાંતિક મનુષ્યો શું છે ? ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, કમભૂમક, અંતર્લિપજ. એ પ્રમાણે મનુષ્યના ભેદો, જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ નિરવશેષ કહેવું યાવત છાસ્થ અને કેવલી. તે સંક્ષેપથી બે ભેદે કહા છે - પ્રયતા અને અપયતા. - ભગવાન ! તે જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ પાંચ શરીરો છે. • ઔદારિક ચાવ કામણ. શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. છ સંઘયણ છ સંસ્થાન.
ભગવતા તે જીવો શું કોઈકષાયી યાવતુ લોભકષાયી છે કે કષાયી ? ગૌતમ ! બધાં છે... ભગવન! તે જીવો શું આહાર-સંજ્ઞોપયુકત યાવતું લોભ સંજ્ઞોપયુક્ત છે, નોસંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ! તે પાંચે છે... ભગવન! તે જીવો 8 કૃણલેયી છે કે યાવત અલેચ્છી ? ગૌતમ ! તે સાતે છે... શ્રોએન્દ્રિયોપયુક્ત યાવતુ નોઈન્દ્રિયોપયુકત છે. બધાં સમુઘાતો - વેદના ચાવત કેવલી સમુદઘાત.
- સંજ્ઞી પણ છે, નોસંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. સ્ત્રીવેદનાળા યાવત્ અવેદી પણ છે. પાંચે પાપ્તિ, ત્રણે દષ્ટિ, ચાર દશનો, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ છે. જે જ્ઞાની, તેમાં કોઈક બે જ્ઞાની, કોઈક ત્રણ જ્ઞાની, કોઈક ચાર જ્ઞાની, કોઈક એક જ્ઞાની છે તેમાં જે બે જ્ઞાનવાળા છે, તે નિયમા અભિનિભોધિકાની
અને શ્રુતજ્ઞાની છે. જે ત્રણજ્ઞાનનાળા છે તે આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે અથવા અભિનિબૌધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યવજ્ઞાની છે. જે ચર જ્ઞાની છે તે - અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનાયવજ્ઞાની છે જે એક જ્ઞાની છે તે નિયમાં કેવળજ્ઞાની છે. એ પ્રમાણે અજ્ઞાની, પણ ગણવા. બે અજ્ઞાની કે ત્રણ અજ્ઞાની છે.
મનોયોગી પણ, વચન અને કાયયોગી પણ, અયોગી પણ છે. ઉપયોગ બે ભેદ છે. આહાર છ દિશાથી છે. ઉષપાત - અધસતમીને વજીને બાકીના નૈરયિકમાંથી આવે. અસંખ્યાત વષયકને વજીને બાકીના તિર્યંચોમાંથી, અકર્મભૂમિજતદ્વિપજ - અસંખ્યાત વષ િસિવાયના મનુષ્યોમાંથી, બધાં દેવોમાંથી આવીને ઉપજે. સ્થિતિ-જઘન્યથી અંતમુહુર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, બંને રીતે કરે છે. ઉદ્ધતીને નૈરયિકાદિમાં યાવતુ અનુત્તરોપાતિકોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય યાવતું દુઃખોનો અંત રે છે.
ભગવન્! તે જીવોની કેટલી ગતિ, કેટલી આગતિ છે? ગૌતમ! પાંચ ગતિ અને ચાર આગતિ, પરિત્તા સંખ્યાના કહ્યા છે.
• વિવેચન-૪૯ :
તે મનુષ્યો કોણ છે ? આચાર્ય કહે છે – મનુષ્યો બે ભેદે કહ્યા છે - સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો. ૨ શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે. તેમાં સંમૂર્ણિમ મનુષ્ય પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સંમૂર્ણિમ મનુષ્યો કયાં સમૂચ્છે છે ? ગૌતમ ! મનુષ્યક્ષેત્ર અંદર પીસ્તાળીસ લાખ યોજનમાં, અઢીદ્વીપ સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, બીશ અકર્મભૂમિમાં, છપ્પન અંતદ્વિપમાં ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના જ ઉચ્ચાર, પ્રસવણ, કફ, સિંધાણ, વમન, પિત્ત, લોહી, વીર્ય, પરિસડન શુક પુદ્ગલમાં, મૃત જીવ કલેવરોમાં, સ્ત્રી-પુરુષના સંયોગોમાં, નગરની ખાળમાં, બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્છાિમ મનુષ્યો સમૂચ્છે છે. તે અંગુલના અસંખ્યાત ભાગ અવગાહનાથી, અસંજ્ઞી, મિથ્યાદૈષ્ટિ, બધી પયતિથી પિયત, તમુહૂર્વ આયુમાં કાળ કરે છે.
હવે શરીરાદિ દ્વારા પ્રતિપાદનાર્થે કહે છે - ત્રણ શરીરો - ઔદારિક, તૈજસ, કામણ. અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ, સંહન-સંસ્થાન-કષાય-ક્લેશ્યા દ્વારો, બેઈન્દ્રિય સમાન છે. ઈન્દ્રિય દ્વારમાં પાંચ ઈન્દ્રિયો, સંજ્ઞીદ્વાર - વેદ દ્વાર પણ બેઈન્દ્રિયવતું, પતિ દ્વારમાં અપતિઓ પાંચ. દષ્ટિ-દર્શન-જ્ઞાન-યોગ-ઉપયોગ દ્વારો, પૃથ્વીકાયિક સમાન, આહાર-બેઈન્દ્રિયવતું. ઉપપાત-નૈરયિક, દેવ, તેઉ, વાયુ-અસંખ્યાતવષય વજીને આવે.
સ્થિતિ-જઘન્ય અને ઉકર્ષથી અંતર્મુહર્ત પ્રમાણ છે. વિશેષ આ - જઘન્ય પદથી ઉત્કૃષ્ટને અધિક જાણવું. મારણાંતિક સમુધ્ધાતથી સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ. ઉદ્વર્તીને નૈરયિક, દેવ, અસંખ્યાતવર્ષાયુ વર્જીને બાકીના સ્થાનોમાં ઉપજે. તેવી જ બે ગતિક - બે આગતિક છે, તિર્યંચ - મનુષ્ય ગતિની અપેક્ષા છે પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યાતા કહ્યા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧/-/૪૯
૨૦૧ સંમૂર્ણિમ મનુષ્યો કહ્યા. હવે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય
તે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો કોણ છે ? આચાર્ય કહે છે – ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમજ, અકર્મભૂમજ, અંતર્લિપજ. તેમાં વર્ષ - કૃષિ, વાણિજ્યાદિ અથવા મોક્ષાનુષ્ઠાન. કર્મપ્રધાન ભૂમિ જેમાં છે તે કર્મભૂમકા. એ રીતે અકર્મ-યોd કમરહિત ભૂમિ જેમાં છે તે અકર્મભૂમકા. અંતર શબ્દ • મધ્ય'નો વાયક છે. કૉંતર - લવણસમુદ્રની મધ્યે દ્વીપો તે અંતદ્ધિપગા. ઉક્ત પ્રકારથી મનુષ્ય ભેદો કહેવા, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યા છે.
તે સંપથી પર્યાપ્તા-અપયક્તિા છે, પાઠસિદ્ધ છે. શરીરાદિ દ્વાર વિચારણામાં - શરીર દ્વારમાં પાંચ શરીરો – દારિક, વૈક્રિય, આહાક, તૈજસ અને કામણ. મનુષ્યોમાં બધાં સંભવે છે અવગાહના દ્વારમાં - જઘન્ય અવગાહના ગુલનો અસંખ્યાત ભાગ અને ઉકાટથી ત્રણ ગાઉં. સંવનન દ્વામાં છે એ સંસ્થાન. સંસ્થાન દ્વારમાં છ એ સંસ્થાનો છે. કષાય દ્વારમાં ક્રોધ કષાયી - માન કષાયી - માયા કષાયી - લોભકપાયી અને અકષાયી પણ છે. કેમકે વીતરાગ મનુષ્યોનું અકષાયીપણું છે. સંજ્ઞા દ્વારમાં - આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, લોભ સંજ્ઞા ચારેથી યુક્ત, નોસંજ્ઞોપયુક્તા છે. નિશ્ચયથી વીતરાગમનુષ્યો, વ્યવહાચ્છી બધાં ચારિત્રિને લોકોત્તર ચિત લાભથી તેમને દશે સંજ્ઞાઓથી રહિતપણું હોય છે.
કહ્યું છે - “સર્વે નિવણ સાધક લોકોતરાશ્રય જાણવા, બધી સંજ્ઞા લોકાશ્રયી છે, ભવરૂપ અંકુર માટે જળ સમાન છે.”
I લેસ્યાદ્વારમાં - કૃષ્ણ, નીલ, કાપોત, તેઉ, પા, શુક્લ એ છ લેશ્યા અને અલેશ્ય. તેમાં અલેશ્યા પરમશુક્લધ્યાયી અયોગી કેવળીને હોય. ઈન્દ્રિયદ્વારમાં - શ્રોબેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય યુક્ત તથા નોઈદ્રિય ઉપયુક્ત. તેમાં નોઈન્દ્રિયોપયુકત તે કેવલી.
સમુઠ્ઠાત દ્વારમાં સાતે સમુદ્ગાતો છે. મનુષ્યોમાં બધાંનો સંભવ છે. સમુદ્યાત સંગ્રાહિકા આ ગાથા- વેદન, કષાય, મારણાંતિક, વૈક્રિય, આહાર, કેવલિ-સમુદ્ગીત કહેવા. સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી, નોસંજ્ઞી નોકસંજ્ઞી, તેમાં નોસંજ્ઞીનો અસંજ્ઞી તે કેવલી. વેદદ્વારમાં સ્ત્રીવેદી પણ છે, પુરુષવેદી-નપુંસકવેદી, અવેદી પણ છે.
- પતિ દ્વારમાં પાંચ પતિઓ અને પાંચ પતિઓ છે. ભાષા અને મને પતિની એકવ વિવાથી પાંચ કહી. દૈષ્ટિ દ્વારમાં ત્રણ દૈષ્ટિઓ છે. તે આ - કેટલાંક મિથ્યાર્દષ્ટિઓ, કેટલાંક સમ્યગૃષ્ટિઓ, કેટલાંક સખ્યમિટ્યાદેષ્ટિઓ છે. દર્શનદ્વારમાં - ચાર દર્શનો છે, તે આ - ચક્ષુર્દશન, અયસુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન. જ્ઞાનદ્વારમાં - જ્ઞાની અને અજ્ઞાની છે. તેમાં મિથ્યાદૈષ્ટિને અજ્ઞાની અને સમ્યગુપ્ટિવાળા તે જ્ઞાની છે. જ્ઞાની તે પાંચ-મતિ જ્ઞાનાદિ છે. અજ્ઞાની તે કણ-મતિ અજ્ઞાનાદિ છે. તેની ભજના કહેવી.
તે ભજના આ પ્રમાણે છે - કેટલાંક બે જ્ઞાની, કેટલાંક ત્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, કેટલાંક એક જ્ઞાની છે. તેમાં જે બે જ્ઞાનવાળા છે, તે નિયમા આભિનિબોધિક
૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ જ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે અથવા આભિનિબોધિકાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે કેમકે અવધિજ્ઞાન વિના પણ મન:પર્યવજ્ઞાન સંભવે છે. સિદ્ધ પ્રાભૃત આદિમાં તથા અનેક ભેદે અભિધાનચી છે. જે ચાર જ્ઞાનવાળા છે તે - આભિનિબોધિકાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની છે. જે એકજ્ઞાની છે તે કેવળજ્ઞાની છે. કેવલજ્ઞાનના અભાવે બાકીના જ્ઞાનો ચાલ્યા જાય છે. “છાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં" એ વચનથી.
(શંકા) કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શેષ જ્ઞાનો કેમ ચાલ્યા જાય છે ? જેટલા જે બાકીના મત્યાદિ જ્ઞાનો પોત-પોતાના આવરણના ક્ષયોપશમથી જન્મે છે, તેનાથી નિર્મળ સ્વ-સ્વ આવરણ વિલય થતાં, તે ચારિત્ર પરિણામવતુ શોભન થાય. કહ્યું છે - આવરણોના દેશથી વિગમ વડે મતિ-ગૃતાદિ થાય છે. આવરણના સર્વ વિગમમાં તે જીવને તે કેમ ન હોય ? કહે છે – જેમ જાત્ય મસ્કત, મણી આદિ જ્યાં સુધી બધો મળ ચાલ્યો ન જાય, ત્યાં સુધી જે - જે દેશથી મલવિલય થાય તે-તે દેશથી અભિવ્યક્તિ થાય છે. તે કવચિત-કદાચિ-કથંચિત અનેક પ્રકારે થાય છે. તે રીતે આત્મા પણ સર્વકાળ - x • જેટલા મળથી વિલય પામે • x • તેટલો શુદ્ધ થાય, દેશથી કર્મમલોચ્છેદ થતાં તેટલું જ્ઞાન ઉપજે. તે અનેક પ્રકારે થાય * *
આ અનેક પ્રકારના મતિ-સ્મૃતાદિ ભેદથી જાણવી. જેમ મકત-મણિ આદિનો સવ મલ ચાલ્યો જાય, ત્યારે સમસ્ત દેશ સ્પષ્ટ થઈ જાય - x • તેમ આત્મા પણ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના પ્રભાવથી સર્વ આવરણ વિચ્છેદ થતાં અતિ પરિક્રૂટ સર્વ વસ્તુ પર્યાય પ્રપંચ સાક્ષાત્કારી જ્ઞાન ઉપજે છે. * * * * *
જે અજ્ઞાની છે, તે બે અજ્ઞાની કે ત્રણ અજ્ઞાની છે. તેમાં જે બે અજ્ઞાની છે, તે મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે તે મતિઅજ્ઞાની, શ્રુતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે.
યોગદ્વારમાં મનોયોગી, વાગોગી, કાયયોગી, અયોગી છે. તેમાં અયોગીપણું શૈલેશી અવસ્થા પ્રતિપક્ષને હોય છે. ઉપયોગ દ્વાર અને આહાર દ્વાર બેઈન્દ્રિયવત્ છે. ઉપપાત - અધ:સપ્તમી નાકાદિ વજીને કહ્યો. કહ્યું છે કે – સાતમી નાક પૃથ્વીમાં તેજસ્કાયિક, વાયુકાયિક અનંતર ઉદ્વર્તીને માનુષ્યને પામતા નથી.
સ્થિતિદ્વારમાં - જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કટથી ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. સમુઠ્ઠાતને આશ્રીને મરણવિચારણા કરતા સમવહત થઈને પણ મરે, અસમવહત પણ મરે. - ચ્યવનદ્વારમાં - અનંતર ઉદ્વર્તીને બધાં નૈરયિકોમાં, બધાં તિર્યંચયોનિકોમાં, બઘાં મનુષ્યોમાં, બધાં દેવોમાં અનુત્તરોપપાતિક સુધી જાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધમુકત-પરિનિવૃત અને સર્વે દુઃખોના અંતકર થાય છે તેમ કહેવું. તેમાં આણીમાદિ ઐશ્વર્ય પ્રાપ્તિથી તવાવિધ મનુષ્યવૃત્વ અપેક્ષાએ નિહિતાર્થ થાય, અહીં અસર્વજ્ઞ પણ કોઈ સિદ્ધ છે તેમ કહે, તેથી આવા પ્રત્યયને ટાળવા કહ્યું – “બુધ્યતે' નિસવરણત્વથી
Page #39
--------------------------------------------------------------------------
________________
૧/-/૪૯
૨૦૩
૨૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
કેવલ અવબોધ વડે સમસ્ત વસ્તુજાત. એ રીતે અસિદ્ધ પણ ભવસ્થ કેવલી એ પ્રમાણે વ છે. તેમ ન થાય, એમ પ્રતીતિ માટે કહે છે - મુક્યને - પુચાપુ રૂપથી કૃ કમથી. આ પણ અપરિનિવૃતા જ બીજા વડે ઈચ્છાય છે - “મુક્તિ પદ પ્રાપ્ત થવા છતાં પણ તીર્થનિકાર દર્શનથી અહીં આવે છે.” આ વચનથી કહ્યું. તેથી મંદમતિની બુદ્ધિ ભ્રમિત ન થાય માટે કહે છે - પનિવનિ - બધાં કર્મો અગ્નિમાં બળી ગયા જેવા થાય છે. તેથી શું કહે છે? સર્વે શારીરિક, માનસિક દુઃખોનો વિનાશ કરે છે.
ઉક્ત કારણે જ ગતિ-આગતિ દ્વારમાં ચાર ગતિ અને પાંચ ગતિ થાય કેમકે સિદ્ધ ગતિમાં ગમન થાય છે. પરીd-પ્રત્યેક શરીરી, સંખ્યય-સંવેયકોટી પ્રમાણત્વથી કહ્યું.
હવે દેવોને કહે છે - • સુત્ર-પ૦ :
તે દેવો શું છે ? દેશે ચાર ભેદે કહ્યા છે, તે આ રીતે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક.
તે ભવનવાસી શું છે ? તેઓ દશ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે - અસુકુમારો યાવતુ અનિતકુમાર. તે અવનવાસી કહn.
તે વ્યંતરો શું છે? સર્વે દેવ ભેદો કહેવા. ચાવત તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે. તે આ - પતા અને પર્યાપ્તા.
ત્રણ શરીરો - વૈક્રિય, તૈજસ, કામણ. અવગાહના બે ભેદે છે – ભવધારણીય અને ઉત્તર ઐકિચિક. તેમાં જે તે ભવધરણીય તે જઘન્યથી
ગુલનો અસંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈદિયિક શરીર જાન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી એક લાખ યોજના શરીરો-છ સંઘયણમાંના કોઈપણ સંઘયણ રહિત એવા અસંઘયણી છે, કેમકે તેમને હાડકા, શિરા, નાયુ ન હોવાથી સંઘયણ પણ નથી. જે ઈષ્ટ, કાંત ચાવ4 યુગલો છે, તે યુગલો જ સંઘાયતપણે પરિણમે છે.
કયાં સંસ્થાને સંસ્થિત છે? ગૌતમ! બે ભેદે છે - તે આ પ્રમાણે - ભવધારણીય અને ઉત્તરવૈદિયિક. તેમાં જે ભવધારણીય છે, તે સમચતુરસ સંસ્થાન સંસ્થિત છે, તેમાં જે ઉત્તર ઐક્રિય છે, તે વિવિધ સંસ્થાને સંસ્થિત
સાગરોપમ,
બંને રીતે કરે છે. ઉદ્વતને નૈરચિકમાં જતા નથી. યથા સંભવ તિર્યચ અને મનુષ્યોમાં જાય છે, દેવોમાં જતા નથી. બે ગતિક, બે આગતિક છે. પરિત્તા અસંખ્યાતા કહ્યા છે.
તે દેવો કહા, તે પંચેન્દ્રિય કા. ઉદાર-ત્રસ-પ્રાણ કહા. • વિવેચન-૫o :
તે દેવો કોણ છે ? આચાર્ય કહે છે - દેવો ચાર ભેદે કહ્યા છે. તે આ રીતે - ભવનવાસી, વ્યંતર, જયોતિક, વૈમાનિક. ઉક્ત પ્રકારથી ભેદો કહેવા, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યા છે તેમ કહેવા, તે આ રીતે તે ભવનવાસી કોણ છે ? ભવનવાસી દશ ભેદો કહ્યા છે. ઈત્યાદિરૂપ, તે વ્યાખ્યાન સહિત કહેવા.
તે સંક્ષોપથી બે ભેદે કહ્યા છે - પર્યાપ્તા, અપMિા . આમનું અપયક્તિત્વ ઉત્પત્તિકાળે જ કહેવું. અપર્યાપ્તિ નામ કર્મોદય થકી નહીં. કહ્યું છે કે- નારક, દેવો, અસંખ્યાત વષયક ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો., આ બધાં ઉપપાતકાળે જ અપર્યાપ્તા જાણવા.
શરીરાદિ દ્વાર વિચારણામાં શરીર દ્વારે ત્રણ શરીરો છે - વૈક્રિય, વૈજસ અને કામણ. અવગાહના • ભવધારણીય જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગ છે, ઉકથિી સાત હાથ પ્રમાણ છે. ઉત્તર પૈક્રિયની જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ, ઉકર્ષથી એક લાખ યોજન પ્રમાણ છે.
સંહનન દ્વારમાં - છ સંહનનોમાંથી કોઈ પણ સંહનન ન હોવાથી અસંહનની છે. કઈ રીતે ? તે કહે છે - તે દેવોના શરીરમાં કોઈ હાડકાં નથી, શિરા પણ નથી, સ્નાયુઓ પણ નથી. સંહનન એ અસ્થિ નિચયાત્મક છે, તેથી અસ્થિ આદિના અભાવથી સંતનનો અભાવ છે. પરંતુ જે પુદ્ગલો ઈષ્ટ-મનમાં ઈચ્છાને પ્રાપ્ત, તેમાં કિંચિત એકાંત હોવા છતાં પણ કેટલાંકને ઈષ્ટ હોય છે. તેથી કહે છે -
wત - કમનીય, શુભવર્ણયુક્ત હોવાથી ચાવતુ કરણથી પ્રિય-મનોજ્ઞ-મણામ જાણવા. તેમાં જે કારણથી જ કાંત છે, તેથી જ પ્રિય - સદૈવ પોતામાં પ્રિય બુદ્ધિને ઉત્પન્ન કરે છે. તથા શુભ - શુભ સ, ગંધ, પશત્મકપણાથી. મનોજ્ઞ-વિપાકમાં પણ સુખજનકતાથી મનને પ્રહલાદ હેતુપણે છે મણામ - સદૈવ ભોજયપણે જીવોના મનમાં પમાય છે. આવા પ્રકારના પુગલો તેમને શરીર સંઘાતને માટે પરિણમે છે.
સંસ્થાન દ્વારમાં ભવધારણીય શરીર બધાંને જ સમચતુસ સંસ્થાનપણે છે. ઉત્તવૈક્રિય વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તેના ઈચ્છાનુસાર પ્રાદુભવ થાય છે.
કષાય ચાર છે. સંજ્ઞા ચાર છે. લેશ્યા છ છે. ઈન્દ્રિયો પાંચ છે. સમુદ્ધાતો પાંચ છે - તે વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાતના સંભવથી કહ્યા.
સંજ્ઞીદ્વારમાં સંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. તેને નૈરયિકવત કહેવા. વેદદ્વારમાં સ્ત્રીવેદવાળા પણ છે, પુરુષવેશવાળા પણ છે, નપુંસકdદવાળા નથી. પતિ -દૈષ્ટિદર્શન નૈરયિકવત્ જાણવા.
કહેલ છે.
ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ લેયા, પાંચ ઈન્દ્રિયો, પાંચ સમુદઘાતો, સંજ્ઞી પણ • અસંtી પણ, વેદી પણ છે અને પરવેદી પણ છે, નપુંસકવેદી નથી. પતિ-પતિઓ પાંચ, ત્રણ દૃષ્ટિ, ત્રણ દર્શન, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયમાં ત્રણ જ્ઞાની છે, અજ્ઞાની ભજનાએ છે.
બે ઉપયોગ, ત્રણ યોગ, આહાર નિયમાં છ દિશાથી ગ્રહણ કરે છે.. અવયજ્ઞ કારણને આશ્રીને વણથી પીળો અને શેત યાવતું અlહાર આહારે છે. ઉપપાત-તિચિ, મનુષ્યોમાં છે. સ્થિતિ-જાન્યથી દશ હજાર વર્ષ, ઉcકૃષ્ટ 39
Page #40
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૦
૨૦૫
જ્ઞાનદ્વારમાં - જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. - x - તેમાં જે જ્ઞાની છે, તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા છે. તે આ રીતે – આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની. તેમા જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાની છે, કેટલાંક ત્રણ અજ્ઞાની છે. તેમાં જે બે અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની છે. આ બે કે ત્રણ અજ્ઞાનીનો વિકલ્પ અસંજ્ઞી મધ્યેથી જે ઉત્પન્ન થાય છે, તેના પ્રતિ કહેવું. તે નૈરયિકવત્ કહેવું.
ઉપયોગ - આહાર દ્વારો નૈરયિકવત્ કહેવા. ઉપપાત-સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-ગર્ભજ મનુષ્યોથી છે.
સ્થિતિ-જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ છે. સમુદ્ઘાતને
આશ્રીને મરણ વિચારણામાં સમવહત થઈને પણ મરે છે, અસમવહત થઈને પણ મરે છે. ચ્યવનદ્વારમાં અનંતર ઉદ્ધર્તીને પૃથ્વી, પ્, વનસ્પતિ કાયિક ગર્ભ વ્યુત્ક્રાંતિક સંખ્યાત વર્ષાયુક્ તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યોમાં જાય છે, બાકીના જીવ સ્થાનોમાં નહીં. તેથી ગતિ-આગિતદ્વારમાં બે ગતિ-બે આગતિ, તિર્યંચ અને મનુષ્યગતિ અપેક્ષાએ કહેલ છે. પરીત-પ્રત્યેકશરીરી, અસંખ્યાતા કહ્યા છે.
ઉપસંહારાર્થે, તે આ દેવો, તે પંચેન્દ્રિયાદિ કહ્યું.
હવે સ્થાવર અને ત્રાનું ભવસ્થિતિ કાળમાન કહે છે – - સૂત્ર-૫૧ :
ભગવન્! સ્થાવરની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ સ્થિતિ કહી છે.
ભગવન્ ! ત્રાની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિ કહી છે.
ભગવન્ ! સ્થાવર,સ્થાવત્વમાં કાળથી ક્યાં સુધી રહે? જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાથી અસંખ્યાત ભાગ.
ભગવન્ ! ત્રસ, ત્રાત્વથી કાળથી કેટલો કાળ હોય ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી
અસંખ્યાત લોક.
ભગવન્ ! સ્થાવરનું કેટલા કાળનું અંતર હોય છે? સની સંચિકણા મુજબ કહેવું. ભગવન્ ! ત્રસને કેટલા કાળનું અંતર હોય છે ? જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકા.
ભગવન્ ! આ ત્રા અને સ્થાવરમાં કોણ, કોનાથી અલ્પ-બહુ, તુલ્યવિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ત્રસ છે, સ્થાવરો અનંતગણા છે. તે આ દ્વિવિધા સંસાર સમાપન્ના જીવો કહ્યા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
• વિવેચન-૫૧ :
જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, આ પૃથ્વીકાયને આશ્રીને જાણવું. બીજા સ્થાવર કાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે. ત્રસકાયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ, આ દેવ-નાસ્ક અપેક્ષાએ જાણવું. બીજા ત્રસકાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે.
૨૦૬
હવે આ બંનેની કાયસ્થિતિ કાળમાનને કહે છે – સ્થાવર, આ રૂપે સ્થાવરત્વ એવો ભાવ છે. કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વકાળ, ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે જ અનલંકાળ. કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે - અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી, કાળથી. ક્ષેત્રથી અનંત લોક. શું કહે છે ? અનંતલોકમાં જેટલો આકાશ પ્રદેશો છે, તેમાં પ્રતિ સમય એક-એકના અપહારથી જેટલી અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આનું જ પુદ્ગલપરાવર્ત માન કહે છે—અસંખ્ય પુદ્ગલ પરાવર્ત. અસંખ્ય પુદ્ગલ પરાવર્તોમાં ક્ષેત્રથી એટલે પદ સાંનિધ્યથી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ડોમાં જેટલા સંભવે છે. તે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી સમજવું.
આ અસંખ્યેય અસંખ્યેય ભેદાત્મક છે, તેથી પુદ્ગલપરાવર્ત અસંખ્યેયત્વ નિધરિ છે. પુદ્ગલ પરાવર્ત આવલિકાનો અસંખ્યાત ભાગ. આવલિકાના અસંખ્યાતમે ભાગે જેટલા સમયો છે તેટલું પ્રમાણ સમજવું. આ વનસ્પતિકાય સ્થિતિને આશ્રીને જાણવું. પણ પૃથ્વી-અકાય સ્થિતિની અપેક્ષાએ નહીં. તે બંનેની કાયસ્થિતિ ઉત્કર્ષથી અસંખ્યેય ઉત્સર્પિણી પ્રમાણત્વથી છે. તેથી પ્રજ્ઞાપનામાં કહ્યું છે –
પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાતલોક, એ રીતે અકાયિક પણ જાણવા. જે વનસ્પતિકાયની સ્થિતિ છે, તે યથોક્ત પ્રમાણ ત્યાં કહેલ છે – ભગવન્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંત લોક અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત
આવલિકાનો અસંખ્યાત ભાગ.
આ જ વનસ્પતિ સ્થિતિકાળ સાંવ્યવહાકિ જીવોને આશ્રીને કહ્યો છે, અસાંવ્યવહારિક જીવોને તો કાયસ્થિતિ અનાદિ જાણવી. તથા “વિશેષવતી''માં કહ્યું છે – અનંતા જીવો છે, જેના વડે પ્રસાદિ પરિણામ પ્રાપ્ત થતાં નથી, તેઓ અનંતાનંત નિગોદવાસમાં વસે છે. તે પણ તે અસાંવ્યવહારિક જીવોની અનાદિ કાયસ્થિતિ કેટલાંકને અનંતકાળ હોય છે, જેઓ કદી અસાંવ્યવહારિક રાશિમાંથી ઉદ્ધર્તીને સાંવ્યવહારિક રાશિમાં પડશે નહીં. કેટલાંકને અનાદિ સાંત હોય છે, જે અસાંવ્યવહાસ્કિ રાશિમાંથી ઉદ્ધર્તીને સાંવ્યવહારિક રાશિ પામે છે.
હવે કઈ રીતે અસાંવ્યવહારિક રાશિથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે
છે ? જેથી એવી પ્રરૂપણા કરાય છે, કહેવાય છે, આવે છે ? કઈ રીતે માનવું? તેથી કહે છે – પૂર્વચાર્યના ઉપદેશથી તથા કહે છે – “દુધમઅંધકાર નિમગ્નજન પ્રવચન
Page #41
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૧
ર09
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
પ્રદીપ” ભગવન જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ “વિશેષણવતી''માં કહે છે. આ સંવ્યવહાર રાશિ મથેથી જેટલા સિદ્ધ થાય છે, તેટલા તેમાં અનાદિ વનસ્પતિ સશિથી આવે છે.
ટ્વે ત્રસકાયની કાયસ્થિતિ કહે છે - બસ એ પર્યાયથી કાળ વડે કેટલો કાળ રહે છે ? ગૌતમાજઘાણી અંતર્મહd, ઉત્કૃષ્ટથી અસંધ્યાકાળ. આને જ અસંખ્યય કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે. અસંખ્યય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંમેય લોક - અસંગેય લોકમાં જેટલા આકાશ પ્રદેશો છે, તેમાં પ્રતિ સમય એક-એકને બહાર કાઢતા જેટલી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી થાય છે, તેટલો કાળ. આ આટલી કાયસ્થિતિ ગતિ બસ તેજસ્કાયિક અને વાયુકાયિકને આશ્રીને જાણવી, લબ્ધિ બસને આશ્રીને નહીં. લબ્ધિમસની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ છે.
પ્રજ્ઞાપનામાં કહ્યું છે - ભગવન્! ત્રસકાય, ત્રસકાયવ થકી કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ સંખ્યાત વર્ષ અભ્યધિક. ભગવન્! તેઉકાયિક કાળથી કેટલો કાળ તેઉકાયિકપણે હોય છે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. એ પ્રમાણે વાયુકાયિકને પણ કહેવા. - - - હવે સ્થાવરત્વનું અંતર કહે છે –
ભગવત્ સ્થાવરનું અંતર૦ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ – અસંખ્યય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. એટલા પ્રમાણ અંતર તેજસ્કાયિક, વાયુકાયિક મધ્ય ગમનમાં જાણવું. અન્યત્ર ગતિમાં આટલા પ્રમાણનું અંતર ન સંભવે. • બસનું અંતર પણ સુગમ છે. પણ તે ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ કહેવું. તે આ રીતે -
ઉકાટથી અનંતાનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલપરાવર્ત, તે પુદ્ગલ પરાવર્ત આવલિકાનો અસંખ્યાત ભાગ છે. આટલું અંતર વનસ્પતિકાય મધ્યમાં ગયેલથી જાણવું. અન્યત્ર ગતિમાં આટલું અંતર પ્રાપ્ત થતું નથી. --- હવે અલાબદુત્વ કહે છે – ભગવદ્ ! આ બસ-સ્થાવર જીવો મણે કોણ કોનાથી અલપ-બહુ તુલ્ય-વિશેષાધિક છે ? સૂસાથે મુજબ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
" ભાગ-૧૭મો પૂર્ણ ક
Page #42
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #43
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૧૮
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #44
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
જીવાભિગમ-૨ )
- અનુવાદ-શ્રેણીના સર્જક :
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૮ માં છે.. “જીવાભિગમ”-ઉપાંગર-૩ની... - પ્રતિપત્તિ-- સંપૂર્ણ
– પ્રતિપત્તિ-3-માં.. (૧) નૈરયિકાદિ અધિકાર પૂર્ણ (૨) દ્વીપસમુદ્ર વક્તવ્યતામાં – વિજયદેવ અધિકાર સુધી
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– x– x–x——–x— x –x—
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631
18/1]
Page #45
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
પ.પૂ. આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી
૧૮
પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી મંગળ પારેખનો ખાંચો, જૈન સંઘ શાહપુર, અમદાવાદ.
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #47
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #49
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #50
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #52
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #53
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #55
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #57
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #58
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૪-જીવાભિગમ-ઉપાંગર-૩/૨
ભ
-૧૮)
૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂત્ર, જે ત્રીજુ ઉપાંગ સૂત્ર છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં નવા નીfrTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ” એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં
જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નીવાબાને એ રીતે જ જણાવેલ છે, પણ કયાંય ના નીવા નીવાજને એવું સાક્ષી પાઠમાં લખેલ જોવા મળતું નથી.
આ જીવાજીવાભિગમ સૂત્ર અમે ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. જેમાં પહેલી Fવિધા નામે પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. પ્રતિપતિ--‘fatવધા'' અને પ્રતિપતિ૩- વતુfથયા -ના સૂગ-૧૮૪ સુધી અમે આ જ ભાગ-૧૮-માં નોંધેલ છે. પ્રતિપતિ3-ના મ-૧૮૫થી પ્રતિપતિ-૯ અને સત્રનીવાર સુધી શેષ આખું ઉપાંગસૂત્ર, હવે પછીના ભાગ-૧૯માં નોંધેલ છે.
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન એ પ્રમાણે ‘દ્વિવિધા' પ્રતિપતિ કહી હવે ‘ત્રિવિધા' કહે છે –
$ પ્રતિપત્તિ-૨-“ગિવિધા” છે
- X - X - X - X - X – • સૂઝ-૫૨,૫૩ :
[૫] તેમાં જે એવું કહે છે કે સંસાર સમાપHક જીવો ત્રણ ભેદે છે, તેઓ એમ કહે છે કે તે – સ્ત્રી, પુરુષ, નપુંસક છે.
[૫૩] તે સ્ત્રીઓ કેટલા ભેદે છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિકી, માનુષી રી, દેવી ... તે તિયોનિક સ્ત્રી કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – જલારી, સ્થલચરી, એયરી... તે જલચરી કેટલી છે? પાંચ ભેદે છે - માછલી રાવતું સંસમારી... તે સ્થલચરી કેટલી છે? બે ભેદે - ચતુuદી અને પરીસર્ણ... તે ચતુuદી કેટલી છે? ચાર ભેદે – એકજુરી યાવતું સનખપદી... પરીસર્પ કેટલી છે ? બે ભેદે – ઉર પરિસર્ષ અને ભુજગપસિપીં... તે ઉર પરિસ કેટલી છે 1 કણ ભેદ - આહી, અજગરી, મહોગી. તે ભગપરિસ કેટલા છે ? અનેક ભેદે છે - સેરડી, સેરંધી, ગોધી, નકુલી, સેવા, સણા, સરડી, એરંધી, ભાવા, ખારા, વણાઇયા, ચતુષાદિકા, મૂર્તિકા, મુસિ, ઘરોલિકા, ગોહિકા, સોધિકા, વીરચિરાલિકા. - તે ખેચરી કેટલી છે ? ચાર ભેદે – ચર્મપક્ષિણી યાવતું તે આ ખેચરી કહી. તે તિચિયોનિકી કહી.
તે માનુષી સ્ત્રી કેટલી છે ? ત્રણ ભેદે – કર્મભૂમિળ, અકર્મભૂમિા, અંતદ્વિપિકા.. તે અંતર્લિંપિકા કેટલી છે? અઠ્ઠાવીસ ભેદે છે – એકોરૂપદ્વિપા, આભાષિકા યાવત શુદ્ધદંતદ્વિપા. તે અંતર્લિંપિા કહી.
તે કમભૂમિા કેટલી છે ? ત્રીસ ભેદે છે - પાંચ હૈમવત, પાંચ રણચવત, પાંચ હરિવંશ, પાંચ રમ્યગ્રવાસ, પાંચ દેવકુરુ પાંચ ઉત્તરકુરુ. એ ઝીણમાં ઉત્પન્ન થયેલી. તે અકર્મભૂમિ કહી.
તે કર્મભૂમિા કેટલી છે ? પંદર ભેદે – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન. તે કર્મભૂમિ કહી, તે માનુષી છી કહી.
તે દેવીઓ શું છે? ચાર ભેદ – ભવનવાસી, વ્યંતર જ્યોતિક, વૈમાનિકની દેવી સ્ત્રીઓ... તે ભવનવાસી દેવ સ્ત્રી કેટલી છે? દશ ભેદે છે -
જીવાજીવાભિગમ સૂત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપત્તિ અને અંતે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. જળનીવમાં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે. આ ઉપાંગની ચૂણિનો પણ ઉલ્લેખ જોવા મળેલ છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. તદુપરાંત જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો પણ ઉલ્લેખ મળે છે.
આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે, અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિકૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગ સૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે ટામાં અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે.
[18/2]
Page #59
--------------------------------------------------------------------------
________________
૨-૫૨,૫૩
સુકુમાર યાવત્ નિતકુમાર ભવનવાસી દેવી-સ્ત્રીઓ છે... તે વ્યંતરદેવી સ્ત્રી કેટલી છે ? આઠ ભેદ છે – પિશાચ વ્યંતર દેવી સ્ત્રીઓ ચાવતું તે વ્યંતરદેવી ઓ છે... તે જ્યોતિષ દેવી સ્ત્રી કેટલી છે ? પાંચ ભેદે – ચંદ્ર, સુર્ય, ગ્રહ, નમ, diા વિમાન જ્યોતિક દેવી આ... તે વૈમાનિક દેવી સ્ત્રીઓ કેટલી છે ? બે ભેદ-સૌધર્મ અને ઈશાન કહ્યુ વૈમાનિક દેવી સ્ત્રીઓ. તે વૈમાનિક સ્ત્રીઓ.
• વિવેચન-૫૨,૫૩ -
નવ પ્રતિપત્તિ મધ્યે આચાર્યો એમ કહે છે – સંસારી જીવો ત્રણ ભેદે કહ્યા છે. સ્ત્રી, પુરુષ, નપુંસક. અહીં સ્ત્રી આદિ વેદોદયથી યોન્યાદિ સંગત શ્રી આદિ ગ્રહણ કરે છે. યોનિ, મૃદવ, અસ્વૈર્ય, મુગ્ધતા, અબલતા, સ્તન, પુરષકામના આ સાત “શ્રી”ના ચિહ્નો છે. લિંગ, ખરપણું, દૃઢતા, શૌડીર્ય, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રી કામના એ સાત પુરપના ચિહ્નો છે. સ્તનાદિ, શ્મશૂ-કેશાદિ ભાવાભાવયુકતને બુધોએ નપુંસકો કહા, મોહરૂપ અગ્નિથી દીપ્ત છે - આ વક્તવ્યતા કહે છે - સ્ત્રીઓ ત્રણ ભેદે કહી છે. તિર્યચ-મનુષ્ય-દેવ શ્રીઓ. ઈત્યાદિ • x • સ્ત્રીની ભવસ્થિતિ :
• સૂત્ર-૫૪ :
ભગવન! ીઓની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમહત્ત, ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી સાત પલ્યોપમ. એક અપેક્ષાઓ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી પચાશ પલ્યોપમ સ્થિતિ છે.
• વિવેચન-૫૪ -
ભદંત! સ્ત્રીઓની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! આદેશ શબ્દ પ્રકાવાસી છે. એક પ્રકારને આશ્રીને, જઘન્યથી અંતર્મુહર્ત, આ તિર્યંચ અને મનુષ્ય
સ્ત્રી અપેક્ષાએ છે. અન્યત્ર આટલા જઘન્યનો અસંભવ છે ઉત્કૃષ્ટથી-પપ-પલ્યોપમ, તે ઈશાનકાની અપરિગૃહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી નવ પોપમ, ઈશાનતાની પરિગ્રહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ, સૌધર્મકાની પરિગૃહીતા દેવી આશ્રીને છે. ઉત્કૃષ્ટથી-પ૦-પલ્યોપમ સૌધર્મક્તાની અપરિગૃહીતા દેવી શ્રીને છે.
સ્થિતિ-માન કહ્યું. હવે તિર્યંચ શ્રી આદિ ભેદને આશ્રીને - • સૂત્ર-પ૫ :
ભગવન તિચિયોનિ-સ્ત્રીઓની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જન્મથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. ભગવના જલચર તિર્યંચયોનિ
આની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ભગવન્! ચતુષ્પદ સ્થલચર તિયચક્ષ્મીની સ્થિતિ કેટલી છે? ગૌતમી તિચિ સ્ત્રી માફક કહેતું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ભગવાન્ ! ઉણપરિસર્ષ સ્થલચર તિર્યંચણીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. એ રીતે ભુજપસ્સિર્ષ ની પણ કહેવી. એ રીતે ખેચર તિચીણીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
ભગવાન મનુષ્ય ની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ક્ષેત્ર આશ્રીને જદાજ્ય અંતમહd ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચાઅિધામને આalીને જ અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભગવાન ! કર્મભૂમજ મનુષ્યની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! ફોમને આશ્રીને જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ચાઢિાધમને આશ્રીને જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભરd-ઐરાવત કમભૂમણ આની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! ક્ષેત્રને આણીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ ધર્મચરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. પૂર્વ-પશ્ચિમ વિદેહ કર્મભૂમીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ આથતિ પલ્યોપમનો . અસંખ્યાતભાણ ઊણ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ દેશોન મૂકોડી.
હેમવતુ - ઐરચવત -જન્મને આશ્રીને દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઊણ પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન-પૂવકોડી. હરિવર્ષ-રમ્યફ વર્ષ-માનુષી છીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્યથી દેશોન બે પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણ આગ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. દેવકુટુ-ઉત્તસ્કૂરુ અકર્મભૂમગ મનુષ્ય છીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશીને જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમપલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ. ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ. સંકરણને આગ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
- દ્વિપક કમભૂમગ મનુષ્યશ્રીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ!. જન્મને આશીને જઘન્ય દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઉણપલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
ભગવાન ! દેવીની કેટલી કાળ-સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભવનવાસીદેવીની ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમ. એ રીતે અસુરકુમારોની દેવીની પણ છે. નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્ય ૧૦,ooo વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોનપલ્યોપમ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી.
વ્યંતરદેવીની જધન્ય ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમ.
Page #60
--------------------------------------------------------------------------
________________
૨-૫૫ ભગવન ! જ્યોતિકદેવીની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમી જાન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી પ૦,૦૦૦ વર્ષ અધિક આઈપલ્યોપમ. ચંદ્ધવિમાન જ્યોતિકદેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમાં ઉત્કૃષ્ટ પણ એટલી જ છે. સૂર્યવિમાનદેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉતકૃષ્ટ અપલ્યોપમ અને પpo વષધિક, ગ્રહવિમાનની દેવીની જઘન્ય ચતુભમિ પલ્યોપમ, ઉcકૃષ્ટ પલ્યોપમ નામ વિમાન દેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમાં ઉત્કૃષ્ટ સાતિરેક ચતુભગ પલ્યોપમ. તારાવિમાનની દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ.
વૈમાનિકદેવીની જઘન્ય પલ્યોપમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભગવાન ! સૌધર્મકાવાસી દેવીની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. ઈશાનદેવીની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ.
• વિવેચન-પપ :
તિર્યંચ સ્ત્રીની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, દેવકર આદિમાં ચતુષ્પદ સ્ત્રીને આશ્રીને છે. જલચરીની ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, સ્થલચરીની ત્રણ પલ્યોપમ. ખેચરીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ... મનુષ્યસ્ત્રીની ફોઝ આશ્રયી જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેવકર આદિ, ભરતાદિમાં એકાંત સુષમાદિ કાળે ત્રણ પલ્યોપમ, ચાસ્ત્રિ ધર્મને આશ્રીને જઘન્ય અંતર્મુહુર્ત. તે ભવસ્થિતિના પરિણામ વશથી પ્રતિપાત અપેક્ષાઓ કહેવી. - x - કેટલીક સ્ત્રી તથાવિધ ક્ષય-ઉપશમ ભાવથી સર્વ વિરતિને આશ્રીને તેટલા જ ક્ષયોપશમભાવથી અંતર્મુહર્તમાં ફરી અવિરતિ સમ્યગુર્દષ્ટિવ કે મિથ્યાત્વને પામે છે. અથવા ચારિ ધર્મથી અહીં દેશ ચાત્રિને જ સ્વીકારવું. દેશચારિત્રથી જઘન્ય પણ આંતર્મુહર્તિકી, તેના ઘણાં ભંગને કારણે કહી. ઉભય ચાત્રિ સંભવ છતાં કેમ દેશાસ્ત્રિ લીધું? દેશચાઅિપૂર્વક પ્રાયઃ સર્વચારિત્ર છે, તેવું જણાવવા માટે. વૃદ્ધો કહે છે - સમ્યકત્વ પ્રાપ્ત થતાં પલ્યોપમ પૃથક્વથી શ્રાવક થાય. ચારિત્ર મોહોપશમ ક્ષયમાં સંખ્યાતા સાગરોપમ અંતર થાય છે. • x • પૂર્વનું પરિમાણ – ૩,૦૫,૬૦,00,00,00,000 છે.
હવે કર્મભૂમિજાદિ વિશેષ સ્ત્રીની વક્તવ્યતા કહે છે - કર્મભૂમિજા સ્ત્રીની કર્મભૂમિક સામાન્ય લક્ષણ આશ્રીને જઘન્યથી અંતર મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. તે ભરત-રવતમાં સુષમસુષમા આરામાં જાણવું. ચાસ્ત્રિધર્મને આશ્રીને જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી. અહીં વિશેષ વિચારણા કરતા કહે છે - તે સુગમ છે. પણ વિશેષ એ કે ભરત-ૌરવતમાં સુષમસુષમામાં ત્રણ પલ્યોપમ, પૂર્વ વિદેહમાં ફોગથી પૂર્વકોટી, તેથી આગળ વધુ આયુ અસંભવ છે.
અકર્મભૂમગ-જન્મને આશ્રીને જઘન્યથી દેશોનપલ્યોપમ, તે અeભાગાદિ જૂન છતાં દેશોન થાય છે. • x • આ હૈમવત અને રચવત ફોકાપેક્ષાથી જાણવું. કેમકે ત્યાં જઘન્યથી સ્થિતિના આટલા પ્રમાણનો સંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ
૨૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) કુરોગોની અપેક્ષાથી છે. સંહરણ-કર્મભૂમિજા સ્ત્રીનું અકર્મભૂમિમાં લઈ જવાનું છે. તેને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. - x • x • ત્યાં સંહરાયા પછી કોઈક અંતમુહૂર્ત જીવે છે, ફરી પણ સંકરણથી કોઈક પૂર્વકોટી આયુ સુધી જીવે છે, તો પણ ત્યાં અંતર્મુહૂર્તથી પૂર્વકોટી સુધી રહે છે.
ભરત-ઐરાવત કર્મભૂમિમાં ત્યાં એકાંત સુષમામાં ત્રણ પલ્યોપમ સ્થિતિ થાય. સંહરણ પણ સંભવે છે. તો પણ દેશોન પૂર્વકોટી કર્મકાળ વિવક્ષાના અભિધાનથી આમ કહ્યું. હૈમવત-ભૈરાયવત્ અકર્મભૂમિક મનુષ્યને જન્મથી જઘન્ય દેશોના પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યભાગે ન્યૂન, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમ. સંકરણથી ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે હરિવર્ષ-રમ્ય વર્ષમાં છે. વિશેષ આ - ઉતકૃષ્ટ બે પલ્યોપમ, જઘન્ય તેથી અસંખ્યાત ભાગ ન્યૂન, દેવકુર-ઉતકુમાં જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ.
અંતર્લીપમાં જન્મથી જઘન્યથી દેશોનપલ્યોપમ, તે ન્યૂનતા પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન છે. • x • x • સંકરણને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી તેટલું જ પ્રમાણ છે.
હવે દેવસ્ત્ર વક્તવ્યતા - દેવી સામાન્યથી જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, તે ભવનપતિ અને વ્યંતરીને આશ્રીને જાણવી. ઉત્કૃષ્ટથી ૫૫-પલ્યોપમ. તે ઈશાન દેવીને આશ્રીને છે. ભવનવાસી દેવી સામાન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડા ચાર પલ્યોપમ, આ ભવનવાસીમાં અસુરકુમાર દેવીને આશ્રીને છે. • x • નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. એ પ્રમાણે ખનિતકુમારી સુધી જાણવું
વંતરીનું આયુ જઘજે ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અઈ પલ્યોપમ. જ્યોતીસ્ત્રીનું જઘન્ય આયુ ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક. અહીં વિશેષ વિચારણામાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા વિમાનની દેવીનું આયુ છે, તે સૂત્રાર્થ મુજબ જાણવું.
વૈમાનિક દેવીનું આયુ સામાન્યથી-જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પ૫પલ્યોપમ. ઈત્યાદિ કથન સૂત્રાર્થમાં લખ્યા મુજબ જાણવું. -x-x• હવે સ્ત્રી નિરંતર પણાથી સ્ત્રીત્વ છોડ્યા વિના કેટલો કાળ રહે છે ? તે જિજ્ઞાસામાં • x • તેનો ઉત્તર કહે છે -
• સૂત્ર-૫૬ :
ભગવાન શ્રી, સ્ત્રીરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ ! એક અપેક્ષાઓ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂવકોડી પૃથક્રવ અધિક ૧૧૦ પલ્યોપમ એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ અધિક ૧૮પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂવકોડી પૃથર્વ અધિક ૧૪-પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી
Page #61
--------------------------------------------------------------------------
________________
૨/-/૫૬
પૃથકત્વ અધિક ૧૦૦ પલ્યોપમ. એક અપેક્ષાએ પૂર્વકોડી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથવ.
ભગવન્ ! તિર્યંચ સ્ત્રી, તિર્યંચશ્રીરૂપે કાળથી કેટલો સમય રહે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ-અધિક ત્રણ પલ્યોપમ. જલચરી તિગ્રસ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ચતુષ્પદ સ્થલચર તિર્યંચી ઔધિક મુજબ જાણવી. ઉરગ પરિસર્ચી-ભુજગપરિસર્ચી શ્રી જલચરી વત્ જાણવી. ખેચરી તિર્યંચી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ અધિક પોપમનો અસંખ્યાત ભાગ છે.
૨૩
માનુષી સ્ત્રી કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ક્ષેત્ર આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વાધિક ત્રણ પલ્યોપમ. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે કર્મભૂમિજા પણ, ભરતઔરવતની પણ સ્ત્રીઓ કહેવી. વિશેષ આ ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ. રાત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી.
પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી, ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ચારિત્રધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. અકમભૂિમિજ મનુષ્ય સ્ત્રી, અકર્મભૂમિજા કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહરણ આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને દેશોન પૂર્વકોડી.
હિમવત-ૌરણ્યવત્ અકર્મભૂમગ મનુષ્યસ્ત્રી, હૈમવંત આદિમાં કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મ આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટ પલ્યોપમ, સંહરણ આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમ અને દેશોન પૂર્વકોડી અધિક. - - - હરિવર્ષ, રમ્યક્ અકર્મભૂમગ માનુષી સ્ત્રી જન્મને આશ્રીને જઘન્ય દેશોન બે પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ, દેશોનપૂર્વકોડી અધિક.
ઉત્તરકુ-દેવકુટુ૰ જન્મને આશ્રીને જઘન્ય દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. સંહરણ આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ-દેશોન પૂર્વકોડી અધિક... તપ અકર્મભુમક મનુષ્ય સ્ત્રી ? જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમનો અસંખ્યાત ભાગ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણ આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, દેશોન પૂર્વ કોડી અધિક. દેવી સ્ત્રી? ભવસ્થિતિ એ જ
૨૪
અવસ્થાનકાળ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૫૬ :
એક અપેક્ષાએ જઘન્ય એક સમય યાવત્ અવસ્થાન, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ. કોઈ યુવતી ઉપશમ શ્રેણીથી ત્રણ વેદના ઉપશમનથી અવેદકત્વ અનુભવી, પછી શ્રેણીથી પડીને સ્ત્રીવેદોદય એક સમય અનુભવે, બીજે સમયે કાળ કરી દેવોમાં પુરુષપણે ઉપજે, તો જઘન્ય સ્ત્રીત્વ સમય માત્ર થાય. હવે પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આ રીતે – કોઈ પ્રાણી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુ મધ્યે પાંચ ભવો પામીને ઈશાન કલ્પમાં ૫૫-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ક અસ્વપરિંગૃહીતાદેવીમાં દેવીપણે ઉપજીને પછી સ્વ આયુ ક્ષયે તે સ્થાનથી ફરી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુમાં ઉત્પન્ન થઈ બીજી વખત ઈશાન દેવલોકમાં ૫૫-૫લ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ - અસ્વપગૃિહીતા દેવી મધ્યે દેવી થઈ, પછી બીજા વેદને પામે. - ૪ -
(શંકા) જો કુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં ઉપજે, તો અધિકપણ સ્ત્રીવેદની અવસ્થિતિ પામે, તો આટલી કેમ કહી ? આ પ્રશ્ન અભિપ્રાયના અપરિજ્ઞાનથી અયુક્ત છે. તેથી કહે છે – તે દેવીથી વ્યુત થઈ અસંખ્ય વર્ષાયુ સ્ત્રી મધ્યે સ્ત્રીપણે ન ઉપજે. દેવયોનિથી ચુતને અસંખ્યાત વર્ષાયુ મધ્યે ઉત્પાદનો નિષેધ છે. અસંખ્યાત વર્ષાયુષ્કા થઈ ઉત્કૃષ્ટાચુકા દેવીમાં ન ઉપજે. તેથી ઉક્ત સ્થિતિ જ થાય.
બીજી અપેક્ષાથી જઘન્યથી એકસમયાદિ સમય ભાવના સર્વત્ર પૂર્વવત્. પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૮-પલ્યોપમ. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી પ્રમાણાયુદ્ધ મધ્યે કોઈ જીવ પાંચ ભવ અનુભવીને પૂર્વ પ્રકારથી ઈશાન દેવલોકમાં બે વખત ઉત્કૃષ્ટ સ્થિતિક દૈવી મધ્યે ઉત્પન્ન થતાં નિયમા પરીગૃહિતામાં ઉપજે, અપરિગૃહીતામાં નહીં. એ રીતે બીજી અપેક્ષાવાળા વાદીના મતથી સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ અવસ્થાનને પામે.
ત્રીજી અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચૌદ પલ્યોપમાદિ આ રીતે – પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં પરિંગૃહીતા દેવીમાં સાત પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ મધ્યે બે વખત ઉપજીને ત્રીજા વાદીના મતનું પ્રમાણ આવે.
ચોથી અપેક્ષાએ ઉત્કૃષ્ટ સો પલ્યોપમ પૂર્વકોટી પૃથકત્વ અધિક આ રીતે – નારી કે તિર્યંચીમાં પૂર્વકોડી આયુમાં પાંચ ભવો પામી પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં ૫૦ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુષ્કા અપરીગૃહીતા દેવી મધ્યે દેવીપણે ઉપજે છે. તેથી ચોથો વાદી મત સિદ્ધ થશે.
પાંચમી અપેક્ષાએ ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથ
પૂર્વકોટિ પૃથ અધિક. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુષ્કા મધ્યે સાત ભવો પામીને આઠમે ભવે દેવકુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં સ્ત્રીપણે ઉપજે. ત્યાંથી મરી સૌધર્મકભે જઘન્યસ્થિતિકા દેવી થાય. પછી અવશ્ય બીજા વેદને પામે. ત્યારે પાંચમાં વાદીનો મત સિદ્ધ થશે. આ પ્રમાણે વિવિધ ભવ પ્રમાણ દ્વારમાં - જો સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન
Page #62
--------------------------------------------------------------------------
________________
૨-૫૬
૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
વિચારીએ ત્યારે આ પ્રમાણ થાય, અધિક નહીં. આ પાંચ અપેક્ષામાં કોઈપણ બીજી સમીચીન અપેક્ષા અતિશયજ્ઞાની કે સર્વોત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન વડે જ કરવો શક્ય છે. વર્તમાનમાં તેવી સ્થિતિ અભાવે સૂત્રકારે પાંચે અપેક્ષા જણાવી, પોતાનો કોઈ નિર્ણય આપેલ નથી. આ રીતે સામાન્યથી કાળ પ્રમાણ જણાવ્યું છે.
ધે તિર્યંચ શ્રી તિર્યચત્વ ન છોડીને કાલમાનની વિચારણા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકત્વ અધિક. તેમાં અંતમુહૂર્ત કોઈક તેટલા પ્રમાણ આયથી મરીને બીજા વેદને પામે ઈત્યાદિ. ઉત્કૃષ્ટ - મનુષ્ય અને તિર્યયના ઉત્કૃષ્ટ આઠ ભવ પામે, અધિક નહીં. તેમાં સાત ભવો સંખ્યાત વષયક અને આઠમો અસંખ્યાત વર્ષાયુક. - X - X - અસંખ્યાત વષયુકથી મરીને નિયમો દેવલોકમાં ઉત્પન્ન થાય. પણ નવમો ભવ મનુષ્ય ભવ કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ભવ નિરંતર પ્રાપ્ત ન થાય. તેથી પાછલા સાત ભવ નિરંતર થતાં સંખ્યાત વષયમાં જ ઉપજે, એક પણ અસંખ્યાત વર્ષાયુ ન થાય. અસંખ્યાત વયુિ ભવ પછી ફરી મનુષ્યભવ કે તિર્યંચભવનો અસંભવ છે. એ રીતે • x • ઉતાયુ થાય.
જલયરી સ્ત્રી, જલચરીઆપણે નિરંતર થતાં જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, સાત પૂઈકોટિ આયુ ભવ પછી અવશ્ય જલચર સ્ત્રીથી ટ્યુત થાય. ચતુષ્પદ સ્થલચરી ઔધિક તિર્યંચ સ્ત્રી મુજબ જાણવું. • x • ઉર અને ભુજ પરિસર્ષીણી, જલયરી સ્ત્રીવત કહેવી. ખેચરી • x • ઉત્કૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાગ અને પૂર્વકોટિ પૃથકત્વ અધિક છે...... હવે મનુષ્ય સ્ત્રીને કહે છે –
મનુષ્ય સ્ત્રી સામાન્યથી - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તે સામાન્ય તિર્યંચ શ્રીવત કહેવું. કર્મભુમક મનુષ્યીઓ કર્મક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત. પછી તેનો પરિત્યાગ અસંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તેમાં સાત ભવ મહાવિદેહમાં, આઠમો ભવ ભરત વત એકાંત સુષમાદિમાં ત્રણ પલ્યોપમ છે. ચાઅિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, આવક કમ ક્ષયોપશમ વૈવિધ્યથી એક સમય સંભવે, પછી મરણ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી...
ભરત-ઐરવત મનુષ્ય સ્ત્રીને ક્ષેત્રને આશ્રીને - x • ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોડી અધિક. તે આ પ્રમાણે- પૂર્વ કે પશ્ચિમ વિદેહની માનુષી સ્ત્રી, પૂર્વકોટી આયુઠા હોય. કોઈ વડે ભરતાદિમાં એકાંત સુપમાદિમાં સંહત થાય, તે ભલે મહાવિદેહમાં ઉત્પન્ન હોય, તો પણ ભરત-ઐરાવતની કહેવાય છે. તે પૂર્વકોટિ જીવીને પોતાનો આયુ ક્ષય થતાં ત્યાં જ ભરતાદિમાં એકાંત સુપમા કાળના આરંભે ઉત્પન્ન થાય, તે અપેક્ષાએ આ કાળ થાય. ધર્મચરણ અપેક્ષાએ કર્મભૂમિજા આવતુ કહેવી. પૂર્વ કે પશ્ચિમ વિદેહ કર્મભૂમિજા મનુષ્ય સ્ત્રીઓ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ, ત્યાં જ પુનઃઉત્પત્તિ અપેક્ષાઓ જાણવી. ધર્મચરણ અપેક્ષાએ ઉcકૃષ્ટ દેશોન પૂર્વકોટિ.
હવે અકર્મભૂમિા મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા-જન્મને આશ્રીને જઘન્યથી દેશોના
પલ્યોપમ. * x • પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણ અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને દેશોન પૂર્વકોટી અધિક. તેની ભાવના - x - પૂર્વવત્ સમજવી. આના દ્વારા એમ કહે છે કે - જૂન અંતમુહૂર્ત આય શેષ હોય તેવી સ્ત્રી તથા ગર્ભસ્થનું સંકરણ ન થાય.
હૈમવતુ, ઐરણ્યવતુ, હરિવર્ષ, રમ્ય, દેવકુર, ઉત્તરકુરુ, અંતર્લિપમાં જન્મને આશ્રીને જે જેની સ્થિતિ, તે તેનું અવસ્થાન કહેવું, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેની દેશોન પૂર્વકીટી અધિક જાણવી. હૈમવત- વતની માનુષી સ્ત્રી જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટથી દેશોના પલ્યોપમપૂર્વકોટિ અધિક ઈત્યાદિ (હરિવર્ષ આદિ બધાં ક્ષેત્રોમાં સૂકાઈ મુજબ જાણવું. અહીં વૃત્તિની પુનરુક્તિ કરી નથી.].
આ રીતે સામન્યથી મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા કહી. હવે દેવઐી વક્તવ્યતા કહે છે - દેવીના તથાભવ સ્વભાવતાથી કાયસ્થિતિનો અસંભવ છે. કેમકે દેવી મરીને ફરી દેવી ના થાય.
સ્ત્રીપણાનો અવસ્થાનકાળ કહ્યો. હવે અંતરદ્વાર કહે છે– • સૂત્ર-પ૩ -
ભગવન્! અને ફરી સ્ત્રીત્વ પ્રાપ્તિમાં કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જાજ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. આમ બધી તિચિ સ્ત્રીઓમાં કહેવું. મનુષ્યનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ચાસ્ત્રિ ધર્મને અાશ્રીને જઘન્ય એક સમય, ઉકૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અપદ્ધ યુગલ પરાવર્ત. આ પ્રમાણે ચાવતુ પૂર્વ-પશ્ચિમ વિદેહિકાનું જાણવું. કર્મભૂમક મનુષ્યનું અંતર ? ગૌતમ! જન્મને આગ્રીને જઘન્ય દશહજાર વર્ષ-તમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સેહરણ આવીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે અંતદ્વિપકા સ્ત્રી સુધી દેવી મીનું બધીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
• વિવેચન-પ૭ :
સ્ત્રી થઈ, ત્રીપણાથી રહિત થઈ, ફરી કેટલા કાળે સ્ત્રી થાય. ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત. કોઈ સ્ત્રી સ્ત્રીપણે મરી બીજા ભવમાં પુરષ કે નપુંસક વેદને અંતમુહર્ત અનુભવી, ત્યાંથી મરી, ફરી રીપણે જન્મે તો અંતર્મુહd. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ-અસંખ્યય પુદ્ગલ પરાવર્ત નામે કાળ. તેટલો કાળ ગ્રીવનો વ્યવચ્છેદ થાય. વનસ્પતિકાળ આ રીતે - કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંત લોક, અસંખ્ય પુગલ પરાવર્ત-આવલિકાનો અસંખ્યાત ભાગ પ્રમાણ. આ પ્રમાણે ધિક તિર્યંચ ી આદિ - X - કહેવા.
કર્મભૂમિફોમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ-વનસ્પતિકાળ
Page #63
--------------------------------------------------------------------------
________________
૨/-/૫૭
પ્રમાણ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય કેમકે તે સૌથી ઓછો છે. ઉત્કૃષ્ટ અનંતકાળ. દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત સુધી. આથી અધિક ચાસ્ત્રિ લબ્ધિપાત કાળ ન હોય. દર્શનલબ્ધિપાત કાળનો સંપૂર્ણ અર્ધ્વપુદ્ગલ પરાવર્તનો નિષેધ છે.
૨૩
અકર્મભૂમક મનુષ્યસ્ત્રીનું જન્મ આશ્રીને અંતર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક. અહીં કોઈ અકર્મભૂમિકા સ્ત્રી મરીને જઘન્યસ્થિતિક દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં ૧૦,૦૦૦ વર્ષાયુ પાળી, ચવીને કર્મભૂમિમાં મનુષ્ય પુરુષ કે સ્ત્રીરૂપે ઉપજે. કેમકે દેવપણાથી અનંતર અકર્મભૂમિમાં ઉત્પાદનો અભાવ છે. અંતર્મુહૂર્તમાં મરીને પછી અકર્મભૂમિજ સ્ત્રીપણે જન્મે, તો ઉક્ત કાળ થાય. સંહરણ અપેક્ષાએ અંતર્મુહૂર્વ. - ૪ - ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ - કોઈ અકર્મભૂમિથી કર્મભૂમિમાં સંહરાય, તેણી પોતાનું આયુ ક્ષય થતાં અનંતકાળ વનસ્પત્યાદિમાં સંચરીને ફરી અકર્મભૂમિમાં ઉત્પન્ન થાય. પછી કોઈ દ્વારા સંહરાય, ત્યારે યથોક્ત સંહરણનું ઉત્કૃષ્ટ કાળ માન થાય, આ રીતે બધાં કહેવા.
-
દેવસ્ત્રીનો અંતકાળ - કોઈ દેવસ્ત્રી દેવભવથી સ્મુત થઈ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યમાં ઉપજી, પર્યાપ્તિ પૂરી કરી, તેવા ભાવમાં મરીને ફરી દેવી થાય તો અંતર્મુહૂર્ત,
ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ રીતે અસુકુમારીથી ઈશાનદેવી સુધી ઉત્કૃષ્ટ અંતર કહેવું. હવે પાંચ પ્રકારે અલ્પબહુત્વને જમાવે છે • સૂત્ર-૫૮ :
-
ભગવન્ ! આ તિર્યંચયોનિસ્, મનુષ્ય, દેવ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યી,
તિર્યંચી અસંખ્યાતગણી, તેથી દેવી અસંખ્યાતગણી છે.
ભગવન્ ! આ તિર્યંચીમાં જલચરી, સ્થલચરી, ખેચરીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડી ખેવારી, સ્થલચરી સંખ્યાતગણી, જલચરી તેથી સંખ્યાતગણી.
ભગવન્ ! આ માનુષીસ્ત્રીમાં કમભૂમિજા, કર્મભૂમિજા, અતીપિજામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી તીપિજા અકભૂમિંગા મનુષ્યસ્ત્રીઓ, દેવકુટુ-ઉત્તરકુર અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હરિવર્ષ-રમ્યવાસ અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હેમવત-ઐરણ્યવર્ષની બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી ભરત-ઐરવત કર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ કર્મભૂમગા મનુષ્ય બંને તુલ્ય અને તેથી સંખ્યાતગણી છે.
ભગવન્ ! આ દેવીસ્ત્રીમાં ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડી વૈમાનિકી દેવી, ભવનવાસી દેવી તેથી અસંખ્યાતગણી, વ્યંતરદેવી તેથી અસંખ્યાતગણી, તેથી જ્યોતિષ્ક દૈવી સંખ્યાતગણી છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ભગવન્ ! આ તિર્યંચસ્ત્રીમાં જલચરી, સ્થલચરી, ખેચરી, મનુષ્યમાં કર્મભૂમિજા, અકર્મભૂમિજા, અંતહીંધિજા, દેવીમાં ભવનવાસિણી, જયોતિકી, વૈમાનિકીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી અંતર્નીપજ
અકર્મભૂમગા માનુષી સ્ત્રી, દેવકુટુ-ઉત્તરકુર અકર્મ બંને સંખ્યાતગણી, હરિવર્ષરમ્યાસ કર્મભૂમિજા સંખ્યાતગણી, હેમવત-ઐરણ્યવત્ અકમભૂમિજા બંને સંખ્યાતગણી, ભરત-ઐરવત કર્મભૂમગા માનુષી સ્ત્રી બંને સંખ્યાતગણી, પૂર્વપશ્ચિમ વિદેહ વર્ષ કર્મભૂમિજા માનુષીથી બંને સંખ્યાતગણી, વૈમાનિક દેવીીઓ અસંખ્યાતગણી, ભવનવાસીદેવી અસંખ્યાતગણી, એચર તિચિત્રી અસંખ્યાતગણી, સ્થલચર તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી, જલચર તિચિત્ર સંખ્યાતગણી, વ્યંતરદેવી સંખ્યાતગણી અને તેથી જ્યોતિક્ દૈવી સંખ્યાતગણી છે.
• વિવેચન-૫૮ :
સૌથી ઓછી મનુષ્યસ્ત્રી, સંખ્યાત કોટાકોટી પ્રમાણત્વથી, તેનાથી તિર્યંચસ્ત્રી અસંખ્યાતગણી – દ્વીપ, સમુદ્રની તિર્યયસ્ત્રીના સંભવથી, તેનાથી દેવી અસંખ્યાતગણી, ભવનવાસી-વ્યંતર-જ્યોતિક સૌધર્મ-ઈશાનની પ્રત્યેક અસંખ્યાત શ્રેણી આકાશ પ્રદેશરાશિથી કહેવી.
ર
બીજું અબહુત્વ-સૌથી ઓછી ખેચરી તિર્યંચસ્ત્રી, તેનાથી સ્થલચર તિચિણી સંખ્યાતગુણ કેમકે ખેચરથી સ્થલચરનું સ્વાભાવિક પ્રાચર્ય છે, તેનાથી જલચરી સંખ્યાતગણી કેમકે લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીઓનું પ્રાચર્ય છે. ત્રીજું અલ્પબહુત્વ-સૌથી થોડી અંતપિજા માનુષી સ્ત્રી, ક્ષેત્રની અલ્પતાથી છે. તેનાથી કુરુની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રના સંખ્યાત ગુણત્વથી, પણ સ્વસ્થાને બંને તુલ્યા છે. તેનાથી હવિર્ષ-રમ્યવર્ષથી સંખ્યાતગણી - કારણ પૂર્વવત્. તેનાથી હૈમવતઔરણ્યવત્ મનુષ્યસ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રની અલ્પતા છતાં, અલ્પ સ્થિતિકતાથી ઘણી સ્ત્રીનો સંભવ છે. તેનાથી ભરત-ઐવતની સ્ત્રી સંખ્યાતગણી, કર્મભૂમિપણાથી સ્વભાવથી જ તેમના પ્રાચર્યનો સંભવ છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રની બહુલતા અને અજિતસ્વામીના કાળ જેવા સ્વભાવથી જ તેનું પ્રાચર્ય છે.
હવે ચોથું અલાબહુત્વ - સૌથી થોડી વૈમાનિકદેવી, અંગુલમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિનું જે દ્વિતીય વર્ગમૂળ, તેને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતા જે પ્રદેશરાશિ ઈત્યાદિ - x - તેમના આકાશપ્રદેશથી. તેનાથી ભવનવાસીદેવી અસંખ્યાતગુણ, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ, તેમાં બીજા વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશરાશિ પ્રમાણ
ઈત્યાદિ - ૪ - હોવાથી. તેનાથી વ્યંતરદેવી અસંખ્યાતગણી, સંખ્યાત યોજન પ્રમાણ એક પ્રાદેશિક ક્ષેણિમાત્ર ખંડ એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ - ૪ - તેનાથી જ્યોતિકદેવી સંખ્યાતગણી ૨૫૬ અંગુલ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડો એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ - ૪ -
હવે સમસ્તસ્ત્રી વિષયક પાંચમું અલ્પબહુત્વ - સૌથી થોડી અંતર્હિષકા મનુષ્યસ્ત્રી,
Page #64
--------------------------------------------------------------------------
________________
૨-૫૮
તેનાથી સંખ્યાતગણી દેવકર-ઉત્તરકુરની મનુષ્ય સ્ત્રી [ઈત્યાદિ સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જ વૃત્તિમાં છે, તેથી પુનરુક્તિ કરેલ નથી.] ભાવના પણ પ્રાપ્ય જાણવી.
હવે સ્ત્રીવેદકર્મનું જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિમાન કહે છે – • સૂત્ર-પ૯ :
ભગવાન ! સ્ત્રીવેદ કમની કેટલા કાળની બંધસ્થિતિ કહી છે ? ગૌતમ ! જન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યુન દોઢ સાગરોપમનો સાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ-પંદર કોડાકોડી સાગરોપમ. ૧૫૦૦ વર્ષ બાધાકાળ, બાહુનિક કસ્થિતિ કનક. વેદ કયા પ્રકારે ફંક અનિ સમાન છે. તે પીઓ.
• વિવેચન-૫૯ -
શ્રી વેદ નામના કર્મની કેટલો કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ! દોઢ સાગરોપમના સાતમા ભાગમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. તે આ રીતે - જે પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ છે, તેમાં મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ go કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી જે રાશિ પ્રાપ્ત થયા છે, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાણ ઘટાડી, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમ છે, તેથી ૧૫/go કોડાકોડી સાગરોપમ પ્રાપ્ત થશે. તેથી છેદ ઉડાડતા દોઢ સપ્તમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બને છે. તેમાં પચોપમનો અસંખ્યાતમો ભાગ ચુન કરવાથી ઉપરોક્ત સ્થિતિ થાય છે. આ વ્યાખ્યા મૂળ ટીકા અનુસાર છે. પંચસંગ્રહના મતે પણ આ જ જઘન્ય સ્થિતિ પરિમાણ છે, માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન કહેવો.
કમપ્રકૃતિ સંગ્રહણીકારે જઘન્ય સ્થિતિ માટે બીજી વિધિ બતાવી છે - જ્ઞાનાવરણીયાદિ - X - X · કર્મોની પોત-પોતાની પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ - X - X - વર્ગ કહેવાય છે. વર્ગોની પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેમાં મિથ્યાત્વની ઉકષ્ટ સ્થિતિનો ભાગ દેવાથી જે પ્રાપ્ત થાય છે તેમાં પલ્યોપમનો સંગાત ભાગ ઓછો કરવાથી જઘન્ય સ્થિતિ આવે છે. અહીં વેદ નોકષાયમોહનીય વર્ગની પ્રકૃતિ છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની છે. તેમાં સીતેર કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી શૂન્યને શૂન્યથી કાપતા , બેસતમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ચુન કરવાથી સ્ત્રી વેદની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય.
ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે.
સ્થિતિ બે પ્રકારે છે - કમરૂપતા અવસ્થાનરૂપ અને અનુભવ યોગ્ય. અહીં જે સ્થિતિ બતાવી છે, તે કર્મરૂપતાવસ્થાનરૂપ છે. અનુભવયોગ્ય સ્થિતિ તો અબાધાકાળથી હીન હોય છે. જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેટલા જ સો વર્ષની તેની અબાધા હોય છે. જેમકે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાળ ૧૫૦૦ વર્ષ થાય છે.
૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ અર્થાત આટલો કાળ તે બાંધેલી પ્રકૃતિ ઉદયમાં આવતી નથી અને પોતાનું ફળ આપતી નથી. અબાઘાકાળ વીત્યા પછી જ કમંદલિકોની ચના થાય છે. તેને કર્મ નિષેક કહેવાય છે. અબાધાકાળથી હીન કર્મસ્થિતિ જ અનુભવ યોગ્ય હોય છે.
હવે સ્ત્રીવેદ કોંદયજનિત જે સ્ત્રીવેદનું સ્વરૂપ કહે છે. ગૌતમ ! તે કુંકુકછાણના અગ્નિ સમાન છે, તે ધીમે ધીમે જાગૃત થાય છે અને લાંબા કાળ સુધી રહે છે. સ્ત્રી અધિકારપૂર્ણ થયો.
• સૂત્ર-૬૦ :
તે પરોના પ્રકાર કેટલા છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિક પરષ, મનુષ, દેવપુર... તે તિર્યંચપુરુષ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - જલચર, સ્થલચર, ખેચર. સ્ત્રી અધિકારવત ભેદો કહેવો ચાવત ખેચર. તે ખેચરો, બેચર તિયચ પરષો ઉAI.
તે મનુષ્ય પુરષો કેટલા ભેદે છે? કમભૂમકા, અકર્મભૂમકા, તદ્વપકા તે મનુષ્યપુરુષો છે... તે દેવપુરુષો કેટલા ભેદે છે? ચાર ભેદે છે. સ્ત્રી ભેદવર્તી કહેવા યાવતુ સવાથસિદ્ધ..
• વિવેચન-૬૦ :
પુરષો ત્રણ ભેદે કહ્યા છે – તિર્યંચયોનિકાદિ (સૂત્રવત). તે તિર્યંચયોનિક પુરષો ત્રણ ભેદે કહ્યા છે – જલચર પુરુષાદિ ત્રણ. મનુષ્યપુરુષો પણ ત્રણ ભેદે છે – કર્મભૂમકાદિ ત્રણ દેવ પુરુષો ચાર ભેદે છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક. ભવનપતિ-અસુરાદિ ભેદથી દશ પ્રકારે છે. વ્યંતર પિશાચાદિ ભેદથી આઠ પ્રકારે છે.
જ્યોતિક ચંદ્રાદિ ભેદથી પાંચ પ્રકારે. વૈમાનિકો-કપોપપ, કપાતીત બે ભેદે. કલ્પોપપન્ન સૌધર્માદિભેદથી બાર ભેદે. કાતીત બે ભેદે – શૈવેયક અને અનુતરોપપાતિક. હવે સ્થિતિ કહે છે -
• સૂત્ર-૬૧ -
ભગવન્! પુરુષોની કેટલી કાળસ્થિતિ છે? ગૌતમ! જઘન્ય અંતર્મહતું, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. તિયચયોનિક પુરુષો અને મનુષ્યોની સ્ત્રીઓની સ્થિતિવ4 પરપોની સ્થિતિ જાણવી. દેવપુરષોની યાવતું સવર્થસિદ્ધ, સ્થિતિ પ્રજ્ઞાપનાવત કહેવી..
• વિવેચન-૬૧ :
પુરુષને પોત-પોતાનો ભવ છોડ્યા વિના કેટલો કાળ સ્થિતિ કહી છે ? ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. તે અનુત્તરસુર અપેક્ષાએ જાણવું. બીજાને તે સ્થિતિનો અભાવ છે. તિર્યંચયોનિકોમાં ઔધિક, જલચર, સ્થલચર, ખેચરોની ઓની જે સ્થિતિ કહી છે, તેમ કહેવી. મનુષ્યોની પણ ઔધિકકર્મભૂમિકની - x• અકર્મભૂમિકની - x - પોતપોતાના સ્થાને જે સ્ત્રીઓની સ્થિતિ છે, તે જ પુરુષોની કહેવી. જેમકે – સામાન્ય તિર્યંચયોનિક પુરુષોની જઘન્યથી
Page #65
--------------------------------------------------------------------------
________________
૨-૬૧
તમુહd, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - x - x - ઈત્યાદિ... સામાન્યથી મનુષ્ય પુરષોની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. ચારિત્રધર્મને આશ્રીને જઘન્યથી, અંતર્મહતું. આ બાાલિંગ પ્રવજ્યા પ્રતિપત્તિ આશ્રીને જાણવી. અન્યથા ચારિત્ર પરિણામ એક સમયનો પણ સંભવે છે, તો એક સમય કહે અથવા દેશચા»િને આ કહ્યું છે. દેશયાત્રિ પ્રતિપત્તિના ઘણાં ભંગોથી જઘન્યથી પણ અંતર્મુહર્ત સંભવે છે. તેમાં સર્વ રાત્રિ સંભવ છતાં પણ જે આ દેશયાત્રિ આશ્રીને કહ્યું – તે દેશચાસ્ટિપૂર્વક પ્રાયઃ સર્વ રાત્રિ પ્રતિપત્તિ છે. કહ્યું છે કે- સમ્યકત્વ પ્રાપ્તિમાં પલ્યોપમ પૃથક્વથી, શ્રાવક થાય. ચાસ્ત્રિ ક્ષયોપશમને સંખ્યાત સાગરોપમ ાંતર થાય.
અહીં આધ વ્યાખ્યાન તે સ્ત્રીવેદ વિચારણામાં પણ કહેવું. જે સ્ત્રીવેદ વિચારણામાં કહ્યું કે અહીં પણ જાણવું. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી કેમકે આઠ વર્ષની વય પછી ચાત્રિનો સ્વીકાર સંભવે છે. કર્મભૂમક પુરુષોને જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચારિત્રને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
ભરત-ૌરવતના પુરુષોને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, તે સુષમસુષમ આરામાં જાણવું. ચાસ્ત્રિધર્મને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકીટી. પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરષોને ોગને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકટી. ચાઅિધર્મને આશ્રીને પણ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
સામાન્યથી અકર્મભૂમિના મનુષ્ય પક્ષોને જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણને આશ્રીને જાન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકીટી [ઇત્યાદિ તથા હૈમવત-કૈરવત, હરિવર્ષયક્ વર્ષ, દેવકુર-ઉત્તરકુરુ આદિ ધેવા.)
અંતદ્વપક કમભૂમક મનુષ્ય પુરુષોના જન્મને આશ્રીને જઘન્યથી દેશોના પલ્યોપમનો અસંચાત ભાગ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત અને દેશોન પૂર્વકોટી.
દેવપુરષોને સામાન્યથી જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. વિશેષ વિચારણાથી - અસુરકુમારોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક એક સાગરોપમ. નાગકુમારાદિ પુરષોમાં બધાને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ. વ્યંતરપુરષોમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. જ્યોતિક દેવપુરષોને જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમ, એક લાખ વર્ષાધિક, સૌધર્મકયે દેવોનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. ઈશાન કલો દેવપુરષોનું જઘન્ય સાધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે સાગરોપમ. સનકુમાર દેવોનું જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. માહેન્દ્રકલ્પ દેવોનું જઘન્ય સાતિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ.
બ્રહાલોકના દેવોનું જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટથી દશ. લાંતક દેવોનું જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ. મહાશક દેવોનું જઘન્ય ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટથી સતર, સહસારદેવોનું જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટથી અઢાર. આમતદેવોનું
૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટથી ઓગણીશ. પ્રાણતદેવોનું જઘન્ય ઓગણીશ, ઉત્કૃષ્ટથી વીશ સાગરોપમ છે. આરણ દેવોનું જઘન્ય વીશ, ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમ. અઢત દેવોનું જઘન્ય એકવીશ, ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ. એ રીતે ક્રમશઃ અધતન અધતન રૈવેયકથી નવમાં ઉપરિતન-ઉપરિતન શૈવેયક સુધી રોક-ચોક સાગરોપમાં વધારતા જવું. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત ચાર અનુત્તરોપપાતિક દેવોનું જઘન્ય ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ છે. સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ 13સાગરોપમ. ક્યાંક એવો સૂરપાઠ છે કે- દેવપુરષોની સ્થિતિ “પ્રજ્ઞાપના'ના સ્થિતિ પદ મુજબ કહેવું. ત્યાં પણ આ પ્રમાણે સ્થિતિ કહી છે.
પુરુષની ભવસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છે - • સૂp-૬૨ :
ભગવત્ ! પુરષ, પુરષરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ પૃથd. ભગવન ! તિર્યંચયોનિક પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્રવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે પૂર્વવત. સંસ્થિતિ »ીઓની જેમ ચાવતુ ખેચર તિર્યંચયોનિક પુરુષની સરિસ્થતિ કહેવી.
ભગવાન ! મનુષ્ય પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ફોનને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્વાધિક કણ પલ્યોપમ. ચાધિમને આશ્ચીને ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી એ પ્રમાણે સબ યાવત્ પૂર્વપશ્ચિમ વિદેહ. અકર્મભૂમક પુરુષો અકર્મભૂમક સ્ત્રી સમાન જાણવા યાવત્ અંતદ્વીપકોની જે સ્થિતિ જ સંચિટ્ટણા ચાવ4 સવથિસિદ્ધ કહેવું.
• વિવેચન-૬૨ :
ભગવ પુરષ, પુરષભાવને છોડ્યા વિના કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહd, તેટલા કાળ પછી મરીને સ્ત્રી આદિ ભાવમાં જાય. ઉત્કૃષ્ટ સાતિરેક શતપૃથકવ સાગરોપમ. સામાન્યથી તિર્યચ, નર, દેવ ભવમાં આટલો કાળ પુષરૂપે રહેવાનો સંભવ છે. મનુષ્યભવની અપેક્ષાએ કંઈક અધિકતા જાણવી. તેથી આગળ પુરણ નામ કમોંદયના અભાવથી નિયમા આ આદિમાં જાય.
તિર્યંચયોનિક પક્ષની વક્તવ્યતા તિર્યંચયોનિક સ્ત્રી માફક કહેવી. તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથક્વ અધિક, તેમાં સાત ભવ પૂર્વકોટિ આયુના પૂર્વવિદેહ આદિમાં અને આઠમો ભવ દેવકુટુ-ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમમાં. જેમાં જલસરમાં જઘન્યથી અંતર્મુહૂર્ત પછી ગત્યંતર કે વેદાંતરમાં જાય. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ-ત્યાંજ બે આદિ વાર ઉપજે. ચતુષ્પદ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને પૂર્વકોટિ પૃથકવ અધિક, સામાન્ય તિર્યંચ પુરુષ માફક. ઉમ્સ અને ભુજગ પરિસર્પ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, જલચરવતું. નેચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમનો અસંખ્યય ભાગ, તે સાત વખત
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૪
૨-૬૨ પૂર્વકોટિ સ્થિતિમાં ઉપજે પછી આઠમીવાર અંતર્લિંપાદિ ખેચર પુરુષમાં પલ્યોપમના અસંખ્યાત ભાગે ઉપજે.
મનુષ્ય પુરુષ, મનુષ્ય સ્ત્રીવતું. સામાન્યથી ફોમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટી પૃથત્વ અધિક. ત્યાં સાત ભવ પૂર્વકોટિ આયુ મહાવિદેહમાં, આઠમો ભવ દેવકર આદિમાં. ચાસ્ત્રિ ધર્મને આશ્રીને ચોક સમય ઉત્કટ દેશોન પૂર્વકોટિ. કેમકે આઠ વર્ષ પછી ચાસ્ત્રિ સ્વીકારે તેથી દેશોને કહ્યું. વિશેષ વિચારણાથી - કર્મભૂમક મનુષ્ય પુરુષ કર્મભૂમિ બને આશ્રીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકત્તાધિક, ભાવના પૂર્વવતું. માત્ર આઠમો ભવ એકાંત સુષમામાં ભરત-વતમાં જાણવો. ચારિત્રધર્મને આશ્રીને જઘન્ય એક સમય, સર્વવિરતિ પરિણામથી. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, સમપ્રચા»િાકાળથી.
ભરત-વત કર્મભૂમક મનુષ્યપુરુષ પણ ભરત-રસ્વત ક્ષેત્રને આશ્રીને, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોટિ અધિક. તે પૂર્વકોટિ આયુક વિદેહપુરપનું ભરતાદિમાં સંહરણ કરીને ભરતાદિવાસ યોગથી ભરતાદિ પ્રવૃત વ્યપદેશના ભવાયુક્ષયમાં એકાંત સુષમા પ્રારંભે ઉત્પન્ન જાણવા. ચારિત્રધર્મ આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભાવના પૂર્વવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરષ ફોનને આશ્રીને ઉત્કૃષ્ટમી પૂર્વકોટિ પૃથકત્વ, તે ફરી-ફરી ત્યાં જ સાત વખત ઉત્પત્તિ ભાવવી. પછી અવશ્ય ગત્યંતર કે યોયંતર સંક્રમ થાય. ચાઅિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ.
સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય પુરુષ તે ભાવ ન છોડીને જમને આશ્રીને જઘન્ય એક પલ્યોપમ ઈત્યાદિ તેની સ્ત્રીના વિષયમાં કહ્યા મુજબ જાણવું - X - X - એ રીતે હૈમવત-ભૈરણ્યવત, હરિવર્ષ-રમ્યફ વર્ષ, દેવકુરુ-ઉત્તરમાં જાણવું [વૃત્તિકાણીએ તેને નોધેલ છે, પણ અમે અનુવાદ છોડી દીધેલ છે.)
અંતર્લીપક મનુષ્યપુરુષ જન્મને આશ્રીને દેશોન પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
દેવોની જે સ્થિતિ પૂર્વે કહી, તે જ કાયસ્થિતિ કહેવી, દેવપુરા દેવપુરુષત્વ છોડ્યા વિના કેટલો કાળ ચાવતું નિરંતર રહે ? દેવપણામાં મરી, પછી અનંતર ભવે દેવ ન થાય. ઈત્યાદિ - ૪ -
આ પ્રમાણે અવસ્થાને કહ્યું, હવે અંતર કહે છે – • સૂત્ર-૬૩ -
ભગવન્ ! અને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જી એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિક પુરુષોને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે યાવતુ ખેચર તિર્યંચયોનિકપુરુષોની... ભગવન! મનુષ્યપુરુષોનું કેટલું કાળ અંતર છે ? ગૌતમ ! ક્ષેત્રને આથીને જઘન્ય અંતમુહૂર્ત. [18/3]
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ધર્મચરણ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી યાવ4 દેશોનાધપુગલ પરાવર્સ કમભૂમકોનું ચાવતું વિદેહ ચાવ અઅિધમમાં એક સમય. શેષ રીઓ સમાન કહેવું ચાવ4 તદ્ધપકોની સ્થિતિ જાણવી.
દેવપુરુષોનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ભવનવાસી દેવપુરષોનું વાવ( સહસાર, જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ! આનાત-પરષોને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ. જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે ચાવતું શૈવેયક દેવપુરુષનું અનુત્તરોપપાતિક દેવપુરુષોનું જઘન્ય વર્ષ પૃથક્વ, ઉતકૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ.
• વિવેચન-૬૩ :
પુરુષ, પુરુષત્વથી પડીને ફરી કેટલા કાળે, તે પામે છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય પછી ફરી પુરુષત્વને પામે છે જ્યારે કોઈ પુરષ ઉપશમશ્રેણિ પામી ઉપશાંત પુરુષવેદમાં એક સમય જીવીને, પછી મરે, પછી નિયમથી દેવપુરુષોમાં ઉપજે છે, જો કે સ્ત્રી-નપુંસકને પણ શ્રેણિલાભ થાય, પણ તેઓ શ્રેણિએ ચડીને આવેદક ભાવ પછી મરીને શુભાધ્યાવસાયથી દેવપુરુષપણે ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - X - X - જાણવો.
હવે તિર્યક પુરુષ વિષયક અતિદેશ કહે છે – પૂર્વે જે તિર્યકોનિક સ્ત્રીનું અંતર કહ્યું, તે જ તિર્યંચયોનિક પુરુષોનું કહેવું. તે આ રીતે - [વૃત્તિનો સંક્ષેપ કરેલ છે– સામાન્યથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતપુદ્ગલ પરાવર્તન નામે વનસ્પતિકાળ. એ રીતે વિશેષથી જલચર-સ્થલચર-ખેયર પુરુષોનું અંતર પણ કહેવું.
હવે મનુષ્ય પુરુષત્વ વિષય અંતર પ્રતિપાદનાર્થે અતિદેશ કહે છે – મનુષ્ય સ્ત્રીની માફક મનુષ્ય પુરુષોનું અંતર કહેવું. તે આ રીતે - સામાન્યથી મનુષ્યપુરને ફોઝને આશ્રીને અંતર્મુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચા»િધર્મ આશ્રીને જઘન્યથી એક સમય, ચારિ પરિમાણથી ભ્રષ્ટ થઈ સમયાંતરમાં ફરી પણ કોઈને ચારિત્રની પ્રતિપતિ સંભવે છે. ઉકાટથી દેશોન અદ્ધ પગલ પરાવર્ત. આ રીતે ભરત, ઐરાવત, પૂર્વ-પશ્ચિમવિદેહ પુરુષોની વક્તવ્યતા કહેવી.
સામાન્યથી અકર્મભૂમક મનુષ્યપુરુષને જન્મને આશ્રીને જઘન્ય અંતર ૧૦,૦૦૦ વર્ષ અંતમુહd[ધિક - અકર્મભૂમિમાં ઉત્પન્ન પુરષ મરે, જઘન્ય સ્થિતિક દેવ થઈ, કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ફરી કોઈ અકર્મભૂમિમાં પુરુષરૂપે ઉપજે. • x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ણ ઈત્યાદિ • x • x • x • સ્ટીવ કહેવું.
આ પ્રમાણે હૈમવત-ભૈરણ્યવત આદિ કર્મભૂમિમાં જમણી અને સંહરણથી જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર અંતર્લીપજ સુધી કહેવું.
હવે દેવપુરુષના અંતરને કહે છે - જઘન્યથી અંતમુહૂd. દેવ ભવથી ચ્યવીને
Page #67
--------------------------------------------------------------------------
________________
૨-૬૩
૩૬
ગર્ભજ મનુષ્યમાં ઉપજી પતિ પૂરી કરી, તથાવિધ અધ્યવસાય મરણથી ફરી કોઈ દેવપણે ઉપજે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે અસુરકુમારથી સહસાર દેવ સુધી કહેવું. આનતદેવનું અંતર જઘન્યથી વર્ષમૃત્વ. - x • x • આનતાદિમાં ઉત્પત્તિ નિયમા ચાસ્ત્રિયી પામે. ચાસ્ત્રિ આઠમે વર્ષે મળે, તેવી જઘન્યથી વર્ષ પૃથકૃત્વ કહ્યું. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વેયક દેવ સુધી કહેવું. અનુત્તર-ઉપપાતિક દેવ પુરુષનું જઘન્ય અંતર વર્ષપૃથકg, ઉત્કૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. તેમાં સંખ્યાત સાગરોપમ અન્ય વૈમાનિકોમાં સંખ્યયવાર ઉત્પત્તિ અને સાતિરેક મનુષ્યભવ. સામાન્યથી આ અપરાજિત સુધી જાણવું. સવર્થિસિદ્ધમાં એક જ વખત ઉત્પત્તિ થાય. બીજી કહે છે - X - X - વિજયાદિ ચારમાં બે સાગરોપમ કહ્યું છે.
હવે અલાબદુત્વ પાંચ પ્રકારે કહે છે – • સૂત્ર-૬૪ -
આલબહુત્વ ીઓની માફક ચાવત હે ભગવન! આ દેવપુરષોમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડાં વૈમાનિક દેવપુરણો, તેથી ભવનપતિ દેવો અસંખ્યાતા, તેથી વ્યંતર દેવો અસંખ્યાતા, તેથી જ્યોતિક દેવપુરો સંખ્યાતજ્ઞા છે.
ભગવના આ તિચિયોનિક પુરુષોમાં જલયસ્થલચ-ખેચરોના મનુષ્ય પુરણો, કર્મભૂમક-એકમભૂમક-અંતર્દીપક, દેવપરષોમાં ભવનવાસી-વ્યંતરજ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મ યાવત સવાર્થસિદ્ધક દેવોમાં કોણ કોનાથી અભ આદિ છે ?
ગૌતમાં સૌથી થોડા અંતર્લીપગ મનુષ્ય પુરુષો, દેવગુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમક મનુષ્ય પુરુષો બંને સંખ્યાલગણા, હરિવર્ષ-રમ્યક્રવર્ષ પુરષો બંને સંખ્યાતગા, હેમવત-હેરાયado પુરુષો સંખ્યાલગણા, ભરત-ૌરવ કર્મભૂમગા બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરુષો બંને સંખ્યાલગણા. તેથી અનુત્તરોપાતિક દેવપુરષો અસંખ્યાતગણા, ઉપરના વેયકદેવો સંખ્યાલગણા, મધ્યમ વેયક દેવો સંખ્યાલગણા, હેફ્રિમ શૈવેયક દેવો સંખ્યાલગણા, તેથી અશ્રુતદેવો સંખ્યાતપણા ચાવતુ અનિત દેવો સંખ્યાતગણા, સહસાર દેવો અસંખ્યાતણા, તેનાથી મહાશક દેવો અસંખ્યાતપણા ચાવતું માહેન્દ્ર દેવો અસંખ્યાતણા, સનકુમાર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતવાણા, સૌધર્મ દેવો સંખ્યાલગણા, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતણા, બેચરતિચિ પરષો તેથી અસંખ્યાતગણા, સ્થલચર તિર્યંચયોનિકો સંખ્યાલગણા, જલચર તિર્યંચપરષો અસંખ્યાત-ગણા, વ્યંતર દેવો સંખ્યાલગણા, જ્યોતિષ દેવો સંખ્યાલગણા છે.
• વિવેચન-૬૪ :સૌથી થોડાં મનુષ્યો, સંખ્યાત કોડાકોડી પ્રમાણત્વથી, તેથી તિર્યંચપુરુષો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાત ગણા-wતરના અસંખ્યયભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત - આકાશપદેશ રાશિ પ્રમાણ_થી. તેથી દેવપુરુષો સંખ્યા ગણા, બૃહત પ્રતરરાશિ વી - x• તિર્યંચ અને મનુષ્ય પુરુષોનું વક્તવ્ય, તેમની સ્ત્રી સમાન કહેવું.
હવે દેવપુરુષોનું અNબહુવ કહે છે -
સૌથી થોડાં અનcરોપપાતિક દેવો, પલ્યોપમના અસંખ્યય ભાગવíl આકાશ પ્રદેશ રાશિ પ્રમાણcથી. તેનાથી ઉપરિતન વેયકના દેવો સંખ્યાલગણાબહુવર ફોગથી વિમાનના બહુચથી. ઉપરના વેયકમાં ૧૦૦ વિમાનો છે, પ્રતિ વિમાનમાં અસંખ્યાત દેવો છે. જેમ જેમ અધો-અધોવર્તી વિમાનો, તેમ-તેમ દેવોની પ્રચૂરતા હોય છે. તેથી - x• ઉપરિતન કરતા મધ્યમ ગ્રેવેયક દેવો સંખ્યાતપણા છે, તેથી અધતન શૈવેયકના દેવો સંખ્યાલગણા, એ રીતે આરણ સુધી.
જો કે આરણ-અયુતકલપો સમશ્રેણિક-સમવિમાન સંખ્યક છે, તો પણ કૃષ્ણપાક્ષિકો તથાસ્વાભાવ્ય પ્રાયુર્યચી, દક્ષિણ દિશામાં ઉપજે છે. તે કૃણ પાક્ષિકો કોણ છે ? જીવો બે ભેદે - કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક. તેમાં જેનો કિંચિત્ જૂન અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર છે તે શુલપાક્ષિકો, બીજા દીર્ધસંસાર ભાગી તે કૃષ્ણપાક્ષિકો તેથી શુલપાક્ષિકો થોડાં છે, અને સંસારીનું થોડું પ્રમાણ સંભવે છે. કૃષ્ણપાક્ષિકો અનંતાનંત દીર્ધ સંસારીપણાથી ઘણાં છે. કૃષ્ણપાક્ષિકો પાસુર્યથી દક્ષિણ દિશામાં તથા સ્વભાવપણાથી ઉપજે છે. પૂર્વાચાર્યોએ પણ કહેલ છે – કૃષ્ણ પાક્ષિકો દીધસંસાર ભાજી કહેવાય છે. તેઓ ઘણાં પાપોદયવાળા અને ક્રુરકમ છે. તેવા સ્વભાવથી આ કુરકમપણું છે. તેના કારણે તદ્ભવ સિદ્ધિક પણ દક્ષિણ દિશામાં ઉપજે છે. નૈરયિકતિર્યક્રમનુષ્ય-અસુરાદિ સ્થાનોમાં જાય છે. તેથી દક્ષિણદિશામાં પ્રયુરપણે કૃષ્ણપાક્ષિકોના સંભવથી ઉપજે છે –
અશ્રુતકા દેવપુરુષ અપેક્ષાએ આરણ દેવો સંખ્યયગણાં છે, તેનાથી પ્રાણતકલાના દેવો સંખ્યાલગણા છે. તેનાથી આનતકલાના દેવો સંખ્યાલગણા છે. અહીં પણ પ્રાણતકલાની અપેક્ષાએ સંખ્યાત ગણવ કૃષ્ણપાક્ષિકોના દક્ષિણ દિશાના પ્રાચુર્યથી છે. આ અનુત્તર વિમાનવાસી આદિ આનત કાવાસી પર્યન્ત દેવો પ્રત્યેક ક્ષેત્ર પલ્યોપમઅસંખ્યાત ભાગવર્તી આકાશ પ્રદેશ સશિ પ્રમાણ જાણવા. * * *
આનતકલાના દેવોથી સહસાના દેવો અસંખ્યાતગણી છે, ઘનીકૃત લોકના એક પ્રાદેશિકતાથી શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા પ્રમાણવથી, તેનાથી મહાશુકાના દેવો અસંખ્યાતગણાં છે કેમકે બૃહત્તર શ્રેણી અસંગેય ભાણ આકાશ પ્રદેશ સશિ પ્રમાણત્વચી છે. વિમાન બાહરાયી - ૬ooo વિમાન સહસાર કલામાં, ૪૦,૦૦૦ મહાશુકમાં, બીજા નીચે-નીચેના વિમાનવાસી દેવો બહુ-બહતર છે. સહસાક૫ દેવોથી મહાશક દેવો અસંખ્યાતગણા છે, તેનાથી લાંતક દેવો અસંખ્યાતગણી છે. તેનાથી બ્રહ્મલોક દેવો અસંખ્યાતપણાં છે, તેનાથી માહેન્દ્રદેવો અસંખ્યાતપણાં છે અહીં બધે બૃહતું આકાશ શ્રેણી અસંખ્યયભાગ ગત
Page #68
--------------------------------------------------------------------------
________________
૨-૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર
આકાશ પ્રદેશમાનવથી જાણવું. તેનાથી સનકુમાકા દેવો અસંખ્યાતપણા છે કેમકે વિમાનની બહુલતા છે. ઈત્યાદિ - x • x • x • સનતકુમાર દેવોથી ઈશાન દેવો અસંખ્યાતગણા, ગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ સશિ સંબંધી બીજે વર્ગમૂળ, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલી પ્રદેશરાશિ છે તેટલી સંખ્યામાં ધનીકૃતુ લોકની એક પ્રાદેશિક શ્રેણીમાં જેટલાં આકાશપદેશો છે તેના બબીશમાં ભાગ પ્રમાણથી. તેમનાથી, સૌધર્મ દેવો સંખ્યાલગણાં છે. કેમકે વિમાનની બહુલતા છે. સૌધર્મક દક્ષિણ દિગ્રવર્તી છે, તેથી ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉપજે છે. • X - X - X - પ્રજ્ઞાપના આદિ બધામાં આમ કહ્યું છે.
સૌધર્મદિવોથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, અંગુલ માત્ર ફોમ્ર પ્રદેશ સશિ સંબંધી પહેલાં વર્ગમૂળમાં, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલાં પ્રદેશ સશિ ઉપજે, તેટલી સંખ્યામાં ધનીકૃત લોકના એક પ્રાદેશિક શ્રેણિમાં જેટલા આકાશપદેશો છે, તેમાં જેટલો બત્રીશમો ભાગ છે, તેટલા પ્રમાણથી. તેનાથી વ્યંતર દેવો અસંખ્યાતપણા છે. • x • તેનાથી જ્યોતિપુરુષ સંખ્યાલગણાં છે. • x -
હવે પાંચમું અા બહુત્વ - સૌથી થોડાં અંતર્લીપક મનુષ્ય પુરુષો, કેમકે ફોન નાનું છે. તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય પુરુષો સંખ્યાલગણા છે, ક્ષોત્રના બહુપણાથી સ્વસ્થાને બંને તુલ્ય છે, તેનાથી હરિવર્ષ-રમ્યáર્ષના પુરષો સંખ્યાલગણા, તેનાથી હૈમવત-હૈષ્ણવના મનુષ્યપુરુષો સંખ્યાલગણા છે - બંનેમાં ક્ષેત્ર બહુલતા કારણરૂપ છે. તે બંને સ્વસ્થાને તુલ્ય છે. તેનાથી ભરત-ઐરાવત કર્મભૂમક પુરુષો સંખ્યાલગણા છે, અજિતસ્વામી કાળે ઉત્કૃષ્ટ પદમાં અને સ્વભાવથી જ ભરત ભૈરવતમાં મનુષ્યોનું પ્રાચર્ય સંભવે છે. તે બંને સ્વસ્થાનથી પરસ્પર તુલ્ય છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરુષો સંખ્યાલગણાં છે, ક્ષેત્ર બાહુલ્ય અને સ્વભાવથી જ મનુષ્ય પુરુષોનું પ્રાય્ર્ય સંભવે છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાત ગણા છે. ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યય ભાગવર્મી આકાશ પ્રદેશ પ્રમાણ_થી. પછી ઉપરની રૈવેયક-પછી મધ્યમ વેયકપછી નીચેની વેયકથી છેક આનતકલાના દેવપુરષો સુધી અનુક્રમે સંખ્યાલગણા છે. પછી સહસાક૨, પછી લાંતકકલાથી ઈશાનકા સુધી અસંખ્યાતગણાં છે. તેનાથી સૌધર્મના દેવો સંખ્યાતપણાં છે, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતપણાં છે, ભાવના બધે જ પૂર્વવત્ કહેવી.
તેનાથી ખેચર તિર્યંચ પુરષો અસંખ્યાતગણાં છે, પ્રતર અસંખ્યાતભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશપ્રદેશ સશિ પ્રમાણથી. તેમનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતપણાં, તેનાથી જલયર તિર્યંચ પુરુષો સંખ્યાલગણાં, યુક્તિ પૂર્વવતું. તેનાથી વ્યંતર પુરષો સંખ્યા ગણાં, સંખ્યાત યોજન કોટી પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડ, જેટલાં એક પ્રતરમાં થાય છે, તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેનાથી જ્યોતિક દેવો સંખ્યાતપણાં છે.
• સૂત્ર-૬૫ -
ભગવાન ! પુરુષવેદ કમની કેટલો કાળ બંધ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય આઠ સંવત્સર, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ કોડાકોડી. ૧ooo વર્ષ અબાધા, અબાધાકાળ રહિત સ્થિતિ કર્મનિષેક છે. ભગવન! પુરુષવેદ કેવા પ્રકારે છે ? ગૌતમ! વન દવાનિ જવાલા સમ.
• વિવેચન-૬૫ -
પુષવેદની જઘન્યથી આઠ વર્ષ, કેમકે તેનાથી ઓછી સ્થિતિના પુરાવેદ બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી. ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ આદિની વ્યાખ્યા પૂર્વવતુ. આ પુરુષવેદ દવાગ્નિ વાળા સમાન પ્રારંભમાં તીવ્ર કામ દાહ યુક્ત.
• સૂત્ર-૬૬ -
તે નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદ છે – નૈરયિક નપુંસક, તિર્યંચયોનિક નપુંસક, મનુષ્ય યોનિક નપુંસક. તે નૈરચિકનપુંસક શું છે ? તે સાત ભેદે છે - રતનપભા પૃedી નૈરસિક નપુંસક યાવત્ અધઃસપ્તમી પૃની નૈરયિક નપુંસક. તે આ નૈરચિક નપુંસક કહ્યા.
તે તિચિયોનિક નપુંસક શું છે? પાંચ ભેદે - એકેન્દ્રિય તિ નપુંસક યાવતુ પંચેન્દ્રિય તિચિ નપુંસકો છે. એકેન્દ્રિય તિચિ યોનિક નપુંસકો કેટલા છે ? પાંચ ભેદ પૃedી યાવત વાયુકાચિક. • x • બેઈન્દ્રિય તિચિ યોનિક નસકો? અનેક ભેદે છે. એ રીતે તેઈક્રિય અને ચતરિયો પણ જાણવા. તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે? ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચરતે જલયરો કેટલા ભેદે છે ? તે શાલિક સિવાયના પૂર્વોક્ત ભેદો જાણવા. * *
તે મનુષ્ય નપુંસકો શું છે? ત્રણ ભેદે છે - કમભૂમક, અકર્મભૂમક, અંતદ્વીપક. ભેદો યાવત્ કહેવા.
• વિવેચન-૬૬ :
નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – નૈરયિક, તિર્યજયોતિક, મનુષ્ય નપુંસકો. નૈરયિક નપુંસકો કેટલા છે ? પૃથ્વીભેદથી સાત પ્રકારે - રતનપભા આદિ પૃથ્વી નૈરયિક નપુંસકો. તિર્યંચયોનિક નપુંસકો પાંચ ભેદે કહ્યા છે - એકેન્દ્રિયાદિ તિર્યંચ યોનિકનપુંસકો. એકેન્દ્રિય નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – પૃવીકાયિક યાવતું વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યયોનિક નપુંસકો. ભગવદ્ ! બેઈન્દ્રિય તિર્યંચ નપુંસકો કેટલા છે ? ગૌતમ ! અનેકવિધ પુલાકૃમિક આદિ પૂર્વવત્ કહેવા. ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – જલચર, સ્થલચર, ખેચર, આ પૂર્વવતુ ભેદસહિત કહેવા. તે મનુષ્ય નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, અકર્મભૂમક-અંતર્લીપક. બધાં પૂર્વવત્ પ્રભેદો સહિત કથા. ભેદો
Page #69
--------------------------------------------------------------------------
________________
૨/-/૬૬
કહ્યા. હવે સ્થિતિ પ્રતિપદનાર્થે કહે છે
-સૂત્ર-૬૭ -
ભગવન્ ! નપુંસકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. ભગવન્ ! નૈરયિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેીશ સાગરોપમ. બધાં નારકોની
સ્થિતિ અહીં કહેવી.
૩૯
ભગવન્ ! તિર્યંચયોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ, ભગવન્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ. બધાં એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી. બેઈન્દ્રિયથી ઉરિન્દ્રિયની સ્થિતિ કહેતી.
ભગવન્ ! પંચેન્દ્રિય સિયોનિક નપુંસકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. આ પ્રમાણે જલચર તિર્યંચ, ચતુષ્પદ-લલચર, ઉરગ પરિસર્પ, ભુજગ પરિસર્પ, ખેચર તિર્યંચ બધાંને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી.
ભગવન્ ! મનુષ્ય નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ધર્મચરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. કર્મભૂમજ ભરત-ઐરવત-પૂર્વવિદેહપશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકની પણ તેમજ, ભગવન્ ! અકર્મભૂમગ મનુષ્યનપુરાકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આંતર્મુહૂ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી, એ પ્રમાણે અંતર્દીપક સુધી કહેવું.
ભગવન્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્ ! નૈરયિક નપુંસક ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ એ પ્રમાણે [પ્રત્યેક નસ્કપૃથ્વીની સ્થિતિ જાણવી.
ભગવન્ ! તિર્યંચયોનિક નપુંસકની સ્થિતિ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસકની, વનસ્પતિકાયિકની પણ એમજ જાણવી. બાકીનાની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક. બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સ્થિતિ છે. ભગવન્ ! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકની સ્થિતિ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. આ પ્રમાણે જલચર તિર્યંચ-ચતુષ્પદ,
ભગવન્ !
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સ્થલચર, ઉરગારિસ, ભુજગરિસર્પ, મહોરમોને પણ કહેવા. મનુષ્ય નપુંસકને ? ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. આ પ્રમાણે કર્મભૂમક, ભરત-ૌરવત-પૂર્વ પશ્ચિમ વિદેહમાં પણ કહેવું.
ભગવન્ ! કર્મભુમક મનુષ્ય નપુંસક ? જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે તપક સુધી.
ભગવન્ ! નપુંસકને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક શત સાગરોપમ પૃથકત્વ. નૈરયિક નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકા. રત્નપભા પૃથ્વી આદિ નૈરયિકોનું પણ એમજ જાણવું.
તિર્યંચયોનિક નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ. એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦૦૦ સાગરોપમ, સંખ્યાત વર્ષોં અધિક. પૃથ્વી-અદ્-તેઉ-વાયુનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, વનસ્પતિકાયિકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોક, બાકીના બેઈન્દ્રિયાદિનું યાવત્ ખેચર, જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
४०
મનુષ્ય નપુંસકનું ક્ષેત્રને શ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચાત્રિ ધર્મને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. ચાવત્ દેશોન અપુદ્ગલ પરાવ, એ પ્રમાણે કર્મભૂમકનું પણ. ભરત-ઐરવત, પૂર્વ-પશ્ચિમ વિદેહનું પણ છે.
ભગવન્ ! કમભૂિમક મનુષ્ય નપુંસકનું કેટલો કાળ ? જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, અંતર્દીપક સુધી.
• વિવેચન-૬૭ :
નપુંસકમાં અંતર્મુહૂર્ત સ્થિતિ તિર્યંચ મનુષ્ય અપેક્ષાએ જાણવી. તેત્રીશ સાગરોપમ સાતમી નારકપૃથ્વી અપેક્ષાએ જાણવા. આ સ્થિતિ સામાન્યથી કહી. વિશેષ વિચારણાવૈરયિક નપુંસક વિષયક-સામાન્યથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. વિશેષથી રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકની સ્થિતિ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. શર્કરાપૃથ્વીનૈરયિક નપુંસકની જઘન્યથી એક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. એ રીતે પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછી-પછીની જઘન્ય સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ આ રીતે – વાલુકાપ્રભા સાત સાગરોપમ, પંકપ્રભા દશ સાગરોપમ, ધૂમપ્રભા ૧૭-સાગરોપમ, તમઃપ્રભા ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ-૩૩સાગરોપમ. ક્યાંક અતિદેશ છે - પ્રજ્ઞાપનાના સ્થિતિપદ મુજબ જાણવું.
Page #70
--------------------------------------------------------------------------
________________
૨-૬૩.
સામાન્ય તિર્યચયોનિક નપુંસકની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-પૂર્વમોટી. સામાન્યથી એકેન્દ્રિય નપુંસકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨૦૦૦ વર્ષ. વિશેષથી પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ, અકાયિક ઉત્કૃષ્ટથી વર્ષ, તેઉકાયિક ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર, વાયુકાયિક ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિક નપુંસકની જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
બેઈન્દ્રિયતિચિયોનિક નપુંસકની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરબ, ચઉરિન્દ્રિયની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ છ માસ. સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી.
- સામાન્યથી મનુષ્ય નપુંસકની ઉત્કૃષ્ટ પૂર્વકોટી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોમને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચા િધર્મ-બાહ્ય વેશ પરિકતિ પ્રવજયા સ્વીકારીને જઘન્યથી અંતમુહd, પછી મૃત્યુ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, જન્મ પછી આઠ વર્ષ બાદ દીક્ષા લેતા. આ પ્રમાણે જ ભરત, રવત, વિદેહનાનપુંસકને કહેવા. કર્મભૂમકા નપુંસકને જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહd. કર્મભૂમિમાં નપુંસક મનુષ્યો સમૃમિજ હોય, ગર્ભજ નહીં, કેમકે યુગલઘર્મને નપુંસકત્વનો અભાવ છે. સંમૂર્ણિમમાં જઘન્યથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. તે ગર્ભથી નીકળતા જ સંહણથી સંભવે છે, તે આમરણાંતપણાથી થાય. હૈમવત આદિ છ અકર્મભૂમિ અને અંતર્લીપક નપુંસકમાં આ કથન જ કરવું.
હવે કાયસ્થિતિ - નપુંસક, નપુંસકત્વને છોડ્યા વિના કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઉપશમ શ્રેણિથી પડીને નપુંસક વેદોદયના સમય પછી મરણ થાય. મરીને દેવોત્પાદથી પંવેદોદય પામે. વનસ્પતિકાળ-આવલિકા સંખ્યય ભાગ ગત સમય રાશિ પ્રમાણ અસંગેય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ. ••• નૈયિક નપુંસક કાયસ્થિતિ વિચારણામાં સ્થિતિમાન મુજબ કહેવું. તેની ભવસ્થિતિ જ કાયસ્થિતિ છે.
સામાન્યથી તિર્યાયોનિક નપુંસક કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્વ, પછી મરીને બીજી ગતિ કે વેદમાં સંક્રમે છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એકેન્દ્રિય તિચિ નપુંસક પણ એ પ્રમાણે જ છે. વિશેષ વિચારણા - પૃવીકાયિક નપુંસકની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ. • x • આ પ્રમાણે અ-તેઉ-વાયુ કાયસ્થિતિ પણ કહેવી. વનસ્પતિકાય, એકેન્દ્રિયવતું.
બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક કાયસ્થિતિ જઘન્ય-અંતમુહૂર્ત, ઉત્કૃષટ સંખ્યાતકાળ - તે સંખ્યાત હજાર વર્ષ જાણવા. એ રીતે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-તિર્યંચ યોનિક નપુંસકની કાયસ્થિતિ પણ કહેવી. પંચેન્દ્રિય તિર્યચયોનિક નપુંસકકાયસ્થિતિ
૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. તે નિરંતર સાત ભવ પૂર્વકોટિ આયુ નપુંસકત્વથી અનુભવતો જાણવો. પછી અવશ્ય તેને છોડે. આ પ્રમાણે જળચરસ્થળ,ખેચર નપુંસકોના વિષયમાં જાણવું.
સામાન્ય મનુષ્ય નપુંસક કાયસ્થિતિ આ રીતે જ કહેવી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોગથી-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. ચારિત્રધર્મથી-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. આ પ્રમાણે ભરત, ઐરાવત, વિદેહના નપુંસકોની કાયસ્થિતિ કહેવી. સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય નપુંસક કાયસ્થિતિમાં જન્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પૃથકત્વ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. આ પ્રમાણે હૈમવતાદિ છ અકર્મભૂમિ, અંતર્દીપક મનુષ્ય નપુંસક કહેવા.
હવે અંતરને કહે છે - નપુંસક થઈ, નપુંસકત્વથી રહિત થઈ, ફી કેટલા કાળે નપુંસક થાય? જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથવ. પુરપાદિકાળ આટલો જ સંભવે છે. સંચિટ્ટણા-સાતત્યથી અવસ્થાન. • x * * * ભગવદ્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય. પુરુષની સંચિટ્ટણા અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ સાગર પૃથક્રવપકદેશમાં પદસમુદાયોપચારથી સાગરોપમશત પૃચક છે. તેથી નપુંસક અંતરીક પ્રતિપાદક આ અધિકૃત્ સૂત્ર કહ્યું.
સામાન્યથી નૈરયિક નપુંસકનું અંતર જઘન્યથી અંતર મુહd. સાતમી નકશી ઉદ્વર્તીને તંદુલ મત્સ્યાદિમાં અંતર્મુહૂર્ત રહીને ફરી સાતમી નà જાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નરકના ભવથી ઉદ્વર્તીને પરંપરાથી નિગોદમાં જઈને અનંતકાળ રહે.
સામાન્યથી તિચિયોનિક નપુંસકનું અંતર-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકવ સાતિરેક. વિશેષથી-એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકનું અંતર ઉકાટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ, કેમકે ત્રસકાયની આટલી કાયસ્થિતિ છે પૃથ્વીકાયિક એકેન્દ્રિય નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે આ જ પ્રમાણે અપ્ર-તેઉ-વાયુ નપુંસકનું પણ કહેવું. વનસ્પતિ નપુંસકનું જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - તે કાળથી અસંખ્યાત-ઉત્સર્પિણી-વસર્પિણી, ફોનથી અસંખ્યાતલોક. વનસ્પતિના ભવથી ચ્યવીને અન્યત્ર આટલો કાળ અવસ્થાન સંભવે. પછી સંસારી જીવ નિયમથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય.
બે થી પાંચ ઈન્દ્રિય તિર્યંચનપુંસક, જલચરાદિ તિર્યંચ નપુંસકોનું અંતર, સામાન્ય મનુષ્ય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે અનંતકાળ-વનસ્પતિકાળ છે. કર્મભૂમક મનુષ્ય નપુંસકનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ, શાસ્ત્રિ-ધર્મને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, થોબથી અનંતલોક, દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત. આ પ્રમાણે ભરત, ઐરવત, વિદેહ
Page #71
--------------------------------------------------------------------------
________________
૨ી-I૬૭ મનુષ્ય નપુંસકનું અંતર કહેવું. અકર્મભૂમક મનુષ્ય નપુંસકનું જમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત-x- ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. સંકરણથી જઘન્ય અંતર્મુહૂર્ત-કોઈ કર્મભૂમિજ મનુષ્યનપંસક કોઈ અકર્મભૂમિમાં સંહરાઈ, કેટલા કાળ પછી તવાવિધ બુદ્ધિ પરાવર્તન ભાવથી ફરી કર્મભૂમિમાં સંહરાય તેમાં અંતમુહૂર્ત પછી ફરી અકર્મભૂમિમાં લવાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે હૈમવત આદિ બધી અકર્મભૂમિમાં કહેવું.
• સૂત્ર-૬૮ :
ભગવાન ! આ નૈરયિક-તિચિ-મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાણી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો, નૈરયિકનપુંસક અસંખ્યાતણા, તિચિ અનંતગણ છે.
ભગવન! આ રતનપભા યાવત અધસપ્તમી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા અધઃસપ્તમી પૃનીનૈરયિક નપુંસક છે. છઠ્ઠી પૃadીના અસંખ્યાતગણા, ચાવતુ બીજી પૃથ્વીના અસંખ્યાતપણા છે. તેનાથી રતનપભા પૃથdીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે.
ભગવન્! આ તિર્યંચયોનિક નપુંસકોમાં એકેન્દ્રિય તિચિયોનિક નપુંસકોમાં પૃedીકાયિક ચાવતું વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તિચિ નપુંસક, જલચરસ્થલચર-ખેચર આ બધામાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ખેચર તિચિનપુંસકો છે, સ્થલચર તિચિનપુંસક સંખ્યાલગણાં, જલચર તિરુચિ નપુંસક સંખ્યાલગણાં, ચઉસિક્રિય વિશેષ અધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક એકેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણા, પૃવીકાયિક વિશેષાધિક, એ પ્રમાણે અણવાયુ-વનસ્પતિ, તિચિનપુંસક અનંતગણા છે.
ભગવાન ! આ મનુષ્યનપુંસકોમાં કર્મભૂમિક-અકર્મભૂમિક-એતદ્વપકોમાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી ઓછા અંતર્લીપક
કમભૂમક નપુંસકો છે. દેવકુર-ઉત્તર ભને સંખ્યાલગણા, એ પ્રમાણે ચાવતુ પૂર્વ-પશ્ચિમ વિદેહકમભૂમિના મનુષ્ય નપુંસકો ને સંખ્યાતગણા છે.
ભગવાન ! આ નૈરયિક નપુંસકોમાં રતનપભા યાવતું અધ:સપ્તમી પૃથ્વી નરયિક નપુંસકો, તિર્યંચયોનિક નપુંસકોમાં-એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં પૃdીકાયિક યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો, લેત્રણ-ચાર ઈન્દ્રિયો પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકોમાં જલયર-સ્થલચર-ખેચર , મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિજાઅકર્મભૂમિજા-અંતર્લીપકા નપુંસકોમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ?
- ગૌતમ ! સૌથી થોડાં અધઃસપ્તમી પૃedી રસિક નપુંસકો છે, છઠ્ઠી પૃથ્વી અસંખ્યાતગુણા ચાવતુ બીજી પૃથ્વી અસંખ્યાતગુણા અંતદ્વીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા. દેવકુટુ-ઉત્તરકુરનપુંસકો બંને સંખ્યાલગણા ચાવવું
४४
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ૨ પૂર્વ-પશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકો બંને સંખ્યાલગણા, રત્નાભાઇ નૈરયિક અસંખ્યાતગણા, ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અસંખ્યાતવાણા, થલચર સંખ્યાતગણ, જલચર સંખ્યાતગણા, ચઉરિન્દ્રિય વિશેષાધિકા, ઇન્દ્રિયંe વિશેષાધિકા, બેઈન્દ્રિય વિશેષાધિકા, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, અપ્રકાયિક વિરોધાધિક, વાયુકાચિક વિશેષાધિક, વનસ્પતિકાયિકo અનંતગુણd.
• વિવેચન-૬૮ :
સૌથી થોડાં મનુષ્ય નપુંસકો છે. શ્રેણીના અસંખ્યાત ભાગવર્ના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. તેથી નૈરયિક નપુંસક અસંખ્યાતગણી છે. અંગુલ ફોગની પ્રદેશરાશિના પ્રથમ વર્ગને દ્વિતીય વર્ગમૂળથી ગુણિત કરતા જે પ્રદેશરાશિ હોય છે, તેની બરાબર ધનીકૃત લોકની એક પ્રાદેશિક શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશની બરાબર છે. તેનાથી તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, કેમકે નિગોદના જીવો અનંત છે.
નૈરયિક નપુંસકોમાં - સૌથી થોડાં અધ:સપ્તમી નૈરયિક નપુંસકો છે. તેનાથી છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણમાં છે, તેથી પાંચમીના ચાવતુ બીજી પૃથ્વીના નપુંસક નૈરયિકો એક-એકથી અસંખ્યાતગણા છે. કેમકે બધાં પૂર્વ-પૂર્વ નૈરયિક પરિમાણ હેતુ શ્રેણી અસંખ્યાતભાગ અપેક્ષાથી અસંખ્યાત-અસંખ્યાતગુણ શ્રેણીના ભાગવત નભ:પ્રદેશ રાશિ પ્રમાણ છે. બીજીથી પહેલી પૃથ્વીના નૈરયિકનપુંસક અસંખ્યાતપણા છે. તેનું કારણ - x - આકાશપ્રદેશ છે. - ૪ -
પ્રત્યેક પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિક સર્વથી થોડાં છે, તેથી દક્ષિણદિશાના નૈરયિક અસંખ્યાતગણા છે. પૂર્વ-પૂર્વની પૃથ્વીઓની દક્ષિણ દિશાના નૈરયિક નપુંસકોની અપેક્ષા પદ્યાનુપૂર્વીથી આગળ-આગળ પૃથ્વીઓમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલ નૈરયિક નપુંસક અસંખ્યાતગણા અધિક છે, પ્રજ્ઞાપનામાં તેને કહ્યું છે. બ્રિતિકારશ્રીએ પ્રજ્ઞાપflનો પાઠ આપેલ છે, તેનો સંક્ષેપ ઉપર કર્યો છે.]
હવે તિર્યંચયોનિક નપુંસક વિષય અલાબહવ કહે છે સૌથી થોડાં ખેચર પંચેન્દ્રિય તિર્યાયોનિક નપુંસકો-પ્રતર અસંખ્યય ભાગવત્ન અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશરાશિ પ્રમાણવણી. તેનાથી સ્થલચર તિર્યયનપુંસક સંખ્યાલગણા, તેનાથી જલચર તિર્યંચનપુંસક સંખ્યાલગણા, - x • તેનાથી ચઉરિન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, -x- તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, • x - તેનાથી તેઉકાયિક નપુંસક અસંખ્યાતગણા છે. કેમકે સૂક્ષ્મ-Mાદર ભેદથી તેના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી પૃવીકાયિક નપુંસક વિશેષ-અધિક છે, પ્રભુત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. તેનાથી અકાયિક નપુંસક વિશેષાધિક છે * * • તેનાથી વાયુકાયિક નપુંસક વિશેષાધિક છે. • x • તેનાથી વનસ્પતિકાયિક
Page #72
--------------------------------------------------------------------------
________________
૨/-/૬૮
એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. કેમકે અનંત લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ છે. હવે મનુષ્ય નપુંસકનું અલ્પબહુત્વ-સૌથી થોડાં અંતર્ દ્વીપજ મનુષ્ય નપુંસકો છે, તે સંમૂઈજનજ જાણવા. ગર્ભજ નપુંસકો અસંભવ છે. તેથી દેવકુટુ-ઉત્તરકુર નપુંસક સંખ્યાતગણા છે. - x - સ્વસ્થાને આ બંને તુલ્ય છે. તેનાથી હવિર્ષ-રમ્યક્ વર્ષ નપુંસકો સંખ્યાતગુણા, સ્વસ્થાને તુલ્ય. તેથી હૈમવત-હૈરણ્યવતના નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને બંને તુલ્ય છે. તેથી ભરત-ઐવત નપુંસકો સંખ્યાતગણા. તેથી પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો સંખ્યાતગણા છે.
હવે નૈરયિક-તિર્યંચ-મનુષ્યોનું અાબહુત્વ-સૌથી થોડા સાતમી નકના નપુંસકો છે. તેનાથી છટ્ઠી-પાંચમી-ચોથી-ત્રીજી-બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અનુક્રમે અસંખ્યાતગણા છે. બીજી પૃથ્વી નપુંસકોથી અંતર્હિપજ મનુષ્ય નપુંસક અસંખ્યાતગણાં છે. આ અસંખ્યેય ગુણત્વ સંમૂર્છનજ મનુષ્ય અપેક્ષાઓ છે. તેનાથી દેવકુટુ-ઉત્તરકુરુ॰ મનુષ્ય નપુંસકો, હરિવર્ષ-રમ્યવર્ષ, નપુંસકો, હૈમવત-હૈરણ્યવતનપુંસકો, ભરતઔરવત નપુંસકો, પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકોથી આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રત્નપ્રભા પૃથ્વીના વૈરયિક નપુંસકો અસંખ્યાતગણા છે. તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા છે, તેનાથી સ્થલચર, જલચર નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. જલચર નપુંસકથી ચાર-ત્રણ-બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે. બેઈન્દ્રિય નપુંસકથી તેઉકાયિક નપુંસકો અસંખ્યાતગણાં છે, તેનાથી પૃથ્વી-અપ્ વાયુ તિર્યંચ નપુંસકો અનુક્રમે વિશેષાધિક છે. વાયુ નપુંસકથી વનસ્પતિ નપુંસક અનંતગણા છે. યુક્તિ પૂર્વવત્. - હવે નપુંસક બંધસ્થિતિ –
૪૫
• સૂત્ર-૬૯ -
ભગવન્ ! નપુંસકવેદ કર્મની કેટલા કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી બે સપ્તમાંશ સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ વીશ સાગરોપમ કોડાકોડી. ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આ અબાધાકાળહીન કમસ્થિતિ તે કનિષેક છે. ભગવન્ ! નપુંસક વેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! મહાનગરના દાહ સમાન કહ્યો છે.
• વિવેચન-૬૯ :
નપુંસકવેદ કર્મની, ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ - મહા નગર દાહ સમાન, સર્વ અવસ્થા - સર્વપ્રકારે કામ દાહ સમાન છે.
હવે અલ્પબહુત્વ આઠ પ્રકારે કહે છે – તે નીચે મુજબ.
• સૂત્ર-૭૦ -
ભગવન્ ! આ સ્ત્રી, પુરુષ, નપુંસકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પુરુષો છે, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી
૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે, તેનાથી નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા તિય પુરુષો છે, તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગણી, તેથી અનંતગણા તિર્યંચ નપુંસકો છે.
ભગવન્ ! આ મનુષ્યોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! મનુષ્ય પુરુષો સૌથી થોડાં છે, તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણાં છે.
ભગવન્ ! આ દેવોના સ્ત્રી-પુરુષ, નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે, દેવ પુરુષો તેનાથી અસંખ્યાતગણા, દેવીઓ તેનાથી સંખ્યાતગણી છે.
ભગવન્ ! આ તિર્યંચોની સ્ત્રી-પુરુષ-નપુંસકો, મનુષ્યોના સ્ત્રી-પુરુષનપુંસકો, દેવસ્ત્રી-પુરુષ, નૈરયિકનપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ! સૌથી ઓછા મનુષ્યપુરુષો, મનુષ્યસ્ત્રી સંખ્યાતગણી, મનુષ્યનપુંસકો અસંખ્યાતગણા, નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, તિચિ પુરુષો અસંખ્યાતગણા,
તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણા, દેવીઓ સંખ્યાતગણી, તિયનપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચ સ્ત્રીઓમાં જલારી, સ્થલારી, ખેચરી, તિપુિરુષોમાં જલચર, સ્થલચર, ખેચર, તિર્યંચ નપુંસકોમાં - એકેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં-જલચર, સ્થલચર, ખેારોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં ખેચર તિર્યંચ પુરુષો, ખેચર તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિય તિય સ્ત્રી સંખ્યાતગણી, જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, ચઉરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, અાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિયતિર્યંચ યોનિક નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ મનુષ્ય સ્ત્રીઓમાં કર્મભૂમિકા-કર્મભૂમિકા-અંતર્દીપિકા, મનુષ્યપુરુષોમાં કર્મભૂમક-અકર્મભૂમક-અંતર્દીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમકઅકમભૂિમક-અંતર્દીપકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! આંતર્દીપક મનુષ્ય સ્ત્રી અને પુરુષો બંને તુલ્ય અને સૌથી થોડાં છે, દેવ-ઉત્તકુ કર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હરિવર્ષ-મ્યવર્ષ
Page #73
--------------------------------------------------------------------------
________________
૨-૩૦
૪૩
મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હેમવત-હેરણયવત્ મનુષ્ય
સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાલગણા, ભરત-ઐરવત મનુષ્ય પરષો બંને સંખ્યાલગણા, ભરત-ઐરવત મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાત ગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહe મનુષ્ય પર બંને સંખ્યાલગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહe મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાતગણી, અંતદ્વપક મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા, દેવકર-ઉત્તસ્કર મનુષ્ય નપુંસકો બંને સંખ્યાલગણા, તે પ્રમાણે જ યાવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહe મનુષ્ય નપુંસકો સંખ્યાલગણા.
ભગવન! આ દેવીશીઓમાં - ભવનવાસીeણી, વ્યંતરી, જયોતિકીણી, વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી ચાવ4 વૈમાનિકમાં સૌધર્મક યાવ4 ]વેયક, અનુરોપતિકા, નૈરયિક નપુંસકોમાં - રનપભા યાવતુ આધસપ્તમી પૃવી નૈરયિકોમાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં અનુત્તરોપાતિક દેવો, ઉપરી વેયક દેવો સંખ્યાલગણા, ચાવતુ તે રીતે આનત દેવો સંખ્યાતગણા, અધઃસપ્તમી પૃedી નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, છઠ્ઠી પૃdી નૈરયિક અસંખ્યાત ગણા, સહસારદેવો અસંખ્યાતગણા, મહાશક દેવો અસંખ્યાતગા, પાંચમી પૃedી નૈરયિકો અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાતગણા, ચોથી પૃથ્વીનરયિક અસંખ્યાતગા, બ્રહ્મલોક દેવો અસંખ્યાતગણા, ત્રીજી પૃની ૌરયિક અસંખ્યાતણા, માહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવી સંખ્યાતગણી, અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રનપ્રભા નૈરયિક અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા, વતરદેવી સંખ્યાતગણી, જ્યોતિક દેવો સંખ્યાત ગણા, જ્યોતિષ દેવીઓ સંખ્યાતગણી છે.
- ભગવન્! આ તિર્યચસ્ત્રીઓમાં - જલચરી, લચરી, ખેચરી, તિચિપરષોમાં - જલચર, સ્થલચર, બેચરો, તિચિનપુંસકોમાં કેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃedીકાયિક યાવત વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - જલચસ્થલચ-એચર, મનુષ્યસ્ત્રીઓમાં - કમભૂમિકા, અકર્મભૂમિકા, અંતહીપિકા, તથા મનુષ્યપુરુષોમાં કર્મભૂમિકઅકર્મભૂમિક-એતદ્વીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિક-અકર્મભૂમિક-અંતર્દીપક, દેવીમાં ભવનવાસિણી-વ્યંતરી-જ્યોતિકી-વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી-વ્યંતર
જ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મક ચાવતું શૈવેયક-અનુરોપપાતિક, નૈરયિક નપુંસકોમાં રનરભા યાવત અધસપ્તમી પૃની નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અા અાદિ છે?
- ગૌતમ! અંતદ્વપક અકર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો, બંને તુલ્ય અને સૌથી ઓછા છે. દેવકર-ઉત્તરકુર મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતપણા છે, એ રીતે હરિવર્ષ-મ્યક્રવર્ષ હૈમવ4-હેરશ્યવ4 ભરત-ૌરવત મનુષ્ય પુરુષો
૪૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ બંને સંખ્યાલગણા છે, ભરત-ૌરવતe મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાલગણા, પૂર્વપશ્ચિમ વિદેહ મનુષ્યપુરુષો બંને સંખ્યાતગણ, પૂર્વ-પશ્ચિમ વિદેહe મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગણી, અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગણા, ઉપરી શૈવેયક દેવો સંખ્યાલગણા યાવત્ આનત દેવો સંખ્યાલગણા, અધઃસપ્તમી પૃથ્વી નૈરસિક નપુંસકો અસંખ્યાતગુણા, છઠ્ઠી પૃથ્વીનૈરયિક સંખ્યાલગણા, સહસાર દેવો
સંખ્યાલગણા, મહાશુક દેવો અસંખ્યાતગણા, પાંચમી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાલગણા, ચોથી પૃeતીનૈરયિકo અસંખ્યાતગણા, બ્રહાલોક દેવો અસંખ્યાતગણા, બીજી પૃથ્વીનૈરયિક અસંખ્યાતવાણા, મહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, સનતકુમાર દેવો અસંખ્યાતગણા,
બીજી પૃeતી નૈરસિક અસંખ્યાતગુણા, અંતર્દીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતણા, દેવકુર-ઉત્તર મનુષ્ય નપુંસકો સંખ્યાલગણા, એ પ્રમાણે યાવતુ વિદેહ ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાની સંખ્યાતગણી, સૌધર્મદિવો સંખ્યાલગણા, સૌધર્મદિની સંખ્યા ગણી, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રનપભામૃedી નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, બેચર તિર્યંચ પુરુષો સંખ્યાલગણા, બેચર તિર્યંચશ્રીઓ સંખ્યાતગણી, થલચર તિચ પુરુષો સંખ્યાલગણા, સ્થલચર તિયચ રુશી સંખ્યાતગણી, જલચર તિચિ પુરુષો સંખ્યાલગણા, જલચર તિર્યંચ રુશ્રી સંખ્યાતગણી, વ્યંતર દેવો સંખ્યાતગણા, વ્યંતરદેવીઓ સંmdeણી, જ્યોતિષુદેવો સંખ્યાતગા, જ્યોતિક દેવીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિયતિ નપુંસકો સંખ્યાતગા, થલચર નપુંસકો સંખ્યાલગણા, જલચરનપુંસકો સંખ્યાલગણા, ચઉરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, તેઉકાયિકો અસંખ્યાતગણા, પૃedી વિશેષાધિક અપૂ વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક અનંતગુણ છે.
• વિવેચન-90 -
સૌથી ઓછા તિર્યંચ પુરષો છે. તેનાથી તિર્યંચ શ્રીઓ સંખ્યાતગુણ-ત્રણ ગુણવથી છે. તેનાથી તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. નિગોદ જીવોના અનંતત્વથી. •• હવે બીજું - સૌથી થોડાં મનુષ્ય પુરષો, સંગેય કોડાકોડી પ્રમાણcવચી. તેનાથી મનુષ્ય આ સંખ્યાતગુણ, ૨ગણી હોવાથી. તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતપણા છે. - ૪ -
હવે ત્રીજુ-સૌથી થોડાં ઔરયિક નપુંસક, અંગુલ માત્ર થોમ શશિમાં સ્વપ્રથમ વર્ગમળથી ગણતાં જે પ્રદેશ સશિ પ્રમાણ ઘનીકૃત લોકના એક પ્રાદેશિકી શ્રેણી આકાશ પ્રદેશ પ્રમાણ_થી. તેનાથી દેવો અસંખ્યય ગુણા • x • તેનાથી દેવીઓ સંખ્યાતગુણ, બત્રીશ ગુણત્વથી.
સકલ સમિશ્ર ચોથું - સૌથી થોડાં મનુષ્યપુરુષો, તેનાથી મનુષ્યબી સંખ્યામુણ,
Page #74
--------------------------------------------------------------------------
________________
No
૨-૩૦ તેનાથી મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણ - x • તેથી તિર્યંચપુરુષ અસંખ્યાતગણા - x • તેનાથી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણ,
ગુણવથી. તેનાથી દેવો સંખ્યાલગણા - x • તેનાથી દેવી સંખ્યાતગુણ, બત્રીસગણત્વથી. તેનાથી તિચિ નપુંસક અનંતગુણ, નિગોદ જીવના અનંતત્વથી.
હવે પાંચમું - સૌથી થોડા ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો, તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાગણી, તેનાથી સ્થલચર તિર્યંચ પુરષો સંખ્યાતગણીતેનાથી તેમની સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી જલયર તિર્યંચ રૂપો સંખ્યાલગણા, તેનાથી તેની સ્ત્રીઓ સંપ્રખ્યાતગણી, તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, તેનાથી સ્થલચર-જલચર તિર્યંચ નપુંસકો અનુક્રમે સંખ્યાબણા, તેનાથી ચાર-ત્રણબે ઈન્દ્રિયો અનુક્રમે વિશેષાધિક, તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણા, તેનાથી પૃથ્વીઅ-વાયુનાયિકા અનુક્રમે વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અનંતગણા છે.
ધે છઠું-સૌથી થોડાં અંતદ્વપક મનુષ્ય સ્ત્રી-પુરુષો છે, આ બંને પરસ્પર તુલ્ય છે, તેમાં સ્ત્રી-પુરુષોના યુગલધર્મપણાથી છે. તેનાથી દેવકુર-ઉત્તરકુરક મનુષ્ય સ્ત્રી-પુરુષ સંખ્યાલગણા છે. સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. એ પ્રમાણે હરિવર્ષ-રમ્ય સ્ત્રી-પુરુષ, હૈમવત-મ્યવત્ સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાલગણા છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી ભરત-ઐરવતના મનુષ્યો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, ૨૭ગણી હોવાથી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના પુરુષો બંને સંખ્યાતપણા અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, પરસ્પર તુલ્ય. તેનાથી અંતર્લીપ મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા - શ્રેણી અસંચેય ભાગગત આકાશ પ્રદેશ સશિ પ્રમાણ_થી. તેનાથી દેવકર-ઉત્તરકુર મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા અને પરસ્પર તુલ્ય એ રીતે હસ્વિર્ષ-રમ્યક્ વર્ષ અને હૈમવત-âરણ્યવત મનુષ્યનપુંસકો અનુક્રમે કહેવા. તેનાથી ભરત-રસ્વત મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને તુલ્ય, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્યનપુસંકો સંખ્યાલગણા, પરસ્પર તુલ્ય.
હવે સાતમું - સૌથી થોડાં અનુત્તરોપાતિક દેવપુરષો, તેનાથી ઉપરી-મધ્યમનીચેના સૈવેયકના-અટ્યુત-આરણ-પ્રાણત-આનત દેવો અનુક્રમે સંખ્યાલગણા, ઇત્યાદિ બધું સાર્થવત્ જાણવું.
' હવે આઠમું - સૌથી થોડાં અંતરદ્વીપક મનુષ્ય સ્ત્રી-પુરષો સ્વસ્થાને બંને તુલ્ય-યુગલધર્મત્વથી, એ રીતે દેવકુટુ-ઉત્તરકુરુ, હરિવર્ષ-રમ્યવર્ષ, હૈમવત-હૈરમ્યવના મનુષ્ય સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાતગણા, પરસ્પરતુશે. તેનાથી ભરત-સ્વતના મનુષ્યપુરુષો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને તુલ્ય. તેનાથી ભરત-રસ્વત મનુષ્યબી સંખ્યામણા, સ્વસ્થાને પરસ્પરતુચ, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યરૂપો બંને સંખ્યાલગણા [ઇત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ હોવાથી અહીં વૃત્તિનો અનુવાદ 1િ8/4]
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છોડી દીધેલ છે.] - x • x -
• સૂત્ર-૩૧ :
ભગવન! આીઓની કેટલી કાયસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાઓ ઈત્યાદિ પૂર્વવત કહેતું. એ રીતે પુરુષ અને નપુંસક પણ જાણવા. સંચિટ્ટણા પણ ત્રણેની પૂર્વવત કહેવી. અંતર પણ તેમજ છે.
• વિવેચન-૭૧ :
આ બધું પૂર્વે કહ્યા મુજબ જાણવું. જે કથન પહેલાં અલગ-અલગ પ્રકરણોમાં કરેલ, તે અહીં સમુદાયરૂપે છે, માટે પુનરુક્તિ દોષ નથી. હવે સ્ત્રી-પુરુષ-નપુંસકોનું અા બહુત કહે છે - સ્ત્રી, પુરુષ, નપુંસકોમાં સૌથી ઓછા પુરષો, સ્ત્રી આદિથી હીન સંખ્યાવાળા હોવાથી, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી નપુંસકો અનંતગણા કેમકે એકેન્દ્રિયો અનંતાનંત સંખ્યાવાળા છે. હવે મીનું સ્વજાતિ પુરુષથી બહd
• સૂત્ર-૩૨,૩ :
[] તિર્યંચ રુશીઓ, તિર્યંચ યુરષોથી ત્રણગણી અને ત્રણરૂપ અધિક છે, મનુષ્ય સ્ત્રીઓ - મનુષ્ય પરષોથી રગણી અને રરૂપ અધિક છે. દેવીદેવપુરષોથી ૩ર-ગણી, ૩ર-રણ અધિક છે.
[33] મણ વેદરૂપ આ પતિપત્તિમાં ભેદ, સ્થિતિ, સંચિણા, અંતર, અલાબહુવ, વેદોની બંધ સ્થિતિ, વેદોનો પ્રકાર કહ્યો. આ રીતે ત્રણ ભેદે સંસારી જીવોનું કથન કર્યું.
• વિવેચન-૭૨,૭૩ -
* * * * * વૃદ્ધાચાર્યોએ પણ ઉક્ત સૂત્રને બે ગાથામાં રજૂ કરીને કહ્યું છે - રાગદ્વેષને જિતનાર જિનેશ્વરોએ આમ કહ્યું છે.
- પ્રતિપત્તિ ઉપસંહાર ગાથામાં કહ્યું - ત્રણ વેદે કથનમાં પહેલો અધિકાર “ભેટ” કહ્યો, પછી સ્થિતિ ઈત્યાદિ કહેલ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૩/નૈ-૧/૪
પર
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
પ્રતિપત્તિ-૩-“ચતુર્વિધ” .
- 0 - 0 - 0 - 0 - 0 o બીજી પ્રતિપતિ કહી, હવે ત્રીજી પતિપતિ કહે છે – • સૂત્ર-૩૪ -
તેમાં જે એમ કહે છે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે, તે એમ કહે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ.
• વિવેચન-૭૪ :
તે દશ પ્રતિપત્તિઓમાં જે આચાર્યો એમ કહે છે કે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે - તેઓ નૈરયિકાદિ ચાર ભેદ બતાવે છે.
છે પ્રતિપત્તિ-3-“નૈરયિક”-ઉદ્દેશો-૧ છે
– X - X - X - X - X – • સૂત્ર-૭૫ થી ૮૦ +
[૫] તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે . પહેલી પૃથ્વી નૈરયિક, બીજી પૃedી નૈરયિક ચાવતું સાતમી પૃdી નૈરયિક.
[] ભગવતુ ! પહેલી પૃdીનું શું નામ, શું ગોમ છે? ગૌતમી નામ*ધમ્મા' છે. ગોમ રતનપભા છે . • ભગવાન ! બીજી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ*વંસ’ ગોત્ર શર્કરાપભા છે, એ રીતે આ આલાવાથી બધાંની પૃચ્છા કરવી નામો આ પ્રમાણે - ત્રીજી સેલા, ચોથી અંજના, પાંચમી રિછા, છઠ્ઠી મઘા, સાતમી માધવતી.
[] સાત પૃથ્વીના ક્રમશઃ નામ છે – ધમાં, વંશા, રૌલા, આજના, રિટા, મઘા, માઘવતી... [૮] સાત પૃવીના ગોત્ર ક્રમશઃ છે – રસના, શર્કરા, વાલુકા, પંકા, ઘુમા, તમા, તમામા.
[૯] ભગવત્ ! આ રનપભા પૃeતી કેટલી મોટી છે ગૌતમ તે ૧,૮0,000 યોજન બાહરાવી છે. આ આલાવા મુજબ આમ જાણવું -
[] ક્રમશઃ સાતેનું બાહરા એક લાખ ઉપરાંત એંશી, પ્રીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન છે.
• વિવેચન-૭૫ થી ૮૦ :
આ નૈરયિકો સાત ભેદે છે – પહેલી પૃથ્વીના નૈરયિક ઈત્યાદિ. હવે પ્રત્યેક પૃથ્વીના નામ, ગોત્ર કહે છે. તેમાં - અનાદિકાળ સિદ્ધ અન્વર્થ હિત તે નામ, સાન્વર્ય નામ તે ગોત્ર. તેના પ્રતિપાદન માટે કહે છે - અનાદિ કાળ પ્રસિદ્ધ અવર્થ હિત નામ કયા છે ? અને અન્વર્ણયુક્ત નામ ગોત્ર કયા છે ? નામથી ધમાં, ગોગથી રક્તપ્રભા. અન્વર્થ આ રીતે - રનોનું બાહુલ્ય જ્યાં છે, તે રનપભા. આ રીતે બાકીના સૂત્રો પ્રત્યેક પૃથ્વી પ્રશ્ન-ઉતર રૂપે કહેવી. વિશેષ આ - શર્કરાનું બાહુલ્ય જેમાં છે તે શર્કરાપભા, ધૂમના જેવી પ્રભા તે ધૂમપભા, તમસનું બાહુલ્ય જેમાં
છે તે તમઃપ્રભા, પ્રકૃષ્ટ તમઃપ્રભા, તે તમતમપભા.
કોઈક પુસ્તકમાં સંગ્રહણી ગાથા છે – જેમાં સાત પૃથ્વીના ધમાં આદિ સાત નામો, રત્ના આદિ સાત ગોગોનો ઉલ્લેખ છે.
હવે પ્રત્યેક પૃથ્વીનું બાહુલ્ય - નામની અપેક્ષા ગોત્રની પ્રધાનતા છે, તેથી રત્નપ્રભાદિ ગોત્રના ઉલ્લેખથી પ્રશ્નોત્તર કરાયા છે. ભગવંતે કહ્યું - ૧,૮૦,૦૦૦ બાહ૦થી છે. એ રીતે બધાં સૂત્રો કહેવા.
• સૂત્ર-૮૧ -
ભગવદ્ ! આ રતનપભા પૃeતી કેટલા ભેટે છે ? ગૌતમ ત્રણ ભેદ - ખકાંડ, પંકજહુકાંડ, અyબહુલકાંs... ભગવન! આ રજીપભા પૃથ્વીનો ખકાંડ કેટલા ભેદ છે ? ગૌતમ! ૧૬-ભેદ-રત્ન, વજ, વૈર્ચ, લોહિતાક્ષ, મસાગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, જન, અંજનપુલક, રજd, જીત્યરૂપ, અંક, સ્ફટિક અને ષ્ટિ. ભગવદ્ ! આ રનપભા પૃedીનો રત્નકાંડ કેટલા ભેદ છે ? ગૌતમ! એક પ્રકારે. અપૂબહુલકાંડ કેટલા ભેદે છે ? એક પ્રકારે... ભગવાન ! શર્કસભા પૃedી કેટલા ભેદે છે ? ગૌતમ ! એક પ્રકારે. આ પ્રમાણે અધસપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૮૧ :
આ રત્નપ્રભાપૃથ્વીના કેટલા પ્રકાર, કેટલા વિભાગ કહ્યા છે? ગૌતમાં ત્રણ વિભાગ છે . ખરકાંડ આદિ, કાંડ એટલે વિશિષ્ટ ભૂભાગ. ખર-કઠિન, તેમાં પહેલા ખરડાંડ, પછી પંકબહુલ, પછી બહુલ. રત્નપ્રભા પૃથ્વીમાં બરકાંડ કેટલા ભેદે છે? ગૌતમાં સોળ વિભાગ છે. પહેલો રનકાંડ, બીજો વજકાંડ, બીજો વૈડૂર્યકાંડ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું તેમાં રત્ન - કર્કીતનાદિ, તેની મુખ્યતાવાળો કાંડ તે રત્નકાંઠ, એ રીતે બધાં કહેવા. એકૈક કાંડનું હજાર યોજન બાહલ્ય છે. રત્નકાંડના કેટલા વિભાગ કહ્યા છે? એક પ્રકાર. એ રીતે બાકીના કાંડના પ્રશ્નોત્તર ક્રમથી કહેવા. એ રીતે પંકબહુલ, અબહુલ પણ કહેવા. બાકી સૂત્રો પાઠ સિદ્ધ છે.
હવે પ્રત્યેક પૃથ્વી નરકાવાસ સંખ્યા કહે છે – • સૂઝ-૮૨ થી ૮૫ :
[] ભગવાન ! આ નાપભા પૃedીમાં કેટલા લાખ નક-આવાસ છે ? ગૌતમ ! 30-લાખ. આ આલાવાથી બધી પૃચ્છ-ગાથા.
[ca] ઝીશ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ, પાંચ ધૂન એક લાખ અને પાંચ અનુત્તર નફો... [૪] યાવતું અધઃસપ્તમીમાં પાંચ અનુત્તર મહા-મોટા મહાનકો કહ્યા છે - કાલ, મહાકાલ, રૌરવ, અતિરરવ અને આપતિષ્ઠાન... [૮૫] ભગવત રનપભામૃedી નીચે ઘનોદધિ, ઘનવાd, તનુ વાત, અવકાશશાંતર છે ? હા, છે. અધઃસપ્તમી સુધી કહેવું.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૧૮૨ થી ૮૫
• વિવેચન-૮૨ થી ૮૫ -
અહીં સંગ્રહણી ગાથા કહી - ત્રીશ, પચીશ, પંદર ઈત્યાદિ છે. ઘ:સપ્તમી પૃથ્વીમાં કાલ આદિ મહાનક અપ્રતિષ્ઠાન નરક છે. તે આ રીતે – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારીસ્વ. રત્નપ્રભાથી તમારૂભા સુધી છ પૃથ્વીમાં પ્રત્યેકમાં બે પ્રકારના નરકાવાસો છે - આવલિકા પ્રવિષ્ટ, પ્રકીર્ણક રૂ. તેમાં રનપ્રભામાં તેર પ્રસ્તટ-ગૃહભૂમિ તુલ્ય છે. પહેલા પ્રસ્તટમાં પૂર્વાદિ ચારે દિશામાં પ્રત્યેકમાં ૪૯ નરકાવાસો છે. ચારે વિદિશામાં ૪૮-૪૮ છે. મધ્યમાં સીમાંત નામે નરકેજક છે. પહેલા પ્રસ્તમાં નરકાવાસોની આવલિકા પ્રવિટોની ૩૮૯ સંખ્યા છે, બાકી બાર પ્રસ્તામાં પ્રત્યેકમાં દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો થતાં આઠ-આઠ નરકાવાસ ઓછા જાણવા. સર્વસંખ્યા નાપભાના આવલિકા પ્રવિટ નરકાવાસોની ૪૪૩૩ છે અને બાકીના ૨૯,૫,૫૬૭ નરકાવાસ પ્રકીર્ણક રૂપ છે. કુલ 30 લાખ નકાવાસ છે.
શર્કરાપભામાં અગિયાર પ્રતટો છે. તેમાં પહેલા પ્રસ્તામાં ચારે દિશામાં ૩૬૩૬ આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. વિદિશામાં ૩૫-૩૫, મધ્યમાં એક નરકેન્દ્રક છે. સર્વ સંધ્યા-૨૮૫ છે. બાકીના દશ પ્રસ્તામાં પ્રત્યેકમાં આઠ-આઠની હાનિ છે. • x • સર્વ સંખ્યા આવલિકાપવિષ્ટ નક-આવાસો-૨૬૫ છે, બાકીના-૨૪,૯૭,૩૫ પુષ્પાવકીર્ણકા છે. કુલ ૨૫-લાખ.
વાલુકાપભામાં નવ પ્રસ્તુત છે. પ્રથમ પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ૫-૫, વિદિશામાં ૨૪-૨૪, મધ્યમાં એક નસ્કેન્દ્રક. સર્વ સંખ્યા૧૯9. બાકીના આઠ પ્રસ્તટમાં એક-એકમાં આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા આવલિકાપવિટ નકાવાસની ૧૪૮૫, બાકીના પુષ્પાવકીર્ણ ૧૪,૯૮,૫૧૫ છે. કુલ પંદર લાખ છે.
પંકપભામાં સાત પ્રતટો છે. પહેલા પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં ૧૬-૧૬ આવલિકા પ્રવિટ નરકાવાસા, વિદિશામાં ૧૫-૧૫, મધ્યમાં એક નરકેન્દ્ર, સર્વ સંખ્યા-૧૫ છે. બાકીના છ પ્રસ્તટમાં પૂર્વવત આઠ-આઠની હાનિ. તેથી સર્વસંખ્યા તે આવલિકા પ્રવિટ નકાવાસની 90s છે, બાકીના પુષ્પાવકીર્ણ ૯,૯૯,૨૯૩, કુલ દશ લાખ.
ધૂમપ્રભામાં પાંચ પ્રતટ છે. પહેલાં પ્રતટમાં એકૈક દિશામાં નવ-નવ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસો, વિદિશામાં આઠ-આઠ, મધ્યમાં એક નાકેન્દ્રક, સર્વ સંખ્યા ૬૯, બાકીના ચાર પ્રસ્તોમાં પૂર્વવતુ આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા તે આવલિકા પ્રવિષ્ટ નરકાવાસની ૨૬૫, બાકીના પુષ્પાવકીર્ણાની ૨,૯૯,૭૩૫, સર્વ સંખ્યા ૩૦-લાખ.
તમ:પ્રભામાં ત્રણ પ્રdટ છે. પહેલા પ્રતટમાં પ્રત્યેક દિશામાં ચાર-ચાર આવલિકા પ્રવિટ નરકાવાસ છે. વિદિશામાં ત્રણ-ત્રણ, મધ્યમાં એક નઝેન્દ્રક, સર્વ સંખ્યા-૨૯, બાકીના બે પ્રdટમાં પ્રત્યેકમાં ક્રમચી આઠ-આઠની હાનિ છે. બધાં મળીને ૬૩
૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. બાકીના ૯૯,૯૩૨ પુષ્પાવકીર્ષક છે. કુલ ૯૯,૯૯૫.
સાતમી પૃથ્વીમાં કેવળ પાંચ નકાવાયો છે.
આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રનપભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત, શુદ્ધ આકાશ છે, એ રીતે પ્રત્યેક પૃથ્વીમાં કહેવું.
• સૂત્ર-૮૬ :
ભગવાન ! આ રતનપભાવૃતીમાં ખકાંડ કેટલી જાડાઈવાળુ છે ? ગૌતમ ! ૧૬,ooo યોજન. ભગવન! આ રનપભા પૃથ્વીનો રનકાંડ કેટલી ઘડાઈનો છે ? ગૌતમ! ૧૦૦૦ યોજના રીતે સ્ટિકાંડ સુધી.
ભગવાન ! આ રતનાપભાનો પંકબહુલ કાંડ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ૮૪, ooo યોજન... ભગવાન ! આ રતનપભાનો અબદુલ કાંડ કેટલી જડાઈનો છે ? ગૌતમાં ૮૦,ooo... આ રતનપભાનો ઘનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન. આ પ્રમાણે તેનુવાત અને અવકાશtતર પણ કહેવા.
ભગવન શકાપભાનો વનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ર૦,ooo યોજન.. શર્કરાપભાનો ધનવાત કેટલી જાડાઈનો છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન એ રીતે તનવાત અને અવકાશાંતર પણ છે. શર્કરાપભા પૃતી માફક ચાવતું આધશખમી કહેવું.
• વિવેચન-૮૬ -
આ રત્નપ્રભા પૃથ્વી સંબંધી જે પ્રથમ ‘ખર’ નામે કાંડ, તે બાહલ્યથી કેટલો છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ યોજન. રત્નપ્રભા પૃથ્વીનો ર7 નામે કાંડનું બાહલ્ય કેટલું છે? ગૌતમ! ૧૦૦૦ યોજન. - x -
આ પ્રમાણે પંબકુલ - અબદુલ કાંડ સૂત્ર પણ કહેવા. પંકબહુલકાંડ ૮૪,000 યોજન બાહરાવી છે, અyબહુલકાંડ ૮૦,000 યોજન છે. રતનપભાના બાહાની સર્વસંખ્યા ૧,૮૦,૦૦૦ છે. તેની નીચે ધનોદધિ ૨૦,ooo યોજન બાહલ્ય છે, તેની નીચે ઘનવાત અસંખ્યાત હજાર યોજન બાહલ્ય છે. તેની નીચે અસંખ્યાત હજાર યોજન તનુવાતનું બાહલ્ય છે. તેની નીચે તેટલું જ અવકાશાંતર બાહલ્ય છે.
• સૂત્ર-૮૭ -
ભગવાન ! આ રનપભા, જે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સ વાળી અને પ્રત-કાંડાર્દિરૂપે વિભકત આ રનપભા પૃથ્વીમાં વણથી કાળા-લીલા-લાલ-પીળાસફેદ, ગંધથી સુગંધ-દુર્ગધી, રસથી તિક્ત-સ્કુટુક-કષાય-અંબિલ-મધુર, થિી કર્કશ-મૃ૬-ગર-ધ-શીત-ઉણ-નિશ્ચ-રુક્ષ, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-કમચતુરય : આયત સંસ્થાન પરિણત અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, અન્યોન્યાવગાઢ. અન્યોન્ય નેહ પ્રતિબદ્ધ, અન્યોન્ય સંબદ્ધ છે? હા, છે.
ભગવાન ! આ રતનપભાના બરકાંડના ૧૬,000 યોજન બાહલ્યવાળા
Page #77
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૧૮૩ અને બુદ્ધિથી પતરાદિ રૂપમાં વિભક્ત ખરકાંડમાં વર્ણ-આદિમાં પરિણત દ્રવ્ય ચાવતુ પરસ્પર સંબદ્ધ છે? હા, છે.
આ રાપભાના રન નામક કાંડના ૧ooo યોજન જાહલ્યવાળા અને પ્રતરારૂિપમાં બુદ્ધિ દ્વારા વિભકતમાં પૂર્વવત દ્રવ્યો છે ? હા, છે. એ પ્રમાણે રિટકાંડ સુધી કહેવું.
ભગવન્! આ રતનપભાના પંકલકુલ કાંડના ૮૪,ooo યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ દ્વારા પતરાદિ રૂપમાં વિભક્ત છે, તેમાં પણ પૂર્વવતું. એ પ્રમાણે અyબહલના ૮૦,ooo ભાહચવાળામાં જાણવું. એ પ્રમાણે રતનપભાના ૨૦,ooo યોજન બાહરાવાળા અને બુદ્ધિથી વિભકત ઘનોદધિમાં તેમજ છે. એ રીતે અસંખ્યાત હજાર યોજન બાઉચવાળા ઘનવાતમાં, અવકાશtતરમાં તેમજ છે.
ભગવાન ! શર્કરાપભાના ૧,૩૨,ooo યોજનના બુદ્ધિ કલ્પિત વિભાગમાં દ્રવ્યથી વર્ણ યાવતુ સંબદ્ધ છે શું? હા, છે. એ રીતે ઘનોદધિના ૨૦,૦૦૦ યોજન બાહરામાં અને અસંખ્યાત હજાર યોજન બાહચવાક્ય ઘનવાત અને કારાના વિષયમાં જાણવું.
શર્કરાપભા માફક સાધસપ્તમી પૃdી સુધી કહેવું. • વિવેચન-૮૭ -
આ ૧,૮૦,૦૦૦ યોજન બાહરાવાળી નખભામાં મચ્છેદ-બુદ્ધિ વડે પ્રતકાંડ વિભાગથી છેદાતા. - x " વર્ણથી કાળા આદિ પાંચ દ્રવ્ય, ગંધથી બંને ગંધ, રસથી તિકતાદિ પાંચ, સ્પર્શથી કર્કશાદિ પાંચ, સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ. આ બધાં કેવા છે ? પરસ્પર સ્પર્શ માત્ર યુક્ત, તથા પરસ્પર અવગાઢ, જેમાં એક દ્રવ્ય અવગાઢ ત્યાં બીજા પણ દેશી ક્વચિત્ સર્વથી અવગાઢ છે. પરસ્પર સ્નેહથી પ્રતિબદ્ધ હોવાથી, એકને ચલાવતા કે ગ્રહણ કરતા બીજું પણ ચલનાદિ ધર્મયુક્ત થાય છે. પરસ્પર પડાણ - પરસ્પર પ્રગાઢ રૂપે મળીને રહે છે. ભગવંતે કહ્યું. હા, રહે.
આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ખકાંડના ૧૬,000 યોજન બાહલ્ય, પછી રત્નકાંડ ૧૦૦૦ યોજન બાહલ્ય, પછી રિષ્ઠકાંડ સુધી કહેવું. પછી આ રત્નપ્રભા પૃથ્વી પછી પંકબહુલકાંડ - ૮૪,૦૦૦ યોજન બાહલ્ય, પછી બહુલકાંડનું ૮૦,૦૦૦ યોજન બાહરા, પછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર સૂત્રાર્થમાં જણાવેલ પ્રમાણ મુજબ જાણવું.
પછી શર્કરાપભા પૃથ્વી - ૧,૩૨,૦૦૦ યોજન બાહલ્યથી છે, તેની નીચે ચોક્ત પ્રમાણ ઘનોદયાદિ છે. એ રીતે અધ-સપ્તમી પૃથ્વી સુધી સૂઝાઈ મુજબ બધું કહેવું. - x • હવે સંસ્થાનનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૮૮ :
ભગવાન ! આ રતનપભાનો આકાર કેવો છે ? ગૌતમ! ઝલ્લરી આકાર રતનપભાનો પ્રકાંડ ફ્રા આકારે છે? ઝલ્લરી આકાર, રતનપભાનો રતનકાંડ
૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ કયા આકારે છે ? ગૌતમ ઝલ્લરી. એ રીતે રિષ્ઠકાંડ સુધી. એ પ્રમાણે પંકબહુલ, એ રીતે અપૂબહુલ, ઘનોદધિ, ધનવાન, તનુવાત, અવકાશાંતર એ બધાં ઝાલર આકારે જ છે.
ભગવાન ! શર્કરાપભા પૃતી કયા આકારે છે ? ગૌતમ ! ઝાલર આકારે. શર્કરાપભા વનોદધિ કયા આકારે છે ? ગૌતમ. ઝાલર આકારે. એ રીતે અવકાશાંતર સુધી કહેતું. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૮૮ -
આ રત્નપ્રભા કયા આકારે રહેલી છે ? ગૌતમ ! ઝાલરવ સંસ્થિત-વિસ્તીર્ણ વલયાકારત્વથી. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી પ્રકાંડ પણ છે, પછી રનકાંડ, પછી વજકાંડ ચાવત્ રિટકાંડ ઈત્યાદિ • x - અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. તેની નીચે ક્રમથી ઘનોદધિ આદિ બધું ઝાલર સંસ્થાને કહેવું. આ સાતે પૃથ્વી બધી દિશાએ અલોકને સ્પર્શે છે ?
• સૂત્ર-૮૯ :
ભગવન! આ રનપભાષdીની પૂર્વદિશાના ઉપરીમથી કેટલા આપાંતરાલ પછી લોકાંત છે ? ગૌતમ ! બાર યોજનના અંતર પછી લોકાંત છે. આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં પણ જાણવું.
શકશખભા પૃવીના પૂર્વીય ચરમાંથી કેટલા અંતરે લોક છે ? ગૌતમ! ત્રણ ભાગ જૂન ૧૩ યોજના અંતરે લોકાંત છે. આ રીતે ચારે દિશામાં કહેવું. વાલુકાપભાની પૂર્વદિશાથી ? ગૌતમ! વિભાગ સહિત તેર યોજના અંતરે લોકાંત છે. એ રીતે ચારે દિશામાં પણ કહેવું.
આ પ્રમાણે બધી તરફ ચારે દિશામાં પૂછવું જોઈએ.
પંકપભામાં ચૌદ યોજના અંતરે લોકાંત છે. પાંચમીમાં વિભાગ ન્યૂન પંદર યોજના અંતરે લોકાંત છે. છઠ્ઠીમાં ભાગ સહિત પંદર યોજના અંતરે લોકાંત છે. સાતમીમાં ૧૬ યોજના અંતરે લોકાંત છે. આ પ્રમાણે ઉત્તરદિશાના ચમત સુધી જાણવું.
ભગવદ્ નપભાનું પૂર્વીય ચરમાંત કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેદ - નોદધિવલય, ઘનવાતવલય, તનુવાdવલય. ભગવન્! આ રતનપભાનું દક્ષિણી ચરમાંત કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદ. એ પ્રમાણે ઉતરિલ્લ સુધી કહેવું. એ પ્રમાણે આધ:સપ્તમી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચમત સુધી કહેવું.
• વિવેચન-૮૯ :
રનપભા પૃથ્વીના પૂર્વદિશાવર્તી ચરમાંતી, કેટલા અંતરે લોકાંત-અલોકની અવધિ છે ? બાર યોજન પ્રમાણથી. પછી લોકાંત છે. રક્તપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં ચરમપર્યાથી પછી અલોક પૂર્વે બાર યોજન અપાંતરાલ છે. એ રીતે દક્ષિણાદિ
Page #78
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૧૮૯
પણ
ત્રણેનું અપાંતરાલ કહેવું. દિશાના ગ્રહણથી ચારે વિદિશા પણ જાણવી. બાકીની પૃથ્વીની બધી દિશા અને વિદિશામાં ચરમ પર્યન્તથી અલોક ક્રમથી નીચે-નીચે ત્રણ ભાગ ન્યૂન યોજન અધિકથી બાર યોજનથી જાણવું. તે આ રીતે – શર્કરાપભા પૃથ્વીમાં - ૪ - વિભાગ ન્યૂન તેરે યોજન, વાલુકાપ્રભામાં ત્રણ ભાગ સહિત તેર યોજન. પંકપભામાં પરિપૂર્ણ ચૌદ યોજન આદિ.
હવે આ રત્નપ્રભાદિના બાર યોજન પ્રમાણ અંતરાલમાં શું છે ? ઘનોદધિ આદિ વ્યાપ્ત છે, તેમાં કેટલાં અપાંતરાલે કેટલાં ઘનોદયાદિ. * * * * * અહીં ત્રણ પ્રકારે વિભાગ છે. વલયાકારે રહેલ ઘનોદધિ, ઘનવાd, તનુવાત. પૂર્વે બધી નરકમૃથ્વીની નીચે ઘનોદધિ આદિનું જે બાહરા છે, તે તેનો મધ્યભાગ છે. પછી પ્રદેશ હાનિથી ઘટતા ઘટતા પોત-પોતાની પૃથ્વી પર્યન્ત તનુતર થઈને પોત-પોતાની પૃથ્વીને વલયાકાચી વેષ્ટિત કરતા રહે છે. તેથી વલય કહેવાય છે. વલયોનું ઉચ્ચત્વ બધે પોતપોતાની પૃથ્વી મુજબ છે. તિળું બાહલ્ય આગળ કહેવાશે. અહીં અપાંતરાલોનો વિભાગ માત્ર કહ્યો છે. - x -
હસ્તે ઘનોદધિ વલય, તિળું બાહરા કહે છે— • સૂત્ર-૯૦ -
ભગવદ્ ! આ રનપભાપૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ યોજન... શર્કરાપભાપૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમાં ભાગ સહિત છ યોજના તાલુકાપભાની પૃચ્છા - ગૌતમ !
ભાગ ન્યૂન સાત યોજન એ રીતે આ આલાવાથી પંકપભાનું બાહલ્ય સાત યોજન ધૂમપભાનું મિભાગસહ સાત યોજન, તમપભાનું વિભાગ ન્યૂન આઠ યોજન, તમતમ પ્રભાનું આહ.
આ રનપભામૃeતીનું ઘનવાતવલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમસાડા ચાર યોજન. શકરાપભાનું ? કોશ ન્યૂન પાંચ યોજના. એ રીતે આ આલાવાથી વાલુકાપભાનું પાંચ યોજન, પંકપભાનું એક કોશ સહિત પાંચ યોજન, ધૂમપભાનું સાડા પાંચ યોજન, તમwભાનું કોશ ન્યૂન છ યોજન, અધસપ્તમી છ યોજના બાહલ્ય છે.
ભગવાન ! આ રતનપભાનું તનુવાત વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ કોશ, એ રીતે આ આલાવાથી શર્કાપભાનું પ્રિભાગ સહ છ કોશ, વાલુકાપભાનું સાત કોશ, વંકાભાનું સાત કોશ, ધૂમપભાનું પ્રિભાગ સહ સાત કોશ, તમાપભાનું. મિભાગ ન્યૂન આઠ કોશ, અધઃસપ્તમી-પૃedીનું આઠ કોશ બાહલ્ય કહ્યું છે.
ભગવત્ ! રતનપભાના છ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ કલ્પિત પતરાદિ વિભાગવાળા ઘનોદધિ વલયમાં વણથી કાળ આદિ દ્રવ્ય છે ? હા, છે. ભગવાન ! શર્કરાપભાના સગભાગ છ યોજન બાહલ્ય અને પ્રતરાદિ વિભાગયુકત ઘનોદધિ વલયમાં વણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. આ રીતે અધઃસપ્તમી
૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સુધી કહેવું.
ભગવાન ! આ રનપભાના સાડા ચાર યોજન બાહજૂના અને પતરાદિરૂપે વિભકત ઘનવાત વલયમાં વદિ પરિણત દ્રવ્ય છે શું? હા, છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેતું. એ રીતે તનુવાત વલય સંબંધે પોતપોતાના બાહલ્યથી અધઃસપ્તમી સુધી છે.
ભગવન્! આ રતનપભા પૃતીનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ / વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. જે આ નાપભા પૃપીને ચોતરફથી ઘેરીને રહેલ છે. એ રીતે સાતે પૃedીના ઘનોદધિ વલયને કહેવું. વિશેષ એ કે તે પોત-પોતાની પૃedીને ઘેરીને રહેલ છે.
આ રનપભાનું ઘનવાત વલય કયા આકારે છે ? ગૌતમ! વૃત્ત, વલયાકાર, પૂર્વવત યાવતુ જેમ આ રતનાપભાનું ઘનોદધિ વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
આ રનપભાનું તનુવાત વલય કયા આકારે છે ? વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત યાવતુ જેમ આ રતનપભાનું ઘનતા વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! આ રનપભા પૃની કેટલી લાંબી-પહોળી છે 1 ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન લાંબી-પહોળી, અસંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી છે. એ પ્રમાણે ધસપ્તમી સુધી કહેતું.
ભગવન્ ! આ રતનપભા અંતે અને મધ્ય સત્ર સમાન બાહવાળી છે? હા, ગૌતમ ા છે. અધઃસપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૯૦ :
ભગવતી આ રનપભા પૃથ્વી બધી દિશા, વિદિશામાં અને ચરમાંતે ઘનોદધિ વલય કેટલા તીછ બાહચથી છે? ગૌતમાં તિળું બાહલ્ય છે યોજન. આગળ પ્રત્યેક પૃથ્વી યોજનના ત્રિભાગે કહેવી. જેમકે શર્કરપ્રભા સમિભાગ છ યોજન - x • ઈત્યાદિ.
હવે ઘનવાત વલયના તિછ બાહલ્યનું પરિમાણ પ્રતિપાદન કરવા કહે છે - આ રનપ્રભાનું ઘનવાત વલય તિછ બાહચથી સાડા ચાર યોજન છે, તેથી આગળ પ્રત્યેક પૃથ્વીને એકેક ગાઉ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી કોશ ન્યૂના પાંચ યોજન, ત્રીજી પૃથ્વી પરિપૂર્ણ પાંચ યોજન, ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું.
હવે તનુવાત વલયના તિછબાહ્ય પરિમાણને બતાવતા કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીનું તનુવાત વલય બાહાથી કેટલું પ્રમાણ છે ? તિઈ બાહરા છ કોશ છે. તેથી આગળ પ્રત્યેક પૃથ્વી કોશનો ત્રીજો ભાગ વધારવી. તેથી કહે છે - બીજી પૃથ્વી ત્રિ ભાગ સહ છ કોશ, ત્રીજી પૃથ્વી વિભાગ ન્યૂન સાત કોશ ઈત્યાદિ.
તે જ ઘનોદધ્યાદિ વલયોમાં ક્ષેત્રચ્છેદથી કૃષ્ણવર્ણાદિ યુક્ત દ્રવ્ય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. - x પછી ઘનોદધ્યાદિ સંસ્થાના પ્રતિપાદનાર્થે
Page #79
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૧/૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
કહે છે - આ રત્નપ્રભાનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ ! વૃાયકવાલપણે પરિવર્તલ, વલય-મધ્યમાં પોલું, આકૃતિ વલયાકાર, તેના જેવા સંસ્થાનથી સંસ્થિત. વલયાકાર સંસ્થાન કઈ રીતે ? જે કારણે રનપ્રભા પૃથ્વી બધી દિશા-વિદિશામાં સમસ્તપણે વીંટાઈને રહેલ છે. તે કારણે વલયાકાર સંસ્થાન સંસ્થિત કહ્યું.
આ પ્રમાણે ઘનવાત અને તનુવાત વલય સૂર કહેવું. વિશેષ આ - ઘનવાત વલય, ઘનોદધિ વલય સંપરિક્ષિય કહેવું. તનુવાત વલય ઘનવાતવલય સંપરિક્ષિપ્ય છે. એ રીતે બાકીની પૃથ્વીમાં પ્રત્યેકમાં ત્રણ ત્રણ સૂત્રો કહેવા. - - - રનપભા પૃથ્વી કેટલી લંબાઈ-પહોડાઈથી છે ? અસંખ્યય હજાર યોજન લંબાઈ-પહોડાઈ. અહીં લંબાઈ-પહોડાઈ બંને તુલ્ય છે. - x - આ રીતે સાતે પૃથ્વી કહેવી.
રનપભાદિ પૃથ્વી અંતે-મળે બધે બાહલ્યથી સમ છે. • સૂત્ર-૯૧ -
ભગવાન ! શું આ રતનપભામાં બધાં જીવો પૂર્વે ઉઝ થયેલ છે તથા યુગપત ઉત્પન્ન થયા છે ? ગૌતમ ! સર્વે જીવો કાળક્રમે ઉત્પન્ન થયા છે, એક સાથે નહીં રતનપભા પૃથ્વીની માફક યાવત્ અધ:સાતમી પૃથ્વી સુધી કહેવું.
ભગવના આ રનપભપૃedી સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યક્ત છે ? યુગપતુ પરિત્યકd છેગૌતમ! આ રનપભા પૃedી કાળક્રમે સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યકત છે, યુગપત પરિત્યકત નથી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
ભગવાન ! આ રતનપભામૃedીમાં સર્વે પુદ્ગલ પૂર્વે પ્રવેશેલ છે ? યુગપતું પ્રવેશેલ છે ગૌતમાં રતનપભામાં સર્વે પગલો પૂર્વે પ્રવેશ્યા છે, પણ યુગપતું નહીં. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! રતનપભા પૃedી સર્વે મુગલો દ્વારા પૂર્વે પરિત્યકત છે ? યુગપતુ પરિત છે ? ગૌતમ! નભા કાળક્રમે સર્વે પુદ્ગલથી પરિત્યક્ત છે, યુગમતું નહીં. આ રીતે રાધ:સપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૧ -
ભગવન્! રત્નપ્રભા પૃથ્વીમાં સર્વે જીવો સામાન્યથી પૂર્વે-કાળક્રમથી ઉત્પન્ન થયા છે ? સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! રનપભા પૃથ્વીમાં સર્વે જીવો સાંવ્યવહારિક જીવરાશિ અંતર્ગત પ્રાયઃ વૃત્તિને આશ્રીને સામાન્યથી કાળક્રમે ઉત્પન્ન પૂર્વ છે, કેમકે સંસાર અનાદિ છે, પણ સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા નથી. સર્વે જીવોના એક કાળે રત્નપ્રભા પૃથ્વીત્વમાં ઉત્પાદથી બધાં દેવ-નાકાદિ ભેદનો અભાવ થાય, જગતના એવા સ્વભાવથી આવું કદી ન બને.. | સર્વ જીવો વડે રનપભા પૃથ્વી પૂર્વે કાળક્રમે પરિત્યક્ત છે ? સર્વ જીવોએ એકસાથે ત્યજેલ છે ? ઉપરોક્ત ઉત્તરની માફક કહેવું કેમકે તેવા નિમિત્તના અભાવે એક કાળે પરિત્યાગ અસંભવ છે.
આ રનપ્રભા પૃથ્વીમાં સર્વે પુદ્ગલ-લોકોદર વિવરવર્તી કાળક્રમથી તે ભાવથી પરિણત પૂર્વ છે, તથા સર્વ પુદ્ગલો એક કાળે તદ્ભાવથી પરિણત છે? સંસારના અનાદિત્વથી સર્વે પુદ્ગલો લોકવર્તી તભાવે પરિણમેલ છે, પણ એક કાળે બધાં પગલો તદભાવે પરિણત થયા નથી. કેમકે તેવા જગત સ્વભાવથી બાકી બધે પુદ્ગલાભાવ ન થાય. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી ક્રમથી બધું કહેવું.
આ રત્નપ્રભા પૃથ્વી બધાં પુદ્ગલોથી કાળકમથી પૂર્વે પરિત્યક્ત છે ? બધાં પુગલો એક કાળે પરિક્ત છે ? ઉત્તર પૂર્વવત્ -x-x- શાશ્વતત્વથી તેવા જગતું સ્વાભાવથી એક કાળે ન થાય.
• સૂત્ર-૨ :
ભગવન! આ નપમાં પૃની શું શાશ્વત છે કે અarPld? ગૌતમાં કંઈક શાશ્વતર્કંઈક અશાશ્વત છે. ભગવન! એવું કેમ કહ્યું? ગૌતમાં દ્રવ્યાતિાથી શાશ્વત, વર્ણ-ગંધમસના પર્યાયોથી અશાશ્વત છે, તેથી હે ગૌતમાં એવું કહ્યું કે – કંઈક શાશ્વત • કંઈક આશાશ્વત છે. એ રીતે અધસપ્તમી સુધી કહેતું.
ભગવાન ! આ રતનપભાગૃતી કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ ! કદી ન હતી તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે તેમ નહીં. હતી - છે અને રહેશે. યુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, વસ્થિત નિત્ય છે, આ પ્રમાણે અધસપ્તમી સુધી જાણવું.
• વિવેચન-૯૨ -
ભગવદ્ ! રાપભા પૃથ્વી શાશ્વતી કે અશાશ્વતી ? ગૌતમ ! કોઈ નથી શાશ્વતી, કોઈ નયથી અશાશ્વતી. જિજ્ઞાસુ આગળ પૂછે છે - આવું કેમ કહો છો ? દ્રવાર્થપણે શાશ્વતી. દ્રવ્ય સત્રપણે સામાન્ય કહેવાય છે. તે-તે પર્યાય વિશેષને પામે તે દ્રવ્ય. દ્રવ્ય એ જ અર્થ-તાવિક પદાર્થો જેના છે તે પણ પર્યાય નહીં તે દ્રવ્યવાર્થદ્રવ્ય માગના અસ્તિત્વના પ્રતિપાદક, આ નયના અભિપ્રાયથી શાશતી, કંથાથિક નય મતના પર્યાલોચનામાં આવા પ્રકારે રનરભાનો સદા આકાર છે.
કૃણાદિ વર્ણ, સુરભિ આદિ ગંધ, તિક્તાદિ સ, કઠિનવ આદિ સ્પર્શથી અશાશ્વતીઅનિત્ય. કેમકે તેના વર્ણાદિ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અાવ્યા થાય છે. અનિત્ય કે અવસ્થિત્વના અભાવથી પણ ભિન્ન અધિકરણમાં નિત્યસ્વઅનિત્ય નથી. - x • દ્રવ્યને છોડીને પયય ન રહે, પર્યાય વિના દ્રવ્ય ન રહે. - X - X -
અનંતર કહેલ કારણથી એમ કહ્યું કે કથંચિત્ શાશ્વતી, કથંચિત્ અશાશ્વતી. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી પ્રત્યેક પૃથ્વી કહેવી. • x • x • અહીં શંકા કરે છે કે - આ રત્નપ્રભા પૃથ્વી સકલકાલાવસ્થિતિરૂપ શાશ્વતી છે કે અન્ય રીતે ? જેમ અન્યતીર્થી કહે છે કે - આ પૃથ્વી આકા શાશ્વત છે. તેનું સમાધાન કરે છે કે * * * * * આ પૃથ્વી અનાદિવથી સદાકાળ હતી, સર્વદા વર્તમાનકાળ વિચારણાથી
Page #80
--------------------------------------------------------------------------
________________
૩|નર-૧/૯૨
૬૧
છે કેમકે સદા અસિત્વ યુક્ત છે, અનંતકાળ હોવાથી ભાવિ વિચારણાથી સદા હશે. એ પ્રમાણે ત્રિકાળ વિચારણામાં અસ્તિત્વનો પ્રતિષેધ જણાતો નથી. અસ્તિત્વથી
પ્રતિપાદિત કરે છે - હતી, છે, રહેશે. એ રીતે ત્રિકાળભાવિત્વથી ધ્રુવ છે, નિયત અવસ્થાન ધર્માસ્તિકાયાદિવત્ છે નિયતત્વથી શાશ્વતી છે કેમકે પ્રલયનો અભાવ છે. શાશ્વતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહ પ્રવૃત્ત છતાં પદ્મ પૌંડરીક દ્રહ માફક બીજા પુદ્ગલ વિયટન છતાં બીજા પુદ્ગલના ઉપયયથી. અક્ષય, અવ્યય, સૂર્યમંડલાદિ
માફક સ્વપ્રમાણ અવસ્થિત, સદા અવસ્થાનથી વિચારતા જીવસ્વરૂપ માફક નિત્ય છે અથવા ધ્રુવ આદિ શબ્દ પર્યાયવાચી છે. વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે કહેલ છે - - હવે અંતરને જણાવે છે –
• સૂત્ર-૯૩ :
ભગવન્ ! આ રત્નભાના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું કેટલું અબાધા આંતર કહ્યું છે? ગૌતમ! ૧,૮૦,૦૦૦ યોજન.
ભગવન્ ! આ રત્નપ્રભાના ઉપરના સરમાંતથી ખરકાંડના નીચેના ચરમત સુધી અબાધા અંતર કેટલું છે ? ગૌતમ! ૧૬,૦૦૦ યોજન. ભગવન્ ! આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી રત્નકાંડના નીચેના સરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ ! ૧૦૦૦ યોજન.
ભગવન્ ! આ રાપભાના ઉપરના ચરમાંતથી વજ્ર કાંડના ઉપરના ચરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ ! ૧૦૦૦ યોજન. આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી વજ્રકાંડના નીચેના ચરમાંતનું કેટલું અબાધા અંતર છે? ગૌતમ! ૨૦૦૦ યોજન. એ પ્રમાણે યાવત્ ષ્ટિકાંડના ઉપર સુધી ૧૫,૦૦૦ યોજન, નીચેના સરમાંત સુધી ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહેલ છે.
ભગવન્ ! આ ભૂપભાના ઉપરના ચરમાંતથી પંકબહુલ કાંડના ઉપરના ચરમાંત સુધી અબાધાથી કેટલું અંતર છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ યોજન. નીચેના ચરમાંત સુધી એક લાખ યોજન અબહુલ કાંડની ઉપર એક લાખ યોજન, નીચેના ચરમાંતે ૧,૮૦,૦૦૦ યોજન.
ઘનોદધિની ઉપરે ૧,૮૦,૦૦૦ યોજન, નીચેના ચરમાંત સુધી બે લાખ યોજન. ભગવન્ ! આ રત્નપ્રભાના ધનવાતના ઉપરના ચરમાંતથી ? બે લાખ યોજન. નીચેના ચરમાંતે અસંખ્યાત લાખ યોજન. રત્નાભાના તનુવાતના ઉપરના ચરમાંતે અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર, નીચેનું પણ અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર છે. એ પ્રમાણે અવકાશાંતરમાં પણ જાણવું.
ભગવન્ ! બીજી પૃથ્વીના ઉપરના સરમાંતથી નીચેના ચરમાંતે કેટલું અબાધા આંતર કહ્યું છે? ગૌતમ ! ૧,૩૨,૦૦૦ યોજન. શર્કરા૫ભાના ઉપરના ઘનોદધિથી નીચેના સરમાંત સુધી ૧,૫૨,૦૦૦ યોજન અબાધા અંતર છે ઘનવાતનું અસંખ્યાત લાખ યોજન છે. એ પ્રમાણે વત્ અવકાશાંતર ચાવત્ અધઃસપ્તમી,
૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિશેષ એ-જે પૃથ્વીનું જેટલું બાહલ્સ છે, તેનો ઘનોદધિથી સંબંધ બુદ્ધિથી જોડવો. શર્કરાપભા અનુસાર ઘનોદધિ સહિત આ પ્રમાણ છે.
જેમકે - ત્રીજીનું ૧,૪૮,૦૦૦ યોજન, પંકપ્રભાનું ૧,૪૪,૦૦૦, ધૂમ૫ભાનું ૧,૩૮,૦૦૦ યોજન, તમાનું ૧,૩૬,૦૦૦ યોજન, અધઃસપ્તમીનું ૧,૨૮,૦૦૦ યોજન અંતર યાવત્ અધઃસપ્તમીમાં ઉપરના ચરમાંતથી અવકાશાંતરના નીચેના સરમાંત સુધી કેટલું અબાધા અંતર કહ્યું છે ? ગૌતમ ! અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર કહ્યું છે.
• વિવેચન-૯૩ :
રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનું પહેલા ખરકાંડ વિભાગનું ઉપરના ચરમાંતથી જે નીચેનું ચરમ પર્યન્તનું અંતર કેટલા યોજન પ્રમાણ, અવ્યાઘાતરૂપથી અંતર કહ્યું છે ? ભગવંતે કહ્યું – એક લાખ યોજન પ્રમાણ અંતર કહ્યું છે. [બાકી સૂત્રાર્થ મુજબ જ નૃત્યર્થ છે. માટે નોંધેલ નથી.] - ૪ - ૪ - પ્રત્યેક કાંડમાં બબ્બે આલાવા કહેવા. કાંડના નીચેના ચરમાંતથી વિચારતા ૧૦૦૦ યોજન પરિવૃદ્ધિ કરવી ચાવત્ રિષ્ઠકાંડના અધસ્તન ચરમાંતથી કહેતા ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે.
એ પ્રમાણે રત્નપ્રભાતના રત્નકાંડના ઉપરી ચરમાંત થકી પંકબહુલ કાંડનું ઉપરી ચરમાંત ઈત્યાદિ [વૃત્તિમાં જે કંઈ પ્રશ્નોત્તર છે, તે બધાં સૂત્રાર્થ અનુસાર હોવાથી નોંધેલ નથી.]
ભગવન્! બીજી પૃથ્વીના ઉપરી ચરમાંતથી નીચેના ચરમાંત સુધી કેટલા પ્રમાણમાં અબાધા અંતર કહ્યું છે? ૧,૩૨,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. ઈત્યાદિ - ૪ - X + X - સૂત્રાર્થવત્.
• સૂત્ર-૯૪ ઃ
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીની અપેક્ષાથી બાહલ્સથી શું તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગણી છે ? વિસ્તાર અપેક્ષાએ તુલ્ય, વિશેષહીન કે સંખ્યાતગુણ હીન છે? ગૌતમ! રત્નપ્રભા, શકરપ્રભા અપેક્ષાથી બાહલ્ય થકી તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યાતગુણ નથી. વિસ્તારથી તુલ્ય નથી, વિશેષ હીન છે, સંખ્યાતગુણ હીન નથી. ભગવન્! બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી અપેક્ષાએ બાહલ્સથી શું તુલ્ય છે ? પૂર્વવત્ કહેવું. એ રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી કહેવી. ભગવન્ ! છઠ્ઠી પૃથ્વી, સાતમી પૃથ્વીની અપેક્ષાએ શું તુલ્ય વિશેષાધિક, સંખ્યાતગુણ બાહત્યથી છે ? પૂર્વવત્ કહેવું. - x -
• વિવેચન-૯૪ :
આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વી શર્કરપ્રભાને આશ્રીને બાહલ્ય-પિંડ ભાવથી શું તુલ્ય, વિશેષાધિક, સંખ્યેય ગુણ છે ? આ ત્રણ પ્રશ્ન છે. [શંકા] પહેલી ૧,૮૦,૦૦૦ યોજન છે, બીજી ૧,૩૨,૦૦૦ યોજન છે, તે અર્થ જ્ઞાત હોવાથી આ પ્રશ્ન જ અયુક્ત
છે. - ૪ - સત્ય છે, કેવલ આ જ્ઞ પ્રશ્ન છે, અન્યના મોહના અપોહાર્થે છે. તે સ્વ
Page #81
--------------------------------------------------------------------------
________________
3નૈર-૧/૯૪ અવબોધ માટે છે કેમકે પ્રસ્તાંતર ઉપન્યાસથી. તેથી કહ્યું કે – વિઠંભથી શું તુલ્ય, વિશેષ હીન, સંખ્યાતગુણ હીન છે ? વિશેષાધિક છે, તુલ્ય કે સંખ્યયગુણ નહીં. કેમકે બીજી કરતા પહેલાં પૃથ્વી ૪૮,૦૦૦ યોજન વધુ હોવાથી વિશેષાધિક છે. • x - વિસ્તારની અપેક્ષાએ વિશેષહીન છે કેમકે પ્રદેશાદિની વૃદ્ધિથી પ્રવર્લ્ડમાન હોવાથી તેટલાં જ ક્ષેત્રમાં શર્કરાપભાદિમાં વૃદ્ધિ હોય છે એમ બધામાં કહેવું.
0
- X
- X
- X
- X
- X
– 0
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ $ પ્રતિપત્તિ-૩-નૈરયિક, ઉદ્દેશો-ર છે.
- X - X - X - X - X - o હવે બીજો ઉદ્દેશો આરંભીએ છીએ, તેનું આદિ સૂણ કહે છે• સૂત્ર-ક્ય :
ભગળના પ્રણની કેટલી છે? ગૌતમ! સાત. તે આ - રનપભા ચાવતું અધઃસપ્તમી. ૧,૮0,000 યોજન બાહ૨ની નાપભાની ઉપર કેટલા દૂર જવાણી અને નીચે કેટલો ભાગ છોડીને મધ્યના કેટલા ભાગમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ગૌતમ! ૧,૮૦,૦૦૦ના ઉપરના અને નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૩૮,ooo યોજનમાં રનપભા પૃedીના નીશ લાખ નરકાવાસો હોય છે, એમ કહ્યું છે. તે નરકો અંદરથી વૃત્ત, બાહ્ય ચતુસ્ત્ર યાવતુ અશુભ વેદનાવાળ છે. આ આલાવા મુજબ રસ્થાન’ પદ અનુસાર બધી વકતવ્યતા કહેતી. જ્યાં જેટલું બાહલ્ય, જ્યાં જેટલા લાખ નકાવાસ છે, તે મુજબ આધસપ્તમી સુધી કહેવું.
અધસપ્તમીના મધ્યવર્તી કેટલા ક્ષેત્રમાં કેટલા અનુત્તર મોટા-મોટા મહાનરકો છે, એમ પૂછી પૂર્વવત ઉત્તર કહેવા.
• વિવેચન-૯૫ -
પૃથ્વી કેટલી છે ? વિશેષ અભિધાનાર્થે આ કહ્યું છે. પૂર્વે કહેલું કે ફરી કહે છે, ત્યારે કારણ હોય, તે કારણ પ્રતિષેધ, અનુજ્ઞા કે પૂર્વ વિષયમાં વિશેષતા પ્રતિપાદન માટે પણ હોય.
આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના કેટલા ભાગને અતિકમીને અને નીચે કેટલાં પ્રમાણને વજીને, મણે કેટલા પ્રમાણમાં નરકાવાસો કહ્યા છે ? * * * * * ૧,૩૮,૦૦૦ યોજનમાં, ગીશ લાખ નરકાવાસો હોય છે, એવું મેં અને બીજા તીર્થકરોએ કહેલ છે. આના દ્વારા સર્વ તીર્થકરોની અવિસંવાદી વચનતા જણાવી છે.
તે નક્કો મધ્યભાગે વૃતાકાર, બાહ્ય ભાગે ચોરસ આકારે છે. આ પીઠ ઉપરવર્તી મધ્યભાગને આશ્રીને કહેલ છે. સકલ પીઠાદિ અપેક્ષાથી આવલિકા પ્રવિણ વૃત-ચસ-ચતુરસ સંસ્થાને અને પુષ્પાવકીર્ણ વિવિધ સંસ્થાનવાળા જાણવા. પછી આગળ સ્વયં જ કહે છે. ભૂમિતલ નીચે પ્રહરણ વિશેષ સમાન જે આકાર વિશેષ તીણતા લક્ષણ છે, તેના વડે સંસ્થિત છે, તે ક્ષરપ્રસંસ્થાન સંસ્થિત. તે નકાવાસમાં ભૂમિતલમાં મસ્રણત્વનો અભાવ છે. કાંકરાથી યુક્ત છે, તેના સ્પર્શ માત્રથી પણ કપાય છે.
નિત્યાંધકાર - ઉધોત અભાવથી જે તમસ તેથી નિત્ય-સર્વકાળ અંધકાર જેમાં છે છે. તેમાં અપવરકાદિમાં તમસ-અંધકાર હોય છે, કેવળ બહાર મંદતમ સૂર્યપ્રકાશ હોય છે. તીર્થકરના જન્મ-દીક્ષાદિ કાળ સિવાય અન્ય સર્વ કાળે ઉધોતનાં અભાવે જાત્યંઘની માફક મેઘાચ્છાદિત અર્ધરબવત્ અતી અંધકાર છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ)
૩/નૈર-૨૫
વાગત-પરિભ્રષ્ટ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્રરૂપ ઉપલક્ષણથી તારારૂપ પણ જ્યોતિકોના માર્ગ જેમાં છે તે તથા સ્વભાવથી તે નકાવાસ મેદ, ચરબી, પૂતિ, લોહી, માંસ, કાદવથી લિપ્ત છે. પુનઃપુનઃ લિપ્ત ભૂમિ છે. તેથી જ અપવિત્ર, બીભત્સ દર્શનથી અતિ જુગુપ્સા ઉત્પન્ન કરે છે. તે મૃત ગાય આદિના કલેવરથી પણ અતી અનિષ્ટ દુર્ગધવાળી છે.
ધમાતા લોઢા જેવી અતિ કૃણરૂપ અગ્નિના વર્ણવાળી થતુ ઘણી કાળાવણરૂપ અગ્નિજવાલા નીકળે છે, તેના જેવા વર્ણરૂપ તે કપોતાગ્નિ વણભા, અતિ દુસહ્ય અસિપત્રવત્ સ્પર્શવાળી. તેથી જ દુઃખે કરીને સહન થાય તે દુરધ્યાસ તથા ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વડે અશુભ-અતી અસાતારૂપ નરક વેદના.
એ પ્રમાણે બધી પૃથ્વીમાં આલાપક કહેવો. તે આ રીતે શર્કરાપભા પૃથ્વીના ૧,૩૨,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મણે કેટલા લાખ નરકાવાસો છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૩૦,૦૦૦ યોજન મધ્ય પચીશ લાખ નરકાવાસો છે ચાવતુ અશુભ વેદનાવાળા છે.
વાલુકાપ્રભાના ૧,૨૮,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મધ્ય કેટલા યોજનામાં કેટલા નકાવાસો કહ્યા છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મણે ૧,૨૬,ooo યોજનમાં વાલુકાપભાના પંદર લાખ નકાવાયો છે, તે નકો ચાવતુ અશુભ વેદનાવાળા છે.
પંકપ્રભાના ૧,૨૦,૦૦૦ યોજનમાં ઉપર-નીચે એકએક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૮,000 યોજનમાં પંકપ્રભાના નૈરયિકોના દશ લાખ નકાવાસો છે, તેમ કહ્યું છે તે નકો યાવતુ અશુભ નરક વેદના હોય છે..
ધમપભાના ૧,૧૮,ooo યોજનમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૬,૦૦૦ યોજનમાં આ ધમપ્રભા પૃથ્વી નૈરયિકના ત્રણ લાખ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવત્ અશુભ નક વેદના હોય છે.
તમપ્રભાના ૧,૧૬,ooo યોજનોમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૪,૦૦૦ યોજનમાં આ તમાભાગૃવી નૈરયિકના ૯,૯૯૫ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવતુ અશુભ નરક વેદના હોય છે.
અધઃસપ્તમી પૃથ્વીના ૧,૦૮,૦૦૦ યોજનોમાં ઉપર-નીચે પ૨,૫૦૦-૫૨,૫oo યોજન છોડીને મધ્યના 3000 યોજનોમાં અધ:સપ્તમી પૃથ્વી નૈરયિકના પાંચ અનુત્તર અતિ વિશાળ મહાનકો કહ્યા છે તે આ રીતે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને મધ્યમાં અપ્રતિષ્ઠાન. તે મહાતકો મળે વૃd ચાવતુ અશુભવેદનાવાળી છે.
આ બધાં સૂત્રો સંગમ છે. [વૃત્તિકારશ્રીએ અહીં ચાર સંગ્રહણી ગાથા નોંધેલી છે] પહેલી ગાથા બાહલાનું પ્રમાણ દશવિ છે. બીજી અને બીજી ગાથા મધ્ય ભાગ પ્રમાણ બતાવે છે. જે પ્રમાણ ઉપર નોંધેલ છે.] ચોથી ગાથામાં નકાવાસોની સંખ્યા કહી છે. તે પાઠસિદ્ધ છે. 1િ8/5]
• સૂત્ર-૯૬,૯૭
[૬] ભગવતુ ! આ રતનપભા પૃવીના નસ્કાવાસોનો આકાર શો છે ? ગૌતમાં બે ભેદ : આવલિકા પ્રતિષ્ટ, આવલિકા બાહ્ય, તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે કે ત્રણ ભેદે છે - વૃત, ચઢ, ચતુસ્ત્ર. તેમાં જે આવલિકા ભાણા છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તે આ રીતે - લોઢાની કોઠી-પિસ્ટ પાચનક - કંડૂ - લોઢી - કડાહ - થાળી - પિઠક્ક - કૃમિક - કીર્ણ પુટક - ઉટજ-મુરજમુવંગ • નંદિમુયંગ - આલિંગક - સુઘોસ - દર્દક - પણd - ટહ - ભેરી - ઝલ્લરી - કુતુંબક કે નાલિ આકારે સંસ્થિત છે. આ પ્રમાણે તમાભા સુધી કહેવું. ભગવન! અધસપ્તમી પૃdી નારકાવાસ કર્યા કરે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - વૃત્ત અને સ્ત્ર.
[6] ભગવદ્ ! આ રનપભા પૃથ્વીના નકાવાસો બાહલ્યથી કેટલા છે ? ગૌતમ! પ્રણ લાખ યોજન બાહલ્યથી છે તે આ રીતે - નીચે ૧ooo યોજન ઘન, મધ્ય ૧ooo યોજન સુધી પોલી, ઉપર ૧ooo યોજન સંકુચિત છે. એ રીતે અધઃ-ન્સપ્તમી સુધી કહેવું.
ભગવન આ રતનપભા પૃedીના નરકો આયામ-વિÉભ થકી કેટલા, પરિક્ષેપથી કેટલું કહેલ છે ? ગૌતમ બે ભેદે - સંપ્રખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંખ્યાત વિસ્તૃત છે, તે સંખ્યાત હજાર યોજન આયામવિર્કમથી અને સંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી કહેલ છે. તેમાં જે તે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત હજાર યોજન આયામ-વિષ્ઠભથી, અસંખ્યાત હાર યોજના પરિશ્નોપથી કહેલ છે. એ પ્રમાણે તમસભા સુધી કહેવું.
ભગવાન ! આધસતમીની પૃચ્છા. ગૌતમ ! બે ભેદે કહેલ છે, તે આ - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે તે સંખ્યાત વિસ્તૃત છે, તે એક લાખ યોજન આયામ-વિછંભથી, તેની પરિધિ-૩,૧૬,ર૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧al અંગુલ કરતાં કંઈક અધિક છે. તેમાં જે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત લાખ યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત યાવ પરિધિ છે.
• વિવેચન-૯૬,૯૭ :
રત્નપ્રભા પૃથ્વીની નકાવાસ કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ ! નરકાવાસ બે ભેદે છે - આવલિકા પ્રવિષ્ટ, આવલિકા બાહ્ય. ‘ત્ર' શબ્દ બંનેની અશુભતાતુલ્યતાનો સૂચક છે.
આવલિકાપવિષ્ટ - આઠે દિશામાં સમશ્રેણિ અવસ્થિત, તેમાં આવલિકા - શ્રેણિ, પ્રવિટ-વ્યવસ્થિત, તે આકારચી ત્રણ ભેદે - વૃત, ચય, ચતુરસ. આવલિકા બાહા, તે વિવિધ આકારે છે. લોઢાની કોઠી જેવા આકારે, મદિરા બનાવવા માટે લોટ જેમાં પકાવાય તે ભાજન જેવું, * * * * * કંડુ-પાકસ્થાન, લોઢી-કડાઈ-થાળી જેવા
Page #83
--------------------------------------------------------------------------
________________
3નૈર-
૨૬,૬૭
६८
આકારે, પિડઠ-જેમાં ઘણાં લોકો માટેનું ધાન્ય પકાવાય, ઉટજ-તાપસ આશ્રમ, નંદીમૃદંગ-બાર પ્રકારના વાજિંત્રો અંતર્ગત મૃદંગ, તે બે પ્રકારે - મુકુંદ, મર્દલ. આલિંગ-માટી મય મુરજ, સુઘોષ-દેવલોકની ઘંટા, દર્દ-એક વાધ, પણવ - ભાંડનું પહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ઝાલર, નાડી-ઘટિકા. - X -
શર્કરપ્રભા પૃથ્વી નરકાવાસ કયા આકારે છે. તે બે ભેદે છે - આવલિકાપવિષ્ટ, આવલિકાબાહ્ય આ રીતે બધા નરકાવાસ કહેવા. સાતમી અધઃસપ્તમી નરક વિષયક સૂણ સાક્ષાત્ કહેલ છે. તે બે ભેદે છે - વૃત, ચુસ. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસો આવલિકા પ્રવિષ્ટ જ છે, આવલિકા બાહ્ય નથી. તે પણ પાંચ ભેદ છે, અધિક નથી. તેમાં મધ્યે રહેલ અપ્રતિષ્ઠાન નસ્કેન્દ્ર વૃત છે. બાકીના ચાર ચસ પૂવદિમાં છે.
હવે નરકાવાસ બાહલ્ય-રત્નપ્રભા પૃથ્વી નરક બાહલ્ય- પિંડભાવ ઉસેધ. તે Booo યોજન છે. અધતન પાદપીઠ ઘન-નિચિત. મધ્ય-પીઠના ઉપરના ભાગે પોલું, ઉપર સંકુચિત-શિખરાકૃતિ. તે ત્રણે એક-એક હજાર યોજન છે. એ પ્રમાણે સાતે પૃથ્વી કહેવી. • x -
- હવે નરકાવાસનો આયામ-વિખંભ અને પરિણોપ-વે બે ભેદે છે – સંધ્યેય વિસ્તૃત અને અસંખ્યય વિસ્તૃત. ‘વ’ શબ્દ સ્વગત અનેક ભેદ દેખાડે છે. ઈત્યાદિ સર્વ પાઠ સૂણાર્થમાં કહ્યા મુજબ છે. આ પ્રમાણે સાતે પૃથ્વી જાણવી • x • તેમાં અધઃસપ્તમી નકો કેટલા આયામ-વિખંભ અને પરિધિથી છે ? ગૌતમ ! બે ભેદે - સંખ્યય વિસ્તૃત એક, તે પ્રતિષ્ઠાન નામક નસ્કેન્દ્રક જાણવું. બાકીના ચાર અસંગેય વિસ્તૃત છે. તેમાં અપ્રતિષ્ઠાન નક્કેન્દ્ર એક લાખ યોજન આયામ-વિઠંભથી છે, ઈત્યાદિ સૂગાર્ચ મુજબ. આ પરિક્ષેપ પ્રમાણનું ગણિત જંબૂદ્વીપ પરિક્ષેપ પ્રમાણવત્ કહેવું. બાકીના ચાર નકાવાસો એક હજાર યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત હજાર યોજન પરિધિથી હવે નરકાવાસ વર્ણ પ્રતિપાદના કહે છે
• સૂત્ર-૯૮ (અધુ) -
ભગવાન ! નાપભા પૃથ્વીના નકાવાસ વણથી કેવા છે ? ગૌતમ ! કાળ-કાળી આભાવાળા, ગંભીર, રુંવાડા ઉભા કરી દે તેવા, ભયાનક, પ્રાસદાયી, પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. એ રીતે ચાવતુ આધસપ્તમી. ભગવન ! આ રતનભા પૃeતીના નારકાવાસો કેવી ગંધવાળા છે ? ગૌતમ! જેમ કોઈ સગાય-કુતરાબીલાડા-મનુષ્ય-ભેંસ-ઉંદર-ધોડો-હાથી-સીંહ-વાઘ-વૃક-સ્લીપિકનું મૃત કલેવર હોય, જે ધીમે-ધીમે સૂઝ, ફૂલી, સડી ગયું હોય, દુર્ગધ ફૂટતી હોય, માંસ સડી ગયુ હોય, અત્યંત શુચિ અને બિભત્સ દર્શનીય હોય, જેમાં કીડા ખદબદતા હોય, શું તેવી દુધિ ત્યાં હોય ?
ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ ! આ રનપભાના નરકો આનાથી અનિષ્ટતર અને એકાંતતર યાવત મામતર ગંધથી કહેલા છે. એ રીતે ચાવત આધસપ્તમી પૃedી કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભગવન્! આ રસ્તનપાના નકાવાસો કેવા સાઈ વાળા છેગૌતમાં જેમ આસિત્ર, સુરપત્ર, કદંબરીરિકાપત્ર, શકિત-ક્ત-તોમર-નારાય-ફૂલલગુડ-ભિંડિમાલનો અગ્રભાગ, સોયનો સમૂહ, કપિકચ્છ, વિંછીના કાંટા કે અંગારા, વાલા, મુર, , અલાત કે શુદ્ધાનિ જેવો તે પણ હોય? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમાં આ રનપભાના નરકાવાસ આનાથી અનિષ્ટતર યાવત્ અમરામત સ્પર્શવાળા કહ્યા છે. એ રીતે અધઃસાતમી પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૯૮ (અધુરુ) :
આ રનપ્રભાનો વર્ણ - ૮ - કાળો છે. તેમાં કોઈ વળી મંદ કાળો છે તેવી શંકા કરે તો ? તેથી કહ્યું - કાળી પ્રભાવાળા, કાળી પ્રભાવાળા પટલથી યુક્ત. અતી ઉત્કટ રોમાંચ ભયના વશથી થાય તેવા. તે જોવા માત્રથી નાકીને ભય ઉપજાવતા. તેથી જ ભયાનક, ભીમવથી ત્રાસજનક - X - વર્ણથી પરમકૃષ્ણ-જેનાથી વધુ કંઈપણ ભયાનક નથી તેવા. એમ અધઃસપ્તમી સુધી કહેવું.
ગંધથી-મરેલા સર્પનું મડદ, ગાય-ઘોડો-બીલાડી-હાથી-સિંહ-વાઘ-યિતાના મડદા. વળી આ મડદા તુરંતના હોય તો ગંધાય નહીં, તેથી કહે છે - મર્યા પછી તે મડદુ સડી ગયું હોય, તે સૂઝી-ફૂલી જવાથી ચાય, દુર્ગધ ફૂટતી હોય, તે પણ તેટલું દુર્ગધી ન હોય, તેથી કહે છે - જેનું માંસ સડી-ગળી ગયેલ હોય, સૌથી વધુ દુષ્ટ ગંધયુક્ત હોય, અશુચિ અને ધૃણા ઉત્પાદક હોય, તેની પાસે કોઈ ભટકતું ન હોય, જેનું દર્શન નિંદનીય હોય, કૃમિના જાળાથી સંસક્ત હોય, શું આ વિશેષણો કહ્યા, તેવી ગંધ હોય?
ના, આ અર્થ સમર્થ નથી - યુક્ત નથી. ચોક્ત વિશેષણ વિશિષ્ટ સપના મૃતકાદિથી અનિષ્ટતર જ છે, કયાંક રમ્ય હોવા છતાં નિષ્ણતર હોય, તેથી કહ્યું - ‘અકાંતતર' સ્વરૂપથી જ અકમનીય, અર્થાત અભવ્ય. કાંત છતાં કોઈને પ્રિય હોય છે, જેમ લંડને અશુચિ, તેથી કહ્યું – અપિયતર છે, તેથી જ અમનોજ્ઞતર - મનને પ્રતિકૂળ, વળી સ્વવિષયમાં મનને અત્યંત આસક્ત કરે તે મણામ, તેથી વિરુદ્ધ તે અમણામ. અથવા આ બધાં શબ્દો એકાર્થિક છે.
સ્પર્શને આશ્રીને- અસિપત્રાદિ, તેમાં અસિ-ખડ્ઝ, કદંબરીરિકા-તૃણ વિશેષ, શક્તિ-પ્રહરણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, કપિકછૂ-ખુજલી કરનારી વનસ્પતિ, અંગાર-નિર્ધમ અગ્નિ, જુવાલા-અગ્નિ સંબંધી, મુર્મર-અગ્નિના કણિયા, અર્ચિ-અગ્નિથી છુટી પડેલ જવાલા, અલાત-ઉલ્કા, શુદ્ધાગ્નિ-લોહના પિંડનો અનુગત અગ્નિ કે વિધતુ. ‘વા' શબ્દ, પરસ્પર સમુચ્ચયમાં છે. આ કોઈપણ નરકનો સ્પર્શ (કોઈને) શરીરના અવયવનો છેદક, બીજાને ભેદક, અન્યને વ્યથાજનક, બીજાને દાહક ઈત્યાદિ, તેથી સામ્યતા જણાવવા અસિપત્રાદિ વિવિધ ઉપમા સ્વીકારી છે.
- - હવે નકાવાસનું મોટાપણું બતાવે છે –
Page #84
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૨૯૮
સૂગ-૮ (અધુરેથી) :
ભગવાન ! આ રનપભા પૃથ્વીના નકાવાસ કેટલા મોટા કા છે ? ગૌતમાં આ જંબુદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોમાં સૌથી અત્યંતર, સૌથી નાનો, વૃd-તેલમાં તળેલ પૂડલા આકારે છે, વૃત્ત રથના ચક્રાકારે છે, વૃત્ત-યુક્ત કણિકા આકારે છે, વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર આકારે છે, એક લાખ યોજન લંબાઈ-પહોડાઈથી ચાવ4 કિંચિત વિશેષાધિક પરિધિથી છે. મહદ્ધિક યાવ4 મહાનુભાગ દેવ યાવતુ હમણાં-હમણાં કહેતા, આ સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડતા થતાં સમયમાં એકવીશ વખત પ્રદક્ષિણા કરીને જલ્દી આવી જાય, તે દેવ તેવી ઉત્કૃષ્ટીવરિતા-ચપલા-ચંડા-શિઘા-ઉદ્ધતા-જય કરનારી - નિપુણ દિવ્ય દેવગતિ વડે જતાં-જતાં જઘન્યથી એક બે કે ત્રણ દિવસમાં, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલે છે, તો પણ તે નફાવાસોમાં કેટલાંકને પાર કરી શકે, કેટલાંકને ન કરી શકે છે ગૌતમ! આટલા મોટા માં રતનપભા પૃનીના નકાવાયો છે. આમ અધઃસપ્તમી સુધી કહેવું. વિરોષ ઓ - અધસપ્તમીના કેટલાંક નકાવાસનો પાર પામે છે, કેટલાંકનો પર પામી શકતો નથી.
• વિવેચન-૯૮ (અધુરેથી) :
ભગવનું રાપભા પૃથ્વીના નસ્કો કેટલા પ્રમાણમાં મોટા કહ્યા છે ? પૂર્વે અસંખ્યાત વિસ્તૃત કહ્યા છે, તે અસંખ્યયત્વ ન સમજાયું તેથી ફરી પ્રશ્ન છે, ભગવંત ઉપમાથી જવાબ આપે છે. અને જ્યાં આપણે છીએ, આઠ યોજન ઉંચુ રનમય અંબૂ વૃક્ષ ઉપલક્ષિત જંબુદ્વીપ છે. બધાં દ્વીપ સમુદ્રમાં પહેલો, સૌથી નાનો છે. તેથી જ કહે છે – બધાં લવણાદિ સમદ્ર, ઘાતકીખંડાદિ દ્વીપો આ જંબુદ્વીપથી આરંભીને પ્રવચનમાં કહેલ ક્રમથી બમણા-મ્બમણા આયામ-વિકભાદિથી છે, તેથી બાકીના દ્વીપાદિ અપેક્ષાએ સર્વ લઘુ છે.
વૃત-જેમ તેલથી પકાવેલ પૂડલો જ પ્રાયઃ પરિપૂર્ણ થાય છે, ઘીથી પકવેલા નહીં, માટે ‘તેલ' વિશેષ કહ્યું. તેના જેવો આકાર તથા વૃત પુષ્કરકર્ણિકા આદિ સુત્રોકત અનેક ઉપમાન-ઉપમેય ભાવ વિવિધ દેશના શિષ્યોને જણાવવા માટે છે. એક લાખ યોજન લંબાઈ-પહોળાઈચી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮-ધનુષ, ૧all ગુલથી કંઈક વિશેષાધિક પરિધિથી છે. તે પ્રમાણ ક્ષેત્રસમાસાદિથી જાણવું.
દેવ, જેને મોટી વિમાન-પરિવારાદિ ઋદ્ધિ છે તે, શરીર-આભરણ વિષયક જે મહાધતિ, મહા શરીર બલવાળા, મહા ખ્યાતિવાળા, મહાસૌખ્ય અથવા મહાનું ઈશ્વર એમ જે કહેવાય છે તે અથવા ઈશમ-ઐશ્વર્ય આત્માની ખ્યાતિવાળા - x - અથવા પ્રભૂત સતુ વેદોદય વશથી સૌખ્ય જેને છે કે, બીજા કહે છે - મહા શ્રાક્ષ, અથવું અશ્વ • મન, અક્ષ - ઈન્દ્રિય, સ્વ વિષય વ્યાપકત્વથી. મહાનુભાગ - મનુભા - વિશિષ્ટ વૈક્રિયાદિ કરણ વિષય અચિંત્ય શક્તિ. - ૪ -
આ મહર્વિકાદિ વિશેષણ, તેમના સામર્થ્ય અતિશયના પ્રતિપાદક છે. ત્રણ
ક0
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ચપટી કાળની અવધિ દશવિ છે. હમણાં-હમણાં પાર કરું તે અવજ્ઞા વચન છે. પરિપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડતા, અર્થાત્ આટલા કાળમાં, એકવીશ વખત સામન્યથી ભમીને જદી પાછો આવે છે. તે આવી ગમન શક્તિ યોગ્ય દેવ. દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિ નામોદયથી પ્રશસ્ત શીઘ સંચરણ વરિતપણાથી • શીuતરપણાથી બીજા પ્રદેશમાં જવું. ચપલા-ચંડા-શીઘાપરમ ઉત્કૃષ્ટ વેગ પરિણામ યુક્તતાથી જવના, વિપક્ષને જિતવાથી જયના, નિપુણતાથી, દિગંતવ્યાપી રજની માફક જે ગતિ, તે ઉદ્ઘતા કે દર્પના અતિશયથી. દેવલોકમાં થનાર તે દિવ્ય, દેવગતિથી જતાં, જઘન્યથી એક-બે-ત્રણ દિવસ ચાવતુ છ માસ ચાલે. તો પણ કેટલાંક નકો ઓળંગે, કેટલાંક ન ઓળંગે. ઘણા વિશાળ હોવાથી તેના અંતને પામવો અશક્ય છે, આટલા મોટા તે નરકાવાસો છે.
અધઃસપ્તમીમાં અપ્રતિષ્ઠાન નામક નરક લાખ યોજન હોવાથી તેનો અંત પામે, પણ બાકીના ચાર અસંખ્યય કોડાકોડી યોજન પ્રમાણના હોવાથી ઘણાં મોટા છે, તેનો પાર પામવો અશક્ય છે. હવે આ નરકો શેના બનેલા છે, તે કહે છે –
• સૂત્ર-€ :
ભગવાન્ ! આ રનપભા પૃતીના નસ્કાવાસ શોના બનેલા છે ? ગૌતમ ! સર્વ જમય કહા છે. તે નકાવાસમાં ઘણાં જીવો અને પુદગલો અવે છે અને ઉપજે છે - આવકમે ભૂતકમે છે. દ્રવ્યાર્થિક નયથી તે નક્કો શાશ્વત છે, વણગંધ-રસ-સાઈ પચયિથી અશાશ્વત છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી કહેવું.
વિવેચન-૯૯ :
આ રત્નપ્રભા પૃથ્વી - x- સર્વચા વજમય કહી છે. - x • તે નરકોમાં ઘણાં જીવો ખર બાદર પૃથ્વીકાયિક રૂપ અને પુદ્ગલો છે તે સ્ત્રવે છે અને ઉપજે છે. • x - કેટલાંક જીવો અને પુદ્ગલો યથાયોગ જાય છે, બીજા આવે છે, જે પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપ આકાર, તે તદવસ્થ જ છે, તેથી જ શાશ્વત છે દ્રવ્યાર્થપણે તે નરકો તથાવિધ પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપપણે છે, વણદિ પયયથી અશાશ્વત છે. વણિિદના અન્યથા-અન્યથા થવાથી હવે ઉપાત વિચારણા -
• ગ-૧oo થી ૧૨ -
[૧eo] ભગવન્! રનપભા પૃની નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? અસંતીથી ? સરિસૃપોથી ? પક્ષીથી ? ચતુષ્પદથી ? ઉગથી ? રીઓથી ? મત્સ્ય અને મનુષ્યોથી આવીને ઉપજે છે ? ગૌતમ! અસંજ્ઞીથી યાવતુ મચ્છમનુષ્યોથી આવીને ઉપજે છે.
[૧૧] અસંજ્ઞી પહેલી નક સુધી, સરિસર્ષ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સિંહ ચૌથી સુધી, ઉો પાંચમી સુધી...
[૧૦] »ીઓ છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્ય સાતમી સુધી ઉપજે છે. ચાવત આધ:સપ્તમી પૃdી નૈરયિક સંજ્ઞીથી આવીને ન ઉપજે, યાવત્ ીઓથી
Page #85
--------------------------------------------------------------------------
________________
કર
૩નૈર-૨/૧૦૦ થી ૧૦૨ આવીને ન ઉપજે. મત્સ્ય-મનુષ્યોથી આવીને ઉપજે છે.
ભગવાન ! આ રતનપભાપૂની નૈરયિક એક સમયમાં કેટલાં ઉપજે છે ? ગૌતમ ! જાન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતથી ઉપજે છે. એ રીતે ચાવતુ આધરાપ્તમી કહેવું.
ભગવન ! આ રનuભા પૃdીના નૈરયિક સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે ખાલી થાય ? ગૌતમ! તે અસંખ્યાત છે. સમયે-ન્સમયે અપહાર કરાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વીત્યા પછી પણ ખાલી ન થાય. આધસપ્તમી સુધી આમ કહેવું.
ભગવતા આ રતનપભા પૃથ્વીના નૈરયિકોની કેટલી મોટી શરીરવગાહના છે? ગૌતમ! શરીરવગાહના બે પ્રકારે છે - ભવધારણીય અને ઉત્તરપૈક્રિય. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ-ત્રણ હાથ અને છ આંગળ છે. ઉત્તર ઐક્રિય અવગાહના જઘન્યથી ગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫ ધનુ અને l હાથ છે.
બીજીમાં ભવધારણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષ અને સ હાથ છે. ઉત્તરવૈક્રિયા જઘન્ય ગુલનો સંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી ૩૧-ધનુષ એક હાથ છે.
બીજીમાં ભવધારણીય ૩૧-ધનુષ અને ૧-હાથ ઉત્તર ઐક્રિય ર-ધનુષ અને બે હાથ છે. ચોથીમાં ભવધારણીય ૬ર ધનુણ અને બે હાથ, ઉત્તર વૈક્રિય-૧રપ દરનુણ છે. પાંચમીમાં ભવધારણીય ૧૨૫ ધનુષ, ઉત્તરપૈકિય-૫૦ ધનુષ છે. છઠ્ઠીમાં ભવધારણીય ર૫૦ ધનુષ, ઉત્તરપૈક્રિય-૫oo ધનુષ છે. સાતમીમાં ભવધારણીય અવગાહના-૫૦૦ ધનુષ અને ઉત્તરપૈક્રિય-૧ooo ધનુષ છે.
• વિવેચન-૧૦૦ થી ૧૦૨ :
ભદેવ ! રનપ્રભા પૃથ્વીમાં નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? અસંજ્ઞીથી ? ઈત્યાદિ સૂણાઈ મુજબ જાણવું. શર્કરપ્રભા આદિ પૃથ્વીમાં બે ગાથા કહી છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અસંજ્ઞી પહેલી નરક સુધી જાય છે, અહીં જુનુ શબ્દ અવધારણાર્થે છે. તેનાથી અસંજ્ઞી પહેલીમાં જ ચાવતું જાય છે, આગળ નહીં. વળી તેઓ જ પ્રથમામાં જાય છે, તેમ નહીં ગર્ભજ સરીસૃપાદિ આગળની છ પૃથ્વીમાં જનારા પણ પહેલીમાં જઈ શકે છે. આમ આગળ પણ જાણવું.
બીજી શર્કરપ્રભા પૃથ્વી સુધી સરીસૃપ-ગોધા, નકુલ આદિ ગર્ભ બુકાંતા જાય, આગળ નહીં. બીજી સુધી ગીધ આદિ ગર્ભજ પક્ષીઓ - X - છઠ્ઠીમાં મહા કુર અધ્યવસાયી સ્ત્રીરનાદિ, સાતમી સુધી ગર્ભજ મત્સ્ય, મનુષ્ય અતિકુર ધ્યવસાયી, મહાપાપકારી જાય છે. આલાવા પ્રત્યેક પૃથ્વીમાં આ પ્રમાણે છે -
ભગવન્! શર્કરાપભા પૃથ્વી નૈરયિક શું અસંજ્ઞીથી ચાવતું મસ્ય-મનુષ્યોથી
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આવીને ઉપજે છે ? ગૌતમ ! અસંજ્ઞીથી આવીને ન ઉપજે, પણ સરીસૃપ યાવત્ મસ્ય-મનુષ્યોથી ઉપજે.
ભગવદ્ ! વાલુકાપભામાં ? ઇત્યાદિ પ્રશ્નો જાણવા. તેમાં પૂર્વ-પૂર્વનો પ્રતિષેધ કહેવો. યાવત્ અધઃસપ્તમીમાં સ્ત્રી સુધી પ્રતિષેધ.
હવે એક સમયમાં આ રતનપભામાં કેટલા નારકો ઉપજ ? - x • જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કર્ષથી સંખ્યય કે અસંખ્યય. - x •
- હવે પ્રોક સમયે એક નારકના અપહાચ્છી સર્વ નારક ચપહાર કાલમાન વિચારણા - ભગવન! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સમયે સમયે એક-એક સંખ્યાથી
પહાર કરતા કેટલા કાળે બધાંનો અપહાર થાય? ગૌતમ ! રનપભા પૃથ્વી નૈરયિકો અસંખ્યય છે, તેથી સમયે-સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા અસંખ્યય ઉત્સર્પિણી, અપસર્પિણી વડે અપહાર થાય, આ નારક પરિમાણ પ્રતિપત્તિ અર્થે કલ્પના માત્ર છે, પણ અપહાર થતા નથી. અપહાર કરાયા નથી અને કરાશે પણ નહીં. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
હવે શરીર પરિમાણ - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની શરીર અવગાહના કેટલી મોટી છે ? પ્રજ્ઞાપનાનું અવગાહના સંસ્થાન પદ કહેવું. તે બે ભેદે છે - ભવધારણીય અને ઉત્તરૅક્રિયા શરીરવગાહના. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો
સંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ પરિપૂર્ણ અંગુલ. ઉત્તરપૈક્રિય જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષ, બે હાથ અને એક વેંત. શર્કરાપભાની ભવધારણીયા ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ, બે હાથ એક વેંત. ઉત્તવૈકિયા ઉત્કૃષ્ટ ૩૧-ધનુષ, એક હાથ.
વાલુકાપભાની ભવઘારણીયા ઉત્કૃષ્ટથી ૩૧-ધનુષ, એક હાથ, ઉત્તવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૬શા ધનુષ. પંકપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૬ચી ધનુષ, ઉત્તવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ. ધૂમપ્રભાની ભવધારણીયા ઉતકૃષ્ટથી ૧૨૫-ધનુષ, ઉત્તવૈકિયા ઉત્કૃષ્ટથી ૫૦ ધનુષ, તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦ ધનુષ, ઉત્તર વૈક્રિયા-ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય. તમસ્તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ, ઉત્તર પૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૦૦૦ ધનુષ.
જો પુનઃ પ્રતિ પdટમાં વિચારણા કરાય તો આ પ્રમાણે જાણવું - ભવધારણીય જઘન્યા અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાત ભાગ છે. ઉત્તર પૈક્રિયા પણ અંગુલનો અસંખ્યાત ભાગ છે. મૂલ ટીકાકારે અન્યત્ર કહ્યું છે - ઉત્તર વૈક્રિયા તથાવિઘ પ્રયત્ન અભાવથી આધ સમયે ગલના અસંખ્યાત ભાગ માગ જ છે. કૃષ્ણ ભવધારણીયા રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તામાં ત્રણ હાથની છે, તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તામાં ૫૬ll
ગુલની વૃદ્ધિ કહેવી. તેથી આ રીતે પરિમાણ થાય છે - બીજા પ્રસ્તામાં એક ધનુષ, એક હાથ, ૮ll ગુલ. બીજા પ્રતટમાં ધનુષ-૧, હાથ-3, ૧૭ અંગુલ. ચોથામા બે ધનુષ, બે હાથ, ૧ી અંગુલ, પાંચમામાં ત્રણ ધનુષ, દશ ગુલ છઠ્ઠામાં
Page #86
--------------------------------------------------------------------------
________________
૪
નૈિર-૨/૧૦૦ થી ૧૦૨ ત્રણ ધનુષ, બે હાથ, ૧૮II ગુલ, સાતમામાં ચાર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ, આઠમામાં ચાર ધનુષ, ગણ હાથ, ૧૧ી અંગુલ - -
એ રીતે પ્રત્યેક પ્રતરે વૃદ્ધિ જાણવી.
શર્કરાપભામાં પહેલા પ્રસ્તામાં સાત ધનુષ, ત્રણ હાથ, છ અંગુલ અવગાહના છે. પછી આગળ પ્રતિ પ્રતટે ત્રણ હાથ, ત્રણ અંગુલ કમથી ઉમેરતા જવા. તેનાથી આ પ્રમાણે પરિમાણ થાય છે – બીજા પ્રતટમાં આઠ ધનુષ, બે હાથ, નવ ગુલ. બીજામાં નવ ધનુષ, એક હાથ, બાર આંગળ, ચોથામાં દશ ધનુષ, ૧૫ આંગળ. પાંચમામાં દશ ધનુષ, ત્રણ હાય, ૧૧-આંગળ, છઠ્ઠામાં ૧૧-ધનુષ, બે હાથ, ૨૧આંગળ, સાતમામાં બાર ધનુષ, બે હાથ, આઠમામાં ૧૩-ધનુષ, એક હાથ, ત્રણ આંગળ, નવમામાં ૧૪-ધનુષ, છ અંગુલ, દશમામાં ૧૪-ધનુષ, ત્રણ હાથ, નવ
ગુલ, અગીયારમાં પ્રસ્તટમાં ૧૫-ધનુષ, બે હાથ, એક વેંત. તેથી વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધી ઉક્ત વાત જણાવી કહ્યું છે – પહેલી પૃથ્વીમાં ૧૩માં પ્રસ્તટમાં ઉભેધ કહો. સાત ધનુષ્પ, ત્રણ હાથ, છ અંગુલ, તે બીજી શર્કરપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રdટનો ઉત્સધ થાય છે. બાકી સુગમ છે.
વાલુકાપ્રભાના પહેલા પ્રતટમાં ૧૫ ધનુષ - બે હાય-૧૨ અંગુલ, ત્યાંથી આગળ પ્રતિ પdટે 9-હાથ, ૧૯l અંગુલ ક્રમથી વધારતા જવા. ત્યારે આવું પરિમાણ થાય છે . બીજા પ્રતટમાં-૧૭ ધનુષ, બે હાથ, ના અંગુલ. ત્રીજામાં ૧૯-ધનુષ, બે હાથ, ૩-અંગુલ. ચોયામાં, ૨૧-ધનુષ, ૧-હાય, રશી અંગુલ પાંચમામાં ૨૩-ધનુષ, ૧હાથ, ૧૮-અંગુલ, છઠ્ઠામાં - ૫ ધનુષ, ૧-હાથ, ૧all ગુલ. સાતમામાં ૨૭-ધનુષ, ૧-હાય, નવ ગાંગુલ આઠમામાં ૩૧-ધનુષ, ૧-હાય, ૪ll અંગુલ, નવમા-પ્રdટમાં ૩૧ધનુષ, યોક હાય. * * * બીજી શર્કરાપભાના ૧૧-માં પ્રdટનો ઉમેધ છે. તે જ બીજી વાલુકાપભાના પહેલા પ્રdટમાં હોય છે.
પંકપ્રભાના પહેલા પ્રસ્તટમાં ૩૧-ધનુષ, ૧-હાથ છે. તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તામાં પાંચ ધનુષ, ૨૦ અંગુલ ક્રમથી ઉમેરતા જવા ત્યારે આવું પરિમાણ થાય છે. બીજી પ્રસ્તટમાં ૩૬-ધનુષ, ૧-હાથ, ૨૦-અંગુલ. ત્રીજામાં ૪૧-ધનુષ, બે હાથ, ૧૬અંગુલ. ચોથામાં ૪૬-ધનુષ, 3-હાથ, ૧૨-અંગુલ. પાંચમામાં પર-ધનુષ, ૮-અંગુલ. છઠ્ઠામાં પ૭-ધનુષ, ૧-હાથ, ૪-અંગુલ. સાતમામાં ૬૨-ધનુષ, ૨-હાથ. - x • ચોથીના સાતમા પ્રતરનો ઉસેધ, તે પાંચમીના પહેલા પ્રતરમાં હોય છે.
ધૂમપભાના પહેલા પ્રતરમાં ૬૨-ધનુષ, રૂહાથ છે. તેથી આગળ પ્રતિ પ્રતરે ૧૫-ધનુષ, શા હાથ ક્રમથી ઉમેરતા જવા. તેનાથી આ પરિમાણ થાય છે - બીજા પ્રતરમાં ૩૮ ધનુષ, એક વેંત. બીજામાં 0-ધનુષ, 3-હાય. ચોથામાં ૧૦૯ ધનુષ, ૧હાથ, ૧-વેંત. પાંચમામાં ૧૨૫ ધનુષ અવગાહના છે. * * * * - શેષ સુગમ છે.
તમ:પ્રભાના પહેલા પ્રસ્તટમાં ૧૨૫ ધનુષ, પછીના બે પ્રસ્તટમાં ક્રમથી ૬શા ધનુષ, ઉમેરવા. તેના વડે પરિમાણ આ પ્રમાણે થાય - બીજા પ્રસ્તામાં ૧૮elી ધનુષ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બીજામાં ૫૦ ધનુષ.
હવે સંઘયણના પ્રતિપાદન માટે કહે છે - • સૂત્ર-૧૦૩ -
ભગવન્ ! આ રનપભાથુરની નૈરયિકોનું શરીર કયા સંઘયણથી કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાંથી એક પણ નહીં - તેઓ સંઘયણી છે. તેમને હાડકા, શિરા, નાયુ કે સંઘયણ નથી. જે અનિષ્ટ ચાવતુ અમણામ પુદગલો છે. તે તેઓને શરીર સંઘાતપણે પરિણમે છે. એ પ્રમાણે યાવત્ આધસપ્તમી કહેવું.
ભગવાન ! આ રનપભા પૃeળીના નૈરયિકોનું શરીર કયા સંસ્થાને કહ્યું છે ? ગૌતમ! તે બે ભેદ છે . ભવધારણીય અને ઉત્તરઐક્રિય. તેમાં જ ભવધારણીય છે, તે હુંડ સંસ્થિત છે, જે તે ઉત્તર વૈક્રિય છે, તે પણ હુંડ સંસ્થિત છે. એ રીતે આધસપ્તમી સુધી.
ભગવન્! રનીપભામૃdી નૈરયિકોનું શરીર કેવા વર્ણથી છે ? ગૌતમ ! કાળા-કાળી આભાાળા યાવતુ પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેતું.
ભગવાન ! રતનપભા પૃની નૈરયિકોનું શરીર કેવી ગંધથી યુકત છે ? ગૌતમાં જેમ કોઈ સપનું મૃતક હોય ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી. ભગવાન ! આ નાપભા પૃતી નૈરયિકોનું શરીર સ્પર્શથી કેવું છે ? ગૌતમ ! ફાટેલ ચામડી અને કાચલીઓને કારણે તેમના શરીર કાંતિ રહિત છે. કર્કશ, કઠોર, એદવાળી, બળેલી વસ્તુ માફક ખરબચડું છે, આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૧૦૩ :
ભગવત્ ! રત્નપ્રભા નૈરયિક ક્યા સંઘયણથી યુક્ત છે? ગૌતમ! છા સંઘયણાદિ બધું પૂર્વવત્ જાણવું. રત્નપ્રભાના નૈરયિકના શરીરો કયા સંસ્થાને છે ? શરીર બે ભેદે છે, તેમાં ભવધારણીય શરીર તથાભવ્ય સ્વાભાવથી અવશ્ય હુંડ નામ કર્મોદયથી હુંડ સંસ્થાને છે. જે ઉત્તરવૈક્રિય રૂપો છે, તે “હું શુભની વિકુણા કરીશ” એમ ચિંતવે તો પણ તથાભવ સ્વાભાવથી હુંડ સંસ્થાન નામ કર્મોદયથી ઉત્પાદિત સર્વ રોમપિંછાવાળા પોતપક્ષી માફક હુંડ સંસ્થાન હોય છે. * * *
નાકોના શરીરનો વર્ણ - કાળો અને કાળી આભાવાળો હોય છે ઈત્યાદિ પ્રાqતું. હવે ગંધ પ્રતિપાદના - શરીરની ગંધ, જેમ કોઈ સપનું મૃતક ઈત્યાદિ પૂર્વવતું જાણવું. અધ:સપ્તમી સુધી કહેવું. શરીરના સ્પર્શને કહે છે - “ટિતઋવિવિચ્છવયઃ” અહીં એક ‘જીવ' શબ્દ વદ્વાચી છે, બીજો છાયાવાચી છે. અર્થાત્ સેંકડો કડચલી અને સંકુચિત વયાથી છાયા-કાંતિ રહિત. તથા અતિ કઠોર, બળેલ છાયાવાળા, સેંકડો શુષિયુક્ત સ્પર્શથી છે. અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ઉશ્વાસ પ્રતિપાદનાર્થે કહે છે –
Page #87
--------------------------------------------------------------------------
________________
૩નિટ-૨/૧૦૩
Эч
• સૂત્ર-૧૦૪ :
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોના શ્વાસોચ્છવાસરૂપે કેવા પુદ્ગલો પરિણમે છે? ગૌતમ! જે પુદ્ગલો અનિષ્ટ યાવત્ અમણામ છે, તે તેમને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમે છે. આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી કહેવું. સાતેમાં આહારકથન કરવું.
ભગવન્ ! આ રત્નપભાના નૈરયિકોને કેટલી વેશ્યા કહી છે ? ગૌતમ ! એક જ કાપોતલેશ્યા. એમ શકરપ્રભામાં પણ છે, વાલુકાપ્રભાની પૃચ્છા-બે àા છે - નીલ અને કાપોત લેશ્યા. તેમાં જે કાપોત લેશ્મી છે, તે ઘણાં છે, જે નીલલેશ્તી છે, તે થોડાં છે. પંકપ્રભાનો પ1 - એક નીલલેશ્મી છે. ધૂમપ્રભાનો
* * ગૌતમ! બે લેશ્મા છે - કૃષ્ણ અને નીલ લેશ્યા. નીલલેશ્તી ઘણાં જ છે અને કૃષ્ણલેશ્મી થોડાં છે. તમરપ્રભાનો પ્રશ્ન - ગૌતમ! એક કૃષ્ણલેશ્યા છે. અધઃસપ્તમીમાં એક જ પરમકૃષ્નલેશ્મી છે.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો શું સમ્યક્ દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ કે સમ્યક્ મિથ્યાદષ્ટિ ? ગૌતમ ! સમ્યક્ દૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિ, સમ્યક્રમિથ્યા દૃષ્ટિ પણ છે. અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ નવભા પૃથ્વીના નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની પણ, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે - આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાન વાળા છે. જે બે અજ્ઞાની છે તે નિયમા મતિ - શ્રુતજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિભંગાની છે. બાકી અધઃસપ્તમી સુધી ત્રણે જ્ઞાન-અજ્ઞાનવાળા છે.
ભગવન્ ! રત્નપ્રભા નૈરયિકો મનોયોગી છે, વાન યોગી છે કે કાયયોગી ? ત્રણે. આમ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સાકાર ઉપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ. આમ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવના આ પ્રભાના રયિકો અવધિ વડે કેટલા ક્ષેત્રને જાણે છે? - જુએ છે? ગૌતમ! જઘન્યથી સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ. શર્કરા૫ભાના જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ. એ રીતે અડધોઅડધો ગાઉ ઘટે છે યાવત્ અધઃસપ્તમીમાં જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ.
ભગવન્ ! નભા પૃથ્વી નૈરયિકોને સમુદ્લાતો કેટલા છે ? ગૌતમ! વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય સમુદ્દાત. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ચાર -
૩૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૧૦૪ -
રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને ઉચ્છ્વાસપણે કેવા પુદ્ગલો પરિણમે છે? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ પુદ્ગલો રત્નપ્રભા વૈરયિકોને ઉચ્છ્વાસપણે પરિણમે છે. આ રીતે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
હવે આહાર પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકોને કેવા પુદ્ગલો આહારપણે પરિણમે છે ? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ છે, તે આહારપણે પરિણમે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. અહીં પ્રતોમાં ઘણાં અન્યથા પાઠો કહ્યા છે. પણ બધાં વાચના ભેદો દર્શાવવા શક્ય નથી. - ૪ - ૪ -
હવે લેશ્યા પ્રતિપાદના - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલી લેશ્યા કહી છે ? ગૌતમ ! કાપોતલેશ્યી. શર્કરપ્રભા નૈરયિકો પણ કાપોતલેશ્તી છે, પણ તેમને અતિ સંક્લિષ્ટ જાણવા. વાલુકાપ્રભા નૈયિકોને બે લેશ્મા છે - નીલ અને કાપોત. તેમાં
ઉપરના પ્રસ્તટવર્તી નારકો કાપોતલેશ્મી અને ઘણાં છે. નીલલેશ્તી થોડાં છે. પંપ્રભા
-
પૃથ્વી નૈરયિકો નીલલેશ્મી છે. તે ત્રીજી પૃથ્વીગત નીલલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર છે. ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ અને નીલ બે લેશ્મા છે બાકી પૂર્વવત્. તમઃપ્રભા પૃથ્વી નૈરચિકોને કૃષ્ણ લેશ્યા છે, તે પાંચમી પૃથ્વીગત કૃષ્ણલેશ્યા અપેક્ષાએ વધુ અવિશુદ્ધ છે. અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોને એક પરમકૃષ્ણલેશ્યા છે. હવે સમ્યગ્દષ્ટિત્વાદિ પ્રતિપાદનાર્થે કહે છે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી વૈરયિકો સમ્યક્ દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યમિથ્યા દૃષ્ટિ ? ગૌતમ ! ત્રણે છે. તમામા સુધી કહેવું.
હવે જ્ઞાની-અજ્ઞાની વિચારણા - રત્નપ્રભા પૃથ્વી નૈરયિક જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને, કેમકે સમ્યક્ દૃષ્ટિથી જ્ઞાનીપણુ અને મિથ્યાદૃષ્ટિત્વથી અજ્ઞાનીપણું છે. તેમાં જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે. અપર્યાપ્તાવસ્થામાં પણ તેમને અવધિજ્ઞાન સંભવે છે. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિયોથી તેમનો ઉત્પાદ છે. - ૪ - જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાનવાળા છે. જે અસંજ્ઞી પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિભંગજ્ઞાન અસંભવ છે, માટે બે અજ્ઞાન છે, બાકીના કાળે તેમને ત્રણ અજ્ઞાન છે. સંજ્ઞી પંચેન્દ્રિય થકી ઉત્પન્ન થનારને તો સર્વકાળે ત્રણ અજ્ઞાનતા છે. કેમકે અપર્યાપ્ત અવસ્થામાં પણ તેમને વિભંગજ્ઞાન હોય છે. - * - * -
-
શર્કરપ્રભા પૃથ્વી નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. સમ્યગ્ કે મિથ્યા દૃષ્ટિત્વથી. જ્ઞાની કે અજ્ઞાની બંને નિયમા ત્રણ ભેદ યુક્ત છે. કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયથી તેમનો ઉત્પાદ છે. આ પ્રમાણે બાકીની પૃથ્વીમાં પણ કહેવું. તેમાં પણ સંજ્ઞી જ ઉપજે છે.
હવે યોગ પ્રતિપાદનાર્થે કહે છે – રત્નપ્રભાના નૈરયિકો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી? ગૌતમ ! ત્રણે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. -
Page #88
--------------------------------------------------------------------------
________________
3/નૈર-૨/૧૦૪
- હવે સાકાર-અનાકાર ઉપયોગ વિચારણા - રનપભા પૃથ્વી નૈરયિકો સાકારોપયુક્ત છે કે નિરાકારોપયુકત ? બંને. અધઃસપ્તમી સુધી આમ કહેવું. • • હલ્વે સમુદ્યાત વિચારણા - રક્તપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલા સમુઠ્ઠાતો છે ? ચાર. - વેદના, કષાય, મારણાંતિક અને વૈક્રિય. આ રીતે અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ભુખ-તરસની વિચારણા કરે છે – • સૂત્ર-૧૦૫ -
ભગવાન ! આ રનપભા પૃની નૈરસિકો કેવી ભુખ-તરસ અનુભવતા રહે છે ? ગૌતમ અસ4 કલાનાથી માનો કે જે કોઈ એક રતનપભા પૃતી નૈરયિકને બધાં સમુદ્રોનું જળ તથા બધાં ખાધ યુગલો તેના મુખમાં નાંખવામાં આવે, તો પણ તે રતનપભા પૃedી નૈરયિકની ભુખ કે તરસ શાંત ન થઈ શકે. ગૌતમ ! રજાપભા નૈરયિકો આવી ભુખ-તરસ અનુભવે છે. આ રીતે યાવત્ અધઃસપ્તમી
ભગવાન ! આ રતનપભા પૃથ્વી નૈરયિક, એક રૂપ વિકુવા કે પૃથફ રૂપ, વિકવા સમર્થ છે ? ગૌતમ ! એક અને પૃથફ બંને પ્રકારે વિકુવા સમર્થ છે. એક રૂપ વિકૃવતા એક મોટું મુળરરૂપ વિકુવા સમર્થ છે. એ પ્રમાણે મુકુંઢી, કરવત, તલવાર, શક્તિ, હળ, ગદા, મૂસલ, ચક્ર, બાણ, તોમર, શૂલ, લાઠી, ભિંડમાલરૂપ વિકુર્તે છે. ઘણાં રૂપ વિકુવા મુગર યાવતું ભિંડમાલરૂપ વિદુર્વે છે. વિકdણ કરતા તેઓ સંખ્યાતની કરે - અસંખ્યાતની નહીં સંબદ્ધની કરે • અસંબદ્ધની નહીં, સર્દેશની કરે - અસદેશની નહીં. વિકુવન પરસાર કાયાને હસતા-હસતા વેદનાને ઉદીર છે, તે વેદના ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કર્ક, કઠોર, નિષ્ફર ચંડ, તિવ, દુઃખ, દુર્ગ, દુરવ્યાસ હોય છે. આ પ્રમાણે ચાવતું ધૂમપભા જણવું.
છઠ્ઠી-સાતમી પૃedીમાં નૈરયિકો ઘણાં મોટા લાલ કુંથુ રૂપોને વિદુર્વે છે. જે વજમય મુખવાળા, છાણના કીડા જેવા હોય છે. તે વિક્વને એકબીજાના શરીરની ઉપર ચઢતા, ખાતા-ખાતા સો પર્વવાળા ઇqના કીડાની માફક અંદર જ અંદર પ્રવેશ કરતા કરતા ઉજ્જવલ યાવત અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે.
ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિક શું શીત વેદના વેદ છે, ઉણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના છેદે છે? ગૌતમ ! ઉષ્ણ વેદના વેદ છે, શીત કે શીતોષ વેદના નહીં. [તેઓ અલાતર ઉષ્ણુયોનિક વેદ છે એ પ્રમાણે ચાવત વાલુકાપભા જાણવું. પંકપભાની પૃચ્છા - ગૌતમ ! શીત અને ઉણ વેદના વેરે છે, શીતોષ્ણ વેદના નહીં. તેમાં ઉણ વેદના ઘણાં વેદે છે, શીત વેદના વેદનાર થોડાં છે.
- ધૂમપભાની પૃચ્છા • ગૌતમાં શીત વેદના પણ વેદ, ઉષ્ણ પણ વેદ. શીતોષ્ણ ન વેદ. શીત વેદના વેદનાર વધુ છે, ઉષ્ણ વેદના વેદક થોડાં છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તમસભાની પૃચ્છા • માત્ર શીત વેદના વેદે છે, ઉણ કે શીતોષ્ણ વેદના નહીં, એ રીતે ધસપ્તમી, માત્ર પરમ શીત
ભગવન્! આ રનuભા પૃdી નૈરયિક કેવા નરકભવને અનુભવતા વિચરે છે? ગૌતમ ! તેઓ ત્યાં નિત્ય ડરેલ, નિત્ય કસિત, નિત્ય ભુખ્યા, નિત્ય ઉદ્વિગન, નિત્ય ઉપદ્ધવગત, નિત્ય વશ્ચિક, નિત્ય પરમ શુભ-અતુલ-આનુબદ્ધ નકભવને અનુભવતા વિચરે છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી કહેવું.
સાતમી પૃadીમાં પાંચ અનુત્તરો - અતિ વિશાળ મહા નરકો કહા છે - કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. તેમાં આ પાંચ મહાપુરષો અનુત્તર દંડ સમાદાનથી કાળ માસે કાળ કરીને પતિષ્ઠાન નરકમાં નૈરવિકપણે ઉતom થયા છે. જમદનિપુત્ર રામ, લેઋવિપુત્ર ઢાયુ, ઉપસ્થિર વસુ, કૌરવ્ય સુભ્રમ, ચલનિપુમ બહEd. તેઓ ત્યાં કાળા, કાળી ભાવાળા યાવ4 વર્ષથી પરમકૃણ છે. તેઓ ત્યાં ઉજ્જવલ-વિપુલ-અસહ્ય વેદના વેદે છે.
ભગવાન ! ઉણ વેદનાવાળા નરકોમાં બૈરસિકો કેવી ઉણ વેદના અનુભવતા રહે છે ? ગૌતમ ! જેમ કોઈ કમરિપુત્ર હોય, જે તરુણ-બળવાન-યુગવાન હોય, અાતંકી-સ્થિરાગ્રહd-દેઢ હાથ-પગ-પાંસળી-પીઠ- સંઘાત પરિણત, લંઘનલવન-જવણ-વલ્સન-પ્રમાણસમર્થ, તલ-ચમલ-યુગલ+બહુ સ્ફટિક-પુષ્ટબાહુવાળા, ઘન-નિયિત-વલિત-વૃત્ત રૂંધવાળા, ચર્મેટક-ક્વણ-મૌષ્ટિક સમાહત નિશ્ચિત ગમયુકત, અંતરના બળથી યુક્ત છેક, દક્ષ પ્રચ્છ, કુશલ, નિપુણ, મેધાવી, વિપુણ શિલ્પોપગત એક મોટા લોકપિંડને-પાણીના ઘડા સમાનને લઈને તેને તપાવી-તપાવી, કુટી-કુટી, કાપી-કાપીને, ચૂર્ણ બનાવી-બનાવીને યાવતુ એક, બે કે ત્રણ દિનમાં, ઉત્કૃષ્ટથી અર્ધમાસ આવું કરતા રહે. તે તેને ઠંડા કરે, તે ઠંડા લોહ ઘડાને સાણસીથી ગ્રહણ કરી અસત્ કલ્પનાથી ઉણ વેદનાવાળા નરકમાં. રાખી છે. તે વિચારે કે તેને ઉન્મેષ-નિમેષ અંતરમાં ફરી બહાર કાઢી લઈશ. પણ તે 1ણમાત્રમાં જ તેને કુટતો એવો જુએ છે. પીગળતો જુએ છે, ભસ્મીભૂત થતો. જુએ છે પણ તેને અસ્ફટિd, અગલિત અને અવિવસ્વરૂપે ફરી કાઢવામાં સમર્થ થતો નથી.
જેમ કોઈ મત્ત માતંગ હાથી કુંજર જે સાઈઠ વર્ષનો છે. પ્રથમ શરદકાળ સમયમાં કે ચરમ નિદાઘ કાળ સમયમાં ગરમી-તૃષ્ણા કે દવાનિ જવાલાથી હણાઈને આતુર, શુષિત, પિપાસિત, દુબળ, કતાંત થઈને એક મોટી પુષ્કરિણીને જુએ, જે ચતુષ્કોણ, સમતીર, અનુક્રમે સુજાત-વપ-ગંભીરૂશીતળ જળયુકત, કમળમ-કંદ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિકપંડરીક-મહાપુંડરીક-શતક-સહસ-કેસરાદિ યુક્ત છે, જેના કમળો ઉપર ભમર સપાન કરે છે. જે સ્વચ્છ-નિમળ-જળથી પૂણ. જેમાં ઘણાં કાચબા-મસ્ય અહીં-તહીં ઘૂમે છે, અનેક પક્ષીગણ મિથુનક વિરચિત શબ્દોથી જે મધુર સ્વરે
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉર્નિ-૨/૧૦૫
શદાયમાન થઈ રહેલી યુકરિણીને જુએ છે, જોઈને પ્રવેશે છે. પછી ત્યાં ગરમીતૃષા-ભૂખ-જવર-દહિને શાંત કરે ત્યાં નિદ્રા લે, વધુ નિદ્રા લે, સ્મૃતિ-રતિ-શ્રુતિમતિને પ્રાપ્ત કરે, ઠંડો થઈને અતિ શાંતિને અનુભવતા, ઘણાં શાસ્ત્ર સૌખ્યને અનુભવતા વિચરે, • -
આ પ્રમાણે છે ગૌતમ! અસત કલ્પનાથી ઉણ વેદનીય નસ્કોથી નીકળી કોઈ નૈરયિક જીવ અહીં મનુષ્યલોકમાં ગોળપકાવવાની - શરાબ બનાવવાની - બકરીની વિંડીવાળી ભઠ્ઠીમાં લોઢું-તાંબુ-રવા-સીસુ-રપુ-સુવર્ણ-હિરણ્ય-કુંભારની ભઠ્ઠીમાં, મુસ-ઉંટ-કવેલુ પકાવવાની ભઠ્ઠીનો અગ્નિ, લુહારની ભઠ્ઠી-શેરડીના વાડની સુલ્લી : તલ તુષ કે વાંસ, આ બધાંની અનિનું જે સ્થાન છે, જે તત છે, તપીને અગ્નિ તુલ્ય થઈ ગયું છે, ફૂલેલા પલાશના ફૂલ માફક લાલ છે, જેમાંથી હજારો ઉકા નીકળી રહી છે, હજારો વાલા કે અંગારા નીકળે છે, અતિ જાજવલ્યમાન છે, અંદરઅંદર ધગધગે છે. તેવા સ્થાનને જોઈને તેમાં નૈરયિક જીવ પ્રવેશ કરે, તો પ્રવેશીને પોતાની ઉણત-તૃષા-સુધા-તાહ દિને દૂર કરી દે છે, પછી ત્યાં નિદ્રા, ગાઢ નિદ્રા લેતો મૃતિ-રાતિ-ધૃતિમતિને પામે છે. શીત-શીતીભૂત થઈ, ધીમે-ધીમે ત્યાંથી નીકળતા અત્યંત સુખ-શાંતાનો અનુભવ કરે છે.
હે ભગવાન ! શું નાસ્કોની આવી ઉણ વેદના છે ? ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ! નકમાં નૈરયિકની ઉણ વેદના આનાથી અનિષ્ટતરિક અદિને અનુભવતો વિયરે છે.
ભગવન ! શીત વેદનીય નસ્કોમાં નૈરયિક જીવ કેવી શીત વેદનાનો અનુભવ કરે છે ? ગૌતમ! જેમ કોઈ કમરિપુત્ર વરુણ, યુગવાન, બલવાન હોય વાવ4 કુશળ શિલથી નિર્મિત એક મોટા પાણીના ઘડા સમાન લોપિડને તપાવીતપાવી, કુક-કુકી જન્યથી એક-બે કે ત્રણ દિન, ઉત્કૃષ્ટથી એક માસ સુધી પૂર્વવતુ બધી ક્રિયા કરે, પછી તે ઉષ્ણ-ઉણીભૂત ગોળાને લોઢાની સાણસીથી પકડી, અસત કક્ષાનાથી તેને શીત વેદનીય નસ્કમાં નાંખે, “હું હમણાં ઉન્મેષનિમેષ સમય મરામાં તેને કાઢી લઈશ” એમ વિચારે પણ યાવત તેને આસ્કૂટિતરૂપે કાઢવામાં સફળ થતો નથી. ઈત્યાદિ પૂર્વવતું. મત્ત હાથીનું દષ્ટાંત પણ પૂર્વવતું. આ પ્રમાણે છે ગૌતમ! અસત કલાનાથી શીત વેદનાવાલા નસ્કોથી નીકળેલ નૈરયિક મનુષ્યલોકમાં જે શીતપધાન સ્થાન છે. જેમકે – હિમ-હિમણુંજ-હિમ પટલ-હિમપટલપુંજ તુષા-તુષારપુંજ, હિમકુંડ-હિમકુંડવુંજ આદિને જુએ, જોઈને તેમાં પ્રવેશ કરે પ્રવેelીને ત્યાં તે પોતાની શીત-તૃષા-ભુખ-૧વરૂદાહને દૂર કરી શાંતિ અનુભવી નીદ્રા-ગાઢ નિદ્ધા લેતો ઉષ્ણ - અતિ ઉષ્ણ થઈ, ત્યાંથી ધીમેધીમે નીકળીને સાત-સુખને અનુભવે છે. હે ગૌતમાં શીતવેદનીય નસ્કોમાં નૈરયિક આનાથી પણ અનિષ્ટતા શીતવેદનાને અનુભવે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૦૫ -
ભગવતુ ! રત્નપ્રભા નૈરયિકો કેવી ભુખ-તરસ વેદે છે ? ગૌતમ! રત્નપ્રભા નૈરયિકના મુખમાં અસતુભાવ કલાનાથી બધાં ખાધ પુદ્ગલો અને બધાં સમુદ્રોનું જળ નાંખવામાં આવે, તો પણ તેમની તરસ છીપતી નથી. અહીં પ્રબલ ભસ્મક. વ્યાધિવાળા પુરુષનું દષ્ટાંત છે. આવી ભુખ-તસ્સને અનુભવતા રહે છે. * * *
હવે વૈકિય શક્તિની વિચારણા • રત્નપ્રભાના નૈરયિકો એકરૂપ કે અનેકરૂપ વિકુઈવા સમર્થ છે ? કર્મપ્રકૃતિ સંગ્રહણી ચૂર્ણિકાર પણ કહે છે - પૃથક શબ્દ બહુત્વ વાચી છે. • x ભગવંતે કહ્યું - એક પણ વિકર્વી શકે, અનેક પણ વિકર્વી શકે. એક રૂપને વિકૃવતો - મુલ્ગર, મુકુંઢી સાવત્ ભિંડમાલરૂપને વિદુર્વે છે. * * * * * પૃથને વિકુવતો મુર્ગારરૂપ યાવત્ ભિંડમાલરૂપને વિકુર્વે, તે પણ સમાન રૂપોને - અસમાન રૂપોને નહીં, તથા પરિમિતને સંખ્યાતીતને નહીં, વિસર્દેશ કે અસંખ્યાત કરવાની શક્તિનો અભાવ છે. તથા સંબદ્ધ-શરીર સંલગ્નને, પોતાના શરીરથી પૃથભૂતને નહીં. વિક્ર્વીને પરસ્પરની કાયાને હણતાં વેદનાને ઉદીરે છે.
કેવી વેદના ? દુઃખરૂપપણાથી જાજવલ્યમાન, લેશ સુખ પણ નહીં તેવી. સંકલ શરીર વ્યાપિતાથી વિસ્તીર્ણ, પ્રકર્મ થકી મર્મ પ્રદેશ વ્યાપિતાથી અતિ સમવગાઢ કર્કશ એવી. જેમ કર્કશ પાષાણ સંઘર્ષ શરીરના ખંડને તોડતાં વેદના ઉપજાવે છે તેવી કર્કશ. પિત પ્રકોપ માફક કટક, તેના કારણે અતિ અપ્રીતિજનક, મનથી અતી રુક્ષતાજનક, અશક્ય પ્રતિકારી દુર્ભેદ, રૌદ્રાધ્યવસાય હેતુત્વથી રૌદ્ર, અતિશય, દુ:ખરૂપ, દુધ્યિ, અતિ અસહ્ય. આ પ્રમાણે પાંચમી પૃથ્વી સુધી જાણવું. છઠ્ઠી-સાતમી પૃથ્વીના નૈરયિકો ઘણાં મોટા કીડા વિકુર્વે છે, તે લાલ-કુંથુઆ જેવા - વજમાં મુખ વાળા હોય છે. તેનાથી એક્બીજાના શરીરને આરોહીને ખાતા-ખાતાં શરીરમાં પ્રવેશીને • x • શરીરમાં સંચરીને વેદના ઉદીરે છે.
હવે ક્ષેત્ર સ્વભાવજન્ય વેદના કહે છે - રનપભાના નૈરયિક શીત-ઉણ કે શીતોષ્ણ વેદના વેદે છે ? ગૌતમાં તેઓ ઉષ્ણ વેદના વેદે છે. તે નાક શીતયોતિવાળા છે, યોનિસ્થાન સિવાય સર્વ ભૂમિ ખેરના અંગારાથી અધિક તપ્ત છે. તેથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે, શીત વેદના નહીં શીતોષ્ણ વેદનાના તો મૂળથી અભાવ જ છે - શર્કરપ્રભા અને વાલુકાપભાં આ પ્રમાણે જ કહેવી.
પંકપ્રભા નૈરયિકોની પૃચ્છા-ગૌતમ! શીત અને ઉષ્ણ બંને વેદના વેદે છે. નકાવાસના ભેદથી આમ કહ્યું. શીતોષ્ણ વેદના ન વેદે. તેમાં ઘણાં ઉણ વેદના વેદે છે, શીતયોનિત્વથી થોડાં શીત વેદના વેદે છે. આ પ્રમાણે ધૂમપ્રભામાં પણ કહેવું. વિશેષ એ - ઘણાં ઉણયોનિવથી તેઓ ઘણી શીત વેદના વેદે છે. અલ્પતર શીતયોતિત્વથી થોડાં ઉણ વેદનાને વેદે છે.
તમપ્રભાના નૈરયિકોની પૃચ્છા - માત્ર શીત વેદના વેદે છે. કેમકે ત્યાં બધાં ઉણ યોનિક છે. યોનિ સ્થાનોને છોડીને બધું ક્ષેત્ર અત્યંત બરફની માફક ઠંડુ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૩/નર-૨/૧૦૫
આ રીતે તમઃપ્રભા નૈરયિકોને પણ કહેવા. વિશેષ એ કે - પરમ શીત વેદનાને વેદે છે કેમકે છઠ્ઠી કરતાં સાતમી પૃથ્વીની શીતવેદના અતિ પ્રબળ છે.
હવે ભવાનુભવ પ્રતિપાદના - પ્રભા નૈરયિકો કેવી નભવ વેદના વેદતા રહે છે ? ગૌતમ ! સર્વકાળ - ક્ષેત્ર સ્વભાવજન્ય મહાનિબિડ અંધકાર દર્શનથી ડરેલા અને શંકિત રહે છે, પરમાધાર્મિક દેવ તથા પરસ્પરોદીતિ દુઃખ સંઘાતથી નિત્ય ત્રસ્ત રહે છે. નિત્ય દુઃખાનુભવને કારણે ઉદ્વિગ્ન રહે છે નિત્ય ઉપદ્રવગ્રસ્તથી થોડી પણ શાતા પામતા નથી. તે સદા અશુભ-અશુભરૂપથી અનન્ય સર્દેશ તથા અશુભરૂપથી નિરંતર ઉપચિત નભવને અનુભવે છે. અધઃસપ્તમી સુધી કહેવું.
૮૧
આ અધઃસપ્તમીમાં ક્રૂકર્મી પુરુષો જ ઉપજે છે, બીજા નહીં. તે જણાવવા પાંચ પુરુષોના નામ કહ્યા છે. - x - તેઓ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિના અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરાવનારા ક્રૂરકર્મોને બાંધીને ઉત્પન્ન થાય છે. મનોદંડ-પ્રાણ હિંસાના અધ્યવસાયરૂપ. તેમના વડે કાળમાસે કાળ કરીને ઉત્પન્ન થયેલા - (૧) રામ - જમદગ્નિપુત્ર પરશુરામ, (૨) છાતીસુત દાઢાદાલ, (૩) ઉપરિચર વસુરાજા - તે દેવતા અધિષ્ઠિત આકાશ સ્ફટિક સિંહાસને બેસતો. તે સિંહાસન અદૃશ્ય રહેતું. લોકમાં એવી પ્રસિદ્ધિ હતી કે આ વસુરાજા સત્યવાદી છે, તે પ્રાણના ભોગે પણ જૂઠું ન બોલે. તેથી દેવતાકૃત પ્રાતિહાર્ય માફક ઉપરના આકાશમાં ચરે છે. તે કોઈ દિવસે હિંસવેદાર્થ પ્રરૂપક પર્વતનો પક્ષ લઈને અને સમ્યગ્દષ્ટિ નારદનો પક્ષ ન લઈને જૂઠું બોલતા, દેવતાએ સિંહાસનેથી તેને પાડી દીધો, તે રૌદ્રધ્યાનમાં આરૂઢ થઈ સાતમી નરકે ગયો.
-
સુભૂમ-આઠમો ચક્રવર્તી, કૌરવ્ય ગોત્ર ચુલનીપુત્ર બ્રહ્મદત્ત. આ પરશુરામ આદિ, અપ્રતિષ્ઠાન નઙે વેદના - ૪ - વેદે છે.
હવે નકમાં ઉષ્ણ વેદનાનું સ્વરૂપ - નસ્કોમાં નૈરયિક કેવી ઉષ્ણ વેદનાને અનુભવે છે ? જેમ કોઈ લુહારપુત્ર હોય, તે તરુણ વધતી ઉંમરવાળો હોય. - X - પ્રવર્હુમાન વયવાળા આસન્ન મૃત્યુ ન હોય, કેમકે આસન્નમૃત્યુકને વિશિષ્ટ સામર્થ્ય ન સંભવે. તેથી વિશિષ્ટ સામર્થ્યના પ્રતિપાદનાર્થે બીજા વિશેષણો કહ્યા છે. બીજા કહે છે – જે દ્રવ્ય વિશિષ્ટ વર્ણાદિ ગુણયુક્ત અને અભિનવ હોય તે લોકમાં તરુણ કહેવાય. તેથી - ૪ - તે લુહારપુત્ર અભિનવ અને વિશિષ્ટ વર્ણાદિ ગુણોપેત હોય. સામર્થ્યવાન્ હોય. યુગ - સુષમદુષમાદિ કાળવાળા તે યુગવાન. કાલોપદ્રવ પણ સામર્થ્યવિઘ્ન હેતુ છે, તે જેને નથી તે. યૌવનસ્થ - કેમકે ચુવાવસ્થામાં બલાતિશય હોય છે. અલ્પાતંક સર્વથા અવિધમાન જ્વરાદિ જેને છે તે. સ્થિરાગ્રહસ્ત. દૃઢ - અતિનિબિડ - ૪ - ઘન-અતિશય - x - ૪ - ચામડાની બેંત, મુદ્ગર, મુટ્ઠીના આઘાતથી ઘન અને પુષ્ટ બનેલ અવાવવાળો આંતર્ ઉત્સાહ વીર્યયુક્ત. વાલવૃક્ષના સમશ્રેણિક યુગલની જેવા અતિ સરલ અને પીવર બાહુ જેના છે તે.
લંઘન - અતિક્રમણ, પ્લવત્ - કંઈક પૃથુતર વિક્રમ ગતિ ગમન, જવન
18/6
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અતિ શીઘ્ર ગતિ, પ્રમર્દન કઠીન વસ્તુનું પણ ચૂર્ણ કરવામાં સમર્થ. ક્યાંક વાવામળ શબ્દ પણ છે, તેનો અર્થ છે વ્યાયામકરણ. છે - ૭૨-કલાપંડિત, વૃક્ષ - અવિલંબ૫ણે કાર્ય કરનાર, પ્રઃ - વાચાકુશળ, સત્ત - સમ્યક્ ક્રિયા પરિજ્ઞાનવાત્, મેધાવી - પૂર્વાપર અનુસંધાન દક્ષ, તેથી ક્રિયામાં કૌશલ્યને પ્રાપ્ત. એક નાના પાણીના ઘડા સમાન લોહપિંડને લઈને તેને તપાવી - તપાવીને, ઘણ વડે કુટી-કુટીને - x - તે લોહપિંડને બહારથી અને અંદરથી ઠંડો કરે. લોઢાની સાણસી વડે પકડીને અસત્ ભાવ કલ્પનાથી અર્થાત્ આવું બન્યું નથી કે બનશે નહીં, તે પિંડને ઉષ્ણવેદના નકમાં મૂકે. પછી ઉન્મેષ-નિમેષ કરે અર્થાત્ આંખના પલકારા માત્ર કાળમાં હું પાછો લઈ લઉં, એમ વિચારીને જુએ તેટલામાં ફૂટી જાય કે માખણની જેમ પીગળી જાય કે સવથં ભસ્મીભૂત થઈ જાય. - ૪ - પણ ફરી ત્યાંથી કાઢી ન શકે, આટલી ઉષ્ણ વેદના ત્યાં હોય. આ જ અર્થને બીજા દૃષ્ટાંતથી કહે છે –
ર
-
આ દૃષ્ટાંત વિવક્ષિત અર્થની પ્રતિપત્તિ અર્થે જાણવું. મદયુક્ત હાથી, અહીં માતંગ શબ્દ અંત્યજ અર્થમાં પણ સંભવે છે, તેથી તે શંકા નિવારણાર્થે કે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે બે પર્યાયો કહે છે, ખ્રિપ: - બે મુખ વડે પીએ છે તે. કુંજર-ગહન વનમાં રતિ પામે છે તે. ૬૦ વર્ષનો જે છે તે. કારતક માસ સમયે. પ્રવચનમાં અષાઢ આદિ બબ્બે માસ પ્રમાણ કહેલ છે. તે મુજબ પહેલી પ્રાવૃત્, બીજી વર્ષારાત્ર, ત્રીજી શરદ, ચોથી હેમંત, પાંચમી વસંત, છઠ્ઠી ગ્રીષ્મ - x - તેમાં પ્રથમ શકાલ તે કારતક - ૪ - ચરમ નિદાઘકાળ - જેઠ માસ પર્યન્ત, તેમાં સૂર્યના કઠોર કિરણોના પ્રતાપથી અભિભૂત તેથી જ ઉષ્ણ સૂર્ય કિરણ વડે સર્વથા પ્રતપ્ત અંગપણે તૃષા વડે હણાયેલ. તેમાં પાણીને શોધવા સ્વેચ્છાથી ભમતાં કોઈક વાગ્નિમાં જતાં દવાગ્નિજ્વાલાથી હણાયેલ, તેથી ક્યાંય પણ સ્વાસ્થ્ય ન પામતાં આકુળ થયેલ, ગળું સુકાતું હોય તેવો કે ક્ષીણ શરીરી, અસાધારણ તૃષા વેદના યુક્તતાથી શરીર અને મનથી દુર્બળ થયેલ, ગ્લાનિને પામેલ હોય.
એક મોટી પુષ્કરિણી હોય, કેવી ? ચાર ખૂણાવાળી, વિષમ અને ઉન્નતપણાં રહિત, સુખે ઉતરી શકાય તેવી કિનારાવાળી, નિમ્ન-નિમ્નતર ભાવરૂપે પણ ક્યાંક ખાડા-ક્યાંક ટેકરારૂપ નહીં, અતિશય યુક્ત ક્યારાવાળી, તળ સ્થાન ન દેખાતી, શીતલજળયુક્ત હોય, પાણીને ઢાંકતા પત્ર-બિસ-મૃણાલ યુક્ત, પદ્મિનીપત્ર યુક્ત, તયા ઘણાં ઉત્પલ-કુમુદ નલિનાદિના કેસરા વડે વિકસિત રૂપથી ઉપચિત હોય, તે કમળ-કુમુદાદિની રજ ભ્રમરો વડે ભોગવાતી હોય, સ્વરૂપથી તે પુષ્કરિણી સ્ફટિકવત્ શુદ્ધ હોય, આવતા મળતી રહિત હોય, પાણી વડે પૂર્ણ હોય, તેમાં અતિરેકપણાથી ભમતાં મત્સ્ય, કચ્છપાદિ હોય, અનેક પક્ષીંગણ યુગલના અહીં-તહીં સ્વેચ્છા વડે પ્રવૃત્ત ઉન્નત શબ્દ અને મધુર સ્વર વડે જે નાદિત હોય, તેને જોઇને તેમાં પ્રવેશ કરે. કરીને શરીરના દાહને તે હાથી પ્રકર્ષથી સર્વથા દૂર કરે, ક્ષુધાને શમાવે. કઈ રીતે ? નીકટના તટવર્તી શલ્લકી આદિ કિસલયના ભક્ષણ અને જળપાન શકી. વરના
Page #91
--------------------------------------------------------------------------
________________
3નૈર-૧૦૫
સંતાપને પણ શાંત કરે. એ પ્રમાણે સર્વ ભુખાદિ દોષ ચાલ્યા જતાં સુખ ભાવથી નિદ્રા પામે, સુખપ્રબોધા નિદ્રાને પામે, પ્રચલા પામે, ક્ષણ માત્ર નિદ્રા લાભથી અતિ સ્વસ્થ
શાય*
કૃતિ - પૂર્વાનુભૂત સ્મરણ, જીત - તદવસ્થાની આસક્તિરૂપ, ધૃતિ ચિત સ્વાચ્ય, ગત - સમ્યક્ ઈહા-અપોહ રૂ૫. આ બધાંને પામે છે. પછી શીત • બાહ્ય શરીર પ્રદેશના શીત ભાવથી, શીતીપૂત - શરીરની અંદર પણ નિવૃતિરૂપ, પછી એકી ભાવથી જતા સાતા-આહાદ, તપ્રધાન સૌખ્ય, પણ અભિમાન માત્ર જનિત લાદ નહીં. આ સાતાસૌમ્યની બહુલતાથી સ્વેચ્છાએ પરિભ્રમણ કરે. આ રીતે આ દંષ્ટાંતની માફક હે ગૌતમ! અસત્ ભાવ કલાનાથી - x • ઉણ વેદના નકથી તે નૈરયિક અનંતર ઉદ્વર્તીને નીકળે, અહીં પ્રત્યક્ષ ઉપલભ્ય મનુષ્ય લોકના જે સ્થાનો છે. જેવા કે - ગોળ પકાવવાની ભઠ્ઠી ઈત્યાદિ...
... પિષ્ટ પાચનક અગ્નિ ભેદથી આનું સ્વરૂપ કહે છે ... તે પણ અવિરદ્ધ જ છે - તલનો અગ્નિ, કુપનો અગ્નિ ઈત્યાદિ. લોટું ગાળવાની ભઠ્ઠી, એ રીતે તાંબુકપા-શીશા આદિ ગાળવાની ભઠ્ઠી જાણવી, ઇંટનો નિભાડો ઇત્યાદિ કે લોઢાની કોઠી, ચંગ વાડયુલ્લી - શેરડી પીલવાનું યંત્ર, તેમાં જયાં ઈક્ષસ પકાવાય છે, આવા પ્રકારના જે સ્થાનો મનુષ્યલોકમાં છે કે જે અગ્નિના સંપર્કથી અતિ તપેલા છે, તે કેટલાંક લોહભટ્ટી આદિ, કેટલાંક ઉણ સ્પર્શવાળા પણ સંભવે છે, તેથી વિશેષમાં કહે છે – સાક્ષાત અગ્નિ વર્ણ થયા, આ જ ઉપમાને સ્પષ્ટ કરે છે – વિકસિત પલાશપુષ સમાન થાય, ઉલ્કા-મૂળ અગ્નિથી છૂટી-છુટીને જે અગ્નિકણો પ્રસરે છે, તે ઉકા કહેવાય છે. તેવી હજારો ઉલ્કાને મૂકતા, હજારો વાલાને છોડતાં, હજારો અંગારાને વિખેરતા, અતિ જાજ્વલ્યમાન, સારી રીતે પ્રગટેલ અગ્નિ જેમાં છે, તેને જએ છે. જોઈને તેમાં પ્રવેશે છે. પ્રવેશીને નકની ઉણ વેદના જનિત બાહ્ય શરીરના પરિતાપને શાંત કરે છે. કેમકે નરકના ઉણ સ્પશદિ, ભટ્ટી આદિના ઉણસ્પર્શ કરતા અતીવ મંદ છે. એ રીતે તૃષા-સુધા-દાહાદિને શાંત કરે છે. તેમ થતાં નિદ્રા-પ્રચલાને પામીને, સ્મૃતિ-વૃતિ-રીતિને પામે છે. પછી શીત-શીતીભૂત થઈને નીકળતા ઘણી સાતાષામી વિચરે છે.
આમ કહી ગૌતમસ્વામી પૂછે છે - શું ઉણ વેદનીય નરકોમાં આવા પ્રકારની ઉણવેદના હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉણ વેદનીય નરકોમાં જે ઉણ વેદના છે, તે આના કરતા ઘણી અનિષ્ટતર, અપિયતર, અમનોજ્ઞાતાદિ વેદના વેદે છે.
ધે શીત વેદનીય નસ્કોમાં શીતવેદના સ્વરૂપ કહે છે - શીતવેદનીય નરકોમાં ૌરસિકો કેવી શીતવેદના અનુભવતા રહે છે ? જેમ કોઈ લુહારપુગ, તરુણ ઇત્યાદિ વિશેષણયુક્ત હોય ઈત્યાદિ પૂર્વવતું. વિશેષમાં અહીં ઉકર્ષથી એક માસ કહેવો. તે લુહાપુત્ર, લોઢાના ઉણ પિંડને, અહીં ૩ - બાહ્ય પ્રદેશ મણ અપેક્ષાથી કહે છે.
૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨ ઉણીભૂત- સર્વથા અગ્નિવર્ણરૂપ. લોઢાની સાણસી વડે પકડીને અસતભાવ પ્રસ્થાપનાથી શીતવેદનીય નકોમાં ફેંકે. બાકી પૂર્વવત - તે આ રીતે - “તેને પલકવારમાં પાછો લઈ લઈશ” એમ વિચારે, તેટલામાં તેને કૂટતો-પીગળતો-નષ્ટ થતો જુએ છે. પણ તેને અફટિત સ્વરૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી ચાવતું સાતા સૌથી વિચરે છે.
- આ ઉકત અધિકૃત દષ્ટાંત પ્રકારથી, ગૌતમ ! અસતુભાવ પ્રસ્થાપનાથી શીત વેદનીય નરકોપી અનંતર ઉદ્વર્તીને, જે આ મનુષ્યલોકમાં સ્થાનો છે - જેમકે - હિમ, હિમપુંજ, હિમપટલ, હિમણૂટ. આ પયય પદો છે. તે શીત-શીતપુંજ ઇત્યાદિને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે. પ્રવેશીને નકજનિત શીતત્વને દૂર કરે. પછી સુખાસિકા ભાવથી તૃષા, ધા, જવર, નરક વેદનીય, નરકસંપર્કથી ઉત્પન્ન ઠંડીને પણ દૂર કરે. પછી આ દોષો દૂર થતાં અનુત્તર સ્વાચ્ય પ્રાપ્ત થતાં નિદ્રા-પ્રચલા પામે, સ્મૃતિ આદિ પામે. પછી નરકગત ઠંડી દૂર થવાથી બાહ્યપ્રદેશથી ઉષ્ણ, આંતરિક રીતે પણ ઠંડી દૂર થતાં ઉત્સાહ જન્મતાં, સુખે સંકમતો ઘણા સાતા-સુખથી વિચરે • x •
હવે નૈરયિકોની સ્થિતિ પ્રતિપાદન કરે છે – • સૂમ-૧૦૬,૧૦૭ :
[૧૬] ભગવન! આ રતનપભા પૃdી નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સ્થિતિ કહેવી. ચાવતુ અધસપ્તમી.,
[૧૦] ભગવન ! આ રનીપભા નૈરાચિક અનંતર ઉદ્ધતીને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? શું નૈરયિકોમાં કે તિરચ યોનિકમાં ઉપજે છે ? ઉદ્વતના કહેવી. જેમ ભુતક્રાંતિ પદમાં છે તેમ અહીં પણ આધક્સપ્તમી સુધી કહેવી.
• વિવેચન-૧૦૬,૧૦૭ :
ભગવા રત્નપ્રભાગૃવી નૈયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ. એ રીતે શર્કરાપભાના નૈરયિકોની જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. વાલુકાપભા નૈરયિકોની જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. પંકપ્રભાના નૈરયિકોની જઘન્ય સાત સાગરોપમ, ઉકૃષ્ટથી દશ ધૂમપભાની જઘન્ય-દશ, ઉત્કૃષ્ટ-૧૩, તમઃપ્રભા નૈરયિકોની જઘન્ય-૧૭, ઉત્કૃષ્ટ૨૨, તમતમપ્રભાની જઘન્ય-૨૨, ઉત્કૃષ્ટ-13-સાગરોપમ. ક્યાંક એવું કહે છે કે – “જેમ પ્રજ્ઞાપનાના સ્થિતિપદમાં” કહ્યું છે.
દરેક પ્રસ્તટનું સ્થિતિ પરિમાણ આ રીતે - રત્નપભાના પહેલા પ્રતટમાં જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ-0,000 વર્ષ. બીજા પ્રતટમાં જઘન્ય દશ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ ૯૦ લાખ વર્ષ. ત્રીજા પ્રતટમાં ૯૦ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વ કોટી, [આગળ-આગળની જઘા સ્થિતિ, પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિવત છે. ચોથા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી સાગરોપમનો ૨૧૦ ભાગ, છઠ્ઠા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી/૧૦ સાગરોપમ, સાતમામાં
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૬
૩નૈર-૨/૧૦૬,૧૦૭ ઉત્કૃષ્ટી */૧૦ આઠમામાં ઉત્કૃષ્ટ પI૧૦ નવમામાં ઉત્કૃષ્ટ ૬/૧૦, દશમામાં ઉત્કૃષ્ટ સાત દશાંશ, અગીયારમામાં ઉત્કૃષ્ટ ‘/૧, બારમામાં ઉત્કૃષ્ટ ૧૦ તેરમામાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ પૂર્ણ.
શર્કરાપભાના પહેલાં પ્રસ્તટમાં જઘન્યા એક સાગરોપમ, ઉત્કૃષ્ટી એક સાગરોપમ અને ૨૧૧ સાગરોપમ છે. પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પૂર્વ-પૂર્વ«l મુજબ સવજ જાણવી.) બીજા પ્રસ્તામાં એક પૂણક છ અગિયારશ સાગરોપમ, ચોથા પ્રતટમાં ઉત્કટી એક ૫ણક આઠ અગિયારાંશ સાગરોપમ. પાંચમા સ્વરાટમાં ઉત્કૃષ્ટ એક પૂણાંક દશ અગિયારશ સાગરોપમ. છઠ્ઠામાં ઉત્કૃષ્ટી બે પૂણક એક અગીયારાંશ સાગરોપમ, સાતમામાં ઉત્કૃષ્ટી બે પૂણક ત્રણ અગિયારાંશ સાગરોપમ, આઠમામાં ઉત્કૃષ્ટી બે પૂણક પાંચ અગિયારાંશ સાગરોપમ, નવમામાં ઉત્કૃષ્ટી બે પૂર્ણાંક સાત અગિયારાંશ સાગરોપમ, દશમામાં ઉત્કૃષ્ટી બે પૂણકિ નવ અગિયારાંશ સાગરોપમ, અગિયારમાં પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ છે.
વાલુકાપભામાં પહેલા પ્રસ્તટમાં જઘન્યા સ્થિતિ ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ અને ચાર નવમાંશ [3-XIઈ સાગરોપમ છે. [પછી પછીની જઘચણિતિ પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ મુજબ જાણવી.] બીજા પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ 3-
Page #93
--------------------------------------------------------------------------
________________
૩નિર-૨/૧૦૮ થી ૧૧૬
[૧૧૧] પૃથ્વીની સંખ્યા, કેટલા ક્ષેત્રમાં અવગાહિત છે ?, નકનું સંસ્થાન, બાહત્ય, વિકેંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ... [૧૧] નરકોની વિસ્તીર્ણતા બતાવવા દેવની ઉપમા, જીવ અને પુદ્ગલોની તેમાં વ્યુત્ક્રાંતિ, શાશ્વતાદિ પ્રરૂપણા... [૧૧૩] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંઘયણ, સંસ્થાન, વર્ણ-ગંધસ્પર્શ, ઉચ્છવાસ, આહાર... [૧૧૪] લેા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, સુધા, તૃષા, વિષુવણા, વેદના, ભય... [૧૧૫] પાંચ મહાપુરુષોનો ઉપપાત, બે પ્રકારની વેદના, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ, સર્વે જીવોનો ઉપપાત. [૧૧] આ સંગ્રહણી ગાથાઓ છે.
૩
• વિવેચન-૧૦૮ થી ૧૧૬ ઃ
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેવો સ્પર્શ અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ. તેનો અર્થ પૂર્વવત્. તમસ્તમા સુધી આમ કહેવું. આ રીતે અપ્, તેઉ, વાયુ, વનસ્પતિના સ્પર્શ સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે – તેઉ સ્પર્શ - ઉષ્ણ રૂપતા પરિણત નકુકુડી આદિ સ્પર્શ અથવા બીજા દ્વારા ઉદતિ વૈક્રિયરૂપ જાણવી. પણ સાક્ષાત્ બાદર અગ્નિકાયનો સ્પર્શ, તેમાં અસંભવ છે. - - - રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાં પ્રત્યેક નકાવાસમાં બધાં પ્રાણો - બેઈન્દ્રિયો, બધાં ભૂતો-વનસ્પતિકાયિક, બધાં સત્વો - પૃથ્વી આદિ, બધાં જીવો-પંચેન્દ્રિયો.
પૂર્વે પૃથ્વી-અદ્-વાયુ-વનસ્પતિ-નૈરયિકપણે ઉત્પન્ન થયા છે શું ? હા. ગૌતમ ! સંસારના અનાદિત્વથી અનેકવાર કે અનંતવાર થયા છે - આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
વૃત્તિકાશ્રીએ નોંધેલ સૂત્ર, સૂત્રાર્થમાં કહેવાઈ ગયું છે.]
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીમાં નાવાસ પર્યંતવર્તી પ્રદેશોમાં બાદર પૃથ્વીકાયિકઅપ્-વાયુ-વનસ્પતિકાયિક જીવો મહાકર્મત-ઘણાં જ અસાતાવેદનીય કર્મોવાળા, અતિશય મહાકર્મી છે. મહાકર્મી કઈ રીતે ? મહાકિયિતર છે - પ્રાણાતિપાતિદિક, પૂર્વ જન્મમાં તે ભવમાં તે અધ્યવસાયની અનિવૃત્તિ જેને છે તે મહાક્રિયા, તેનું અતિશયપણું. - ૪ - મહાક્રિયાવાળા છે માટે મહાકર્મવાળા છે. મહાક્રિયતરત્વમ્ કઈ રીતે ? મહાશ્રવતર. મોટા પાપ ઉપાદાનના હેતુઓ આરંભાદિ, જેમાં છે તે મહાશ્રવા. જે કારણે મહાકર્મી છે, તે જ કારણે મહાવેદનાવાળા છો. કેમકે નરકમાં ક્ષેત્રજસ્વભાવજ વેદના ઘણી દુઃસહ હોય છે. ભગવંતે કહ્યું – હા છે.
બધી નકમાં આમ કહેવું.
હવે ઉદ્દેશકાર્ય સંગ્રહણી ગાથા કહે છે. તેની અક્ષર ગમનિકા - પૃથ્વી. ભગવન્ ! પૃથ્વી કેટલી કહી છે ? ઓગાહિાનરગા. જે પૃથ્વીમાં જે અવગાહ્ય અને જેવી નસ્કો છે તે. જેમકે - ભગવન્! આ ૧,૮૦,૦૦૦ યોજન રત્નપ્રભા પૃવી બાહલ્યથી ઉપર કેટલી અવગાહે છે, ઈત્યાદિ. પછી નસ્કોનું સંસ્થાન, પછી બાહલ્ય,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પછી વિખુંભ-પરિક્ષેપ, પછી વર્ણ-ગંધ-સ્પર્શ, દેવ વડે નકની મોટાઈની ઉપમા, પછી જીવો અને પુદ્ગલોની તે નરકમાં વ્યુત્ક્રાંતિ, તથા શાશ્વતા-અશાશ્વતા નરકો કહેવા. પછી ઉપાત કહેવો. તે આ રીતે - ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ક્યાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ.
પછી પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંહનન, સંસ્થાન, પછી વર્ણ, ગંધ, સ્પર્શ, ઉચ્છ્વાસ, આહાર, લેશ્મા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, ભુખ-તરસ, વિર્તુણા, વેદના, ભય, પાંચ પુરુષોનો અધઃસપ્તમીમાં ઉપપાત, ઔપમ્ય વેદના, સ્થિતિ કથન, ઉદ્ઘર્દના, સ્પર્શ, સર્વ જીવોનો ઉપપાત કહ્યો છે.
♥ — * — * - * - * — * —
Page #94
--------------------------------------------------------------------------
________________
૯o
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
૩નૈર-૩/૧૧૭ થી ૧૨૯
& પ્રતિપત્તિ-૩-નૈરયિક ઉદ્દેશક-૩ &
- X - X - X - X - X – 0 નરકોદ્દેશક-૨-સમાપ્ત થયો. હવે બીજો આરંભે છે – • સૂત્ર-૧૧૭ થી ૧૨૯ -
[૧૧] ભગવતુ આ રતનપભા પૃedીના નૈરયિક કેવા પ્રકારના પગલા પરિણામોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત આમામ. એ રીતે આધસપ્તમી સુધી જાણતું.
[૧૧૮] આ સાતમી પૃedીમાં પ્રાયઃ નરવૃષભ, વાસુદેવ, જલચર, માંડલિક, રાજા અને મહારંભી ગૃહસ્થ ઉત્પન્ન થાય છે.
[૧૯] નાસ્કોમાં અંતમુહૂર્ણ, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર અંતમુહૂd, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકવણા કાળ કહ્યો છે.
[૧ર૦] જે પુગલ અનિષ્ટ છે, તે નિયમા તેઓ આહાર કરે છે તેમનું સંસ્થાના નિયમો જઘન્ય અને હુંડ જાણવું.
[૧ર૧] બાધાં નૈરમિકોની વિકુણા અશુભ જ હોય છે. વૈક્રિય શરીર પણ અસંહનીનયુકત અને હુંડ સંસ્થાન હોય છે.
[૧] સર્વે નરક પૃથવીઓમાં અને કોઈપણ સ્થિતિવાળા નૈરયિકનો જન્મ અને નકભવ શાતાવાળો અને દુઃખમય હોય છે.
[૧૩] બૈરયિક જીવમાં કોઈ જીવ ઉપરાત સમયે, પૂર્વ સાંગલિક દેવની નિમિતે, કોઈ શુભ અધ્યવસાયથી અથવા કમનુભાવથી સાતાનું વેદન કરે છે.
[૧૨] સેંકડો વેદનાથી અવગાઢ હોવાથી દુઃખોથી વ્યાપ્ત નાક ઉત્કૃષ્ટ ૫oo યોજન ઉછળે છે.
[૧૫] રાત-દિન દુઃખોથી પચતા નૈરસિકોને નસ્કમાં પલક ઝપકાવવા મક કાળ પણ સુખ નથી, સદા દુ:ખી જ રહે છે.
[૧૬] તૈજસ-કાર્પણ શરીર, સૂક્ષ્મ શરીર અને અપયા જીવો દ્વારા મુકાતા શરીર હજારો ખંડોમાં ખંડિત થઈ વિખરાય છે.
[૧ર નસ્કોમાં નૈરમિકોને અતિશીત-અતિઉtણાતિતૃષા, અતિમુખ, અતિભય અને સેંકડો દુ:ખ નિરંતર રહે છે.
[૧૧૮] આ ગાથાઓમાં ભિન્ન મુહૂર્તા યુગલ, શુભ, અસાતા, ઉપાત, ઉત્પાત, અક્ષી, શરીરનું વર્ણન છે.
[૧૨૯] તે આ નૈરયિકોનું વર્ણન થયું. • વિવેચન-૧૧૭ થી ૧૨૯ :
ભગવન્! રત્નપભા પૃથ્વી નૈરયિકો આહારાદિ પુદ્ગલ વિપાકને પ્રત્યેકને વેદતા વિચારે છે ? ગૌતમ ! અનિષ્ટ આદિ. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેવું. એ રીતે વેદના-લેશ્યા-નામ-ગોત્ર-અરતિ-ભય-શોક-ક્ષુધા-વૃષા-વ્યાધિ-ઉચશ્વાસઅનુતપ
ક્રોધ આદિ, મહારાદિ સંજ્ઞા સૂત્રો કહેવાય. આ વિષયોને જણાવતી સંગ્રહણી ગાથાઓ વૃત્તિકારે મૂકી છે. હવે સાતમી નક્કે જનારને બતાવે છે –
આ પરિગ્રહ સંજ્ઞા પરિણામ કથનમાં છેલ્લું સૂત્ર, સાતમી નરક પૃથ્વી વિષયક છે, પછી આ ગાથા છે, તેથી અધ:સપ્તમી પૃથ્વી લીધી છે. તેમાં • x • બહુલતાથી નર વૃષભો, વાસુદેવો, તંદુલ મજ્યાદિ જલચરો, વસુ આદિ માંડલિકો, સુભૂમાદિ ચક્રવર્તી, કાલસૌરિકાદિ મહારંભી ગૃહસ્થીઓ જાય છે.
હવે નકના પ્રસ્તાવથી તિયયાદિનો ઉત્તર વૈક્રિય અવસ્થાનકાળ કહે છે - frગ્ન • ખંડ મુહૂર્ત તે અંતર્મુહૂર્ત. નસ્કોમાં તે ઉત્કૃષ્ટ વિકવણા સ્થિતિકાળ છે, તિર્યચ-મનુષ્યમાં ચાર અંતર્મુહર્ત છે. દેવોમાં અર્ધમાસ કહેલ છે. આ કાળ તીકાદિએ કહેલ છે.
હવે નરકમાં આહારદિ સ્વરૂપ કહે છે – જે અનિષ્ટ પુદ્ગલો છે, તે નિયમથી તેમનો આહાર થાય છે. તેમનું સંસ્થાન હુંડ છે. હુંડ પણ જઘન્ય, અતિ નિકૃષ્ટ, અનિષ્ટ જાણવું. આ ભવધારણીય શરીરને આશ્રીને જાણવું. ઉત્તર વૈકિય સંસ્થાન હવે કહેવાશે.
હવે વિકૃણા સ્વરૂપ કહે છે - બધાં નૈરયિકોની વિક્ર્વણા નિશ્ચિત અશુભ છે. “હું શુભ વિકુવણા કરીશ” એમ તે વિચારે, તો પણ તયાવિધ પ્રતિકૂલ કર્મોદયથી તેમને અશુભ વિકુણા થાય છે. તેમનું ઉત્તર વૈકિય શરીર પણ અસ્થિના અભાવે અસંહનની * તથા કુંડ સંસ્થાન જ હોય કેમકે હુંડ સંસ્થાન નામે ભવ પ્રત્યય. ઉદય હોય છે.
કોઈ જીવ રનપભાથી તમતમાં પર્યન્ત બધામાં જઘન્યાદિ રૂપોમાં અસાતા ઉદય યુક્ત હોય, ઉત્પતિકાળે પણ પૂર્વભવ મરણકાલાનુભૂત મહાદુઃખાનુવૃત્તિથી તેમ કહ્યું. ઉત્પત્તિ પછી પણ અસાતોદય યુક્ત જ સર્વે પણ નિરચભવ છે. જન્મીને લેશમાત્ર પણ સુખને પામે છે. તો પછી ક્યારેક તેમાં સાતાનો ઉદય કઈ રીતે થાય ? તે કહે છે - ઉપપાત કાળે કોઈક સાતા વેદનીય કર્મોદય વેદે છે. જે કોઈ પૂર્વભવમાં દાહ-છેદાદિ વિના સહજ રૂપે મૃત્યુ પામીને અધિક સંક્ષિપ્ત પરિણામી ન હોય, ત્યારે તેને પૂર્વભવમાં બાંધેલ આધિરૂપ દુ:ખ કે ક્ષેત્ર સ્વભાવજા પીડા ન હોય, પરમાધામીકૃત કે પરસ્પરોટીરિત વેદના ન હોય. એ રીતે દુ:ખ અભાવે સાતાને વેદે છે.
કોઈ જીવ દેવ પ્રભાવથી સાતા વેદે છે. જેમ - કૃણવાસુદેવની વેદનાના ઉપશમન માટે બલદેવ નકમાં ગયેલા. આ રીતે પૂર્વમાંગતિક દેવના પ્રભાવથી થોડા સમય માટે નૈરયિક સાતાને અનુભવે છે પછી તો નિયમા ફોગ સ્વભાવના અન્ય-અન્ય વેદના તેમને થાય છે.
અધ્યવસાન નિમિતે સમ્યકત્વ ઉત્પાદ કાળે કે પછી ક્યારેક તથાવિધ વિશિષ્ટ શુભ અધ્યવસાય નિમિતે કોઈ નૈરયિક બાહ્ય ફોગ-સ્વભાવના વેદના છતાં સાતોદય અનુભવે. સમ્યકત્વોત્પાદ કાળે પણ મહા પ્રમોદ ઉપજે છે. પછી પણ ક્યારેક
Page #95
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૩/૧૧૭ થી ૧૨૯
તીર્થકરાનુણાનુમોદન અનુગત વિશિષ્ટ ભાવના ભાવતા સાતોદય હોઈ શકે. અથવા કમનુભાવ-બાહ્ય-તીર્થકરજન્મ, દીક્ષા, જ્ઞાન, નિવણિ કલ્યાણકાદિ નિમિતે તથાવિધ સાતા વેદનીય કર્મના વિપાકોદય નિમિતે નૈરયિક સાતોદય પામે. આ વ્યાખ્યાન અનાર્થ નથી. વસુદેવચરિત્રમાં પણ કહ્યું છે.
આ નૈરયિકો કુંભિ આદિમાં પકાવાતા, ભાલાથી ભેદાતા ભય અને ત્રાસથી ઉંચે ઉછળે છે. - x • જઘન્યથી એક કોસ, ઉત્કૃષ્ટથી ૫૦૦ યોજન ઉછળે છે, એવો પણ પાઠ છે, નૈયિકોને - x • ઉણ કે શીત વેદનાથી રાત-દિન પકાવાતા ક્ષણ માગ પણ સુખ ન પામે. માત્ર દુઃખ જ પામે.
તૈરયિકોના વૈક્રિય શરીરના પુદ્ગલો, તે જીવો શરીર છોડે ત્યારે હજારો ખંડોમાં છિન્ન ભિન્ન થઈને વિખેરાઈ જાય છે. - x • x - ૪ -
ઉક્ત દશ ગાથા પછી • x • x • પૂર્વોક્ત બધી ગાથામાં કહેલ બાબતોનું સંકલન કરેલ છે, જે સૂત્રાર્થમાં કહેલ છે.
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિપત્તિ-3-નરકોદ્દેશકનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ |
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ૬ પ્રતિપત્તિ-૩, તિર્યંચ અધિકાર
- 0 - 0 - 0 - 0 - 0 - 0 નારકાધિકાર કહ્યો. હવે તિર્યંચાધિકાર કહે છે –
છે પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશો-૧ &
- X - X - X - X - X — • સૂત્ર-૧૩૦ :
તે તિચિયોનિક શું છે ? તે પાંચ ભેદે છે . એકેન્દ્રિય તિચયોનિક, બેઈન્દ્રિય-ક્લેઈન્દ્રિયન્ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય તિચિયોનિક.
તે એકેન્દ્રિય તિર્યંચયોનિક શું છે ? પાંચ ભેદે છે, તે આ - પૃધીકાયિક યાવ4 વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિચિયોનિક.
તે પૃવીકાયિક એકેન્દ્રિય તિરોનિક શું છે ? ભેદે છે, તે આ - સૂક્ષ્મ અને બાદર પૃથ્વી એકેન્દ્રિય તિયયયોનિક છે. તે સૂક્ષ્મ પૃથવી. શું છે ? બે ભેદે છે, તે આ • પયત સૂક્ષ્મ પિયત સૂક્ષ્મ તે સૂફમ કહ્યા. તે બાદર, પૃથવી, શું છે ? બે ભેટે છે, તે આ - પર્યાપ્ત ભાદર અપયત બાદ તે ભાદર પૃeની એકે કહ્યા.
તે અકાયિક એકેન્દ્રિય શું છે ? બે ભેદે છે. એ પ્રમાણે પૃવીકાયિકવતું કહેવું. એ રીતે વાયુકાયિક યાવત વનસ્પતિકાયિકના ભેદો કહેવા. તે વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચસોનિક કહ્યા.
તે બેઈન્દ્રિય તિચિયોનિક શું છે? બે ભેદે છે, તે આ • પસતક અને અપતિક બેઈન્દ્રિય એ રીતે ચઉરિન્દ્રિય સુધી કહેતું.
તે પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? ત્રણ ભેદે છે, તે આ - જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચયનિકો.
તે જલચર પંચે. શું છે ? બે ભેદે છે . સંમૂર્ણિમ જલચર પચેન્દ્રિય વિરચિયોનિક અને ગર્ભ બુકાંતિક જલચર. તે સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિરચિયોનિક શું છે ? બે ભેદે છે. તે આ - પર્યાપ્ત સંમૂર્ણિમ આપતિ સંમૂર્ણિમ તે સંમૂર્રિમ કહ્યા.
તે ગર્ભવ્ય કાંતિક જલચર પાંચેન્દ્રિય તિર્યચયોનિક શું છે? બે ભેદે છે, તે આ • પયત ગર્ભજ• રાપર્યાપ્તગર્ભજ તે ગર્ભવ્યુાંતિક જલચર કહ્યા. તે આ જલચર પંચેન્દ્રિય તિર્યંચ કહ્યા.
તે આ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? બે ભેદે છે. તે આ - ચતુષ્પદ અને પસ્સિર્ષ સ્થલચર પંચે તિચિ.
તે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય શું છે ? ચતુદ બે ભેદે છે, તે આ - સંમૂર્ણિમ અને ગર્ભ સુકાંતિક ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક. જલચરોની માફક તેમજ ચાર ભેદ્ય કહેવા. તે આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય
Page #96
--------------------------------------------------------------------------
________________
૩/તિર્યંચ-૧/૧૩૦
તિર્યંચ કહ્યા.
તે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ ઉગ પરિસર્પ અને મુગ પરિસર્ચ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક. તે ઉરગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ - જલચર ની માફક ચાર ભેદો કહેવા. આ રીતે ભુજગ પરિસનિ પણ કહેવા. તે ભુજગ પરિસર્પ કહ્યા. તે સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક કહ્યા.
તે એયર પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું છે? બે ભેદે છે - સંમૂર્ત્તિમ અને ગર્ભ વ્યુત્ક્રાંતિક ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે સંમૂર્ત્તિમ ખેચર શું છે? બે ભેદે છે, તે આ - પર્યાપ્તા અને અપાતા સંમૂર્ણિમ એયર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. એ પ્રમાણે ગર્ભવ્યુત્ક્રાંતિક પણ જાણવા યાવત્ પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક યાવત્ પતિ ગ
ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો યોનિસંગ્રહ, ભગવન્ ! કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેટે છે, તે આ • અંડજ, પોતજ, સંમૂર્ત્તિમ. અંડજ ત્રણ સ્ત્રી, પુરુષ, નપુંસક. પોતજ ત્રણ ભેદે છે સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં જે સંમૂર્ણિમો છે, તે બધાં નપુંસકો છે.
ભેટે છે
• વિવેચન-૧૩૦ :
-
૯૩
-
-
તે તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે. એકેન્દ્રિય ઇત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. - ૪ - અહીં અક્ષર સંસ્કાર માત્ર કરીએ છીએ – એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય. તે એકેન્દ્રિયો કેટલા ભેદે છે? પાંચ ભેદે – પૃથ્વીકાયિક ચાવત્ વનસ્પતિકાયિક. પૃવીકાયિકો બે ભેદે – સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મપૃવીકાયિકો બે ભેદે – પર્યાપ્તક, અપર્યાપ્તક. બાદર પૃથ્વીકાયિકો પણ બે ભેદે – પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. તે બેઈન્દ્રિયો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા. આ પ્રમાણે તેઈન્દ્રિય-ઉરિન્દ્રિય પણ છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે જલચર, સ્થલચર, ખેચર, જલચરો બે ભેદે – સંમૂર્ણિમ અને ગર્ભવ્યુત્ક્રાંતિક. સંમૂર્ણિમો બે ભેદે છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, ગર્ભવ્યુત્ક્રાંતિક બે ભેદે છે – પર્યાપ્તક અને અપપ્તિક. એ પ્રમાણે ચતુષ્પદ, ઉર:પરિસર્પ, ભુજ-પરિસર્પ અને પક્ષીઓ પ્રત્યેક ચાર પ્રકારે કહેવા.
=
-
-
હવે પક્ષીના બીજા પ્રકારે ભેદ પ્રતિપાદનાર્થે કહે છે – ભગવન્ ! પક્ષીનો કેટલા પ્રકારે યોનિનો સંગ્રહ - યોનિને ઉપલક્ષીને ગ્રહણ કહ્યું છે ? ગૌતમ ! ત્રણ ભેદે – મયૂરાદિ અંડજ, વાગુલી આદિ પોતજ, ખંજરીટાદિ સંમૂર્ત્તિમ. અંડજ અને પોતજ ત્રણ-ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્ત્તિમ બધાં નપુંસક છે, કેમકે તેમને તે વેદ જ હોય.
- ગ-૧૩૧ :
ભગવન્ ! આ જીવોને કેટલી વેશ્યાઓ કહી છે? ગૌતમ ! છ વેશ્યાઓ,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
તે આ – કૃષ્ણ યાવત્ શુકલ લેશ્યા. ભગવન્ ! જીવો શું સમ્યગ્દષ્ટિ, મિથ્યાāષ્ટિ કે સમ્યગ્મિાદષ્ટિ છે? ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે, સામિાદષ્ટિ પણ છે, ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ છે.
୧୪
ભગવન્ ! તે જીવો મનોયોગી - વચનયોગી - કાયયોગી છે ? ગૌતમ ! ત્રણે પણ છે. ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકાર-અનાકાર બંને ઉપયુક્ત છે. ભગવન્ ! તે જીવો કયાંથી આવીને ઉપજે છે ? નૈરયિકથી કે તિચિયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુદ્ધ, અકર્મભૂમક, અંતર્દીપકને વર્જીને ઉપજે છે. ભગવન્ ! તે જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્ઘાતો કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુદ્દાતો. તે આ • વેદના યાવત્ તૈજસ સમુદ્દાત. ભગવન્ ! તે જીવો મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈ મરે છે કે સમવહત થઈ મરે છે ? ગૌતમ ! બંને રીતે મરે છે.
ભગવન્ ! તે જીવતો અનંતર ઉદ્ઘર્દીને કયા જાય છે? કયા ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉપજે છે કે તિર્યંચયોનિકોમાં ? ગૌતમ ! એ પ્રમાણે ઉદ્ધર્તના કહેવી જેમ વ્યુત્ક્રાંતિપદમાં કહી છે.
ભગવન્ ! તે જીવોની કેટલી લાખ જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ કહ્યા છે ? ગૌતમ ! બાર લાખ જાતિકુલ કોડી પ્રમુખ છે.
ભગવન્ ! ભુજગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યો છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે, તે આ – અંડજ, પોતજ, સંમૂર્ત્તિમ. એ પ્રમાણે ખેચરોમાં કહ્યા મુજબ અહીં કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ઉદ્ધર્તીને બે નરક સુધી જાય છે. તેની નવ લાખ જાતિ કુલ કોડી કહી છે, બાકી પૂર્વવત્ ઉરગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયોનિકની પૃચ્છા. ભુજગ પરિસર્પવત્ કહેવું. વિશેષ એ – સ્થિતિ, જઘન્ય અંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ઉદ્ધત્વને પાંચમી પૃથ્વી સુધી જાય. તેમની દશ લાખ જાતિ કુલ કોડી છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય પૃચ્છા ગૌતમ ! તે બે ભેટે છે જરાયુજ [પોત] અને સંમૂર્ત્તિમ. તે જરાયુજ શું છે ? ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્ત્તિમો નપુંસક છે.
ભગવન્ ! તે જીવોને કેટલી લેશ્યાઓ કહી છે ? બાકીનું પક્ષીની માફક
કહેવું. વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ઉદ્ધર્તીને ચોથી નસ્ક સુધી જાય છે. દશ લાખ જાતિકુલ કોડી છે. જલચર
-
-
Page #97
--------------------------------------------------------------------------
________________
૩/તિર્યંચ-૧/૧૩૧
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પૃચ્છા. ભુજગ પરિસર્ચ મુજબ કહેવું. વિશેષ એ ઉદ્વીને અધઃસપ્તમી નરક સુધી જાય. સાડા બાર લાખ કુલ કોડી યોનિ પ્રમુખ વત્ કહી છે.
еч
-
ભગવન્ ! ચતુરિન્દ્રિયની કેટલી જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ કહી છે ? ગૌતમ ! નવ લાખ જાતિ કુલ કોડી પ્રમુખ યાવત્ કહી છે. તેઈન્દ્રિયોની પૃચ્છા. ગૌતમ ! આઠ લાખ જાતિ કુલ યાવત્ કહી છે. ભગવન્ ! બેઈન્દ્રિયોની ? ગૌતમ ! સાત લાખ જાતિ કુલ કોડી પ્રમુખ.
• વિવેચન-૧૩૧ :
ભગવન્ ! પક્ષીઓને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ - કૃષ્ણ ચાવત્ શુક્લ લેશ્યા. પરિણામના સંભવથી તેમને દ્રવ્ય કે ભાવથી બધી લેશ્યા છે. તે જીવોની દૃષ્ટિ સમ્યક્ - મિથ્યા - સામિથ્યા છે ? ત્રણે છે. તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને છે. જે જ્ઞાની છે, તે બે કે ત્રણ જ્ઞાની છે. અજ્ઞાની પણ બે કે ત્રણ અજ્ઞાનવાળા છે. તે જીવો મન-વચન-કાય યોગી છે? ત્રણે. તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! બંને છે. તે પક્ષીઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિષદમાં કહ્યું છે, તેમ જાણવું.
ભગવન્ ! તે પક્ષીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. તે જીવોને કેટલા સમુદ્ઘાતો છે ? પાંચ – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુદ્દાત. તે જીવો મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈને મરે છે કે સમવહત? બંને રીતે મરે.
તે જીવો અનંતર ઉદ્ઘર્દીને કયા જાય છે ? જેમ દ્વિવિધ પ્રતિપત્તિમાં કહ્યું છે તેમ કહેવું. તે જીવોની કેટલા પ્રમાણમાં યોનિ પ્રમુખ જાતિ કુલકોટિ છે ? બાર લાખ. તેમાં જાતિ કુલ યોનિનું સ્થૂળ દૃષ્ટાંત પૂર્વાચાર્યોએ આ પ્રકારે બતાવેલ છે - જાતિ એટલે તિર્યંન્જાતિ, ધુન - કૃમિ, કીટ, વૃશ્ચિકાદિ. આ કુલ યોનિપ્રમુખ છે અર્થાત્ એક યોનિમાં અનેક કુળ હોય છે. જેમકે છગણ યોનિમાં કૃમિકુળ, કીટકુળ, વૃશ્વિકકુળ આદિ અથવા ‘જાતિકુળ’ એક પદ છે. જાતિકુળ અને યોનિમાં પરસ્પર આ વિશેષતા છે કે એક યોનિમાં અનેક જાતિકુળ સંભવે છે. - - x - આ પ્રકારે એક જ યોનિમાં અવાંતર જાતિભેદ હોવાથી અનેક યોનિપ્રમુખ જાતિકુળ હોય છે.
દ્વારોના સંબંધમાં અહીં સંગ્રહણી ગાયા છે – યોનિ સંગ્રહ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, જાતિ કુલકોટિનું આ સૂત્રમાં પ્રતિપાદન છે.
ભગવન્ ! ભુજગોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યા છે ? ઇત્યાદિ પવિત્ સંપૂર્ણ કહેવું. વિશેષ આ – સ્થિતિ, ચ્યવન, કુલકોટિમાં તફાવત છે. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચ્યવન-ઉદ્ધર્તના. નકમાં નીચે બીજી પૃથ્વી સુધી અને ઉપર સહસાર કલ્પ સુધી ઉપજે છે. જાતિકુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ છે. એ
Εξ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પ્રમાણે ઉર:પરિસર્પ પણ કહેવા. વિશેષ આ - ઉદ્ધર્તના પાંચમી નસ્ક સુધી કહેવી. જાતિકુલ કોટિ દશ લાખ છે.
ચતુષ્પદોનો યોનિસંગ્રહ બે ભેદે છે - પોતજ અને સંમૂર્ણિમ. જે અંડજ સિવાયના ગર્ભ વ્યુત્ક્રાંત છે, તે બધાં જરાયુજ કે અજરાયુજ ‘પોતજ' કહ્યા છે. તેથી જ બે પ્રકારનો યોનિ સંગ્રહ કહેલ છે. અન્યથા ગાય આદિ જરાયુજ છે અને સર્પાદિ અંડજ છે આ બે અને એક સંમૂર્ણિમ એમ ત્રણ પ્રકારે યોનિસંગ્રહ કહેવાત. પોતજ ત્રણ ભેદે કહ્યા – સ્ત્રી, પુરુષ અને નપુંસક. તેમાં સંમૂર્ણિમ છે તે બધાં નપુંસક છે. બાકીના દ્વારો પૂર્વવત્ કહેવા. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ઉદ્ધર્તના ચોથી નસ્ક સુધી અને ઉપર સહસાર કલ્પ સુધી. ઈત્યાદિ - ૪ - જલચરોનો કેટલો ચોનિસંગ્રહ છે ? ત્રણ ભેદે છે – અંડજ, પોતજ, સંમૂર્ત્તિમ. બાકી સૂત્રાર્થ મજુબ જાણવું. - ૪ - ૪ - ચઉરિન્દ્રિયની જાતિકુલ કોડી ચોનિ પ્રમુખ નવ લાખ, તેઈન્દ્રિયની આઠ લાખ અને બેઈન્દ્રિયની સાત લાખ. - - - આ જાતિકુલ
કોટી યોનિજાતિયા છે, તેથી ભિન્ન જાતિયના અવસરથી ભિન્નજાતિય ગંધાંગોની પ્રરૂપણા કરે છે –
• સૂત્ર-૧૩૨ :
ભગવન્ ! ગંધ કેટલા કહ્યા છે? ગંધશત કેટલા છે? ગૌતમ ! સાત ગંધ, સાત ગંધશત કહેલ છે. ભગવન્ ! ફૂલોની કેટલા લાખ જાતિકુલ કોડી યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ ! ૧૬ લાખ. તે આ – ચાર લાખ જલજ પુષ્પોની, ચાર લાખ સ્થલજ પુષ્પોની, ચાર લાખ મહાવૃક્ષોના ફૂલોની, ચાર લાખ મહાગુલ્મિક ફુલોની,
ભગવન્ ! વલ્લી અને વલ્લીશત કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચાર વલ્લી, ચાર વલ્લીશત છે... ભગવન્ ! લતા કેટલી છે, લતાશત કેટલા છે ? આઠ લતા અને આઠ લતાશત છે.
ભગવન્ ! હરિતકાય અને હસ્તિકાયશત કેટલા છે? ગૌતમ ! ત્રણ હરિતકાય, ત્રણ હરિતકાયશત કહેલ છે. વિંટબદ્ધ ફળના હાર પ્રકાર, નાલબદ્ધ ફળના હજાર પ્રકાર, એ બધાં હરિતકાયમાં સમાવિષ્ટ છે. આ પ્રમાણે સૂત્ર દ્વારા સ્વયં સમજવાથી, બીજા દ્વારા સૂત્રમાં સમજાવવાથી, ચિંતન કરવાથી, પુનઃ પલોચન કરવાથી આ બધાં ત્રસ અને સ્થાવર બે કાર્યોમાં સમાવિષ્ટ થાય છે.
આ પ્રમાણે પૂર્વાપર વિચારણાથી આજીવિક દૃષ્ટાંતથી ૮૪-લાખ જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ થાય છે તેમ જિનવરોએ કહેલ છે.
• વિવેચન-૧૩૨ 3
અહીં મૂળપાઠમાં “ગંધ’ શબ્દ છે, તે ‘ગંધાંગ’નો વાચક છે. તેથી ‘ગંધાંગ’ કેટલા છે ? ગંધાંગશત - ગંધાંગની પેટા જાતિ કેટલા ૧૦૦ છે ? ગંધાંગ સાત છે, ગંધાંગશત સાત છે. સાત ગંધાંગ આ પ્રમાણે મૂલ, ત્વચા, કાષ્ઠ, નિર્વ્યાસ, પત્ર,
Page #98
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૧/૧૩૨ ફૂલ, ફૂલ. તેમાં મૂળ • મુસ્તા, વાલુકા, ઉશીરાદિ. ચ " સુવર્ણ છાલ, ત્વચા. 19 • ચંદન, અગર આદિ. નિર્વાણ - કર્પરાદિ, પત્ર - જાતિપત્ર, તમાલપત્ર. પુષ્પ - પ્રિયંગુ નાગપુપાદિ, ન • જાઈફળ, કકલ ઈત્યાદિ.
આ સાત ગંધાંગોને કાળો આદિ પાંચ વર્ષથી ગુણતાં ૩૫ ભેદ થયા. આ સુગંધવાળા જ છે તેથી એકથી ગુણતાં ૩૫ x ૧ = ૩૫ જ થાય. પ્રત્યેક વર્ણ ભેદમાં પાંચ રસ પ્રાપ્ત છે. પૂર્વોક્ત ૩૫ ને પાંચ વડે ગુણવાથી ૧૩૫ ભેદ થયા. જો કે સ્પર્શ આઠ હોય છે, પણ ગંધાંગોમાં પ્રશસ્ત સ્પર્શરૂપ મૃદુ-લઘુ-શીત-ઉણ ચાર સ્પર્શ જ વ્યવહારી ગણાય છે, તેથી પૂર્વોક્ત ૧૩૫ x ૪ = 900 થાય. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ ને ગાણા પણ ટાંકેલ છે.)
પુષ્પ જાતિ કુલ કોટી કેટલાં લાખ છે ? સોળ લાખ. તે આ પ્રમાણે - ચાર લાખ જલજ, પદોના જાતિ ભેદથી. ચાર લાખ લજ, કોરંટકાદિ જાતિભેદથી, ચાર લાખ મહાગુભિક, જાઈ આદિ. ચાર લાખ મધુક આદિ મહાવૃક્ષો.
વલિ અને વલિશત કેટલા છે? ચાર વલ્લિ છે. ત્રપુષિ આદિ મૂલભેદથી. મૂળ ટીકાકારે તેની અલગ વ્યાખ્યા કરી નથી. તેથી સંપ્રદાયથી જાણવું. તેના અવાંતર જાતિભેદ-zoo છે.
ભગવદ્ ! લતા અને લતાશત કેટલા છે? ગૌતમ ! મૂળ ભેદથી આઠ લતા છે, તે પણ સંપ્રદાયથી જાણવી. મૂળ ટીકાકારે વ્યાખ્યા કરી નથી. અવાંતર જાતિભેદથી Koo લતા કહેલ છે.
હરિતકાય અને હરિતકાયત કેટલાં છે ? ગૌતમ ! હરિતકાય ત્રણ છે - જલજ, સ્થલજ, ઉભયજ. પ્રત્યેકના અવાંતભેદ ૧૦૦ છે. તેથી 30o હરિતકાયો છે. વૃતાક આદિ કુળ હજાર ભેદે છે, નાલબદ્ધ ફળ પણ હજાર ભેદે છે. તે બધાં અને બીજા પણ તેવા પ્રકારના ભેદો હરિતકામાં સમાવિષ્ટ છે. હરિતકાય વનસ્પતિકાયમાં, વનસ્પતિ સ્થાવરમાં, સ્થાવરો જીવમાં સમાવેશ પામે છે.
આ પ્રમાણે સમજીને - સૂઝાનુસાર સ્વયં સમજીને, બીજા દ્વાર સમજાવવાથી, અર્થાલોચનરૂપે વિચારવાથી, યુક્તિ આદિ દ્વારા ચિંતન કરવાથી, આ બધાં સંસારી જીવોનો ત્રસકાય અને સ્થાવર કાયમાં સમવતાર થાય છે. એમ પૂવપિર પર્યાલોચનથી જાણવું. તે આજીવક દૃષ્ટાંતથી જાણવું. T - સર્વ જગતમાં અભિવ્યાપ્ત છે જે દૃષ્ટાંત, તેના વડે સર્વ જીવના દર્શનથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે. ૮૪ લાખ જાતિ કુલ કોટિ યોનિપ્રમુખ થાય છે, તેમ મેં અને બીજા ઋષભાદિ જિનવરોએ કહેલ છે.
આ ૮૪ લાખ સંખ્યાથી, તેના સિવાયની પણ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ જાણવા. તેથી કહ્યું છે – જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ પક્ષીની ૧૨-લાખ, ભુજગોની નવ લાખ, ઉગોની દશ લાખ, ચતુષ્પદોની દશ લાખ, જલચરોની સાડા બાર લાખ, ચતુરિન્દ્રિયોની નવ લાખ, તેઈન્દ્રિયોની આઠ લાખ, બેઈન્દ્રિયોની સાત લાખ, પુષ જાતિની ૧૬-લાખ. એ રીતે કુલ ૯૩ લાખ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ થાય છે.
૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી ૮૪ લાખ સંખ્યા ઉપાદાન લક્ષણ જાણવી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, ચૂર્ણિમાં પણ તેમ કહ્યું છે.
કુલ કોટિ વિચારણામાં વિશેષાધિકારથી કહે છે – • સૂત્ર-૧૩૩ :
ભણવના શ સ્વસ્તિક, સ્વસ્તિકાલd, સ્વસ્તિકપ્રભ, સ્વસ્તિકકાંત, સ્વસ્તિકવણ, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકqજ, સ્વસ્તિકશૃંગાર, સ્વસ્તિકકૂટ, સ્વસ્તિકશિષ્ટ, સ્વસ્તિકોતરાવતુંસક નામક વિમાન છે ? હા, છે. ભગવાન ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ! જેટલે દૂર સૂર્ય ઉદિત થાય છે, જેટલે દૂર સૂર્ય અસ્ત થાય છે. એવા ત્રણ અવકાશાંતર પ્રમાણ ક્ષેત્ર, કોઈ દેવનો એક પદ ન્યાસ હોય અને તે દેવ તે ઉત્કૃષ્ટ, વરિત યાવતું દિવ્ય દેવગતિથી ચાલતાચાલતા યાવતુ એક કે બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ ચાલે, તો કેટલાંક વિમાનો પણ કરી શકે છે અને કેટલાંક વિમાનો પાર પામી શકતા નથી. ગૌતમ ! આટલા મોટા તે વિમાનો કહ્યા છે. ભગવન! શું અર્ચિ, અર્ચિરાવતું આદિ ચાવતું અર્ચિરાવતુંસક નામ વિમાન છે? હા, છે. તે વિમાન કેટલા મોટા છે? ગૌતમ! સ્વસ્તિકાદિ વિમાનવત્ કહેવું. વિશેષ - પાંચ અવકાશાંતર કોઈ દેવનો પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ.
ભગવાન ! શું કામ, કામાતd ચાવતું કામોત્તરાવતુંસક વિમાનો છે? હા, છે. ભગવાન તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ સ્વસ્તિકાદિ વિમાનવ4 કહેવું. વિશેષ - સાત અવકાશાંતર પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ. ભગવન ! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામક વિમાનો છે? હા, છે. ભગવદ્ ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ ! યાવત જેટલા દૂરથી સૂર્ય ઉદય એટલા નવ આકાશાંતર કહેવા. બાકી પૂર્વવતું. કેટલાંક વિમાનોને પાર કરી શકતા નથી.
સુષમાનું જમણા આટલા મોટા તે વિમાનો કહી છે. • વિવેચન-૧૩૩ -
• x • વિમાન • વિશેષરૂપે પુણ્યશાળી જીવો દ્વારા તર્ગત સુખોનો અનુભવ કરાય છે તે વિમાન છે. તેને નામ લઈને કહે છે - અર્ચિ: - અર્ચિઃ નામથી અચિરાવાદિ અગિયાર નામો છે. • x - આ વિમાનો કેટલા પ્રમાણમાં મોટા છે ? ઈત્યાદિ. [અહીં ઉપમાથી કહે છે.] .
જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસમાં સર્વાત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય જેટલાં ફોગમાં ઉદય પામે છે અને જેટલાં ક્ષેત્રમાં અસ્ત પામે છે. આ ઉદય-અસ્ત પ્રમાણને આશ્રીને જેટલું ક્ષેત્ર છે, તે અવકાશાંતર ગણતા, તેનાથી ત્રણ ગણું ક્ષેત્ર. કલ્પના કરો કે કોઈ એક દેવનો આટલો વિકમ-પદભ્યાસ હોય. તેમાં જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસે ૪૭,૨૬૩ અને ૧દ0 યોજન તેનું ઉદય ક્ષેત્ર છે, આટલું જ તેનું અસ્તક્ષેત્ર છે. તે બંને મળીને • ૯૪,૫૨૬ - ૪૨lso યોજના ક્ષેત્ર પરિમાણ થાય છે. આ એક અવકાશાંતરનું
[187]
Page #99
--------------------------------------------------------------------------
________________
૩/તિર્યંચ-૧/૧૩૩
પરિમાણ છે. આવા ત્રણ અવકાશાંતરથી - ૨૮,૦૩,૫૮૦ અને ૬/૬૦ પરિમાણ થાય છે. હવે તે વિવક્ષિત દેવ, સર્વ દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉદ્ધત, જવન, છેક, દિવ્ય દેવગતિ વડે ચાલતા-ચાલતા જઘન્યથી એક કે બે, ઉત્કૃષ્ટથી છ માસ ચાલે. તો પણ કેટલાંક વિમાનોનો પાર પામે, કેટલાંકનો નહીં, - ૪ - ૪ - આટલા મોટા તે વિમાનો કહ્યા છે.
EE
ભગવન્ ! સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત આદિ વિમાનો છે ? [સૂત્રમાં સ્વસ્તિકાદિ વિમાન પહેલા કહ્યાં છે, આર્થિઃ આદિ પછી કહા છે, અહીં વૃત્તિકારશ્રીએ આ ક્રમ આગળપાછળ કેમ કર્યો તે ન સમજાયું !] હા, છે. ઈત્યાદિ પૂર્વવત્. માત્ર ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર પાંચ ગણું કહેવું. ભગવન્ ! કામ, કામાવર્ત આદિ વિમાનો છે ? હા, છે આદિ બધું પૂર્વવત્. માત્ર અહીં ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર સાત ગણું છે. વિજયાદિ ચાર વિમાનો છે ? હા, છે. ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે - નવ અવકાશાંતર કહેવા. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા આપેલ છે. જે ઉક્ત અર્થને જ પ્રતિપાદન કરનારી છે.
૧૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
-
પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશક-૨ જી
— x — * - * — * — x —
૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજા ઉદ્દેશાનો અવસર છે.
- સૂત્ર-૧૩૪ -
હે ભગવન્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે છે, તે આ
બે ભેટે છે
- પૃથ્વીકાયિક યાવત્ ત્રાકાયિક. તે પૃથ્વીકાયિકો શું છે ? બે ભેટે છે – સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક શું છે ? બે ભેદે છે - પાપ્તિક અને અપતિક. તે સુક્ષ્મ પૃથ્વીકાયિક કહ્યા છે. તે બાદર પૃથ્વીકાયિક શું છે ? પ્રતિક અને અપચપ્તિક. એ પ્રમાણે પ્રજ્ઞાપનપદમાં કહ્યા મુજબ કહેતું. લક્ષ્ણ, સાત ભેટે છે. ખર અનેક ભેદે છે. યાવત્ અસંખ્યાત છે. તે બાદર પૃથ્વીકાયિક કહ્યા. તે પૃથ્વીકાયિક કહ્યા. એ પ્રમાણે પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ બધું જ કહેવું. યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે યાવત્ જ્યાં એક વનસ્પતિકાય છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત વનસ્પતિકાયિક જાણવા. તે બાદર વનસ્પતિકાયિક કહ્યા. તે વનસ્પતિકાયિક કહ્યા. તે સકાયિક શું છે? ચતુર્વિધ છે. તે આ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે બેઈન્દ્રિયો શું છે? અનેક ભેદે છે. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું, તે બધું સંપૂર્ણ કહેવું યાવત્ સથિસિદ્ધ દેવો. તે અનુત્તરોપપાતિક કહ્યા. તે દેવો કહ્યા, પંચેન્દ્રિયો કહ્યા
• વિવેચન-૧૩૪ ઃ
-
ભગવન્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? છ ભેદે. તે આ - પૃથ્વી ચાવત્ ત્રસકાયિક. પ્રજ્ઞાપના સૂત્રના પહેલાં પ્રજ્ઞાપના પદની સંપૂર્ણ વક્તવ્યતા યાવત્ “તે દેવો કહ્યા''. સુધી કહેવું.
હવે વિશેષ અભિધાનાર્થે પૃથ્વીકાયિક વિષય સૂત્ર કહે છે –
- સૂત્ર-૧૩૫,૧૩૬ ઃ
[૧૩૫] ભગવન્ ! પૃથ્વી કેટલા ભેટે છે ? ગૌતમ ! છ ભેદે છે - લણપૃથ્વી, શુદ્ધ પૃથ્વી, વાલુકા પૃથ્વી, મનોશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃથ્વી... ભગવન્ ! લક્ષ્ય પૃથ્વીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ.
શુદ્ધ પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષ. વાલુકા પૃથ્વીનો પ્ર. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષ. મનોશિલા પૃથ્વીનો પ્રા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૬,૦૦૦ વર્ષ. શર્કરા પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષ ખર પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિ જાણવી.
Page #100
--------------------------------------------------------------------------
________________
તિર્યચ-૨૧૩૫,૧૩૬
૧૦૧
ભગવાન ! નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ સ્થિતિ. એ પ્રમાણે સાઈસિદ્ધ દેવ સુધી બધું જ (પ્રજ્ઞાપનાનુસાર) કહેવું.
ભગવાન ! જીવ, અવરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ સવકાળ રહે. ભગવન | પૃવીકાય, પૃથવીકાયરૂપે કાળથી કેટલો કાળ રહે ગૌતમ! સવકાળ. એ પ્રમાણે ત્રસકાયિક સુધી કહેતું.
[૧૬] ભગવત્ ! પ્રભુતા પૃedીકાયિક કેટલા કાળમાં નિર્ણોપ થઈ શકે છે ? ગૌતમ! જઘન્ય પદે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી, ઉકૃષ્ટપદે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. અહીં જઘન્યપદથી ઉત્કૃષ્ટપદમાં અસંખ્યાતગણી અધિકતા જાણવી. આ પ્રમાણે પ્રત્યુત્પન્ન વાયુકાયિક સુધી કહેવું.
ભગવાન ! પ્રત્યુત્ત વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય ? ગૌતમ ! જઘન્ય પદે અપદ, ઉત્કૃષ્ટ પદે પદ, પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયિકને નિર્લેપના નથી - કદી નિર્લેપ ન થાય.
પ્રત્યુતw Aસકાયિકને પ્રશ્ન. જઘન્ય પદે સાગરોપમ શd-પૃથર્વ, ઉત્કૃષ્ટ પદે પણ સાગરોપમ શતપૃથક્રd. [પરંતુ] જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદને વિશેષાધિક જાણવું.
• વિવેચન-૧૩૫,૧૩૬ -
• x • પૃથ્વી કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે કહેલ છે. તે આ – ગ્લણપૃથ્વી - ચૂર્ણિત લોટ સમાન મૃદુ માટી. શુદ્ધ પૃથ્વી • પર્વતાદિના મધ્યની માટી, મનઃશિલા, વાલુકા-રેતી ૫, શર્કરા-કાંકરા, ખર-પાષાણાદિ...
છે આની સ્થિતિના નિરૂપણાર્થે કહે છે –
ગ્લણ પૃથ્વીકાયિકોની ભગવદ્ ! કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ. આ આલાવાથી બાકીની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. Gણ પૃથ્વીની ૧૦૦૦ વર્ષ, શુદ્ધ પૃથ્વીની ૧૨,૦૦૦ વર્ષ, વાલુકા પૃથ્વીની ૧૪,૦૦૦ વર્ષ, મનઃશિલા પૃથ્વીની ૧૬,૦૦૦ વર્ષ, શર્કર પૃથ્વીની ૧૮,૦૦૦ વર્ષ, ખપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ-૨૨,૦૦૦ વર્ષ જાણવી. બધાંની જઘન્ય અંતર્મુહૂર્ત.
હવે સ્થિતિ નિરૂપણાના પ્રસ્તાવથી નૈરયિકાદિને ચોવીશ દંડના ક્રમથી સ્થિતિને નિરૂપવાને કહે છે – નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે? પ્રજ્ઞાપનાના સ્થિતિ પદાનુસાર ચોવીશ દંડ ક્રમથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સુધીની સ્થિતિની નિરૂપણા કરેલ છે.
આ રીતે ભવસ્થિતિ નિરૂપણા કરી, હવે કાયસ્થિતિને કહે છે – વાસ્થતિ - જીવનો વિવક્ષિત સામાન્ય કે વિશેષરૂપ પર્યાય-વિશેષ, તેમાં સ્થિતિ તે કાયસ્થિતિ. જે વસ્તુ જે પર્યાય-જીવવલાણચી-પૃથ્વીકાયાદિત લક્ષણથી આદેશ કરાય તેનું છેદન તે કાયસ્થિતિ.
૧૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તેમાં નીવ - પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણ બે ભેદે – દ્રવ્યપાણ અને ભાવપ્રાણ. તેમાં દ્રવ્યપ્રાણ - આયુ વગેરે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુ, શ્વાસોશ્વાસ એ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ભાવખાણ છે. વિશેષ ઉપાદાનથી બંનેનું ગ્રહણ કરવું. નોd - જીવન પર્યાય વિશિષ્ટ, #નત: કાળને આશ્રીને કેટલો કાળ રહે ? ભગવંતે કહ્યું – સર્વકાળ. કેમકે સંસારી અવસ્થામાં દ્રવ્ય-ભાવ પ્રાણને આશ્રીને અને મુક્તિ અવસ્થામાં ભાવપાણોને આશ્રીને બધે જીવનનું વિધમાનવ છે. અથવા નવ કોઈ એક જીવને નહીં પણ જીવનસામાન્યને કહે છે, તેથી “પ્રાણ ધારણ લક્ષણ’ - જીવ માનવામાં દોષ નથી.
- x • જીવ, જીવરૂપે કેટલો કાળ રહે છે ? સર્વકાળ. કેમકે જીવ સામાન્યનું અનાદિ અનંતત્વ છે. આ વ્યાખ્યા અમે અમારી બુદ્ધિથી કરી નથી. મૂલટીકામાં પણ તે કહ્યું છે. - x x • એ પ્રમાણે ગતિ, ઈન્દ્રિય, કાયાદિ દ્વારો વડે પ્રજ્ઞાપનાગના અગિયારમાં ‘કાયસ્થિતિ' નામના પદમાં કાયસ્થિતિ કહી છે, તેમ અહીં બધું સંપૂર્ણ કહેવું.
[જીવ] ગતિ-ઈન્દ્રિય-કાયાદિ દ્વાર સંગ્રાહક આ ગાયા છે, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કપાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ. આ પદોની કાયસ્થિતિ હોય છે, તેમ જાણવું. થોડો સૂઝપાઠ કહે છે – ભગવત્ ! નૈરયિક નૈરયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉકૃષ્ટ 13સાગરોપમ. ભગવન! તિર્ધરાયોનિક, તિર્યંચયોનિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મહd, ઉત્કટ અનંતકાળનંતી ઉત્સપિણી-અવસર્પિણી કાળથી. ફોગથી અનંત લોક-અસંખ્ય પુદ્ગલ પરિવર્ત, આવલિકાનો અસંખ્યાતભાગ ઈત્યાદિ.
હવે સામાન્ય પૃથ્વીકાયાદિ ગત કાયસ્થિતિ નિરૂપણી-પૃથ્વીકાય કાળથી કેટલો કાળ હોય? ગૌતમાં સર્વકાળ. કેમકે પૃવીકાય સામાન્યથી સર્વદા હોય છે. આ રીતે અકાયાદિ પાંચે સૂત્રો કહેવા.
હવે વિવક્ષિત કાળે જઘન્ય કે ઉત્કૃષ્ટ પદે કેટલા અભિનવ ઉત્પધમાન પૃથ્વીકાયિકાદિ છે ? તે કહે છે. તત્કાળ ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? નિર્લેપ એટલે - જો પ્રતિ સમય એક એક જીવનો અપહાર કરાય તો કેટલા સમયમાં તે જીવો બધાં જ અપહત થઈ જાય તે કાળ. જઘન્ય પદે થતું
જ્યારે સૌથી થોડાં હોય ત્યારે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. ઉત્કૃષ્ટ પદે સૌથી વધુ હોય ત્યારે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. વિશેષ આ - જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અસંખ્યાતગણું છે.
વનસ્પતિ સૂગમાં - અભિનવ ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? તે જીવો અનંતાનંત હોવાથી જઘન્ય કે ઉત્કૃષ્ટ એક પણ પદમાં
Page #101
--------------------------------------------------------------------------
________________
3તિર્યચ-૨૧૩૫,૧૩૬
૧૦૩
નિર્લેપના સંભવ નથી. “આટલા સમયમાં તે નિર્લેપ થઈ જશે' તેમ કહેવું અસંભવ હોવાથી અપદ કહ્યા.
પ્રત્યુત્પન્ન ત્રસકાયિક કેટલા કાળે નિર્લેપ થાય? ગૌતમ ! જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને પદે સાગરોપમ શતપૃથક્વ. વિશેષ એ કે - જઘન્ય કરતા ઉત્કૃષ્ટ પદ વિશેષાધિક
જાણવું.
હવે અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યા વિષયમાં કંઈક કહે છે – • સુગ-૧૩
ભગવાન ! વિશુદ્ધ લેરી આણગાર અસમવહત આત્માથી વિશુદ્ધલેથી દેવ, દેવી અનગરને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. ભગવન્! વિશુદ્ધલેક્સી અણગર અસમવહત આત્મા દ્વારા વિશુદ્ધલેયી દેવ, દેવી, અણગારને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
ભગવન અવિશુદ્ધલેયી અણગાર સમવહત થઈ આત્મા દ્વારા અવિશુદ્ધલેશ્યી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવિશદ્ધલેચી અણગર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ?. ના, તે અર્થ સમર્થ નથી.
ભગવત્ / અવિશુદ્ધહેચી અણગર સમવહત કે અસમવહન થઈ આત્મા વડે અવિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? ના, તે અર્થ સમર્થ નથી.. અવિશુદ્ધ લેયી અણગર સમવહત કે અસમવહત થઈ, આત્મા વડે વિશુદ્ધ ઉચ્છી દેવ, દેવી, અણગારને જુએ છે ? જાણે છે ? તે અર્થ સમર્થ નથી.
ભગવાન વિશુદ્ધ લેરી આણગાર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધ લેયી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? હા, જાણે છે. જુએ છે. જે રીતે અવિશુદ્ધ વેશ્યાના લાવા કહ્યા એ રીતે વિશુદ્ધલેચીના પણ છ આલાવા કહેવા. યાવત ભગવત્ ! વિશુદ્ધલેયી અણગર સમવહલાસમવહત થઈ આત્મા વડે વિશુદ્ધવેશ્યી દેવ, દેવી, અણગારને જાણે-જુએ ? હા, જાણે-જુએ છે.
• વિવેચન-૧૩૭ :
વિમુર્ત: - કૃષ્ણાદિ લેશ્ય. મનમાર - જેને અગાગૃહ વિધમાનું નથી, તે અનગાર - સાધુ. મસમવતિ - વેદનાદિ સમુહ્નાત રહિત. સમવત • વેદનાદિ સમુઠ્ઠાત યુકત. આ રીતે બે સૂત્ર અસમવહત-સમવહત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળાના વિષયમાં, બે સૂત્ર સમવહત-અસમવહત આત્મા વડે વિશુદ્ધલેશ્યી વિષયમાં વિચારવા તથા અન્ય અવિશુદ્ધલેશ્ય-વિશુદ્ધલેશ્યી વિષયમાં બે સૂઝ સમવહdઅસમવહત આત્મા વડે છે. સમવહતાસમવહત એટલે વેદનાદિ સમુઠ્ઠાત ક્રિયાવિષ્ટ, પરિપૂર્ણ સમવહત નહીં અને સર્વથા અસમવહત પણ નહીં. આ રીતે અવિશુદ્ધલેસ્પીના છ સૂત્રો કહ્યા, એ પ્રમાણે વિશુદ્ધલેશ્વીના પણ છ સૂત્રો જાણવા. વિશેષ એ કે તેમાં જાણે છે - જુએ છે કહેવું. કેમકે યથાવસ્થિત જ્ઞાન-દર્શન છે.
૧૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) મૂલ ટીકાકારે પણ આ કહ્યું છે. -x-x-x- હવે સમ્યમ્ - મિથ્યા ક્રિયાનો એક સાથે હોવાનો નિષેધ કહે છે –
• સૂગ-૧૩૮,૧૩૯ :
ભગવન! અતીર્થિકો એમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે અને પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ – સમૃકવ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે. સમ્યકત્વ ક્રિયાને કરતી વેળા સાથે મિયાd કિયા કરે છે, મિથ્યાત્વે ક્રિયા કરતી વેળાએ સાથે સમ્યકત્વ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે - સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા.
ભગવન ! આમ કઈ રીતે બને ? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે, પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે આદિ પૂર્વવત યાવતુ સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા, તે જેઓ આમ કહે છે મિથ્યા છે. હે ગૌતમ ! હું પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે
નિશે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. તે આ - સમ્યક ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યક ક્રિયા કરે છે. તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતા નથી અને જે સમયે મિસ્રાવ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરતા નથી. એ રીતે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે, સમ્યકત્વ કે મિથ્યાત્વ ક્રિયા.
[૧૩] તિર્યંચયોનિક અધિકારનો બીજો ઉદ્દેશો પૂર્ણ થયો. • વિવેચન-૧૩૮ -
ભગવત્ ! અન્યતીર્થિકો - ચક આદિ સામાન્યથી એમ કહે છે - શ્રવણ અભિમુખ થયેલ પોતાના શિષ્યોને વિસ્તારથી વ્યક્તરૂપે કહે છે, પ્રકર્ષથી જણાવે છે - પોતાના આત્મામાં જે રીતે જ્ઞાન રહેલું છે, તે રીતે બીજાને જણાવે છે. તત્વ વિચારણાથી આ અસંદિગ્ધ છે એવું નિરૂપે છે. એક જીવ એક સમયે યુગપતું બે ક્રિયા કરે છે, તે આ રીતે - સગવથી - સુંદર અધ્યવસાયરૂપ અને મિથ્યાત્વયા - અસુંદર અધ્યવસાય. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે ઈત્યાદિ - X - X -
ભગવનું આમ કઈ રીતે બને ? આ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - અન્યતીચિકો જે પૂર્વવત્ કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું, બોલું છું, પ્રજ્ઞાપું છું, પ્રરૂપું છે કે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. સમ્યકcવ ક્રિયા કે મિથ્યાવ ક્રિયા. તેથી જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી
Page #102
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૨/૧૩૮
૧૦૫
૧૦૬
અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સખ્યત્વ ક્રિયા કરતો નથી. પરસ્પર વૈવિકત્ય નિયમ જણાવવા કહે છે કે - સમ્યક ક્રિયા કરવા વડે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી અને મિથ્યાવ ક્રિયા કરવા વડે સમ્યકત્વ ક્રિયા કરતો નથી. સમ્યકત્વ અને મિસ્રાવ કિયાના પરસ્પર પરિહાર અવસ્થાનામકપણાથી જીવને તદુભય કરણ સ્વભાવત્વના અયોગથી આમ કહ્યું. અન્યથા સર્વથા મોક્ષનો અભાવ થાય, કેમકે કદાપી મિથ્યાત્વ છૂટું પડતું નથી.
આ રીતે તિર્યચયોનિ અધિકારનો બીજો ઉદ્દેશો આ ત્રીજી પ્રતિપત્તિમાં પુરો થયો.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩, તિર્યંચાધિકારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રતિપત્તિ-૩-મનુષ્યાધિકાર છે
- X - X - X - X - X - • તિર્યંચયોનિજ અધિકાર કહો. હવે મનુષ્યાધિકાર - • સૂત્ર-૧૪૦ :
તે મનુષ્યો કેટલા છે ? મનુષ્યો બે પ્રકારે છે - સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો.
તે સંમૂર્ણિમ મનુષ્યો કેટલા છે? તે એક જ પ્રકારના હોય છે. ભગવનું ! તે મૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું ચાવતું તે સંમૂર્ણિમ મનુષ્યો કહ્યા છે.
• વિવેચન-૧૪૦ :
તે મનુષ્યો બે ભેદે છે - સંમૂર્ણિમ અને ગર્ભજ. ૨ શબ્દ બંને પણ મનુષ્યત્વ જાતિની તુલ્યતાના સૂચક છે.
તે સંમૂછિમો એક પ્રકારે કહ્યા છે. તેમનો સંભવ ક્યાં છે ? • x • મનુષ્ય થોત્રમાં ઈત્યાદિ પ્રાગ્વત્ કહેવું. ચાવત્ અંતર્મુહૂર્વ આયુ પાળીને કાળ કરે છે. • x - હવે ગર્ભજ મનુષ્યને કહે છે.
• સૂત્ર-૧૪૧,૧૪૨ :
[૧૧] તે ગર્ભભુકાંતિક મનુષ્યો કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - કર્મભૂમજ અકમભૂમજ અંતર્લીપજ.
[૧૪] તે અંતર્લીપજ કેટલા ભેદે છે ? ૨૮ ભેદે. તે આ પ્રમાણે - એકોરુકા, આભાષિકા વૈષાણિકા યાવત્ : x • શુદ્ધદેતા.
• વિવેચન-૧૪૧,૧૪૨ :
તે ગર્ભવ્યકાંતિક મનુષ્યો -x - ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, કર્મભૂમક, અંતદ્વપક. તેમાં અનાનુપૂર્વીથી કથન કરાય છે, આ ન્યાયથી પહેલા અંતર્લીપોનું કથન કરવા કહે છે કે- તે અંતર દ્વીપકો કયા છે ? લવણ સમુદ્ર મધ્ય અંતરે અંતરે દ્વીપ તે અંતર્લીપ. અંતદ્વીપમાં થનાર તે આંતદ્વપકા, તે ૨૮ છે. તે આ પ્રમાણે
એકોરકા, આભાષિકા, વૈષાણિકા, નાંગોલિક, હચકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શકલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વાઘમુખ, અશ્વકર્ણ, સિંહકર્ણ, અકર્ણ, કર્ણપાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિધુત, ઘનદંત, લટદd, ગૂઢાંત અને શુદ્ધદંત. - - આ એકોરકાદિ નામ દ્વીપો છે. તે એકોક આદિ મનુષ્યો કહ્યા. જેમ પંચાલ દેશનો નિવાસી પુરુષ “પંચાલ” કહેવાય છે. કોટક મનુષ્યોના એકોરુક દ્વીપને વિશે પૂછે છે -
• સૂત્ર-૧૪૩ :
ભગવન! એકોટક મનુષ્યોનો એકોક નામે દ્વીપ કયાં આવેલ છે ? ગૌતમ / જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે લધુ હિમવંત વધિર પર્વતના ઈશાન
Page #103
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૩
09
ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી દક્ષિણ દિશામાં એકોટક મનુણોનો એકોરક નામે દ્વીપ કહ્યો છે. તે દ્વીપની લંબાઈ-પહોળાઈ 300 યોજન છે, ૯૫o યોજનથી કંઈક અધિક પરિધિયુક્ત છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા આઠ યોજના ઉચ્ચત્વથી ઉક્ત છે, ૫૦૦ ધનુષ વિકંભથી એકોકદ્વીપને ઘેરીને રહી છે. તે પાવર વેદિકાનું આવા પ્રકારે વર્ણન છે - તેની નિમા વજમય છે. એ પ્રમાણે વેદિકા વર્ણન રાજાશ્મીય સૂત્રમાં જેમ કરેલ છે, તેમ કહેવું.
• વિવેચન-૧૪૩ :
દક્ષિણ દિશાના એકોરુકાદિ મનુષ્યો શિખરી પર્વતાદિ ઉપર પણ હોય છે, તે મેરની ઉત્તરે છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે અહીં ‘દક્ષિણ દિશાનો' એમ કહ્યું. ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતનો અન્ય સંભવ હોવાથી, અહીં “આ જંબૂદ્વીપમાં" એમ કહ્યું મેરની દક્ષિણે ચુલ્લ હિમવત્ વર્ષધર પર્વતની. અહીં “ચુલ્લ' ગ્રહણ મા હિમવંત વર્ષધર પર્વતના વવચ્છેદાર્ચે છે. પૂર્વરૂપ ચરમાંતથી ઇશાન ખૂણામાં લવણ સમુદ્રમાં ૩૦૦ યોજના ગયા પછી ચુલ્લ હિમવંત દાઢાની ઉપર, દક્ષિણ દિશાનો કોક દ્વીપ છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન, સાધિક ૯૪૯ યોજના પરિધિચી છે.
• સૂત્ર-૧૪૪ -
તે પાવર વેદિકા એક વનખંડ વડે ચોતરફથી ઘેરાયેલ હતી. તે વનખંડ દેશોન બે યોજન ચકવાત વિખંભથી વેદિકાસમ રિધિથી કહેલ છે. તે વનખાંડ કૃણ, કૃણાવભાસ ઈત્યાદિ જેમ રાજપનીયમાં વનખંડ વર્ણન છે, તેમ સંપૂર્ણ કહેવું. તૃણોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ તથા વાવડી, ઉત્પાત પર્વત, પૃedીશિલાપટ્ટક કહેવા યાવતું ત્યાં ઘણાં સંત દેવ-દેવીઓ યાવત્ વિચરે છે.
• વિવેચન-૧૪૪ :
તે એકોક નામક દ્વીપ એક પાવરવેદિકારી, એક વનખંડથી બધી દિશામાં સમસ્તપણે ઘેરાયેલ છે. તેમાં પાવર વેદિકા આદિ વર્ણન કહેવાનાર જંબૂદ્વીપ જગતી ઉપરની પાવર વેદિકા અને વનખંડ વર્ણનવત્ કહેવું. * * *
• સૂઝ-૧૪૫
કોરઠદ્વીપ દ્વીપનો અંદરનો ભૂમિભાગ બામરમણીય કહેલ છે. જેમ કોઈ આલિંગપુર હોય એ રીતે શયનીય કહેવું યાવતુ પૃedીશિલાપક, ત્યાં ઘણાં એકોકદ્વીપક મનુષ્યો અને સ્ત્રીઓ બેસે છે યાવત્ વિચરે છે.
હે આયુષ્યમાન શ્રમણ ! એકોક દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં ઉદ્દાલક, કોદ્દાલક, કૃતમાલ, નયમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, શંખમાલ, દંતમાલ, શેલમાલક નામે હુમગણ કહ્યા છે. તે કુસ-વિકુસ-વિયુદ્ધ-વૃક્ષ મૂળવાળા, મૂલમંત ચાવતુ બીજમંત, સ્ત્ર અને પુષ્પોથી આચ્છન્ન પતિજીજ્ઞ છે અને શ્રી વડે અતીઅતી શોભતા-સોહતા રહેલા છે. તે એકોક દ્વીપમાં ઘણાં વૃક્ષો છે - તેમાં હું
૧૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તાલ : ભરતાલ - મેરતાલ - સેરતાલ - સાલ - સરલ-સપ્તપર્ણ-સોપારી-ખજૂરનારિયેલના વન છે. તે કુશ-કાંસાદિ રહિત ચાવત્ છે.
તે કોટકતીપમાં ત્યાં ત્યાં ઘણાં તિલક, લવક, વ્યગોધ યાવત્ રાજવૃક્ષ, નંદિવૃક્ષ છે. જે દર્ભ-કાંસથી રહિત છે. ચાવત શોભે છે. એકોર્ડદ્વીપમાં ત્યાં ઘણી લતા યાવન શ્યામલતમાં છે. જે નિત્ય કુસુમિત છે ઈત્યાદિ ઉતા વર્ણન ઉવવાઈ સૂર મુજબ પાવતુ પ્રતિરૂપ સુધી કહેવું. એકોરૂકદ્વીપમાં ત્યાં ઘણાં સેરિકામુલ્મ ચાવત મહાજાતિ ગુલ્મ છે. તે ગુલ્મો પંચવણ ફૂલોથી કુસુમિત રહે છે. તેની શાખા પવનથી હલતી રહે છે, તેથી તેના ફૂલો એકોરુકદ્વીપના ભૂમિભાગને આચ્છાદિત કરતા રહે છે.
- એકોકદ્વીપમાં ત્યાં ઘણી વનરાજીઓ છે. તે વનરાજી કૃષ્ણા, કુષ્ણાવભાસા યાવ4 રમ્યા, મહામેળ નિકુરંબરૂપ યાવતું મહાન ગંધને મુક્તી તથા પ્રાસાદીયાદિ છે.
| [] એકોટક દ્વીપમાં ત્યાં ઘણાં મત્તાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ પ્રવર વારુણી, જાતિવંત ફળ-મ-પુણ સુગંધિત દ્રવ્યોથી કાઢેલ સારભૂત રસ અને વિવિધ દ્રવ્યોથી યુક્ત અને ઉચિત કાળે સંયોજિત કરીને બનાવેલ આસવ, મધુ, મેરક, રિટાભ, દુગ્ધતુલ્યસ્વાદવાળી પ્રસti, મેલ્લક, તાજુ, ખજૂર અને દ્રાક્ષનો રસ, કપિશ વનો ગોળનો રસ, સુપક્વ ક્ષૌદસ, વરસૂરાદિ વિવિધ મધ પ્રકારોમાં જેવો વર્ણ-રસ-ગંધા તથા બળવીર્ય પરિણામી છે. તે રીતે જ તે મત્તાંગ વૃક્ષ વિવિધ પ્રકારે વિવિધ સ્વાભાવિક પરિણામવાળી મધવિધિથી યુક્ત, ફળોથી પરિપૂર્ણ અને વિકસિત છે. તે કુશકાંસરહિત ચાવત્ રહેલ છે.
]િ કોક દ્વીપમાં ત્યાં ઘણાં બૃત્તાંગ નામે વૃક્રમણ કહેલા છે. જેમ વાસ્ક, ઘટ, કચ્છ, કળશ, કર્કરી, પાદકંચનિકા, ઉર્દક, વદ્ધણિ, સુપતિષ્ઠક, પાણી, ચક્ષક, ભંગાફ, કરોટી, શક, કફ, પાખી, થાળી, પાણી ભરવાનો ઘડો, વિઝિ વર્તક, મણીના વતક, સોના અને મણિરત્નના બનેલા શુક્તિ આદિ વાસણ કે જેના ઉપર વિવિધ ચિત્રકારી કરેલી છે, તેવા આ બૃત્તાંગ વૃક્ષ ભાજન વિધિમાં વિવિધ પ્રકારના વિસા પરિણત ભાજનોથી યુક્ત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-કાસ રહિત યાવત્ રહેલા છે.
]િ એકોરકીપમાં ત્યાં ત્યાં ઘણાં બુટિતાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ કોઈ મુરજ, મૃદંગ, પ્રણવ, પટહ, દર્દક, રિટી, ડિડમ, ભંભા, હોરંભ, કવણિત, ખરમુખી, મુકુંદ, શંખિકા, પરિણી, પરિવાદિની, વંશ, વીણા, સુઘોષા, વિપંચી, મહી, કચ્છી, રિંગમકા, તલતાલ, કાંચતાલ આદિ વાજિંત્ર, જે સમ્યફ પ્રકારે વગાડાય છે. વાર્ધકળામાં નિપુણ અને ગંધર્વશાસ્ત્રમાં કુશલ વ્યક્તિ દ્વારા જે પંદિત કરાય છે. જે આદિ-મધ્ય-અવસાનરૂપ ત્રણ સ્થાનોથી શુદ્ધ છે, તે રીતે આ ત્રુટિતાંગ વૃક્ષ વિવિધ પ્રકારે સ્વાભાવિક પરિણામ થકી
Page #104
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૫
પરિણત થઈ તત-વિતત-ધન-શુધિર રૂપ ચાર પ્રકારની વાધ વિધિથી યુકત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-વિકુશથી રહિત યાવત્ શોભાયમાન રહેલા છે.
૧૦૯
[૪] એકોટૂકદ્વીપમાં ઘણાં દીપશિખા નામના વૃક્ષગણો કહ્યા છે. જેમ સંધ્યા વિરાગ સમયે નવનિધિપતિને ત્યાં દીપિકાઓ હોય છે. જેનું પ્રકાશમંડલ ચોતરફ ફેલાયેલ હોય છે. જેમાં ઘણી બત્તિ અને ભરપુર તેલ ભરેલ હોય છે. જે પોતાના ધન પ્રકાશથી અંધકારનું મર્દન કરે છે, જેનો પ્રકાશ કનકનિકા જેવા પ્રકાશયુક્ત કુસુમોવાળા પારિજાતના વનના પ્રકાશ જેવો હોય છે. સુવર્ણ મણિરત્નથી બનેલ, વિમલ, બહુમૂલ્ય કે મહોત્સવોમાં સ્થાપ્ય, તપનીય અને વિચિત્ર દંડયુક્ત, - x • જેનું તેજ ખૂબ પ્રદીપ્ત થઈ રહેલ છે. જે નિર્મળ ગ્રહગણો માફક પ્રભાસિત તથા અંધકારને દૂર કરનાર સૂર્યની ફેલાયેલ પ્રભા જેવી ચમકે છે. પોતાની ઉજ્જવલ વાલાથી જાણે હસી રહી હોય, એવી તે દીપિકાઓ શોભિત છે. એ જ રીતે દીપશિખા વૃક્ષ પણ વિવિધ વિસરા પરિણામી ઉધોતવિધિથી યુક્ત છે ફળોથી પૂર્ણ અને વિકસિત છે યાવત્ શ્રી વડે અતી શોભાયમાન છે.
[૫] એકોક દ્વીપમાં ત્યાં ઘણાં જ્યોતિશિખા નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ તત્કાળનું ઉદિત શરત્કાલીન સૂર્યમંડલ, ખરતી એવી હજારો ઉલ્કા, ચમકતી વિજળી, જ્વાલા સહિત નિધૂમ અગ્નિ, અગ્નિથી શુદ્ધ તપનીય સુવર્ણ, વિકસિત કિંશૂકના ફૂલો, શોક અને જપા પુષ્પોનો સમૂહ, મણિરત્નોના કિરણો, શ્રેષ્ઠ હિંગલોક સમુદાય, પોત-પોતાના વર્ણ અને આભારૂપ તેજસ્વી લાગે છે. એ રીતે જ્યોતિશિખા વૃક્ષ પોતાના ઘણાં પ્રકારના અનેક વિસસા પરિણામથી ઉદ્યોત્ વિધિથી યુકત હોય છે. તેનો પ્રકાશ સુખકારી, મંદ, મંદ આતાય છે. પોતાને સ્થાને સ્થિત હોય છે, એકબીજામાં મિશ્ર થઈ પોતાના પ્રકાશથી પોતાના પ્રદેશમાં રહેલ પદાર્થોને સૌતફથી પ્રકાશિત-ઉધોતિત-પ્રભાસિત કરે છે. કુશ-વિકુશ આદિથી રહિત થાવત્ અતી શોભે છે.
[૬] એકોકદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષ ગણો કહેલા છે. જેમ કોઈ પ્રેક્ષાગૃહ, વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, રમ્ય, શ્રેષ્ઠ ફૂલોની માળાથી ઉજ્વલ, વિકસિત-વિખરાયેલા પુણ્ય પુંજોથી સુંદર, પૃથપે સ્થાપિત અને વિવિધ પ્રકારની ગૂંથેલ માળાઓની શોભાના પ્રકર્ષથી અતીવ મોહક હોય છે. ગ્રંથિમ-વેષ્ટિત-પૂર્ણિમ-સંઘાતિમ માળા, જે છેક શિલ્પી દ્વારા ગુંથી છે. સારી રીતે સજાવવાથી જેનું સૌંદર્ય વધી ગયેલ છે. વિવિધ રૂપે દૂર લટકતી પંચવર્ણી ફૂલમાલાથી સજાવેલ હોય, તેનાથી દીપ્તિમાન એવા પ્રેક્ષાગૃહ સમાન, તે ત્રિગ વૃક્ષ પણ વિવિધ પ્રકારના વિસસા પરિણામથી માલ્યવિધિથી યુક્ત છે. તે કુશવિકુશ રહિત વત્ શોભે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
[9] એકોરુક દ્વીપમાં ત્યાં ઘણાં ચિત્રસ નામે વૃક્ષો કહેલા છે. જેમ સુગંધી શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને વિશિષ્ટ ગાય થકી નિવૃત, દોષ રહિત શુદ્ધ દૂધથી પકાવેલ શરદઋતુના ઘી, ગોળ, ખાંડ અને મધથી મિશ્રિત અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ-ગંધયુક્ત પરમાગ઼ નિષ્પન્ન કરાય છે અથવા જેમ ચક્રવર્તી રાજાના કુશળ સૂકારો દ્વારા નિષ્પાદિત ચાર ઉકાળાથી સેકેલ, કલમ ઓદન-જેનો એક એક દાણો વરાળથી સીઝીને મૃદુ થઈ ગયેલ છે. જેમાં અનેક મેવાદિ નાંખેલ છે, સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત છે. જે શ્રેષ્ઠ-વર્ણ-ગંધ-રસસ્પર્શથી યુક્ત થઈ બળ-વીર્યરૂપે પરિણત થાય છે. ઈન્દ્રિયની શક્તિને વધારનાર, ભૂખ-તરસને શાંત કરનાર, પ્રધાન ગોળ-સાકર-ખાંડ આદિથી યુક્ત, ગરમ કરેલ ઘી નાંખેલ, અંદરના ભાગે મુલાયમ અને સ્નિગ્ધ, અત્યંત પ્રિયકારી દ્રવ્યોથી યુક્ત, એવો પરમ આનંદદાયક પરમા હોય છે. એવી ભોજન વિધિ સામગ્રીથી યુક્ત ચિત્રરસ નામક વૃક્ષ હોય છે તે વૃક્ષોમાં આ સામગ્રી વિવિધ પ્રકારના વિસસા પરિણામથી થાય છે. તે વૃક્ષ કુશ-કાશાદિથી રહિત યાવત્ શોભે છે.
૧૧૦
[૮] એકોરુક દ્વીપમાં ઘણાં માંગ નામે વૃક્ષગણો કહેલા છે. જેમ હાર, અર્ધહાર, વેસ્ટનક, મુગટ, કુંડલ, વામોક, હેમાલ, મણિજાલ, સૂત્રક, ઉચ્ચયિત કટક, મુદ્રિકા, એકાવલી, કંઠસૂત્ર, મકરાકાર આભૂષણ, ઉસ્કંધ ત્રૈવેયક, શ્રોણીસૂત્ર, ચૂડામણી, સુવર્ણતિલક, બિંદિયા, સિદ્ધાર્થક, કણવાલી, ચંદ્ર-સૂર્યવૃષભ-ચક્રાકાર ભૂષણ, તલ ભંગક, ત્રુટિક, માળાકાર હસ્તાભૂષણ, વલક્ષ, દીનાર માલિકા, મેખલા, કલાપ, પ્રતક, પ્રાતિહારિક, ઘુંઘરુ, કિકિણી, રત્નમય કંદોરા, પૂર, ચરણમાળા, કનકનિકરમાળા આદિ સોના-મણિ-રત્નાદિ નાથી ચિત્રિત, સુંદર આભુષણોના પ્રકાર છે, તેની જેમ આ મહ્યંગ વૃક્ષ અનેક બહુવિધ વિસતા પરિણામથી પરિણત ભૂષણવિધિથી યુક્ત છે. કુશાદિ રહિત વત્ શોભે છે.
[૯] એકોરુક દ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ગેહાકર નામક વૃક્ષો કહેલા છે. જેમ પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકબે-ત્રણ-ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભિઘર, ચિત્રશાળાથી સજ્જિત પ્રકોષ્ઠ ગૃહ, ભોજનાલય, ગોળ-ત્રિકોણ-ચોરસ-નંદાવકિારના ગૃહ, પાંડુર તલમુંડમાળા, હર્મ્સ અથવા ધવલ-અર્ધ-માગધ-વિભ્રમ ગૃહ, પહાડ-પહાડનો અર્ધભાગ-પર્વત શિખરના આકારનું ગૃહ, સુવિધિ કોષ્ટક ગૃહ, અનેકગૃહ, શરણ-લયન આપમ-વિડંગ-જાલ-ચંદ નિયૂહ, અપવક, દ્વારવાળા ગૃહ, ચાંદની આદિથી યુક્ત વિવિધ પ્રકારના ભવન હોય છે, એ જ પ્રકારે તે ગેહાકાર વૃક્ષ પણ વિવિધ પ્રકારના, ઘણાં વિસસા પરિણત સુખારોહણ, સુખોતારક, સુખ નિષ્ક્રમણ પ્રવેશ, દર્દ-સોપાન-પંક્તિયુક્ત, સુખવિહારક, મનો અનુકૂલ ભવન
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૧
3/મનુષ્ય/૧૪૫ વિધિથી યુકત, કુરૂદિ રહિત યાવત શોભે છે.
[૧૦] એકોકદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં અનગન નામક વૃષણો કહેલા છે. જેમ · અનેક પ્રકારના ચર્મ વસ્ત્ર, સૌમ વસ્ત્ર, કંબલ વસ્ત્ર, દકૂલ વસ્ત્ર, કોશેયક, કાલમૃગપટ્ટ, ચીનાંશુક, વરણાત, વરવાણિગમતુ, આભરણ ચિકિત, Gણ, કલ્યાણક, ભંવરી-નીલ-કાજળ જેવા વણના વસ્ત્ર, બહુવણ, લાલપીળા-સફેદ વણના વસ્ત્ર, અક્ષત મૃગરોમના વસ્ત્ર, સોના-ચાંદીના તારના વસ્ત્ર, પશ્ચિમ કે ઉત્તર દેશનું વસ્ત્ર, સિંધુ-ઋષભ-તામિલ-બંગ-કલિંગ દેશનું સૂક્ષ્મ તંતુમય બારીક વસ્ત્ર ઈત્યાદિ વઓ, જે શ્રેષ્ઠ નગરોમાં કુશળ કારીગરો વડે બનાવાયેલ છે, સુંદર વર્ણવાળા છે, તે પ્રકારે આ અનન વૃક્ષ પણ અનેક પ્રકારે અને બહુવિધ વિસસા પરિણામથી પરિણત વિવિધ વસ્ત્ર યુક્ત છે, તે કુશકાશથી રહિત ચાવતુ અતી શોભે છે.
ભાવનું / કોટકતીપમાં મનુષ્યોનો આકાર-પ્રકાર આદિ સ્વરૂપ કેવા છે ? હે ગૌતમ તે મનુષ્ય અનુપમ સૌમ્ય અને સુંદર રૂપવાળા છે. ઉત્તમ ભોગસુચક લક્ષણવાળા, ભોગ જન્મ શૌભાથી યુક્ત છે. તેમના અંગો જન્મથી જ શ્રેષ્ઠ અને સબગ સુંદર છે. તેમના પગ સુપ્રતિષ્ઠિત અને કાચબા માફક સુંદર છે. તેમના પગની તળીયા લાલ અને ઉત્પલ » સમાન મૃદુ, મુલાયમ, કોમળ છે. તેમના ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમા આદિના ચિહ છે. તેમના ચરણની આંગળી ક્રમશ: મોટી-નાની અને મળેલી છે. તેમની આંગળીના નખ ઉad, પાતળા, તામવર્ણ, સ્નિગ્ધ છે. તેમના ગુલ્ફ, પિંડલિકા ક્રમશ: શૂળ, સ્થૂળતર અને ગોળ છે, તેમના ઘુંટણ સંપુટમાં રાખેલની જેમ ગૂઢ છે. તેમની જાંઘ હાથીની સૂંઢની માફક સુંદર, ગોળ અને પુષ્ટ છે. શ્રેષ્ઠ મદોન્મત્ત હાથીની ચાલ જેવી ચાલ છે. શ્રેષ્ઠ ઘોડા માફક તેમનો ગુહ્ય દેશ સુગુપ્ત છે. આકીર્ષક આ% માફક મળમૂત્રાદિ લેપથી રહિત છે તેમની કમર યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ છે. સંકોચેલી ઝિપાઈ, મુમતી દર્પણનો દંડ અને શુદ્ધ કરેલ સોનાની મૂઠ વચ્ચેથી પાતળી હોય છે, તેવી પાતળી તેમની કમર છે. તેની રોમરાજિ સરળ-સમ-સઘન-સુંદર શ્રેષ્ઠ પાતળી-કાળી-નિધ-આદેય-લાવણ્યમય-સુકુમાર-સુકોમળ અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ણ સમાન દક્ષિણાવર્ત, તરંગની જેમ વક્ર અને સૂર્યની ઉગતા કિરણોથી ખીલેલા કમળની માફક ગંભીર અને વિશાળ છે. તેમની કુક્ષિ મત્સ્ય અને પક્ષી માફક સુંદર અને પુષ્ટ છે, તેમનું પેટ માછલી માફક કૃશ છે.
તેમની ઈન્દ્રિયો પવિત્ર છે. તેમની નાભિ કમળ સમાન વિશાળ છે. તેમના પાભાગ નીચે નમેલ છે. પ્રમાણોપેત છે. સુંદર છે, પરિમિત મઝાયુકત, સ્થૂળ અને આનંદદાયી છે. તેમના પઠની હી માંસલ હોવાથી અનુપલક્ષિત હોય છે. તેમના શરીર કંચનની કાંતિવાળા નિર્મળ સુંદર અને નિરુપહત હોય છે. તેઓ
૧૧૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) શુભ બગીશ લક્ષણોથી યુક્ત હોય છે. તેમનું વક્ષસ્થળ કંચનના શિલાતલ જેવું ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિસ્તીર્ણ અને મોટુ હોય છે. તેમની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન અંકિત હોય છે, તેમની ભુજ નગરની અગલા સમાન લાંબી હોય છે. તેમના બાહુ નાગના વિપુલ શરીર તથા આઠાવેલ આલિા સમાન લાંબી હોય છે. તેમના હાથની કલાઈ ચુપ સમાન દેa, આનંદદાયી, પુષ્ટ, સુસ્થિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, નિગૂઢ પર્વ સંધિવાળી છે.
તેમની હથેળી લાલ વની, પુષ્ટ, કોમળ માંસલ, પ્રશસ્ત, લહાણયુકત, સુંદર છિદ્ર જાળ રહિત આંગળીવાળી છે. તેમના હાથની આંગળી પુષ્ટ, ગોળ, સાત અને કોમળ છે. તેમના નખ, તમવર્ગીય, પાતળા, સ્વચ્છ, મનોહર અને નિધ છે. તેમના હાથોમાં ચંદ્ર-સૂર્ય-શંખચક્ર રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા અને ચંદ્રાદિની સંયુક્ત રેખ હોય છે. અનેક શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ, આનંદપ્રદ રેખાઓથી યુક્ત હાથ છે. તેમના સ્કંધ શ્રેષ્ઠ ભેંસ વરાહ, સિંહ, શાર્દૂલ, બળદ, હાથીના સ્કંધ માફક પ્રતિપૂર્ણ વિપુલ અને ઉard છે. તેમની ડોક ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ સમાન છે. તેમની દાઢી અવસ્થિત, સુવિભકત, વાળતી યુકત, માંસલ, સુંદર સંસ્થાન યુકd, પ્રશસ્ત અને વાઘની વિપુલ દાઢી સમાન છે. તેમના હોઠ પરિકર્મિત શિલાપવાલ અને બિંબ ફળ સમાન લાલ છે. તેમના દાંત સફેદ ચંદ્રમાના ટુકડા જેવા વિમલ છે અને શંખ, ગાયના દૂધના ફીણ, જલકણ, મૃણાલિકાના તંતુ સમાન સફેદ છે. તેમના દાંત અખંડિત હોય છે, અલગ-અલગ હોતા નથી, તેઓ સુંદર દાંતવાળા છે. તેમની જીભ અને તાળવું અગ્નિમાં તપાવી ધોયેલ અને તપાવેલ રવણ સમાન લાલ છે.
તેમની નાસિકા ગડ જેવી લાંબી, સીધી અને ઉંચી હોય છે. તેમની આંખો સૂર્યકિરણોથી વિકસિત પુંડરીક કમળ જેવી, ખીલેલા શ્વેત કમળ જેવી, ખુણામાં લાલ, વચ્ચે કાળી અને ધવલ તથા પમપુટવાળી હોય છે. તેમની સંવર કંઈક આરોપેલ ધનણ સમાન વક, રમણીય, કૃષ્ણ મેઘરાજિ સમાન કાળી, સંગત દીધ, સુજાત, પાતળી, સ્નિગ્ધ હોય છે. તેમના કાન મસ્તકના ભાગ સુધી કંઈક ચોટેલા અને પ્રમાણપત છે. તેઓ સુંદર કાનોવાળા છે. તેમના કોળ પીની અને માંસલ હોય છે. તેમના લલાટ નવીન ઉદિત બાલચંદ્ર જેવું પ્રશd, વિસ્તીર્ણ અને સમતલ હોય છે. તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્રમા જેનું સૌમ્ય છે, મસ્તક છત્રાકાર અને ઉત્તમ હોય છે. તેમનું સિર ઘન-નિબિડ-સુબદ્ધપ્રશસ્ત લસણવાળું, કૂટકાર માફક ઉad અને પાષાણના પિંડ માફક ગોળ અને મજબૂત હોય છે. તેમની કેશાંતભૂમિ દાડમના પુષ્પવત્ લાલ, તપનીય સુવર્ણ સમાન નિમલ અને સુંદર હોય છે. મસ્તકના વાળ શાભલિ ફળ માફક ઘન અને નિબિડ હોય છે. તે બાલ મૃદુ, નિમળ, પ્રશસ્ત, સૂમ, લક્ષણયુકત
Page #106
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૩
૧૧૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સુગંધિત, સુંદર, ભુજભોજક, નીલમણિ, ભ્રમરી, નીલ અને કાજળ સમાન કાળા, હર્ષિત ભ્રમર સમાન અતિ કાળા, સ્નિગ્ધ, નિશ્ચિત હોય છે. ઘુઘરાલા અને દક્ષિણાવર્ત હોય છે.
તે મનુષ્યો લક્ષણ, વ્યંજન અને ગુણ યુકત હોય છે. તેઓ સુંદર, સુવિભકત સ્વરૂપવાળા હોય છે. તેઓ સાદીય, દર્શનીય, અભિરૂપ, તિરૂપ હોય છે. આ મનુષ્યો હંસ-કૌંચ-સહ-મંજુ-સુરવરવાળા, નંદિ-સહ-મંજુ-સુવર પોષવાળા, અંગ-અંગમાં કાંતિવાળા, વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, નિવચાવાળા, નિરાલંક, ઉત્તમ પ્રશસ્ત અતિશય યુકત અને નિરુપમ શરીરવાળા, સ્વેદાદિ મેલ કલંકથી રહિત, સ્વેદ-રાદિ દોષોથી રહિત ઉપલેપ રહિત, અનુકૂળ વાયુવેગવાળા, કંકપક્ષીવત્ નિર્લેપ ગુદાભાગવાળા, કબૂતર માફક બધુ પચાવી લેનાર, પક્ષી માફક નિર્લેપ અપાનદેશાવાળા, સુંદર પૃષ્ટભાગ, ઉંદર અને જેઘાવાળા, ઉન્નત અને મુષ્ટિગ્રાહ્ય કુ#િવાળા, પs-ઉપલ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ અને મુખવાળા છે.
આ મનુષ્યોની ઉંચાઈ ૮૦૦ ધનુણ હોય છે, તે મનુષ્યોને ૬૪-પાંસળી હોય છે. તેઓ સ્વભાવથી જ ભક્ત, વિનીત, શાંત, સ્વાભાવિક પાતળા ક્રોધમાન-માયા-લોભમુકત, મૃદુ-માર્દવ સંપન્ન, અલ્લીન, ભદ્ર, વિનીત, અભેચ્છા, અસંનિધિ સંચય, અડ, વૃક્ષોની શાખામાં રહેનાર, ઈચ્છાનુસાર, વિચરણ કરનારા, એવા તે મનુષ્ય ગણને હે આયુષ્યમાન શ્રમણો ! કહેલા છે.
તે મનુષ્યોને કેટલાં કાળે આહારેચ્છા થાય છે ? હે ગૌતમ ! ચતુભિક આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
ભગવાન ! તે એકોક દ્વીપની સ્ત્રીઓનો આકારૂપ્રકાર-ભાવ કેવો કો છે ? તે સ્ત્રીઓ સુજાત સવમ સુંદરી છે, પ્રધાન મહિલા ગુણોથી યુકત, અત્યંત વિકસીત #કમળ માફક સુકોમળ અને કાચબા માફક ઉtd ચરણવાળા છે, તેમના પગની આંગળીઓ સીધી, કોમળ, સ્થળ, નિરંતર, પુષ્ટ અને મળેલી છે તેમના નખ ઉwત્ત, રતિદેનારા, પાતળા, તામ્રવર્ણ, સ્વચ્છ અને નિષ્પ છે. તેમની પીંડીઓ રોમરહિત, ગોળ, સુંદર, સંસ્થિત, ઉત્કૃષ્ટ શુભ લક્ષણવાળી અને પોતિકર હોય છે. તેમના ઘુંટણ સુગૂઢ, સુનિર્મિત, સુબદ્ધસંધિવાળા છે. તેમની બંઘ કેળના સ્તંભથી અધિક સુંદર, વણાદિ રહિત, સુકોમલ, મૃદુ, નીકટ, સમાન પ્રમાણવાળી, મળેલી, સુજાત, ગોળ, મોટી અને નિરંતર છે. તેમનો નિતંબ ભાગ અષ્ટાપદ ધુતની પટ્ટ આકારે, શુભ, વિસ્તીર્ણ અને મોટો છે, મુખ પ્રમાણથી બમણુવિશાળ, માંસલ અને સુબદ્ધ તેમનો જઘન પ્રદેશ છે, તેમનું પેટ વજ માફક સુશોભિત, શુભ લક્ષણોવાળું અને પાતળું છે. તેમની કમર શિવલીથી યુકત, પાતળી, લચીલી હોય છે. તેમની રોમરાજિ સરળ, સમ, મળેલી, જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, શોભતી, સુંદર, સુવિભકd, સુજાત, [18/8]
કાંત, શોભાયુકત, રુચિર અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ત માફક દક્ષિણાવત, તરંગ, ભંગુર, સૂર્યવિકાસી કમળ જેવી ગંભીર છે.
તેમની કુક્ષિ ઉગ્રતારહિત, પ્રશસ્ત અને સ્થળ છે, પડખાં કંઈક કેલ અને પ્રમાણોપેત, જન્મજાત સુંદર છે. પરિમિત મામાવાળા, સ્થળ અને આનંદદાયી છે. શરીર માંસલ હોવાથી તેમાં પીઠની હતી અને પાંસળી દેખાતી નથી. શરીર સુવર્ણ જેવી કાંતિવાળુ, નિર્મળ, જન્મજાત સુંદર, જવરાદિ ઉપદ્રવોથી રહિત છે. તેમના સ્તનો સુવર્ણકળશ સમાન પ્રમાણોપેત, બરાબર મળેલા, સુજાત અને સુંદર છે. સ્તનોની ડીંટડી સ્તનો ઉપર મુગટ જેવી લાગે છે, બંને સ્તનો ગોળઉwd-રતિક સંસ્થિત છે. તેની બંને બાહુ સપની જેમ નીચેની તરફ અને પાતળી ગોપુચ્છવ4, પરસપર સમાન, પોત-પોતાની સંધીથી જોડાયેલી, નક્ષ, અતિ દેય તથા સુંદર હોય છે. નખો તામવર્ણ, પંજા માંસલ, આંગળીઓ પુષ્ટ કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ સ્નિગ્ધ, હાથમાં સુર્ય-ચંદ્ર-શંખચક્ર-સ્વસ્તિકની અલગ-અલગ અને સુવિરચિત હોય છે, તેમની કાંખ અને બસ્તિ ભાગ પીન, ઉષત છે. તેમનું કપોલ ભર્યું-ભર્યું હોય છે.
તેમની ગરદન ચાર અંગુલ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી હોય છે. દાઢી માંસલ, સુંદર આકારની અને શુભ હોય છે. નીચેનો હોઠ દાડમના ફુલ જેવો લાલ અને પ્રકાશમાન, પુષ્ટ અને કંઈક વળેલ હોય છે. ઉપરનો હોઠ સુંદર હોય છે. તેમના દાંત દહીં-જકણચંદ્રવૃંદ-વાસંતીકલી સમાન સફેદ અને આક્ષત હોય છે. તેમનું Hલુ, જીભ લાલ કમળના બ સમાન, મૃદુ અને કોમળ હોય છે. તેમના નાક કણેરની કળી સમાન સીધી, ઉta, ઋજુ અને તીક્ષણ હોય છે. તેમના ઝ શરદઋતુના કમળ અને ચંદ્ર વિકાસી નીલકમળથી વિમુકત x દલ સમાન કંઈક શેવ કંઈક લાલ અને કંઈક કાળા અને વચ્ચે કાળી કીકીથી . અંકિત હોવાથી સુંદર લાગે છે. તેમની લોચન પમ્રપુટયુકત, ચંચળ, કાન સુધી લાંબા અને કંઈક કત હોય છે. તેમની સમર કંઈક નમેલ ધનવૃવત વાંકી, સંદર, કાળી અને મેઘાજિ સમાન પ્રમાણોપેત, લાંબી, સુજાત, કાળી અને નિધ હોય છે. તેમના કાન મસ્તકથી કંઈક જોડાયેલા અને પ્રમાણયુક્ત હોય છે. તેમની ગંડલખા માંસલ, ચીકણી, રમણીય હોય છે. તેમનું લલાટ ચોરસ, પ્રશસ્ત અને સમતલ હોય છે, મુખ કાર્તિક પૂનમના ચંદ્ર માફક નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક છમ સમાન ઉwત, વાળ ઘુઘરાળા-નિગ્ધ-લાંબા હોય છે.
તે સ્ત્રીઓ આ મીશ લક્ષણધારી હોય છે - છબ, tવજ, યુગ, સૂપ, દામિની, કમંડલ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠરથ, મકર શુકWાલ, કુશ, અષ્ટાપદવીચિધુત ફલક, સુપતિષ્ઠક, મયૂર, શ્રીદામ, અભિષેક, તોરણ, મેદિનીપતિ, સમુદ્ર, ભવન, પ્રાસાદ, દર્પણ, મનોજ્ઞ હાથી,
Page #107
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૫
૧૧૫
૧૧૬
બળદ, સિંહ અને ચમર.
તે એકોર દ્વીપની સ્ત્રીઓ હંસ સમાન ચાલવાળી, કોયલ સમાન સ્વરવાળી, કમનીય, બધાંને પ્રિય છે. તેમના શરીરમાં કરચલીઓ પડતી નથી, વાળ સફેદ થતા નથી. તેઓ વ્યંગ્ય, વeવિકાર, વ્યાધિ, દષ્યિ , શોકથી મુક્ત હોય છે. તેઓ ઉંચાઈમાં પુરુષ અપેક્ષાએ કંઈક નીચી હોય છે. તેઓ સ્વાભાવિક શૃંગાર અને શ્રેષ્ઠ વેશવાળી હોય છે. તેઓ સુંદર ચાલ, હાસ્ય, બોલ, ચેષ્ટા, વિલાસ, સંતાપમાં ચતુર યોગ્ય ઉપચાર કુશળ હોય છે. તેમના સ્તન-જઘન-મુખ-હાથપગ-ત્ર ઘણાં સુંદર હોય છે. તેઓ સુંદર વાળી, લાવશ્યવાળી, યૌવનવાળી, વિલાસયુકત હોય છે. નંદનવનમાં વિચરણ કરનારી અસરા માફક તેઓ આશ્ચર્યથી દર્શનીય છે. તે સ્ત્રીઓ પ્રાસાદીયાદિ છે. - ભગવાન ! તે સ્ત્રીઓને કેટલા કાળના અંતરે આહાર-અભિલાષા થાય છે? ગૌતમ! ચતુર્થભક્ત પછી થાય છે.
ભગવાન ! તે મનુષ્યો કેવો આહાર કરે છે ? તેઓ પૃedી-પુણા-ફળોનો આહાર કરે છે. ભગવન્! તે પૃedીનો સ્વાદ કેવો છે ? જેમકે - ગોળ, ખાંડ, સાકર, મિશ્રી, કમલકંદ, પટિમોદક, પુષ્ય વિશેષની શર્કરા, કમલ વિશેની શકશ, અકોશિતા, વિજયા, મહાવિજા, આદશોંપમા, અનોપમાના વાદ જેવો તેનો સ્વાદ હોય છે અથવા ચતુઃસ્થાન પરિણત, ગોળ-ખાંડ-મિશ્રી યુકત ગાયનું દૂધ, જે મંદાનિ ઉપર પકાવાયેલ તથા શુભ વણદિથી યુક્ત હોય, એવો ગોfીર જેવો તે સ્વાદ હોય છે ? ના, આ અર્થ સંગત નથી. તે પૃથ્વીનો સ્વાદ તેનાથી ઈષ્ટતર યાવત મામતર છે.
ભગવન ત્યાંના પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો હોય છે? ગૌતમાં જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન, જે કાણ ભોજનના નામે પ્રસિદ્ધ છે, જે લાખ ગાયોથી નિષ્પન્ન થાય છે. જે શ્રેષ્ઠ વણ-ગંધ-ર-સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય છે. જે દીપનીય, બૃહણીય, દણિીય, મદનીય, સમસ્ત ઈન્દ્રિય અને શરીરને આનંદદાયક હોય છે. શું તે પુષ્પાદિનો આવો વાદ છે? ના, આ અર્થ સંગત નથી. તે પુષ્પ-ફળોનો સ્વાદ આનાથી અધિકતર યાવતું કહેલો છે.
ભગવાન ! તે મનુષ્યો તે આહારનો ઉપભોગ કરીને કેવા નિવાસોમાં રહે છે ગૌતમતે મનુષ્યો ગેહાકાર પરિણત વૃક્ષોમાં રહે છે, તે વૃક્ષોના આકાર, કેવો છે ગૌતમ તે કૂટાકાપેક્ષાગૃહ-છાકાર-સ્વજ-સૂપ-તોરણ-ગોપુરસૈત્ય પાલક-અટ્ટાલક-પ્રાસાદ-હમ્મતલ-ગવાક્ષ-વાલાગ્રહપોતિય અને વલભી આકારે રહેલા છે. બીજી પણ ત્યાં ઘણાં ઉત્તમ ભવન, શયન, આસન, વિશિષ્ટ સંસ્થાન સંતિ સુખશીલ છાયાવાળા વૃક્ષગણો હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં કહેલા છે.
ભગવાન ! એકોટક દ્વીપમાં ઘર અને માર્ગ છે ? ના, તે અર્થ સંગત
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ નથી. તે મનુષ્યો ગૃહાકાર બનેલ વૃક્ષમાં રહે છે. ભગવન્! એકોરઠદ્વીપમાં ગામ, નગર યાવતું સન્નિવેશ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્યો ઈચ્છીનુસાર ગમન કરનારા કહ્યા છે. ભગવન! એકોકદ્વીપમાં અસિ-મસિ-કૃષિ-પરચ અને વાણિજ્યાદિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો અસિ, મિસ, કૃષિ, પશ્ય, વાણિજ્યાદિ રહિત કહેલા છે.
ભગવન! એકોટકતીપમાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણી, મોતી, વિપુલ ધન-કકરનમણિ-મોતી-શંખ-શિલ-વાલ-સંતસાર દ્રવ્ય છે ? હા, છે. પણ તે મનુષ્યોને તેમાં તીવ મમત્વભાવ ઉપજતો નથી.
ભગવાન એકોકદ્વીપમાં યુવરાજ ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થનાહાદિ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્ય ઋદ્ધિ સત્કાર રહિત છે.
ભગવન્! એકોરકદ્વીપમાં દાસ, પેણ, શિષ્ય, ભૂતક, ભાગીયા, કમર પુરષો છે ? ના, તે આર્ય સંગત નથી. તે મનુષ્યો અભિયોગ્યાદિ વ્યવહાર રહિત કહેલા છે.
ભગવાન ! એકોકદ્વીપમાં માતા, પિતા, ભાઈ, બહેન, ભાઈ, પુત્ર, પુષ્મી, પૂત્રવધૂ છે શું ? હા, છે. પરંતુ તે મનુષ્યોને તીવ પ્રેમબંધન હોતું નથી. તેઓ અલ્ય પ્રેમબંધનવાળા કહ્યા છે.
ભગવાન ! એકોકઢીમાં અરિ, વૈરી, ઘાતક, વઘક, પ્રત્યેનીક, પ્રત્યમિત્ર છે શું ? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે.. ભગવાન ! એકોક દ્વીપમાં મિત્ર, વ્યક, પ્રેમી, સખા, સુહૃદ, મહાભાગ, સંગતિક છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ પ્રેમરહિત હોય છે.
ભગવન્! એકોકદ્વીપમાં આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રદ્ધા, સ્થાલિપાક, ચોલોપનયન, સીમંતોન્નયન, પિતૃ પિંડદાનાદિ સંસ્કાર છે ? ના, અર્થ સમર્થ નથી. તે મનુષ્યો આબાધા, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, ભોજ, ચોલોપનયન, પિતૃપિંડદાનાદિ વ્યવહાર રહિત છે.
ભગવદ્ ! એકોરુકદ્વીપમાં ઈન્દ્ર-સ્કંદ-રુદ્ર-શિવ-વૈશ્રમણ-મુકુંદ-નાગmભૂત-કૂપ-તળાવ-નદી-દ્રહ-પર્વત વૃક્ષારોપણ-ચૈત્ય કે સૂપ મહોત્સવ છે ? ના, તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યગણ મહોત્સવાદિ રહિત છે.
ભગવાન ! એકોટકદ્વીપમાં નટ-નાટ્ય-મલ્લ-મૌષ્ટિક-વિડંબક-કથક-લવકઅક્ષાટક-ક્લાસક-dખ-પંખ-qણઈલ્સ-તુંબવીણ-કાયા-માઘ-જલ્લપેક છે. ના તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યો વ્યપગd કુતૂહવાળા છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લી, શિલ્લી, પિપિલ્લી, પ્રવહણ, શિબિકા, સવયંદમાનિા છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પગે ચાલનારા કહેલ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૩
ભગવાન ! એકોકદ્વીપમાં અશ્વ, હાથી, ઉંટ, બળદ, પાડા, બર, ઘોડા, બકરા, ઘેટા છે ? હા, છે. પણ તે મનુષ્યોના પરિભોગપણે આવતા નથી.... ભગવાન ! એકાદ્વીપમાં સીંહ, વાઘ, વૃક, હીપિકા, આચ્છ, પચ્છ, પરાશર, ત, બિડાલ, સુનક, કોલશુનક, કોકંતિક, શશક, ચિત્તલ, ચિલલગ છે. હા, છે. પરંતુ તે પરર કે મનુષ્યોને કંઈ આબાધા, પબાધા ઉત્પન્ન કરતા નથી કે છવિચ્છેદ કરતા નથી. તે શાપદમણ પ્રકૃતિભદ્રક છે.
ભગવદ્ ! કોકદ્વીપમાં શાલી, વીહી, ગોધૂમ, યવ, તિલ કે ઈશુ છે. હા, છે. તે મનુષ્યની પરિભોગમાં ન આવે. ભગવન્! એકોરુકદ્વીપમાં ગઈ, દરી, ઘસ, ભૃગુ, ઉપાત, વિષમ, વિજલ, ધૂળ, રેણુ, પંક કે ચલણી છે ? ના, તે આર્ય સંગત નથી. એકોકદ્વીપમાં બહુસમ મણીય ભૂમિભાગ કહેલ છે.
ભગવન્! એકોકદ્વીપમાં સ્થાણુ, કંટક, હીફ, શર્કરા, તૃણ કચરો, મા કચરો, શુચિ, પૂતિ, દુરભિગંધ, ચોક્ષ છે. ના, તે અર્થ સમર્થ નથી. સ્થાણુ, કંટક, હીરકાદિથી રહિત આ દ્વીપ છે.
ભગવાન ! એકોક દ્વીપમાં ડાંસ, મશક, પિસુક, ૬ લીખ, ઢેકુણ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ડાંસ, મશકાદિ રહિત દ્વીપ છે.
ભગવન કોટકદ્વીપમાં સર્પ, અજગર, મહોય છે ? હા, છે. પણ તેઓ પર કે તે મનુષ્યોને કંઈ આબાધા, પ્રભાધા, છવિચ્છેદ કરતાં નથી. તે ચાલ ગણ પ્રકૃતિદ્ધિક કહેલ છે.
ભગવન્ ! કોટક દ્વીપમાં ગ્રહદંડ, ગ્રહમુસલ, ગ્રહ ગર્જિત, ગ્રહયુદ્ધ, ગ્રહસંઘાટક, ગ્રહપસવ, આભ, ભવૃક્ષ સંધ્યા, ગંધવનગર, ગર્જિત, વિધુત, ઉલ્કાપાત, દિશાદIહ, નિઘતિ, પાંસુ વૃષ્ટિ, ચૂપક, ચક્ષાલિત, ધૂષિત, મહિત, રોઘાત, ચંદ્રોપરાગ સૂયોંપરાગ, ચંદ્ર પરિવેશ, સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર પ્રતિસૂર્ય, ઈદીનુષ, ઉદક મસ્જ, અમોઘ, કપિકસિત, પૂર્વ વાયુ-પશિમ વાયુ વાવતું શુદ્ધ વાયુ, ગામ-નગર યાવત સન્નિવેશ દાહ, પ્રણ-જન-કુળ કે ધનક્ષય, વસનભૂત અનાદિ ાં છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવના કોદ્વીપમાં ડિબ, ડમર, કલહ, બોલ, ખાટ વૈર, વિરુદ્ધરાજ્યાદિ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ડિબ, ગરાદિથી રહિત છે.
ભગવન્એકોરુકદ્વીપમાં મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહા શાનિપાત, મહાપુરુષોના બાણ, મહારુધિર બાણ, નાગ બાણ, આકાશ ભાણ, તામસ બાણ, દુભુર્તિક, કળ રોગ, ગામ-નગરમંડલ રોગ, શિર-અ-િક-નાક-દાંતનાંખની વેદના, કાશ-શાસ, જરા-દાહ-કચ્છ-દાદર-કોઢ-ડમરવાત-જલોદર-el-અજીર્ણભગંદર કે ઈન્દ્ર-સ્કંદ-કુમારૂનાગ-ન્યક્ષ-ભૂત-ઉદ્વેગ-ધનુષ-ગ્રહ હોય, કે એકબે-ત્રણચાર અંતરીયો તાવ, હૃદય-મસ્તક-પાશ્વ-કુક્ષી-ચોનિ જૂળ કે ગામ મારી ચાવતું સપિવેશ મારી, કે પ્રાણક્ષય યાવત વરસનભૂત અનાર્યા છે ? ના, તે અર્થ
૧૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર સમર્થ નથી. તે મનુષ્યગણ રોગાતકાદિથી રહિત છે.
ભગવત્ ! કોરુકદ્વીપમાં અતિ વષ, મંદ વષ, સુવૃષ્ટિ, મંદબૃષ્ટિ, ઉદ્વાહ, પ્રવાહ, ઉદકભેદ, ઉદકપીડા, ગામવાહ ચાવતુ સંનિવેશવાહ, પ્રાણાય યાવત્ દુ:ખરૂપદિ ઉપદ્રવ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ઉદક ઉપદ્વવાદિ રહિત કહેલા છે. • • • ભગવદ્ ! કોટક દ્વીપમાં લોઢા-તાંબાશીશા-સુવર્ણ-જન-dજની ખાણો કે વસુધારા કે હિરણ્ય-સુવર્મરત્ન-dજ-આભરણમ--ફળ-ભીજ-માર્ચ-ગંધ-વર્ણ-જૂની વર્ષા કે ક્ષીર-મન-હિરણ-સુવાદિ ચાવતું ચૂર્ણ વૃષ્ટિ, સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ-દુર્ભિક્ષ, -મહાઈ કચ-વિક્રય, સંનિધિ-સંચય, નિધિ-નિધાન, ઘણી જૂની, પ્રહીણ સ્વામી, પ્રહીણ સેચનક, પ્રહીણ ગોગાગર એવા જે આ ગામ, આકર નગર, ખેડ, કર્ભટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંભાહ, સંનિવેશમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં તથા નગર-નિદ્ધમણ, મશીન, ગિરિકંદર સંતિોલ, ઉપાન, ભવનગૃહોમાં રાખેલ ધન હોય છે શું? ના, તે અર્થ સંગત નથી.
ભગવાન ! એકોરકીપમાં મનુષ્યોની કેટલી કાળ-સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ અને અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવાન ! તે મનુષ્યો કાળ માસે કાળ કરી કયાં જાય છે ? કયાં ઉપજે છે ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ શેષ રહેતા એક મિથુનને જન્મ આપે છે, 96 રાતદિવસ તેમનું સંરક્ષણ, સંશોપન કરે છે, પછી . ઉચ્છવાસ કે નિઃશ્વાસ લેતા અથવા ખાંસી, છીંકીને, કોઈ કષ્ટ-દુઃખ-પરિતાપ વિના સુખપૂર્વક, મૃત્યુના અવસરે મરીને કોઈ પણ દેવલોકમાં દેવયે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યગણ દેવલોકમાં જનારા જ છે.
ભગવન / દક્ષિણ દિશાના અભાષિક મનુષ્યોનો આભાષિક દ્વીપ ક્યા છે ? ગૌતમ! જંબૂદ્વીપના લઘુહિમવંતના વધરપર્વતના અગ્નિકોણ ચમતથી લવણ સમુદ્રમાં ત્રણ યોજન શેષ કથન બધું એકોટકીપ મુજબ કરવું.
ભગવન્દાક્ષિણાત્ય લાંગૂલિક મનુષ્યોનો હીપ કયાં છે? ગૌતમાં જંબુદ્વીપના મેરુ પર્વતના દક્ષિણમાં લઘુ હિમવંત વર્ષધર પર્વતના ઈશાન ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી લાંગૂલિક દ્વીપ છે. શેષ કથન કોટક દ્વીપવત્ છે.
ભગવાન ! દાક્ષિણાત્ય વૈષાણિક મનુષ્યોની પૃચ્છા. ગૌતમ / ભૂદ્વીપના મેર પર્વતની દક્ષિણે વધુ હિમવંત વધર પર્વતના નૈઋત્ય ખૂણાના ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન શેષ કથન એકોરઠદ્વીપ મુજબ કરવું.
• વિવેચન-૧૪૫ :
એકોરુકદ્વીપના ભૂમિ આદિ સ્વરૂપ કેવા છે? ત્યાં ઘણો જ સમ, રમ્ય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુકર અહીં ઉત્તકુરનો આલાવો અનુસરવો.
Page #109
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૯
૧૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
વિશેષ આ - મનુષ્યો ૮૦૦ ધનુષ, ઉંચા કહેવા, ૬૪-પીઠ કરંડક, 9૯ અહોરાત્ર પોતાના સંતાનને પાળે, સ્થિતિ-જઘન્યથી દેશોના પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ, પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાતભાણ • x - આભાષિક દ્વીપ ક્યાં છે ? મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - X - X - સૂઝાઈ મુજબ જાણવું.
| દાક્ષિણાત્ય નાંગોલિક દ્વીપ કયાં છે ? ગૌતમ ! જેબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - X - X • સૂત્રાર્થ મુજબ છે.
વૈશાલિક દ્વીપ કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતના દક્ષિણ દિશામાં ઈત્યાદિ - x - x • સૂત્રાર્થ મુજબ છે.
• સૂત્ર-૧૪૬ થી ૧૫૧ -
[૧૪૬] ભગવન ! દાક્ષિણાત્ય હચકર્ણ મનુષ્યોનો હચકર્ણ નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ! એકોટક દ્વીપના ઈશાન ચરમાંથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી દાક્ષિણાત્ય હચકર્ણ મનુષ્યોનો હચકણ નામે દ્વીપ કહ્યો છે. ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૬૫ યોજનથી અધિક તેની પરિધિ છે. તે એક પાવરવેદિકાથી મંડિત છે. તે પાવરવેદિકાથી મંડિત છે. શેષ સર્વ કથન એકોરુકદ્વીપ અનુસાર કરવું.
ભગવન! દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોના દ્વીપનો પ્રશ્ન - ગૌતમ! આભાષિક હીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જdle શેષ ભઈ હયકર્ણ મુજબ કહેતું. એ પ્રમાણે ગોકર્ણ મનુષ્યની પૃછા. શાલિક દ્વીપના દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪oo યોજન જતાં. બાકી હયકવતુ જાણવું. શપુલિકની પૃચ્છા. ગૌતમ ા નંગોલિક દ્વીપના ઉત્તરપશ્ચિમ ચરમાંતથી લવસમુદ્રમાં ૪ao યોજન જઈને
આદમુખની પૃચ્છા. જ્યકર્સ દ્વીપના ઉત્તર-પૂર્વી ચમતથી ૫oo યોજના જઈને દાક્ષિણાત્ય આદશમુખ મનુષ્યોનો આદર્શમુખ નામક દ્વીપ છે. ષoo યોજન લંબાઈ-પહોળાઈથી છે. અશ્વમુખાદિ ચાર દ્વીપ ૬oo યોજન આગળ જવાણી, અશ્ચકદિ ચાર દ્વીપ Boo યોજન જવાથી, ઉલ્કામુખાદિ ચાર દ્વીપ ૮૦૦ યોજન જવાથી, ઘનઈતાદિ ચાર દ્વીપ ૯oo યોજન જવાથી ત્યાં આવે છે.
[૧૪] એકોટક હીપાદિની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક અધિક, હચકણદિની પરિધિ ૧૨૬૫ યોજનથી અધિક છે.
[૧૪૮] આદમુિખાદિની પરિધિ સાધિક ૧૫૮૧ યોજન છે. એ રીતે આ ક્રમશી ચાર-ચાર દ્વીપ એક સમાન પ્રમાણવાળા છે. અવગાહના વિદ્ધભ, પરિધિમાં ભેદ જમવો. વહેલા-બીજા-ત્રીજ ચતુકનું અવગાહન, વિર્ષાભ અને પરિધિનું કથન કરેલ છે. ચોથા ચતુર્કીમાં ૬oo યોજનનો આયામ-વિર્ષાભ, ૧૮૯૭ યોજનથી કંઈક અધિક પરિધિ છે. પાંચમાં ચતુર્કીમાં 300 યોજન આયામ વિદ્ધભ અને ૨૧૩ યોજનથી અધિકની પરિધિ છે. છઠ્ઠા ચતુર્કીમાં ૮૦૦ યોજન આયામ
વિભ અને રપર૯ યોજનથી અધિકની પરિધિ છે. સાતમાં ચતુર્કીમાં ૯oo યોજન આયામ-વિર્કભ, ૨૮૪૫ યોજનથી કંઈક અધિકની પરિધિ છે.
[૧૪] જેનો જે વિદ્ધભ છે, તે તેની અવગાહના છે. પ્રથમથી બીજાની અધિક-૩૧૬ યોજન, બાકી એ રીતે અધિક જાણતી.
[૧૫] આયુષ્યમાન શ્રમણ ! શેષ વર્ણન એકોરુકદ્વીપ માફક શુદ્ધદંત દ્વીપ પર્યન્ત સમજવું યાવતું તે મનુષ્યો, દેવલોકમાં ઉત્પન્ન થાય છે. • • • ભગવાન ! ઉત્તરીય એકોટક મનુષ્યોનો એકોટક નામક દ્વીપ કયાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરમાં શિખરી વધિર પર્વતના ઉત્તર-પૂર્વી ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન જઈને, એ પ્રમાણે જેમ દક્ષિણમાં કહ્યું તેમ ઉત્તરમાં પણ કહેવું. વિશેષ એ કે અહીં શિખરી વર્ષધરની વિદિશામાં સ્થિત છે, એમ કહેવું. એ રીતે શુદ્ધદંતદ્વીપ સુધી કહેવું..
[૧૫૧] તે અકર્મભૂમક શું છે? ત્રીશ ભેદે કહ્યા છે. તે આ • પાંચ હૈમવતમાં ઈત્યાદિ, જેમ “પ્રજ્ઞાપના પદ”માં છે, તેમ કહેવું યાવતુ પાંચ ઉત્તરકુરુ. આ અકર્મભૂમિકો કહ્યા.
તે કર્મભૂમિક શું છે? તે ૧૫-ભેદે છે, તે આ - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. તે સંડ્રોપથી બે ભેદે છે - આર્ય અને સ્વેચ્છ. એ રીતે “પ્રજ્ઞાપનાપદ” મુજબ કહેવું. યાવતું તે આર્યો કહ્યા. તે આ ગર્ભજ, આ મનુષ્યો કહ્યા.
• વિવેચન-૧૪૬ થી ૧૫૧ :
ભગવત્ ! હયકર્ણદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોટક દ્વીપના પૂર્વ ચરમાંથી ઉત્તરપૂર્વ દિશામાં ઈત્યાદિ • x • સૂત્રાર્થ મુજબ જાણવું. એ રીતે આભાષિક દ્વીપના પૂર્વ ચરમાંતથી દક્ષિણ-પૂર્વ દિશામાં - x • x • ચાવત્ ગજકર્ણદ્વીપ છે. આ રીતે ગોકર્ણદ્વીપ * * * વૈશાલિકદ્વીપ - x • શકુલકર્ણ દ્વીપાદિ સૂઝાવતુ કહેવા.
આ આલાવા મુજબ [પહેલા અને બીજા ચતુક મુજબ] હચકણદિ ચાર દ્વીપ પછી યથાકમે પૂર્વોત્તરાદિ વિદિશામાં લવણસમુદ્રમાં પoo યોજના ગયા પછી ૧૫૮૧ યોજન પરિધિયુક્ત, પાવર વેદિકા અને વનખંડ મંડિત બાહ્ય પ્રદેશયુક્ત, જંબૂદ્વીપની વેદિકાના અંતથી ૫૦૦ યોજન પ્રમાણાંતરે આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ નામના ચાર દ્વીપો છે. • x -
આ આદર્શમુખાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તર આદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬૦૦ યોજના ગયા પછી સાધિક ૧૮૯૭ યોજનની પરિધિયુક્ત, વેદિકાદિથી પરિવૃત, જંબૂઢીપ વેદિાંતથી ૬૦૦ યોજન પ્રમાણાંતરે અશમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વાઘમુખ નામક ચાર દ્વીપો કહેવા. આ ચાર દ્વીપ પછી યથાક્રમે વરસાદ વિદિશામાં 900-900 યોજન લવણ સમુદ્રમાં ગયા પછી ૨૨૧૩ યોજનચી અધિક પરિધિ અને 300 યોજન વિથંભવાળા ઈત્યાદિ • x • x • અશકર્ણ, હરિકર્ણ, અકણ, કર્ણ પાવરણ નામના ચાર દ્વીપો જાણવા. * * * * *
Page #110
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૬ થી ૧૫૧
૧૨૧
આ અશકણિિદ ચાર દ્વીપોચી આગળ યથાક્રમે પૂર્વોતરાદિ વિદિશામાં ૮૦૦૮૦૦ યોજન પ્રત્યેકના લવણ સમુદ્રમાં જઈને ૮00 યોજન વિખંભ, સાધિક રપર૯ યોજન પરિધિ યુક્ત, વેદિકા અને વનખંડથી પરિસ્વરેલ અને જંબૂદ્વીપ વેદિકાંતથી ૮00 યોજન પ્રમાણાંતરથી ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુત નામના ચાર દ્વીપો કહ્યા છે. એ રીતે આગળ - ૦૦ યોજન જતાં ૯૦૦ યોજન વિઠંભથી અને ૨૮૪૫ યોજન પરિધિથી જંબૂદ્વીપ વેદિકાંતથી ૯૦૦ યોજન પ્રમાણાંતરથી ઘનદંત, લટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે ચાર દ્વીપો ઉલ્કામુખાદિથી અનુક્રમે છે.
આ દ્વીપોનો અવગાહ, વિઠંભ, પરિધિના પરિમાણનો સંગ્રહ કરનારી છે ગાયા કહી છે - (૧) પહેલા ચતુકમાં અવગાહ, વિર્કભાદિ 300 યોજન છે, પછી ૧oo૧૦૦ વધતાં ૯૦૦ સુધી જાણવું. (૨) પહેલા ચતુકની પરિધિથી ૩૧૬ યોજન પરિધિ બીજાની અધિક છે, બીજા ચતુકથી આ જ ક્રમે આગળ-આગળ ૩૧૬ યોજન કહેવા.
એકોરુકાદિ ચતુર્કનો પરિક્ષેપ ૯૪૯ યોજન, હયકર્ણ ચતુર્કનો ૧૨૬૫ યોજન, આ ક્રમે ૩૧૬-૩૧૬ વધારતા સાતમા ચતુક ઉલ્કામુખાદિની પરિધિ-૨૮૪૫ યોજન છે. ‘સાધિક' શબદ બધે જ જોડવો. આની વ્યાખ્યા કહે છે - અવITઈના - અવગાહ અને વિડંભ, વિઠંભના ગ્રહણથી આયામ પણ ગ્રહણ કQો. કેમકે બંને તુલ્ય પરિણામપણે છે. * * * * * પહેલા ચતુકમાં 300 યોજન છે, પછી ૧૦૦-૧૦૦ યોજન, બીજા ચતુકથી વધારતા જતાં સાતમા ચતુર્કીમાં ૯૦૦ યોજન થયા.
પહેલા દ્વીપ ચતુર્કની પરિધિના પરિમાણથી બીજા દ્વીપ ચતુર્કની પરિધિનું પરિમાણ ૩૧૬ યોજન અધિક છે. આ પ્રકારે બાકીના દ્વીપચતુકોની પરિધિનું પરિમાણ પૂર્વ-પૂર્વના ચતુક કરતાં આટલું અધિક-અધિક જાણવું. * * * * * * * આ પ્રમાણે પૂર્વે જણાવ્યા મુજબ • x • પહેલા ચતુક એકાટુકાદિમાં પરિધિ સાધિક ૯૪૯ યોજના
અને ઉલ્કામુખાદિ સાતમાં ચતુકમાં અનુક્રમે ૩૧૬-૩૧૬] ૨૮૪૫ યોજન થશે. અહીં fસમfો શબ્દથી બધામાં કંઈક વિશેષાધિક એમ ‘પરિધિ' સાથે જોડવું.
આ પ્રમાણે હિમવતુ પર્વતમાં ચારે દિશામાં રહેલ સર્વ સંચાથી ચઢાવીશ દ્વીપો છે. એ રીતે હિમવત તલ્ય વર્ણ પ્રમાણ, પાદ્ધહ પ્રમાણ આયામ-વિકુંભ અવગાહ પંડરીક દ્રહ ઉપશોભિત શિખરિણી પર્વતે પણ • x • ચોક્ત પ્રમાણ ચારે વિદિશામાં
કોકાદિ નામે - X • ૨૮ દ્વીપો જાણવા. •x • x • બધું દક્ષિણવત્ જાણવું. માત્ર શાદ ઉત્તર કહેવો. આ રીતે અંતર દ્વીપની સર્વ સંખ્યા-પ૬-થઈ. આ તદ્વીપો કહ્યા.
આ રીતે અકર્મભૂમક અને કર્મભૂમક મનુષ્યોની સૂચના સૂમકારે આપી, પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું તેમ કહ્યું..
મુનિ દીપરત્નસાગરે કરેલ | પ્રતિપત્તિ-૩-મનુણાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ @ પ્રતિપત્તિ-૩-“દેવાધિકાર” છે.
- X - X - X - X - આ પ્રમાણે મનુષ્યો કહ્યા, હવે દેવોને કહે છે - • સૂત્ર-૧૫ર થી ૧૫૫ -
[૧૫] તે દેવો કોણ છે ? ચાર ભેદે છે, તે આ - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
[૧૫] તે ભવનવાસી શું છે ? દશ ભેદે કહેલા છે - અસુરકુમારદિ, જેમ પ્રજ્ઞાપનાપદમાં દેવોના ભેદો કહ્યા છે, તેમ કહેવા યાવતુ અનુત્તરોપાલિકો પાંચ ભેદે કહ્યા છે - વિજય, વૈજયંત, યાવત સાર્થસિદ્ધક. આ અનુત્તરોપાતિ કહ્યા.
[૧૫૪] ભગવન ! તે ભવનવાસી દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ભગવન ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યવાળી રાપભા પૃedીમાં ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂબાનુસાર ચાવતું ભવનાવાસ કહેવું. ત્યાં ભવનવાસી દેવોના ,૭૨,૦૦,૦૦૦ ભવનાવાસો કહેલા છે. ત્યાં ઘણાં ભવનવાસી દેવો વસે છે – અસુર, નાગ, સુવણદિ પ્રજ્ઞાપના મુજબ કહે છે.
[૧૫] ભગવાન ! આસુકુમાર દેવોના ભવનો કયાં કઇ છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપનાના “સ્થાનપદ”માં કહ્યા મુજબ જાણવું યાવત્ વિચરે છે. ભગવાન ! દક્ષિણના અસુકુમાર દેવોના ભવનોની પૃચ્છા. સ્થાનપદ મુજબ ‘ચમર’ સુધી કહેવું. ત્યાં અસુરકુમારરાજ અસુકુમારેન્દ્ર વસે છે યાવત્ વિચરે છે.
- વિવેચન-૧૫ર થી ૧૫૫ -
તે દેવો ચાર ભેદે કહ્યા - ભવનવાસી આદિ. આ શબ્દોની વ્યુત્પત્તિ પ્રજ્ઞાપના ટીકાનુસાર જાણવી. તે ભવનવાસી દશ ભેદે કહ્યા છે – આ પ્રમાણે દેવોના પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપનાપદ માફક સવથિસિદ્ધના દેવો સુધી ભેદો કહેવા. હવે ભવનવાસી દેવોના ભવન-વસન પ્રતિપાદનાર્થે કહે છે - ભવનવાસીના ભવનો ક્યાં છે ? ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ભગવદ્ કહે છે –
ગૌતમ ! આ પ્રત્યક્ષ ઉપલખ્યમાન રત્નપ્રભાપૃથ્વીના ૧,૮૦,000 યોજન બાહથે જેનું છે તે. તેના ઉપર અને નીચેના એક-એક યોજન વજીને મધ્યના ૧,૭૮,ooo યોજનમાં ભવનવાસી દેવોના ૭,૭૨,૦૦,૦૦૦ ભવનો છે, તેમ મેં અને બીજા બધાં તીર્થકરોએ પણ કહેલ છે. તેમાં અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪-લાખ, સુપર્ણકુમાના-૨ લાખ, વિધુતુ-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિકરતનિત એ બધાં કુમારોના 9૬-9૬ લાખ, વાયુકમારોના-૯૬ લાખ ભવનો છે. એ રીતે સર્વ સંખ્યા થશે.
તે ભવનો બહારથી ગોળ, અંદી સમચતુરસ, અધdલ ભાગમાં પુણકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. ઉક્ત પ્રકારે ભવનવર્ણન કહેવું - જેમ પ્રજ્ઞાપનાના બીજા સ્થાન પદમાં કહ્યું છે. તે આ રીતે- તે ભવનોની ચારે તરફ ઉંડી અને વિરતીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. પ્રાકાર-અટ્ટાલક-કમાડ-તોરણ-પ્રતિદ્વાર-દેશભાગ વડે શોભે છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
દેવ/૧૫૨ થી ૧૫૫
૧૨૩
ત્યાં વિવિધ યંત્ર, શતદની, મુસલ, મુસંઢી આદિ છે. • X - X - X • ઈત્યાદિ સૂત્ર પાઠ વૃત્તિકારે નોંધ્યો છે, તેની વ્યાખ્યા -
df - અતિ વ્યક્ત. જે ખાઈ-પરીખાનું અંતર અતિ વ્યસ્ત છે તે ૩rfના. - X - X - વિપુલ - વિસ્તીર્ણ, ખીર - જે ખાઈ, પરિણાનો મધ્ય ભાગ પ્રાપ્ત નથી તે -x - x - પરિણા - ઉપર વિશાળ અને નીચે સંકુચિત. 3 - બંને તરફ સમ. • x x - ૩ટ્ટાન - પ્રાકારની ઉપર મૃત્યાશ્રય વિશેષ, કપાટ - પ્રતોલી દ્વાર - X - તોરણ, પ્રતિદ્વાર-મૂળદ્વારની અંદરના નાના દ્વાર.
નંત - ચંગ, શતબ • મોટી લાકડી કે મહાશિલા પાડે તો સૌ પુરુષોને હણે છે. મુરી • શસ્ત્ર વિશેષ, પરિવરિત-ચોતરફથી વેષ્ટિત, મધ્ય - બીજા વડે લડવું અશક્ય, અયોધ્યવથી કહે છે - સા - સર્વકાળ જય જેમાં છે, તે સદાજયસર્વકાળ જયવાળા તથા સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પુરુષ યોદ્ધા વડે, ચોતરફ નિરંતર પરિવરિત હોવાથી બીજા વડે સહન ન થતાં થોડાં પણ પ્રવેશનો અસંભવ છે. અડતાલીશ કોઠા વડે રચિત, ૪૮-વનમાળામાં સુસજ્જિત, ક્ષેમમય, શિવમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભૂમિ છાણાદિના ઉપલેપનચી લેપિત છે. ભીંત અને માળા ચૂના વડે સંમાર્જિત છે. મહિત - પૂજિત, ગોશીષ અને સરસકત ચંદનથી થાપા લગાવેલ છે.
જેમાં મંગલકળશો રખાયેલા છે તેવા ભવનો છે. તે ચંદનકળશો વડે શોભે છે એવા તોરણો છે, જે દ્વારના દેશભાગે રહેલા છે. તે ભવનો ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી, વિપુલ અને ગોળાકાર પુષ-માળાઓથી યુક્ત છે. તથા પંચવર્ણીસુગંધોને છોડતા, પુujજ લક્ષણ પૂજા વડે યુક્ત, કાલાગરુ-પ્રધાન-કુંદરક-તુકના ધૂપની જે મઘમઘતી ગંધ, અહીં-તહીં ફેલાય છે, તેના વડે રમણીય, તથા જેની, શોભન ગંધ છે તે અને ઉત્તમ ગંધ છે, તેના વડે યુક્ત. તેથી જ ગંધવભૂત, સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્યગુટિકા સમાન છે.
[વળી તે ભવનો અપ્સરાઓના સમદાય વડે રમણીયપણે વ્યાપ્ત, તથા દિવ્ય વેણ-વીણા-મૃદંગોના શબ્દો વડે સમ્યક ક્ષોત્ર મનોહારિપણે પ્રકર્ષથી સર્વકાળ શબ્દ કરે છે. સમસ્ત રત્નમય, આકાશ અને સ્ફટિકવત્ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષ પટવતું, ઘેટલા પટવ મકૃણ, વૃષ્ટ, મૃટ, સ્વાભાવિક જ હિતવણી નિજ, આગંતુક મતના અસંભવથી નિર્મળ, કલંક કે કર્દમ રહિત, નિવય-નિરાવરણનિરપઘાત દિપ્તી જેની છે તેવા, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણાલ, બહાર રહેલ વસ્તુને પ્રકાશ કરતા, મનને પ્રસક્તિકારિણી, દર્શન યોગ્ય-જેને જોતાં ચાને શ્રમ ન લાગે, બધાં જોનારના મનને પ્રાસાદ અનુકૂળતાથી અભિમુખ રૂપવાળા અર્થાતુ અતિ કમનીય, તેથી જ પ્રતિ વિશિષ્ટ રૂપવાળા અથવા પ્રતિક્ષણ નવી-નવી રૂપવાળા આ ભવનો છે.
* * અનંતર ઉકત ભવનોમાં ઘણાં ભવનવાસી દેવો રહે છે, તેને જાતિ
૧૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભેદથી કહે છે - અસુર, નાગ, સુવર્ણ આદિ દશ ભેદે છે. તેમના ચિહ્નો ક્રમથી આ રીતે - ચૂડામણિ, નાગની ફેણ, ગરુડ, વજ, પૂર્ણકળશથી અંકિતમુગટ, સિંહ, શ્રેષ્ઠ અશ્વ, શ્રેષ્ઠ હાથી, મગર, વર્તમાનક. તે ભવનવાસી દેવો સુરૂષ, મહદ્ધિક, મહાદ્યુતિક, મહાયશા, મહાબલી, મહાનુભાગ, મહાસૌખ્ય ઈત્યાદિ - X - X - દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
મસુર • અસુરકુમાર, એ રીતે નાગકુમારાદિ દશ ભેદ. તેઓ અનુક્રમે ચૂડામણી આદિ ચિહ્નોથી યુક્ત છે. જેના મુગટમાં ચૂડામણિ ચિહ્ન છે તે ચૂડામણિ મુગટ રજની. એ રીતે વૃત્તિકારશ્રીએ અહીં દશે ભવનવાસીને તેમના પોત-પોતાના દર્શના ચિહ્નોથી ઓળખાવેલ છે. • x • વળી તે બધાં કેવા છે? તે કહે છે –
મુપ - જેમનું શોભનરૂપ છે તે - અત્યંત કમનીય રૂપવાળા. મહદ્ધિકાદિ વિશેષણ પૂર્વવતુ. હાર વડે વિરાજિત છાતી વાળા, કટક અને ગુટિત વડે ખંભિત ભુજાવાળા અંગદ, કુંડલ, મૃગંડ, કણપીઠ આભરણને ધારણ કરનારા, વિચિત્ર હસ્તાભરણ વાળા, વિચિત્ર માળા-મુગી યુક્ત, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અનુલપનના ધારક, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળાના ધારક, દિવ્ય એવા વર્ણ-ગંધ-સ્પર્શ-સંતનન-આકૃતિ-દ્ધિ-ધુતિ-પ્રભાછાયા-અર્ચિ-વેજ-લેશ્યા વડે દશે દિશાઓને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા તેઓ સ્વસ્થાનમાં પોત-પોતાના લાખો ભવનો, પોત-પોતાના હજારો સામાનિકો, પોત-પોતાના બાયઅિંશકો, પોત-પોતાના લોકપાલો, અગ્રમહિષીઓ, સૈન્યો, સૈન્યાધિપતિઓ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સ્વસ્વ ભવન-આવાસ-નગરીમાં વસતા ભવનવાસી દેવો અને દેવીઓનું - - - -
આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા કરતા. આ રક્ષા સામાન્યથી આરફાક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પરોપત્ય અર્થાતુ બધાં આત્મીયોનું અગ્રેસરવ, તે અગ્રેસરવ નાયકવ અંતરથી પણ થાય. નાયક-તથાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષ પણ હોય, તેથી કહે છે – વામિત્વ - નાયકત્વ તે નાયકવ, પોષકત્વ વિના પણ થાય, તેથી કહે છે - માતૃત્વ - પોષકવ. તેથી જ મહતરકત્વ પણ મહારકત્વ, કોઈ આજ્ઞાવિકલને પણ સંભવે છે, તેથી કહે છે – આગેશ્વર અને સેનાપતિત્વ. સ્વ સૈન્ય પ્રતિ અદભૂત આજ્ઞા પ્રાધાન્ય. - X • સ્વયં પાલન કરતો.
Hવ - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત - નિત્યાનુબંધી જે નૃત્ય, ગાન, તંત્રી-તાલ-ગુટિત જે વાજિંત્રો, કુશળ પુરુષો વડે વગાડાતું ઘનમૃદંગ. આ બધાંના મધુર સ્વ વડે દિવ્ય કે પ્રધાન શબ્દાદિ ભોગોને ભોગવતો ત્યાં રહે છે. - X - X -
અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? એ પ્રમાણે સ્થાનપદમાં જે વક્તવ્યતા છે, તે કહેવી. - x - તે કથન કંઈક આવું છે -
Page #112
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૨ થી ૧૫૫
૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ અસુરકુમાર દેવોના ૬૪લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત, અંદરથી ચોરસ, નીચે પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ-ગંભીર ખાત-પરિખા યાવત્ પ્રતિરૂપ છે. અહીં અસુરકુમાર દેવોના ભવનો કહ્યા છે. અહીં ઘણાં અસુરકુમાર દેવો વસે છે. જેઓ કાળા, લોહિતાક્ષ બિંબ હોઠવાળા, ધવલ પુષ્પદંતવાળા, અશ્વેત કેશવાળા, ડાબા કાનમાં કુંડલને ધારણ કરેલા, આર્દ્ર ચંદનાનું લિપ્ત ગાત્રવાળા શિલિંઘ પુષ્પ સમાન કિંચિત્ ક્ત, સંક્લેશ ઉત્પન્ન ન કરનાર, પ્રવર સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને સમતિક્રાંત, બીજી વયને અસંપ્રાપ્ત, ભદ્ર, યૌવનમાં વર્તતા, તલભંગક, ત્રુટિત અને અન્યાન્ય શ્રેષ્ઠ આભૂષણોથી જડિત નિર્મળ મણી તથા રત્નોથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રિકાથી શોભિત આંગળીઓવાળા, ચૂડામણિ ચિહ્નવાળા, સુરૂપ, મહર્ષિક, મહાધુતિક, મહાયશસ્વી, મહાપ્રભાવયુક્ત, મહાસુખી, હાર વડે શોભિત છાતીવાળા યાવત્ દશે દિશાને ઉધોતીત-પ્રભાસિત કરતા વિચરે છે.
૧૨૫
તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભવનો યાવત્ દિવ્ય ભોગોપભોગોને ભોગવતા વિચરે છે. અસુરકુમાર રાજા અને અસુકુમારેન્દ્ર ચમર અને બલિ એવા બે ઈન્દ્રો વસે છે. તે કાળા, મહાનીલ સન્દેશ, નીલ-ગુલિક-ગવલ-પ્રકાશ, વિકસિત શતપત્ર નિર્મળ કંઈક શ્વેત-રક્ત-તામ નયન, ગરુડ જેવી નાસિકાવાળાસ ઉપચિત શિલપવાલ, બિંબફળ જેવા અધરોષ્ઠવાળા, શ્વેત-વિમલ-ચંદ્રખંડ, જામેલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુંદ, જલકણ, મૃણાલિકા સમાન ધવલ દંતપંક્તિવાળા, અગ્નિમાં તપાવેલ અને ધોયેલ સોના સમાન લાલ તાળવા અને જીભવાળા, અંજન અને મેઘ સમાન કાળા ચક રત્ન સમાન રમણીય અને સ્નિગ્ધ વાળ વાળા, ડાબા એક કાનમાં કુંડલના ધારાદિ પૂર્વવત્ કહેવું.
દક્ષિણના અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજન મધ્યેના ૧,૭૮,૦૦૦ યોજનમાં દક્ષિણના અસુકુમાર દેવોના ચોત્રીશ લાખ ભવનો કહ્યા છે. વર્ણન પૂર્વવત્. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો વસે છે. - x અહીં અસુકુમાર રાજા અસુરેન્દ્ર ચમર વસે છે. - ૪ - ત્યાં ૩૪-લાખ ભવનાવાસ, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩-ત્રાયશ્રિંશક દેવ, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત અનિક, સાત અનિકાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા દક્ષિણ દિશાના દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય કરતાં યાવત્ વિચરે છે.
-
આ સૂત્રપાઠ પ્રાયઃ સુગમ છે. વિશેષ આ - નોવિવા વિવો - લોહિતાક્ષરત્ન અને બિંબવત્ હોઠવાળા. અશ્વેત-કાળા વાળ વાળા. અહીં દાંત અને કેશ વૈરિય જાણવા, સ્વાભાવિક નહીં. વામેયકુંડલધરા - એક કાનમાં કુંડલ ધારણ કરનારા.
૧૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
આર્દ્ર . - સરસ ચંદનથી અનુલિપ્ત ગાત્રવાળા. પત્ - કંઈક. અસંવિનાનિ - અત્યંત સુખજનકતાથી થોડાં પણ સંક્લેશનો અનુત્પાદક. - ૪ -
=
વ - ઉંમર, પ્રથમ - કુમારત્વ લક્ષણને ઓળંગી ગયેલ અર્થાત્ તેના છેડે રહેલ અને દ્વિતીય - મધ્ય લક્ષણ વયને ન પામેલ. ભદ્ર - અતિ પ્રશસ્ય ચૌવનમાં વર્તતા. તત્વમંગલ - બાહુનું આભરણ, ત્રુટિત - બાહુ રક્ષક, તેમાં જે નિર્મલ મળિ - ચંદ્રકાંતાદિ, રત્ન-ઈન્દ્રનીલાદિ તેના વડે મંડિત, જેમને ચૂડામણિ નામે અદ્ભૂત ચિહ્ન રહેલું છે તે. ચમર બલિ સામાન્ય સૂત્રમાં શું કહે છે ? – નાના - કૃષ્ણ વર્ણના, આને જ ઉપમા વડે કહે છે મહાનીલ કોઈ વસ્તુ લોકમાં હોય, તેના સમાન. નવત્ત - ભેંસના શીંગડા, તેમના જેવા પ્રકાશ-પ્રતિમાવાળા.
—
- x - x - ગરુડ જેવી લાંબી, અકુટિલ, ઉન્નત નાસિકા જેમની છે તે તથા પાંડુર, સંધ્યાકાળભાવિ આક્ત નહીં. શશિશકલ-ચંદ્ર ખંડ. વળી રજરહિત કે કલંક રહિત, ઘન દહીં, શંખ, ગાયનું દૂધ આદિવત્ નિર્મળ એવી ધવલ દંતશ્રેણિ જેમની છે તે. તથા અગ્નિ વડે ધમીને પછી ધોઈને નિર્મળ કરેલ, તપનીય, લાલ સુવર્ણ જેવા હાથપગના તળીયા, તાળવું અને જીભ જેના છે તે. અંજન-વર્ષાકાળના મેઘવત્ કૃષ્ણરુચક રત્નવત્ રમણીય અને સ્નિગ્ધ વાળવાળા.
સમર સૂત્રની પર્યાદા વિશેષને હવે કહે છે –
- સૂત્ર-૧૫૬ :
ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ
સમિતા, ચંડા, જાતા, અત્યંતર તે સમિતા, મધ્યા તે ચંડા અને બાહ્યા તે જાતા કહેવાય છે.
ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ સમરની અત્યંતર પર્યાદાની કેટલા હજાર
દેવો કહ્યા છે ? મધ્યમાની અને બાહ્ય પર્યાદાના કેટલા હજાર દેવો કહ્યા છે ? ગૌતમ ! અસુરેન્દ્ર સમરની અત્યંતર ૫ર્યાદામાં ૨૪,૦૦૦ મધ્યમ પદાની ૨૮,૦૦૦ અને બાહ્ય પદામાં ૩૨,૦૦૦ દેવો છે... ભગવન્ ! અસુરરાજ અસુરેન્દ્ર રામરની અત્યંતર-મધ્યમ અને બાહ્ય પર્યાદામાં કેટ-કેટલા સૌ દેવીઓ છે ? ગૌતમ ! અસુરરાજ સુરેન્દ્ર સમરની અત્યંતર પર્યાદામાં ૩૫૦, મધ્યમ પર્યાદામાં-૩૦૦ અને બાહ્ય પદિામાં ૨૫૦ દેવીઓ કહેલી છે.
ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ સમરની અત્યંતર પર્યાદાના દેવોની-મધ્યમ પર્ષદીય દેવોની - બાહ્ય પદિીય દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? અત્યંતરમધ્યમ-બાહ્ય પર્યાદાની દેવીની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! અસુરેન્દ્ર
સમરની અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમ, મધ્યમ પદાના દેવોની બે પલ્યોપમ, બાહ્ય પર્યાદાના દેવોની દોઢ પલ્યોપમ સ્થિતિ છે. દેવીઓમાં આાંતરની દોઢ, મધ્યમની એક અને બાહ્ય પર્યાદાની અડધો પલ્યોપમની છે. ભગવન્ ! એમ કેમ કહેવાય છે કે – અસુરેન્દ્ર સમરની ત્રણ પર્યા કહી
Page #113
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૬
૧૨૭ છે – સમિતા, ચંડા, પાયા ઈત્યાદિ ? ગૌતમ! અસુરાજ આસુરેન્દ્ર ચમરની અભ્યતર દિશાના દેવો બોલાવાતા જલ્દી આવે છે, બોલાવ્યા વિના નહીં, મધ્યમ
પદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે છે. બાહ્ય દાના દેવો ન બોલાવા છતાં જલ્દી આવે છે. ગૌતમ! બીજું એ કે - આસુરેન્દ્ર આસુરાજ ચમર કોઈ ઊંચ-નીચ કુટુંબ કાર્ય ઉત્પન્ન થતાં અત્યંતર દા સાથે વિચારણા કરે છે, તેમની સંમતિ લે છે. મધ્યમ પર્ષદાને પોતે નિશ્ચિત કરેલ કાર્યની સૂચના આપીને તેમને સ્પષ્ટતા સહિત કારણાદિ સમજાવે છે, બાહ્ય
દાને આજ્ઞા આપતા વિચરે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે સુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પેદા છે. ઈત્યાદિ - ૮ - ૪ -
• વિવેચન-૧૫૬ :
અસુરકુમાર રાજ સુરેન્દ્ર ચમરની ત્રણ પર્ષદા છે. * * * તેમાં આવ્યંતર પર્ષદા ‘સમિતા’ નામે છે. મધ્યમિકા ‘ચંડા” નામે અને બાહ્યા “જાતા' નામે છે. ચમરેન્દ્રની અત્યંતર-મધ્યમ અને બાહ્ય પર્ષદામાં કેટલા-કેટલા દેવો છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેના ઉત્તરો વૃત્તિકારે નોંધ્યા તે સૂત્રાર્થ મુજબ જ છે. •x• x • એ પ્રમાણે જ ત્રણે પર્ષદાના દેવો અને દેવીની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર પણ વૃત્તિકારશ્રીએ નોધેલ છે. જે સૂકાર્યમાં લખ્યા પ્રમાણે હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી. જો કે વૃત્તિકારશ્રી નોંધે છે કે - જો કે અહીં ઘણાં વાંચના ભેદો છે, તેથી સૂગ અક્ષરનું જ વિવરણ કર્યું છે. • • હવે અત્યંતરિકાદિના વ્યપદેશનું કારણ કહે છે -
અમરેન્દ્રની ત્રણ પર્ષદા સમિતાચંડા-જાતા આદિ કેમ કહેવાય છે ? - ૪ - અત્યંતર પર્ષદાના દેવો વાહિતા - બોલાવતા, - શીઘ આવે છે. મધ્યાહન • ન બોલાવેલા નહીં. આના દ્વારા તેમનું ગૌરવ કહ્યું. મધ્યમ પર્ષદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે. કેમકે મધ્યમપતિપત્તિ વિષય છે. બાહ્ય પર્ષદાના દેવો ન બોલાવવા છતાં જલ્દી આવે છે. કેમકે તેઓ એવા ગૌરવને યોગ્ય નથી. વળી શોભન-અશોભન કૌટુંબિક કાર્યોમાં અત્યંતર પર્ષદા સાથે સંમતિ-સંપનુબહલથી વિચરે છે. અહીં સંમતિ-ઉત્તમ મત્તિ વડે, સંપ્રશ્ન-પર્યાલોચન બહલ.
જે અત્યંતર પર્ષદા સાથે જે પર્યાલોચના કરી તે કર્તવ્યપણે માધ્યમિક ૫ર્મદા સાથે કર્તવ્યપણે નિશ્ચિત કરે છે. - x - બાહ્ય પર્ષદા-જે અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચન કરેલ છે, મધ્યમા સાથે ગુણદોષ પ્રપંચ કથનની વિસ્તારેલ છે તેને બાહ્ય પર્વદા આજ્ઞા પ્રધાન થઈને અવશ્ય કર્તવ્યપણે નિરૂપતા રહે છે. જેમકે તમારે આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી.
આ રીતે એકાંત ગૌસ્વને યોગ્ય છે, જેની સાથે ઉત્તમ મતિવથી સ્વ૫ કાર્ય પણ પ્રથમથી પર્યાલોચે છે, તે ગૌરવ વિષયમાં પર્યાલોચનામાં અત્યંત અત્યંતર વર્તે છે તેથી અત્યંતર, * * * પછી જે પર્યાલોચનાના મધ્યમ ભાણે વર્તે છે, તે મધ્યમિકા અને જે ગૌરવને યોગ્ય નથી - X - X - જેને માત્ર આદેશ અપાય છે તે ગૌસ્વને
૧૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અયોગ્ય અને પરલોચનાના બાહ્ય ભાગે વર્તે છે, તે બાહ્ય.
હવે -x - ઉપસંહાર કરે છે. જે સમિતા-ચંડા-જાતા નામો છે, તે બીજા કારણે છે. તે કારણો બીજા ગ્રંથોથી જાણવા. અહીં વૃત્તિકાર શ્રી સંગ્રહણી ગાથા નોંધે છે, જેમાં પર્ષદાના દેવાદિની સંખ્યા કહી છે.
• સૂત્ર-૧૫૭ :
ભગવન! ઉત્તર દિશાના અસુકુમારના ભવનો ક્યાં કહ્યા છે? ‘ાનપદ' અનુસાર “બલી' સુધી કહેવું. અહીં વૈરોચનેન્દ્ર સ્વરોચનરાજ બલિ નિવાસ કરે છે, યાવતુ વિચરે છે.
ભગવન વૈરોગનેન્દ્ર વૈરોચન રાજ બલિની કેટલી પર્વદા કહી છે ? ગૌતમાં ત્રણ-સમિતા, ચંડા, જયા. અભ્યતરિકા-સમિતા, મધ્યમિકો-ચંડા, બાહ્ય-જાયા.
રોગનેન્દ્ર વૈરોચનરાજ બલિની અત્યંતર પપદાના કેટલા હજાર દેવો છે ? મધ્યમાં પદાના કેટલા હજાર દેવો છે? યાવતુ બાહ્ય પર્ષદાની કેટલી સો. દેવીઓ છે ? ગૌતમ વૈરોયનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના ૨૦,ooo દેવો છે, મધ્યમાં પદિાના ર૪,ooo દેવો છે, બાહ્ય પર્મદાના ૨૮,ooo દેવો છે. દેવીઓ અષ્ણુતર પદામાં ૪પ, મયમાં પદમાં ૪oo, બાહ્ય પદામાં ૩૫o હેલી છે.
બલિની સ્થિતિની પ્રચછા યાવતુ બાહ્ય પર્મદાની દેવીની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ વૈરોગનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના દેવોની સાડા ત્રણ પલ્યોપમ, મધ્યમ પર્મદાની ત્રણ પલ્યોપમ, બાહ્ય પર્ષદાની અઢી પલ્યોપમ સ્થિતિ કહી છે. દેવીઓમાં અત્યંતર પર્ષદાની અઢી પલ્યોપમ, મધ્યમા પNEાની બે પલ્યોપમ અને બાહ્ય પાર્ષદાની દોઢ પલ્યોપમ સ્થિતિ કહી છે, શેષ કથન અસુરકુમાર રાજ અસુરેન્દ્ર ચમર મુજબ જાણવું.
• વિવેચન-૧૫૩ :
ભગવત્ : ઉત્તર દિશાના અસુરકુમારના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા ‘સ્થાન’ પદમાં કહ્યા મુજબ છે. -x - તે આ પ્રમાણે - ઉત્તરીય સુરકુમારો
ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે આ ૧,૮૦,ooo યોજના રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વર્જીને મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ ઉત્તર દિશાના અસુરકુમાર દેવોના ત્રીસ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત, અંદરથી ચોરસ, બાકી દક્ષિણ દિશા મુજબ કહેવું. અહીં બલીન્દ્ર વસે છે. તે કાળા, મહાનલ સદેશ ચાવત્ પ્રભાસે છે.
તે ત્યાં ત્રીસ લાખ ભવનોમાં ૬૦,૦૦૦ સામાનિક ચાવતુ ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ ઉત્તર દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતા યાવતું વિચારે છે. બધું પૂર્વવતું.
હવે પર્ષદા નિરૂપણાર્થે સૂગ છે, બધું પૂર્વવતું. માત્ર અહીં દેવ-દેવીની સંખ્યા
Page #114
--------------------------------------------------------------------------
________________
3/દેવ/૧૫૭ સ્થિતિમાં ભેદ છે. જે પ્રકારશ્રીએ બતાવેલ છે.
• સૂત્ર-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ ચાવતું દક્ષિણ દિશાના પણ પૂછવા જોઈએ. ચાવત ધરણ. અહીં નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા વસે છે, ચાવત્ વિચરે છે.
ભગવાન ! નામકુમારસાઇ નાગકુમારેન્દ્ર ધરણની કેટલી પર્વદાઓ છે? ગૌતમ ગણ. ચમરમાં કહ્યા મુજબ બધું કહેવું. ભગવન ! ધરણેન્દ્રની સ્વંતર પદામાં કેટલા હાર દેવો છે ? યાવત બાહ્ય પર્વદામાં કેટલી દેવી છે ? ગૌતમ નાગકુમારાજ નાગકુમારેદ્ર ધરણની અત્યંતર પપદમાં ૬૦,ooo દેવો, મધ્યમ પષદામાં 90,ooo દેવો, બાહ્ય પર્ષદમાં ૮૦,ooo દેવો છે. આખ્યતર પHદામાં ૧૩૫ દેવીઓ, મધ્યમમાં ૧૫o, બાહ્યમાં ૧૫ દેવીઓ છે.
ધરણેન્દ્રની અત્યંતર હર્ષદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? મધ્યમ ઉદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પદના દેવોની કેટલી કાળ સ્થિતિ છે? આત્યંતઅદયમ-બાહ્ય પદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમા ધરણેન્દ્રની અત્યંતર પર્ષદાના દેવોની સાતિરેક અર્ધ પચોપમની સ્થિતિ છે. મધ્યમ પદાના દેવોની અદ્ધ પલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પદાના દેવોની દેશોન આઈ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પNEાની દેવીની સ્થિતિ દેશોન પિલ્યોપમ છે. મધ્યમ વર્ષની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, બાહ દિાની દેવીની ચતુભગ પલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન ચમરેન્દ્ર સમાન છે.
ઉત્તર દિશાના નાગકુમારો રસ્થાન પદ મુજબ કહેવું.
ભગવન / નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પદિામાં કેટલા હજાર વો છે ? મધ્યમ પર્મદામાં કેટલા હાર દેવો છે ? બાહ્ય પર્ષદામાં કેટલા હાર દેવો છે ? અત્યંતર-મધ્યમ-બાહ્ય પદામાં કેટલા સો દેવીઓ છે ? ગૌતમ નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભુતાનંદની અષ્ણુતર પદિામાં ૫૦,૦૦૦ દેવો છે, મધ્યમા પદમાં ૬૦,ooo દેવો છે, બાહ્ય પર્ષદામાં 30,ooo દેવો છે. અભ્યતર પદિમાં રર૫ દેવી, મધ્યમા પદમાં ૨oo દેવી, બાહ્ય પર્ષદામાં ૧૫ દેવીઓ કહેલી છે.
ભગવાન ! નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પર્ષદાના દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? યાવતુ બાહ્ય પદિાની દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમભુતાનંદેન્દ્રની અવ્યંતર દાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ છે, મધ્યમ પર્મદાના દેવોની સાતિરેક અદ્ધપોપમ સ્થિતિ છે. બાહ્ય પરદાના દેવોની અર્ધપલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પદાના દેવીની સ્થિતિ સાતિરેક ચતુભગિ પલ્યોપમ છે, મદયમાં પર્ષદાના દેવીની દેશોન આઈ પલ્યોપમ સ્થિતિ છે, વ્યંતર પર્ષદાની દેવીની આઈપલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન ચમરેન્દ્ર [18/9]
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ મુજબ જાણવું.
બાકીના વેણુદેવથી મહાઘોષ પર્યન્તનું કથન સ્થાન પદની વકતવ્યતા મુજબ સંપૂર્ણ કહેતું. ધરણ અને ભૂતાનંદની પદિલ માફક બાકીના ભવનપતિ કહેવા. ધરણ માફક દક્ષિણ દિશાના, ભૂતાનંદ માફક ઉત્તર દિશાના ઈન્દ્રો કહેવા. પરિમાણ-સ્થિતિ પણ જાણવા.
• વિવેચન-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક બીજા પદમાં કહ્યા મુજબ જાણવું. -x - તે આ રીતે - ભગવન્! નાગકુમાર દેવો ત્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના - x - મધ્યના ૧,૩૮,ooo યોજનમાં વસે છે. અહીં નાગકુમાર દેવોના ૮૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો ચાવતુ પ્રતિરૂપ કહ્યા છે, અહીં નાગકુમાર દેવોના ભવનો કહ્યા, તેમાં ઘણાં મહદ્ધિક, મહાધુનિક દેવો વસે છે. બાકી બધું ઔધિક મુજબ ચાવત્ વિચરે છે. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર વસે છે, બાકી ઓધિક મુજબ જાણવું.
ભગવદ્ ! દક્ષિણના નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં - x • વસે છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ૪૪-લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી વૃd યાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ભવનો છે. અહીં ઘણાં મહદ્ધિક દાક્ષિણી નાગકુમારો વસે છે યાવતું વિચારે છે. અહીં ધરણેન્દ્ર રહે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનાવાસ, ૬ooo સામાનિકો, 33-ગાયરિંશક દેવો, ચાર લોકપાલ, છ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ આદિનું આધિપત્ય કરતા વિચરે છે.
હવે પપૈદા નિરૂપણ - પૂર્વવત્ છે. વિશેષ એ કે - અત્યંતર પર્ષદામાં ૬૦,૦૦૦ દેવો છે ચાવત્ બાહ્ય પર્ષદામાં ૧૨૫ દેવી છે. - x • x • અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ સાતિરેક અદ્ધ પલ્યોપમ છે ઈત્યાદિ - x • x • બધું સૂત્રાર્થ મુજબ કહેવું.
ભગવનું ! ઉત્તરના નગાકુમારોના ભવનો ક્યાં છે ? ઈત્યાદિ. પ્રજ્ઞાપના સૂમના ‘સ્થાન' નામક પદ મુજબ કહેવું. તે આ પ્રમાણે - ભગવદ્ ઉરિલ નાગકુમારો
ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર આ રનપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તરિલ નાગકુમારના ૪૦ લાખ ભવનાવાસ કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ દક્ષિણવત્ કહેવું. અહીં ભૂતાનંદ નાગકુમારેન્દ્ર વસે છે • x • તે ત્યાં ૪૦-લાખ ભવનોનું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
- પર્ષદા નિરૂપણ - ભૂતાનંદની પર્ષદા પૂર્વવતું. વિશેષ એ કે અત્યંતર પર્ષદામાં ૫૦,૦૦૦ દેવો ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવું તથા અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવી, બાકી પૂર્વવત્.
નાગકમાર રાજ સિવાયના વેણુદેવાદિથી મહાઘોષ સુધીની વતવ્યતા પ્રજ્ઞાપનીના “સ્થાનપદ” મુજબ કહેવું. તે આ પ્રમાણે - સુવર્ણકુમાર દેવોના ભવનો ક્યાં છે ?
Page #115
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૮
તે દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી મધ્યે - x - • છે. અહીં સુવર્ણકુમાર દેવોના ૭૨-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ પ્રતિરૂપ છે. અહીં સુવર્ણકુમારના ભવનો છે, તેમાં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું. વેણુદેવ અને વેણુદાલી આ બે સુવર્ણકુમારેન્દ્રો ત્યાં વસે છે યાવત્ વિચરે છે.
દક્ષિણદિશાના સુવર્ણકુમારોના ભવનો ક્યાં છે? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૭૯,૦૦૦ યોજનમાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ૩૮-લાખ ભવનો કહ્યા છે તે ભવનો યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણી સુવર્ણકુમારના ભવનો છે. તેમાં ઘણાં દક્ષિણી સુવર્ણકુમારો વસે છે. અહીં વેણુદેવ સુવર્ણકુમારેન્દ્ર વસે છે. તેઓ મહર્ષિંક ચાવત્ પ્રભાસે છે. તેઓ ત્યાં ૩૮ લાખ ભવનોનું યાવત્ વિચરે છે. પર્યાદા કથન ધરણવત્ છે.
ભગવન્ ! ઉત્તરના સુવર્ણકુમારના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તલ્લિ સુવર્ણકુમાર દેવોના ૩૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ પ્રતિરૂપ છે. અહીં ઘણાં સુવર્ણકુમારો વસે છે. અહીં મહદ્ધિક એવો સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજા વસે છે. તે ત્યાં ૩૪-લાખ ભવનાવાસનું બાકી નાગકુમારવત્ કહેવું. પર્ષદા વક્તવ્યતા ભૂતાનંદવર્તી સંપૂર્ણ કહેવી.
સુવર્ણકુમારવત્ બાકીનાની વક્તવ્યતા કહેવી. વિશેષ આ - અસુરના-૬૪, નાગના-૮૪, સુપર્ણના-૭૨, વાયુના-૯૬, દ્વિ૫-દિક્-ઉદધિ-વિધુત્ત-તનિત-અગ્નિકુમારના પ્રત્યેકના ૩૭૬-૭૬ લાખ ભવનો છે. દક્ષિણ દિશાના અસુરના-૩૪, નાગના-૪૪, સુવર્ણના-૩૮, વાયુના-૫૦, દ્વીપાદિ છ ના ૪૦-૪૦ લાખ ભવનો છે. ઉત્તર દિશાના અસુરના-૩૦, નાગ-૪૦, સુવર્ણ-૩૪, વાયુ-૪૬, બાકીના છ ના પ્રત્યેકના ૩૬-૩૬ લાખ ભવનો છે.
૧૩૧
ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે :- ચમર, ધરણ, વેણુદેવ, હરિસ્કત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વેલંબ અને ઘોષ તથા બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાણવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજણ, મહાઘોષ સામાનિક દેવો ચમના ૬૪,૦૦, બલિનાં ૬૦,૦૦૦, બાકીના બધા છ-છ હજાર, આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણાં જાણવા. - x -
• — * - * — x — * — X — 0
૧૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
હવે વ્યંતરની વક્તવ્યતા છે
— * - * — x — —
- સૂત્ર-૧૫૯ :
ભગવન્ ! વ્યંતર દેવોના ભવન [ભૌમેય નગરો] ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ કહેવું. માવત્ વિચરે છે.
ભગવન્ ! પિશાચ દેવોના ભવનો ક્યાં છે? સ્થાન પદમાં કહ્યા મુજબ જાણવું યાવત્ વિચરે છે. ત્યાં કાલ અને મહાકાલ નામે બે પિશાચકુમાર રાજા વસે છે સાવત્ વિચરે છે.
ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચકુમારના ભવનો ક્યાં છે? યાવત્ વિચરે છે. અહીં પિશાચકુમારરાજ, પિશાચકુમારેન્દ્ર કાલ વસે છે. તે મહર્ષિ છે ચાવત્
વિચરે છે.
ભગવન્ ! પિશાચકુમારરાજ પિશાચકુમારે કાળની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ – ઈશા, ત્રુટિતા, દૃઢરથા, અભ્યુંતરિકા-ઈસા, મધ્યમિકા ત્રુટિતા,
બાહ્યા-ઢરથા.
ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર કાલની અત્યંતર પર્યાદામાં કેટલાં હજાર દેવો છે ? યાવત્ બાહ્ય પર્ષદામાં કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની
અમાંતર પદામાં ૮૦૦૦, મધ્યમ પર્યાદામાં ૧૦,૦૦૦, બાહ્ય પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો છે. અત્યંતર-મધ્યમ અને બાહ્ય ત્રણે પર્યાદામાં ૧૦૦-૧૦૦ દેવીઓ છે.
ભગવન્ ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમ પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે? યાવત્ બાહ્ય પર્ષદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પદાના દેવોની અદ્ભૂપલ્યોપમ, મધ્યમ પદાના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ, બાહ્ય પર્યાદાના દેવોની સાતિરેક ચતુર્ભાગ પલ્યોપમ સ્થિતિ છે. અત્યંતર પર્ષદાની દેવીની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, મધ્યમ પર્યાદાની દેવીની ચતુર્ભાગ પલ્યોપમ, બાહ્ય પર્યાદાની દેવીની દેશોન ચતુર્ભાગ પલ્યોપમ સ્થિતિ કહી છે. શેષકથન સમરવત્ કહેવું. એ પ્રમાણે ઉત્તરના વ્યંતરો પણ કહેવા. એ પ્રમાણે ગીતયશ પર્યન્ત કહેવું.
- વિવેચન-૧૫૯ :
ભગવન્ ! વ્યંતર દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા “સ્થાન” પદ મુજબ કહેવું. તે આ રીતે – ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યના ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મચ્ચેના ૮૦૦ યોજનોમાં અહીં વ્યંતરોના તિર્છા અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસ હોય છે. તે ભૌમેય નગરો બહારથી વૃત્ત, અંદરથી ચોરસ, નીચે પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. તેની ચોતરફ ઉંડી અને વિસ્તીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. તે યાસ્થાને
Page #116
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૯
પ્રાકાર, અટ્ટાલક, કપા, તોરણ, પ્રતિદ્વારોથી યુક્ત છે. ઈત્યાદિ વર્ણન * * * x * ચમર સૂત્રવત્ સમજી લેવું ચાવત્ તે ભૌમેય નગરો પ્રાસાદીય, દર્શનીય આદિ છે.
ત્યાં ઘણાં વ્યંતર દેવો વસે છે. જેમકે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ મહાકાય ગંધર્વગણ અને નિપુણ ગંધર્વગીતરમણ અણપત્તિ, પણપન્નિ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહામંદિત, કુહંડપતંગ દેવા ચંચલ ચપલ ચિત્ત ક્રીડન અને પરિહાસ પ્રિય હોય છે. ગંભીર હાસ્ય, ગીત, નૃત્યમાં તેમની અનુરક્તિ રહે છે. વનમાળા, કલગી, મુગટ, કુંડલ અને ઈચ્છાનુસાર વિર્વિત આભૂષણોથી તેઓ મંડિત રહે છે. સર્વઋતુક સુગંધી પુષ્પોથી રચિત, લાંબી, શોભનીય, સુંદર અને ખીલતી વનમાળાથી તેમનું વક્ષ:સ્થળ શોભે છે. પોતાની કામનાનુસાર કામભોગોને સેવે છે. ઈચ્છા અનુસાર રૂપ અને દેહના ધારક, વિવિધ વર્ણી વેશભૂષા કરે છે.
તેમને પ્રમોદ, કંદર્પ, કલહ, કેલિ, કોલાહલ પ્રિય છે તેમનામાં હાસ્ય, બોલચાલ ઘણાં હોય છે. તેમના હાથોમાં ખડ્ગ, મુદ્ગર, શક્તિ અને ભાલા પણ રહે છે. તેઓ અનેક મણિ અને રત્નોના વિવિધ ચિહ્નવાળા હોય છે. તેઓ મહર્ષિક, મહાધુતિમાત્, મહાયશસ્વી, ઈત્યાદિ, હારથી શોભિત વક્ષ:સ્થળવાળા યાવત્ દશે દિશાઓને ઉધોતીત અને પ્રભાસીત કરતા વિચરણ કરે છે.
૧૩૩
તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભોમેજ્જ નગરાવાસ, હજારો સામાનિકો, અગ્રમહિષીઓ, પર્ષદાઓ, સૈનિકો, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય યાવત્ ભોગવતા વિચરે છે. પ્રાયઃ સુગમ છે. વિશેષ આ પ્રમાણે –
માય - મહોરગ. ગંધર્વગણ - ગંધર્વ સમુદાય. કેવો ? નિપુણ - પરમ કૌશલયુક્ત, ગંધર્વ-ગંધર્વજાતીય દેવો, તેમના જે ગીત, તેમાં જેમની રતિ છે તે. આવા વ્યંતરોના આઠ મૂળ ભેદો અને આઠ અવાંતર ભેદો - ‘અણપશ્ચિક’ આદિ છે. આ સોળે વ્યંતર દેવો કેવા છે ? અનવસ્થિત ચિત્તવાળા, અતિશય ચપળ, વિવિધ ક્રીડા અને પરિહાસ જેમને પ્રિય છે તેવા. ગંભીર હસિત, ગીત, નર્તનમાં જેમની રતિ
છે તેવા. વનમાલામય શેખરવાળા મુગટ અને કુંડલ તથા સ્વચ્છંદ વિકુર્વિત આભૂષણોને ધારણ કરે છે તથા સર્વ ઋતુવર્તી સુગંધી ફૂલોથી શોભિત લાંબી, શોભતી, કમનીય, અમુકુલિત, અમ્લાન પુષ્પમસી વિચિત્ર વનમાળા હ્રદયે ધારણ કરે છે. તેઓ સ્વેચ્છાચારી છે. જામ - સ્વેચ્છાથી, જામ - મૈથુનસેવા જેમને છે તે મામા - અનિયતકામા. સ્વેચ્છાથી રૂપ અને ઈચ્છિત દેહને ધારણ કરનારા, તે કામરૂપદેહધારી.
- X + X + X - વર્ષ - કામોદ્દીપન વચન ચેષ્ટા, હૈં - રાટિ, કેલિ-ક્રીડા, કોલાહલ-બોલ. અતિ પ્રભૂત હાસ્ય-બોલ યુક્ત, હાથમાં અસિ, મુદ્ગર, શક્તિ, કુંતવાળા, મળિ - ચંદ્રકાંતાદિ, રત્ન - કર્કેતનાદિ, અનેક મણિ-રત્નો વડે નિયુક્ત
ચિહ્નવાળા.
ભગવન્ ! પિશાચ દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાનપદ'
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મુજબ જાણવું. તે આ રીતે – ભંતે ! પિશાચ દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યના ઉપર-નીચેના ૧૦૦
૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનોમાં પિશાચ દેવોના તિર્થા અસંખ્યાતા ભોમેજ્જ
૧૩૪
નગરો છે તે ભોમેજ્જનગરો બહારથી વૃત્ત, ઈત્યાદિ ઔધિકવત્ કહેવું. ત્યાં ઘણાં પિશાચ દેવો વસે છે. કાલ, મહાકાલ નામે બે પિશાચેન્દ્રો વસે છે ઈત્યાદિ.
ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચોના ભોમેજ્જ નગરો ક્યાં છે? યાવત્ તે બહારથી વૃત્ત આદિ ઔધિવત્ કહેવું. અહીં પિશાચોના ભોમેજ્જ નગરો કહ્યા છે. ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચદેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના મધ્યના ૮૦૦ યોજનોમાં દાક્ષિણિલ્લ પિશાચદેવોના ભૌમેય નગરો છે. ત્યાં ઘણાં દાક્ષિણિલ્લ પિશાચ દેવો વરસે છે. ત્યાં કાલ પિશાચેન્દ્ર રહે છે. તે ત્યાં તિર્છા અસંખ્યાતા લાખ ભૌમેય નગરો, ૪૦૦૦ સામાનિક, ચાર અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે.
પર્મદા નિરૂપણ-ભગવન્ ! પિશાચેન્દ્ર કાળની કેટલી પર્ષદા છે ? ગૌતમ ! ત્રણ. ઈસા-ત્રુટિતા-દૃઢ રથા ઈત્યાદિ પૂર્વવત્. દેવ-દેવીની સંખ્યા આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા - ૪ - ૪ - ભગવન્ ! ઉત્તલ્લિ પિશાચના ભૌમેય નગરો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? દાક્ષિણિલ્લ જેવી જ વક્તવ્યતા કહેવી. એ રીતે પિશાચ માફક ભૂતથી ગંધર્વ સુધી કહેવું. ભૂતના-સૂરૂપ અને પ્રતિરૂપ, યક્ષના પૂર્ણભદ્ર-માણિભદ્ર, રાક્ષસના ભીમ-મહાભીમ, કિંનના કિંન-કિંપુરુષ, કિંપુરુષના સત્પુરુષ-મહાપુરુષ,
મહોરગના અતિકાય-મહાકાય, ગંધર્વના ગીતરતિ-ગીતયશ. ૦ એ પ્રમાણે વ્યંતરો કહ્યા.
Page #117
--------------------------------------------------------------------------
________________
3/દેવ/૧૬૦
છે હવે જ્યોતિકોને કહે છે છે.
– X - X - X - X – • સૂત્ર-૧૬૦ -
ભગવાન ! જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહેલા છે ? ભગવાન ! જ્યોતિષ દેવો જ્યાં વસે છે ? ગૌતમ દ્વીપ સમુદ્રોથી ઉપર, રતનપભા પૃવીના બહુરામરમણીય ભૂમિ ભાગથી 90 યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન પ્રમાણ ઉંચાઈરૂપ ક્ષેત્રમાં તિછf જ્યોતિક દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ કહા છે. તે વિમાનો અદ્ધ કપિચ્છક સંસ્થાન સંસ્થિત છે. એ રીતે થાનપદમાં કહ્યા મુજબ ચાવતું ત્યાં ચંદ્ર અને સૂર્ય જ્યોતિન્દ્ર, જ્યોતિષરાજ નિવાસ કરે છે. તેઓ મહર્તિક યાવતું ભોગ ભોગવતા વિચરે છે.
- ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી પર્ષદાઓ કહી છે ? ગૌતમ ! ત્રણ પર્ષદા - તુંબા, કુટિતા, પેલ્યા. અત્યંતકિા-તુંબા, મધ્યમિકાત્રુટિતા, બાહા-પ્રેત્યા. બાકી બધું “કાલ' ઈન્દ્ર મુજબ જાણવું. પરિમાણ અને સ્થિતિ પણ તેમજ જાણતા. બાકી બધું ‘ચમર*વતુ જાણવું. ચંદ્ર વિશે પણ તેમજ કહેવું.
• વિવેચન-૧૬૦ :
જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિ ભાગથી ચકને ઉપલક્ષીને ૯૦ યોજના ઉંચે-બુદ્ધિ વડે જઈને ૧૧૦ યોજન બાહામાં તિછ અસંખ્યાત યોજન કોટાકોટી પ્રમાણ જયોતિર્વિષયમાં આ પ્રદેશમાં જ્યોતિક દેવોના તિછ અસંખ્યાત લાખ જ્યોતિક વિમાનો છે, તેમ મેં અને બાકીના તીર્થકરોએ પણ કહ્યું છે. તે વિમાનો અદ્ધ કપિત્થ સંસ્થાન સંસ્થિત છે.
અહીં આક્ષેપ-પરિહાર ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા, સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા અને સંગ્રહણીટીકામાં બતાવેલ છે, ત્યાંથી અવધારવા.
સર્વ સ્ફટિકમય. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં ‘સ્થાન' નામક બીજા પદમાં ચંદ્ર-સૂર્ય સુધી કહેલ છે, તેમ કહેવું. ઈત્યાદિ આ પ્રમાણે - અભ્યદ્ગત ઉચિત પ્રહસિત એવા વિવિધ મણિ-કનક રત્ન વડે ચિત્રિત, વાયુથી ઉડતી વિજય વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, તુંગ, ગગનતલને સ્પર્શતા શિખરોવાળા છે. તેની જાળીઓમાં રત્ન જડેલ છે, તે વિમાન આચ્છાદન ખસેડ્યા પછી પ્રગટ થયેલ વસ્તુ માફક ચમકદાર છે. તે મણિ અને રત્નોની સ્તુપિકાથી યુક્ત છે તેમાં શતપત્ર અને પુંડરીક કમળ ખીલેલા છે. તિલકો અને રનમય અર્ધચંદ્રોથી તે ચિત્ર-વિચિત્ર છે, વિવિધ મણિમયમાલા વડે સુશોભિત છે. અંદર અને બહારથી સ્નિગ્ધ છે. તેના પ્રતટ સોનાની રુચિર રેતીવાળા છે. તે સુખદ સ્પર્શવાળા, શ્રીસંપન્ન, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં જ્યોતિક વિમાનો છે. અહીં જયોતિક દેવો વસે છે, તે આ - ગુરુ,
૧૩૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, મંગળ. આ દેવો તપેલા સુવર્ણ સમાન કનકવર્તી છે તથા જ્યોતિક ક્ષેત્રમાં વિચરતા, ગતિરતિક, અઠ્ઠાવીસ ભેદે નba દેવગણો, વિવિધ સંસ્થાન સંસ્થિત અને પંચવર્ણી તારાઓ સ્થિત લેશ્ય, સંચાર કરનાર, અવિશ્રામ મંડલ ગતિ યક્ત, પોતાના નામાંકિત ચિહ્નધારીઓ ત્યાં વસે છે.
તેઓ ત્યાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, સપરિવાર અગ્રમહિષી, પર્ષદા, સૈન્ય, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો આદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિચરે છે. અહીં બે મહર્તિક જ્યોતિષેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય વસે છે. તેઓ ત્યાં પોતપોતાના લાખો વિમાનો, ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર અગ્રમહિષી ઈત્યાદિનું આધિપત્યાદિ કરતાં વિચારે છે. અહીં પ્રખ્યાત - સર્વથા આભિમુખ્યથી ગયેલ * * * * * * * વાતો દ્વતા • વાયુ વડે કંપિત, વિનય - અભ્યદય સૂચિકા વૈજયંતી નામક પતાકા અથવા વિજય એ વૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહેવાય છે - x • ઉપરી-ઉપરી સ્થિત છો વડે યુક્ત
તંગ-ઉચ્ચ, ગગનતલ-આકાશતલ, * * * * * * * રૂપિકા-શિખર, - ૪ - x • તિનૌ • ભિંત આદિમાં રહેલ પંડ, અને રનમય અર્ધચંદ્ર. - X - X • ગ્લણમકૃણ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી યુક્ત રુધિર વાલુકા-રેતી, પ્રતટ-પ્રતર તથા સુખ કે શુભ સંયુક્ત. ગુરુ-ચંદ્ર-સૂર્ય આદિ ગ્રહો કંઈક સુવર્ણ વણી છે. જ્યોતિ ચકમાં જે ચાર ચરે છે, તે બાહ્ય દ્વીપ સમુદ્રમાં છે તે અગતિરતિક છે. જે ૨૮-નક્ષત્ર દેવગણો છે, તે બધાં પણ વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તારાઓ પંચવર્ણી છે.
આ બધાં અવસ્થિત તેજલેશ્યાવાળા છે, ચાર સ્વ હોવાથી અવિશ્રામ મંડલ ગતિક છે. બધાં પોત-પોતાના નામથી અંકિત ચિહ્ન મુકુટવાળા છે. ચંદ્રના સ્વમુગટમાં ચંદ્રમંડલ લાંછન, સૂર્યમાં સૂર્યમંડલ, ગ્રહમાં ગ્રહમંડલ, નગમાં મંડલ છે.
પર્ષદા નિરૂપણાર્થે કહે છે – જ્યોતિકેન્દ્ર સૂર્યની કેટલી પર્ષદા છે ? ત્રણ – તુંબા, ગુટિકા, પ્રેત્યા ઈત્યાદિ પૂર્વવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩-માં દેવાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
Page #118
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૧
છે. પ્રતિપત્તિ-૩-“દ્વીપસમુદ્રાધિકાર” છે
- X - X - X - X - X - • હવે તોછલોકના પ્રસ્તાવથી દ્વીપ-સમુદ્ર વક્તવ્યતા કહે છે• સૂત્ર-૧૬૧ -
ભગવન! હીપ-સમુદ્રો ક્યાં છે ? ભગવના દ્વીપસમુદ્રો કેટલા છે ? ભગવાન ! દ્વીપ સમુદ્રો કેટલા મોટા છે? ક્યા સંસ્થાને છે? ક્યા આકાર-ભાવ પ્રત્યાવતારથી છે ?
ગૌતમ! જંબૂલીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો છે. સંસ્થાનથી એકવિધ વિધાનવાળા, વિસ્તારથી અનેકવિધ પ્રકારે છે. બમણાં-ભમણાં છે, પ્રત્યુત્પધમાન-વિસ્તારમાસ-વિભાસમાન તરંગવાળા, ઘણાં ઉપલ, પu, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પોંડરીક, મહાપોંડરીક, શતપમ, સહક્યમ, પ્રફુલ્લ કેસરા યુકત, પ્રત્યેકે પ્રત્યેક પડાવરવેદિકાથી ઘેરાયેલા, પ્રત્યેકે પ્રત્યેક વનખંડણી પરિક્ષિત છે. હે આયુષ્માન શ્રમણ/ તિછલિોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત કહેલા છે.
• વિવેચન-૧૬૧ :
wત - પરમ કલ્યાણયોગી ! દ્વીપસમદ્રો ક્યાં છે ? આના વડે દ્વીપસમુદ્રોનું અવસ્થાન પૂછ્યું. કેટલી સંખ્યામાં છે ? આના વડે દ્વીપસમુદ્રોની સંખ્યા પૂછી. કેટલા મહાલયઆશ્રય, વ્યાપ્ય ક્ષેત્રરૂપ અર્થાત કેટલાં મોટા છે ? - x • આના દ્વારા દ્વીપસમુદ્રોનું આયામ-પરિમાણ પૂછ્યું. તેનું સંસ્થાન-આકાર શું છે તે પૂછ્યું. તેમાળTY માવ - સ્વરૂપ વિશેષ તે દ્વીપસમુદ્રોનું શું છે ?
- ગૌતમ ! જંબૂદ્વીપ આદિ દ્વીપ, લવણસમુદ્રાદિ સમુદ્રો છે. આના દ્વારા હીપસમુદ્રોની આદિ કહી. આ ન પૂછવા છતાં ભગવંતે કહ્યું, આગળ તે ઉપયોગી છે. શિષ્યએ ન પૂછવા છતાં જાણવા માટે આ કથન કર્યું છે. સંસ્થાનને આશ્રીને એક પ્રકારનો વિધાનવાળા છે અર્થાત્ એક સ્વરૂપવાળા છે. કેમકે બધાં વૃતસંસ્થાના સંસ્થિત છે. વિસ્તારને આશ્રીને વળી અનેક પ્રકારના છે અર્થાત્ વિસ્તારને આશ્રીને વિવિધ સ્વરૂપવાળા છે. તે કહે છે –
જે રીતે બમણાં-બમણાં થાય, એ રીતે ગુણન કરાતા પ્રકર્ષથી વિસ્તારને પામે છે. તેથી કહે છે - જંબુદ્વીપ એક લાખ યોજન, લવણસમુદ્ર બે લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન ઈત્યાદિ. દૃશ્યમાન જળતંગોથી તરંગિત છે. આ વિશેષણ સમુદ્રોમા તો પ્રતીત છે જ, દ્વીપોમાં પણ તે જાણવું. તેમાં પણ નદી, દ્રહ, તળાવા આદિમાં કલ્લોલનો સંભવ છે.
આ દ્વીપ-સમુદ્રો ઘણાં ઉત્પલ, પા, કુમુદ આદિ વડે વિકસિત કેસર વડે ઉપલક્ષિત-અત્યંત શોભિત છે. તેમાં ઉત્પલ-ગર્દભક, પદા-સૂર્યવિકાસી, કુમુદ-ચંદ્ર વિકાસી, નલિન- કંક ક્ત પા. સુભગ-પાવિશેષ, સૌગંધિક-કલ્હાર, પોંડરીક
૧૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સિતાંબુજ, તે જ મહાપૌંડરીક. * * પ્રત્યેક દ્વીપ-સમુદ્ર પાવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. જંબૂડીપાદિ દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ પર્યન્ત, લવણસમુદ્રાદિ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત આ તિછલોકમાં જ્યાં આપણે છીએ તે અસંખ્યાત દ્વીપ સમુદ્રો કહ્યા છે. “આ તિછલોકમાં” શબ્દથી ‘સ્થાન' કહ્યું. માણેક - સંખ્યા કહી. બમણાં-બમણાં શબ્દથી ‘મહત્વ' કહ્યું. - X • હવે સ્વરૂપ કહે છે -
• સૂત્ર-૧૬૨ -
તેમાં આ જંબુદ્વીપ નામક દ્વીપ બધાં દ્વીપસમુદ્રોમાં અત્યંતર, સૌથી નાનો, વૃત્તdલના પૂડા જેવા આકારે રહેલ, વૃત્તરથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃd-પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧all ગુલથી કંઈક અધિક પરિધિવાળું છે. તે એક જગતી વડે ચોતરફથી ઘેરાયેલો છે. તે જગતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મૂળમાં ૧ર-યોજન વિષ્ઠભથી, મણે આઠ યોજન, ઉપર ચાર યોજન વિÉભથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વ વજમય, સ્વચ્છ, Gણ, લષ્ટ, ધૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિયંક, નિકંટક છાયા, સપભા, સકિરણ, સઉધોતુ, (તથા) પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી.
તે જગતી એક જલકટક વડે ચોતરફથી ઘેરાયેલી છે તે જાલકટક અર્ધયોજન ઉર્ષ ઉચ્ચત્વથી ૫૦૦ ધનુણ વિષંભથી સર્વ રનમય, સ્વચ્છ, Gષ્ણ ચાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૬૨ :
તે દ્વીપ-સમુદ્ર મણે જ્યાં આપણે વસીએ છીએ. તે જંબુદ્વીપ નામે દ્વીપ છે. બધાં દ્વીપ-સમુદ્રોમાં સર્વાત્યંતર. - x • તેથી કહે છે - બધાં પણ બાકીના હીપસમુદ્રો જંબુદ્વીપથી આરંભીને આગમ અભિહિત ક્રમથી બમણાં-બમણાં વિસ્તારચી છે, તેથી સર્વ દ્વીપ સમુદ્રોમાં સવવ્યંતર છે. આના વડે જંબૂદ્વીપનું અવસ્થાને કહ્યું. તે બધાં દ્વીપસમદ્રથી લઘ, તેથી કહે છે - બધાં લવણાદિ સમુદ્ર, બધાં ધાતકીખંડાદિ દ્વીપો, જંબૂદ્વીપથી આરંભી બમણાં-બમણાં આયામ, વિડંભ, પરિધિ છે, તેથી બીજા દ્વીપ-સમુદ્રાપેક્ષાથી લઘુ છે. આનાથી સામાન્યથી પરિમાણ કહ્યું. * * *
વૃત-તેલ વડે પકવ અપૂય, પ્રાયઃ પરિપૂર્ણ વૃત હોય છે, ઘીથી પકવેલ નહીં, તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. તથા વૃત-રથચક્રવાલ સંસ્થિત • સ્થના અવયવ એવા ચક-મંડલ, તેના જેવું સંસ્થાન. વૃત-પુકકર્ણિકા અર્થાત્ પદાબીજ કોશ સંસ્થાનથી સંસ્થિત. વૃત-પરિપૂર્ણ ચંદ્ર સંસ્થાન. આ રીતે જંબૂદ્વીપ સંસ્થાન કહ્યું.
હવે આવામાદિ પરિમાણ - આયામ-વિઠંભથી એક લાખ યોજન છે. પરિધિસૂત્રાર્થમાં કહી છે. આ પરિક્ષેપ પરિમાણ-સ્વયં ગણવું અથવા ફોબસમાસ ટીકાથી ભાવના કરવી. • x -
Page #119
--------------------------------------------------------------------------
________________
દ્વીપ /૧૬૨
૧૩૯
હવે આકાર-ભાવ પ્રત્યવતાર-અનંતરોક્ત આયામ, વિડંભ, પરિક્ષેપ પરિમાણ જંબૂદ્વીપ એક જગતી જે સુનગરના પ્રાકાર સમાન છે, તેનાથી બધી દિશામાં સામસ્યથી સમ્યમ્ વેષ્ટિત છે તે જગતી ઉંચી આઠ યોજન છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. આ જગતી ગોપુછના સંસ્થાનથી સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છ આકારે છે. તે સર્વથા વજરનાભિક, આકાશ-સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષs, ઘંટિત પટ માફક મકૃણ, શાનપત્થર વડે ઘસેલ પાષાણ પ્રતિમાવતુ પૃષ્ટ, પૃષ્ટ-સુકુમાર શાનથી ગડેલપાષાણ પ્રતિમાવત. સ્વાભાવિક જોહિત, આગંતુક મલના અભાવથી, કલંક કે કર્દમ રહિત, નિર્કટક-નિકવચ, નિરવરણ, નિરુપઘાત.
સપ્રભા-સ્વરૂપથી પ્રભાવાળી, સમરીચ-બહારનીકળતી કિરણોની જાળ, તેથી જ સોધોત-બહાર રહેલ વસ્તુને પ્રકાશકારી, પ્રાસાદીય-મનને પ્રહલાદકારી, દર્શનીયજેને જોતાં ચક્ષન થાકે. અભિ-જોનારના મનને પ્રાસાદનુકૂળ. પ્રતિરૂપ-અસાધારણરૂપ.
તે - અનંતરોદિત સ્વરૂપવાળી જગતી જાળકટકથી-ભવનની ભીંતોમાં રહેલ જાલક, તેમનો સમૂહ. જાલકાકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ પંક્તિ, તે જાલ કટકા વડે બધી દિશામાં ઘરેલ. તેનું ઉચ્ચત્વાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. સર્વરત્નમયાદિ પૂર્વવતું.
: (મ-૧૬૩ - - a mતીની ઉપર બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી પાવર વેદિકા છે. તે પાવરવેદિકા ઉtd ઉચ્ચત્વથી અદ્ધ યોજન, ૫oo tીનુષ વિર્લભણી,. સવરતનમય, જગતી સમાન પરિધિથી છે. તથા સર્વ રતનમણીય, સ્વચ્છ ચાવતું પતિરૂપ છે.
તે પાવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે – વજમાય નેમ, રિસ્ટરનમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સંભ, સોના-રૂપામય ફલક, જમય સંધિ, લોહિતાક્ષમય શચિઓ, વિવિધમણિમય કલેવર અને કલેવર સંઘાત, વિવિધમણિમય રૂપ અને રૂપ સંઘાત, કમય પક્ષ અને પક્ષબાહા, જ્યોતિરસમય વંશ અને વશ કવેલુક, રજતમય પટ્ટિકા, જાત્યરૂપમી અવઘાટની, વજમણી ઉપરની પુંછણીઓ, સર્વ શ્વેત રજતમય કવેલૂના આચ્છાદન છે.
તે પાવર વેદિકા એક હેમાલ, એક ગવાક્ષાલ, એક મિંખિણિજાલ વાવ4 મ#િજાલ, કનકાલ, રનજલ, એક શ્રેષ્ઠ પsiાલ [આ બધl] વડે ચોતરફથી ઘેરાયેલી છે. તે જાલો તપનીય ઝૂમખાં, સુવર્ણ પ્રતર મંડિત, વિવિધ મણિરતન, વિવિધ હારઅર્ધહાર વડે ઉપશોભિત સમુદય કંઈક અન્યોન્યસંપત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરગત વાયુ વડે મંદ-મંદ હલતી-ચલતી, કંપતી-કંપતી, લંબાતી, ટકરાતી, શબ્દો કરતી, તે ઉદર મનોજ્ઞ, કાન અને મનને સુખકારી શબ્દો વડે ચોતરફથી પૂરતી, શ્રી વડે અતીવ શોભતી રહેલી છે.
તે પકાવર વેદિકામાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં આa-હાથી-મનુષ્ય
૧૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) કિંનર-કિંધરષ-મહોરમ-ગંધર્વ-વૃષભ સંઘાટકો છે, જે સર્વ રનમચ, સ્વચ્છ, Gણ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિષ્ઠટક છાયા, પ્રભા-કિરણોઉધોત સહિત છે તેમજ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂષ છે.
તે પSAવર વેદિકાના તેને દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અશ્વપંકિતઓ આદિ પૂર્વવત્ યાવતુ પ્રતિરૂપ છે. એ રીતે અશ્વવીથી, અશ્વયુગલ આદિ ચાવતુ પ્રતિરૂપ છે, તે પાવર વેદિકામાં ત્યાં-ત્યાં, તે-તે દેશમાં ઘણી જ પાલતા, નાગલતા, અશોક-ચંક-મૂતવન-Mાસંતિ-અતિમુક્તક-કુંદ અને ચામલતા નિત્ય કુસુમિત ચાવતુ સુવિભકત પિંડમંજરી વતંસકધરી છે. તે સર્વે રનમય, લૂણ, પૃષ્ટ, કૃષ્ટ, નીરજ નિમળ, નિયંક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત છે, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે.
તે પાવર વેદિકામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં અક્ષય સ્વસ્તિક કહા છે. તે સર્વે રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
ભગવાન ! આવું કેમ કહે છે કે પાવરવેદિક પાવર-વેદિકા છે ? ગૌતમ ! પદાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાલાહામાં, વેદિકા શફિલકમાં, વેદિકાપુટરમાં, સંભ-ખંભની બાહા શીર્ષ અને પડતરમાં, ભૂચિ
ચિમન ફલક અને પુટતરમાં, પક્ષ-પક્ષબાહા અને પક્ષ વેરતમાં ઘણાં જ ઉત્પલ, પા ચાવતુ શતસહસ પત્રો છે. તે સર્વે રનમય, સ્વચ્છ, લૂણ, Gષ્ટ,ધૃષ્ટ, મૃઢ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત પ્રાસાદીય-દર્શનીય-અભિરપ-પ્રતિરૂપ છે. મોટા-મોટા વષ કાળ સમયે લગાડેલા છત્રાકાર છે. તે કારણથી છે ગૌતમ! એમ કહ્યું કે પાવરવેદિકા એ પાવર વેદિકા છે.
ભગવન ! પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ કિંચિત્ શાશ્વત છે - કિંચિત્ અશશ્ચત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે કિંચિત્ શાશ્વતકિંચિત્ અશાશ્વત છે ? ગૌતમ! દ્રવ્યાપણે શાશ્વત છે. વર્ષ-ગંધ-રસ-સ્પર્શ પયયિથી આશાશ્વત છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે કે કિંચિત્ શાશ્વત-કિંચિત અાશ્ચત છે.
ભગવાન ! પાવરવેદિકા કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ! કદી ન હતી તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ નથી. તે હતી - છે • રહેશે. તે યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય એવી પાવર વેદિકા છે.
• વિવેચન-૧૬૩ :
[આ સૂત્રમાં પડાવર વેદિકાનું વર્ણન છે.] તે જગતીના ઉપરના તળમાં જે બહુમધ્યદેશભાગ છે - X - X - ત્યાં પૂર્વવતુ એક મોટી પાવરવેદિકા મેં તથા બઘાં તીર્થકરે કહેલ છે. તેની ઉંચાઈ અડધું યોજન અર્થાત્ બે ગાઉ છે. ૫૦૦ ધનુષ્ય
Page #120
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૬૩
૧૪૬
વિલંભ છે. જગતી સમાન પરિધિ છે. તે સર્વ રનમય છે. સ્વચ્છ, ગ્લ@ ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્.
તે પરાવર વેદિકાનું સ્વરૂપ - યથાવસ્થિત સ્વરૂપ કીર્તન, વર્ણક નિવેશ આ પ્રમાણે છે- ને એટલે પાવર વેદિકાના ભૂમિભાગથી ઉર્વનીકળતો પ્રદેશ વજનમય છે. મૂળ પાદ રિટરશ્ન મય છે. સ્તંભ વૈડૂર્ય રત્નમય છે. ફલકો સોના-રૂપાના છે. શૂચિઓ લોહિતાક્ષ રનમય છે. સંધિ-ળે ફલક છૂટા ન પડે તેવા હેતુ પાદુકા સ્થાનીય સંધિ બધી વજમય છે. અર્થાત્ વજ ન પડે તે ફલકોની સંધિઓ પૂરેલી છે. વિવિદ મણિમય-મનુષ્ય શરીર, મનુષ્ય શરીયુગ્મ, રૂપક, રૂપયુમ્મ છે. કરદનમય પક્ષો અને પક્ષની બાહાઓ છે. •x • જ્યોતીસ રક્તમય મહાનું પૃષ્ઠવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીછ સ્થપાતા વંશ કવેલુક છે. વંશોની ઉપર કંબાસ્થાનીય પટ્ટીકા રજતમયી છે. સુવર્ણ વિશેષમય અવઘાટિન્ય-આચ્છાદન કિલિંચિકાો છે. વજ રનમય એવી અવઘાટનીની ઉપર પુછણી-નિબિડ આચ્છાદન હેતુ ગ્લણતર તૃણ વિશેષ છે. • x - X - સર્વ શ્વેત જતમય છે.
આવી પડાવસ્વેદિકાના તે-તે પ્રદેશમાં એકૈક-સર્વથા સુવર્ણમય લટકતા માળાસમૂહ, ગવાક્ષાગૃતિ રક્તવિશેષ માળાસમૂહ, ક્ષુદ્ર પંટિકા જાળ, મહતી ઘંટિકા જળ, મુક્તાફળમય માળા સમૂહ, મણીમય માળા સમૂહ, પીળા સુવર્ષની માળાનો સમહ, રાજાળ-રતનમય પદાળ ઈત્યાદિથી બધી દિશા-વિદિશામાં ઘેરાયેલ છે. • x - ૪ -
લાલ સુવર્ણમય માળાના અગ્રભાગે ઝુમખા છે. પડખે સમસ્તપણે સુવર્ણપત્રક વડે મંડિત છે. વિવિધ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢારસરા હાર, નવસરા હાસ્થી શોભે છે. કંઈક અન્યોન્ય અસંલગ્ન છે પૂર્વાદિ વાયુ વડે તે મંદ મંદ કો છે - X - કંઈક કંપનના વશથી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલન વડે લંબાતાવિશેષ લંબાતા, પરસ્પર સંપર્ક વડે શબ્દો કરતા-કરતા, ઉદાર શબ્દો થાય છે. તે મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે મનોનુકૂળ છે. વળી આ મનોનુકૂલવ થોડું પણ હોય. તેથી કહે છે – શ્રોતાના મનને હરે છે, તેથી મનોહર છે તે મનોહરત્વ કાન અને મનને સુખનું નિમિત્ત છે. આવા શબ્દો વડે તે નીકટની દિશા-વિદિશાને આરિત કરે છે તે રીતે શોભા વડે અતીવ ઉપશોભિત રહે છે.
તે પાવર વેદિકાના તે-તે દેશમાં, જ્યાં એક છે ત્યાં બીજા પણ વિધમાન છે (શું ?) અશ્વયુગ્મ. એ રીતે હાથી-કિંમર આદિના યુગ્મો પણ કહેવા. એ કેવા છે ? સંપૂર્ણ રત્નમય, આકાશ સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ચાવત્ પ્રતિરૂપ અર્થાત્ પૂર્વોક્ત વિશેષણો લેવા. આ બધાં અયુગ્માદિ પુપાવકીર્ણ કહ્યા. હવે આ અશ્વાદિની પંક્તિ આદિ પ્રતિપાદનાર્થે કહે છે – તેની પંક્તિ, વીથી, યુગલો છે. - x : પંક્તિ એટલે એક દિશામાં જે શ્રેણી છે. બંને બાજુ એકૈક શ્રેણિ ભાવથી જે બે શ્રેણી તે વીથી. • x • આ અશ્વ આદિની સ્ત્રી-પુરુષ યુગ્મ તે મિથુન કહેવાય છે. જેમકે
૧૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અશ્રમિથુન આદિ.
તે પાવર વેદિકાના તે-તે દેશમાં. જ્યાં એક લતા છે, ત્યાં બીજી પણ ઘણી લતા છે તેમ જાણવું. ઘણી પદ્દિાની, નાગ વૃક્ષની લતા-તીર્દી શાખાનો પ્રસાર. વનતરુ વિશેષ. આ બધી લતાં જે સૂત્રમાં કહી છે તે કેવી છે ? સર્વકાળ છ ઋતુક. કુસુમિત - જેમાં પુષ્પો આવેલા છે તેવી. મુકુલિત-કળીઓ હોવી તે. પલ્લવિત, સ્તબકિત, ગુભિત, ચમલિત, યુગલિત. સર્વકાળ ફળના ભાસ્થી નમેલ-કંઈક નમેલ અને મહાભારથી વધારે નમેલ. સુવિભક્ત, પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ અવતંસકને ધારણ કરનારી.
અહીં કુસુમિતવાદિ ધર્મ એકૈક લતાનો કહ્યો. હવે કેટલીક લતાનો સર્વ કુસુમિત આદિ ધર્મ કહે છે - નિત્યં કુસુમિતાદિ આ લતા સર્વથા રનમય, સ્વચ્છ, ગ્લણ આદિ છે.
હવે પાવર વેદિકાનું શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત પૂછે છે - • x • x • પાવર વેદિકાના દેશ-પ્રદેશમાં, વેદિકા-બેસવા યોગ્ય મત વારણરૂપ, વેદિકાના પડખા, વેદિકા પુટના અપાંતરાલમાં, એ રીતે સ્તંભ, ખંભપાર્થ, ખંભશીર્ષ, બે સ્તંભન, અંતરમાં, ફલક છુટા ન પડે તે માટે પાદુકા સ્થાનીય ભૂચિમાં, જ્યાં ચિ, ફલકને ભેદીને મળે પ્રવેશે, તેની નીકટના દેશમાં, સૂચિ સંબંધી ફલક પ્રદેશો, બે શૂચિનું અંતર, ઈત્યાદિમાં ઘણાં ઉત્પલ, સૂર્યવિકાસી-ચંદ્રવિકાસી કમળ ઈત્યાદિ કમળો છે. તે સંપૂર્ણ રનમય આદિ છે. વર્ષાકાળે પાણીથી રક્ષણાર્થે કરેલ તે વાર્ષિક એવા છો, તેના સમાન છે. આ કારણોથી તેને પાવર વેદિકા કહે છે - x • પડાપ્રધાન વેદિકા તે પરાવરવેદિકા.
પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? કથંચિત્ નિત્ય [શાશ્વતી અને કચિત અશાશ્વતી છે. કેમ ? વ્યાસ્તિક નયના મતે શાશ્વતી. દ્રવ્યાસ્તિક નય દ્રવ્યને જ તાત્વિક માને છે. પર્યાયોને નહીં. દ્રવ્ય ત્વયિપરિણામી છે. અન્યથા દ્રવ્ય વનો અયોગ થાય. અન્વયિત્વથી સર્વકાળ ભાવિથી શાશ્વતી છે પરંતુ સમુત્પન્ન થનાર વર્ણ-ગંધ-રસ-પર્શના પર્યાયોથી અને ઉપલક્ષણ થકી અન્ય પુદ્ગલ વિચટનઉચ્ચટનથી અશાશ્વતી છે, કેમકે પયયાસ્તિક નયના મતે પર્યાયની પ્રધાનતા છે. પર્યાય કેટલાંક કાળે તો વિનાશ પામે જ છે. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી કહે છે - ઉત્પાદ અત્યંત અસતુ નથી, વિનાશ સત નથી, જે વસ્તુનો ઉત્પાદ અને વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ માગ છે માટે નિત્ય છે.
ફરી પૂછે છે હે પરમ કલ્યાણયોગી ! પાવર વેદિકા કેટલો કાળ રહેશે ? અનાદિ હોવાથી સર્વદા હતી, સર્વદા રહેલી છે અને સર્વદા રહેશે જ. કેમકે અનંત છે. ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ધ્રુવ હોવાથી સદા સ્વરૂપે નિયત છે. નિયતત્વથી શાશ્વતી છે - x • x • વળી યશોત સ્વરૂપ આકારથી પરિભ્રંશ તે ક્ષય. જેમાં ટ્રાય વિદ્યમાન નથી તે અક્ષય. અક્ષયત્વથી જ અવ્યય. પોતાના સ્વરૂપથી ચલિત થવાનું અસંભવ હોવાથી અવ્યય. અવ્યયવથી સ્વપ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વતના
Page #121
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૩
૧૪૩
બહારના સમુદ્રવતું. સ્વપ્રમાણમાં સદા વસ્થાનથી નિત્ય-ધમસ્તિકાયાદિવતું.
• સૂત્ર-૧૬૪ -
તે જગતીની ઉપર બહારની પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહ્યું છે. તે દેશોન બે યોજન ચકવાલ વિદ્ધભથી છે અને તેની પરિધિ જગતી સમાન છે. તે વનખંડ કૃષ્ણ, કૃણ ભાવાળું ચાવતુ અનેક શકટ-રશ્ય-ચાયુગ્ય પરિમોચન, સુરમ્ય, પ્રાસાદીય, ઋક્ષણ, લષ્ટ, પૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિક, નિમળ, નિરકંટકછાયા, પ્રભા-કિરણ-ઉધોત સહિત, પ્રાસાદીયાદિ છે.
તે વનખંડની અંદર બહુસમરણીય ભૂમિભાગ છે. જેમકે – આલિંગપુકર, મૃદંગપુષ્કર, સરતલ, કરdલ, આદમિંડલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, ઘેટાં-વૃષભવરાહ-સીંહ-વાઘ-વૃક કે દીપડાનું ચામડું હોય. તે જ્યારે શંકુ પ્રમાણ હજારો ખીલીથી તાડિત હોય ત્યારે તે સંપૂર્ણ સમતલ થઈ જાય છે. તે વનખંડ આવતું, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણવ, વર્ધમાનક, મસ્જકંડક, મકરંડક, જારમાર લક્ષણવાળી પુષ્પાવલી, પાત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદાલતાદિ વિવિધ ચિઝયુકત મણિ અને તૃણોથી સુશોભિત છે. તે મણિઓ છાયા-કિરણ-ઉધોત સહિત વિવિધ પંચવણ છૂણ અને મણિથી શોભે છે. તે આ પ્રમાણે - કૃષ્ણ યાવત શુકલ
તેમાં જે તે કૃષ્ણ તૃણ અને મણી છે તેનું વર્ણન આ પ્રમાણે છે - જેમ કોઈ જળ ભરેલ વાદળ, અંજન, ખંજન, કાજલ, મસી, ગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભમર, ભમરાવલિ, ભમર ગતસાર, જાંબુના ફળ, અદ્ધ અરીઠો, પરિપુષ્ઠક, ગજ, ગજકલભ, કૃણસર્પ, કૃષ્ણ કેસર, આકાશ ગ્નિલ, કૃણાલોક, કૃષ્ણકણબીર કે કૃષ્ણભધુજીવક હોય. તેના જેવો કાળો વર્ણ તેનો હોય ? ગૌતમ! ના, આ અર્થ સમર્થ નથી. તે કૃષ્ણ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતક, કાંતતક, પિયતક, મનોજ્ઞતરક, મહામતક વણવાનું કહેલ છે.
- તેમાં જે નીલ વૃણ અને મણી તેનું વર્ણન આ પ્રમાણે કહેલ છે - જેમ કોઈ ભંગ-ભંગમ, ચાસ-સાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદનીલીગુલિકા, ૨યામક, ઉચંતક, વનરાજી, બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારેવાની ગ્રીવા, અતસીકુસુમ, અંજનકેશિકાકુસુમ, નીલોત્પલ, નીલાશોક, નીલકણબીર કે નીલબંધુજીવક હોય. શું તેના જેવા નીલવણ આ વરુ અને મણીનો હોય ? ના, તે આર્ય સમર્થ નથી. તે નીલ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતરક યાવત મામતરક વણશી કહેવાયેલ છે.
તેમાં જે લોહિતક તૃણ અને મણી છે, તેનું વર્ણન આ પ્રમાણે છે – જેમ કોઈ સસલાનું લોહી, ઘેટા-મનુષ્ય-વરાહ કે મહિસનું લોહી, ભાલ ઈન્દ્રગોપ, બાલસુર્ય સંધ્યાના વાદળનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિહિંગલોક, શિલડવાલ, પ્રવાજાંકુર, લોહિતાક્ષમણિ લાક્ષાસ, કૃમિરાગ, તર્કબલ, ચણાના લોટનો
૧૪૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઢગલો, જાસુદનું ફૂલ, કિંશુકનું ફૂલ, પારિજાતના ફૂલ, તોયલ, હતાશોક, ફક્ત કણેસ, તું બધુજીવક આ બધાં જેણે લાલ રંગ તેનો હોય ? ના, તે અર્થ સમર્થ નથી. તે લોહિતક (લાલ) તૃણ અને મણી આનાણી પણ ઈષ્ટક ઇત્યાદિ ચાવતું વર્ણથી કહ્યા છે.
તેમાં જે પીળા તૃણ અને મણીનું આવું વર્ણન છે - જેમ કોઈ - ચંપક ચંપકની છાલ-ચંપકખંડ, હળદર-હળદર ખંડ-હળદરની ગોળી, હરિતાલહરિતાલખંડહળદરની ગોળી, હરિતાલ-હરિતાલખંડ-હરિતાલ ગુલિકા ચિકુરચિરંગરાગ, વકનક-વકનકનિઘસ, સુવર્ણશિપિય, ઉત્તર પૂરપનું વસ્ત્ર, શલકી કુસુમ, ચંપક કુસુમ, કુહંડકા-કોરંટક-તડપુટ-ઘોષાડિયા-જુવર્ણમૂથિકા-સુહરશ્મિકા કે બીજગ કસમ, તાશોક, પીત કોટ, પીયબંધુજીવ. એ બધાં જેવો પીળો વણ છે શું ? ના, આ અર્થ સમર્થ નથી. તે પીળા તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતર ચાવત્ વર્ષથી કહેલ છે.
તેમાં જે શ્વેત વૃણ અને મણી છે, તેનું આવું વર્ણન છે - ક, શંખ, ચંદ્ર, કુંદ, કુસુમ, દકરજ, ઘનદહીં, ક્ષીર, ક્ષીરપૂર હસ-ઊંચ-હાર-ભલાક-ચંદ્રશારદીયભલાહકની શ્રેણી, દંતધોત-ન્યૂયg, ચોખાના લોટનો ઢગલો, કુંદપુપરાણી, કુમુદરાણll, શુકછિવાડી, પેહુણમિંજ, બિય, મૃણાલિકા, ગજદંત, લવંગદલ, પુંડરીક દલ, સિંદુવારમાશદામ, શ્વેત શોક, શ્વેત કણબીર, શ્રેત બંધુજીવક, શું આ બધાં જેવો શેત વર્ણ છે? ના, આ અર્થ સમર્થ નથી. તેનાથી પણ તે શુકલ તૃણ અને મણી ઈષ્ટતકાદિ યાવત વણશી છે.
ભગવાન ! તે તૃણ અને મણીની કેવી ગંધ કહી છે? જેમકે - કોઇપુટ, પA-ચોય-નગર-એલચી-કિરિમેરી-ચંદન-કુંકુમ-ઉસીર-ચંપક-મરુતક-દમનક-જાતિજુહિકા-મલ્લિય-નોમાલિય-વાસંતિક-કેતકી કે કપૂરનું પુટ હોય. અનુવાતમાં ઉઘાડતા, ભેદ કરતા, કૂટતા, નાના ખંડ કરતા, ઉડાડત-વિખેરતા, પરિભોગ કરાતા, એક ભાંડથી બીજ ભાંડમાં સંહરતા, જેવી મનોજ્ઞ અને ઉદાર, પ્રાણ અને મનને સુખકારી, ચોતરફથી ગંધ ફેલાય છે, આવી ગંધ તેની હોય છે ? ના, અર્થ સમર્થ નથી. તે વૃણ અને મણીની ગંધ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર કહી છે.
ભગવાન ! તે તૃણ અને મણીનો કેવો સ્પર્શ કહ્યો છે ? જેમ કોઈ અજિન, * ભૂર, નવનીત, હંસગર્ભતુલી, શિરીષકુસુમનો સમૂહ, બાલ કુમુદ મનો ઢગલો હોય. આ બધાં જેવો સ્પર્શ તેનો છે? ના, તે અર્થ સમર્થ નથી. તે તૃણો અને મણીઓ આના કરતા પણ ઈષ્ટતક આદિ ચાવતુ પથિી કહેલ છે.
ભગવાન તે તૃણ અને મણીઓ, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર દિશાથી આવતા વાયથી મંદ-મંદ એજિત-વેજિત-કંપિત-ક્ષોભિત-ચાલિત-સ્પંદિત-પતિ-ઉદરિd કરાતા કેવો શબદ થાય છે ? જેમ કોઈ શિબિકા, ચંદમાનિકા, શ્રેષ્ઠ રથ જે
Page #122
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૪
૧૪૫
છત્ર-દqજ-ઘંટ-શ્રેષ્ઠ તોરણ-નંદિઘોષ-ઘંટિકાથી યુક્ત એવી સુવર્ષની માળા સમૂહોથી ચોતરફથી વ્યાપ્ત છે. જે હિમવંત પર્વતના ચિ-વિચિત્ર-તિનિશ લાકડીથી બનેલ, સોનાથી ખચિત છે. જેના આરા સારી રીતે લાગેલ છે, જેની ધુરા મજબૂત છે. જેના પૈડા ઉપર લોઢાની લ્હી ચઢાવેલ હોય, ગુણયુકત શ્રેષ્ઠ ઘોડા જડેલ હોય. કુશળ અને દક્ષ સારી હોય. પ્રત્યેકમાં સો-સો બાણવાળા બગીશ તૂણીર જેમાં લાગેલ હોય, કવચ જેનો મુગટ હોય, ધનુણ સહિત ભાણ અને ભાલા આદિ શસ્ત્રો તથા આવરણોથી પરિપૂર્ણ હોય, યુદ્ધ નિમિત્તે સજાવાયેલ હોય. રાજાંગણ કે અંતઃપુરમાં મણીથી જડેલ ભૂમિતલમાં વારંવાર વેગથી ચાલતો હોય, આવતો-જતો હોય, ત્યારે જે ઉદાર, મનોજ્ઞ, મન અને કાનને તૃપ્ત કરનાર શબ્દ ચોતરફથી નીકળે, તેના જેવો શું વૃક્ષો અને મણીનો શબદ હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી..
- જેમ કોઈ વૈતાલિકા, વીણા, ઉત્તરમંદા મૂછનાથી યુકત, ખોળામાં સારી રીતે રાખેલ હોય, ચંદનસારથી નિર્મિત કોણ વડે ઘર્ષિત કરાતી હોય, વગાડવામાં કુશળ નર-નારી છે સંગૃહીત હોય, પ્રાત:કાળ અને સંધ્યાકાળે મંદ-મંદ અને વિશેષરૂપે કંપિત કરાતી, વગાડાતી, ક્ષોભિત, દલિત, સ્પંદિત, ઘર્ષિત અને ઉદિરિત કરવાથી જેવો ઉદાર, મનોજ્ઞ, કાન અને મનને તૃપ્તિકર શબ્દ ચોતરફથી નીકળતો હોય, શું તેવો તે વ્રણ-મણીનો શબ્દ છે? ગૌતમ! આ અર્થ સમી નથી.
જેમ કોઈ કિંન, કિંમર, મહોરણ, ગંધર્વ હોય. તે ભદ્રશાલ-નંદનસોમનસ-પાંડુક વનમાં ગયેલ હોય, હિમવમલય-મેરુ-ગિણુિફામાં બેઠેલ હોય, એક સ્થાને એકઠા થયા હોય, પરસ્પર સંમુખ બેઠા હોય, સુખપૂર્વક આસીન હોય, સમાને સ્થિત હોય, જે પ્રમુદિત અને ક્રીડામાં મગ્ન હોય, ગીતરતિ હોય, ગંધર્વ નાટ્યાદિથી જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય, તે ગંધવદિના ગd, પધ, કથ્ય પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિપ્ત, પ્રવર્તક, મંદાક એ આઠ પ્રકારના ગેયને, રોચિતાવસાનને, સાત સ્વરોથી યુકત ગેયને, આઠ સ સુપયુકd, છ દોષ વિપમુકત, અગિયાર ગુણાલંકાર અને આઠ ગુણોથી યુકત, વાંસળીની સુરીલી અવાજથી ગવાતા ગેયને, રાગથી ક્ત, પ્રસ્થાન-કરણ શુદ્ધ, મધુરસમ-સુલલિત, વાંસળી અને તંત્રી વગાડાતા બંનેના મેળ સાથે ગવાતું ગેય, તાલ-લય-ગ્રહ સંપયુકત, મનોહરમૃદુ અને રિભિત પદ સંચાર વાળા, શ્રોતાને આનંદ દેનાર, અંગોના સુંદર સુકાવવાળા, શ્રેષ્ઠ-સુંદર દિવ્ય ગીતો ગાનાર તે કિન્નરાદિના મુખથી નીકળતા શબ્દ જેવા તે તૃણ-મણીના શબ્દ હોય છે શું? , ગૌતમ ! આવા પ્રકારે તે શબ્દો હોય.
• વિવેચન-૧૬૪ -
તે જગતી ઉપર પાવર વેદિકાના બહિર્ત પ્રદેશ, તેમાં એક મહાનું વનખંડ છે. અનેક ઉત્તમ જાતીય મહીરુહ સમૂહ વનખંડ છે. •x• તે પ્રત્યેક દેશોન બે યોજના 18/10]
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વિઠંભથી છે. તે વનખંડ કેવું છે ? કૃષ્ણ ઇત્યાદિ. અહીં પ્રાયઃ વૃક્ષોની મધ્યવયમાં વર્તમાન પત્રો કૃણ નહીં પણ તેવો પ્રતિભાસ પણ છે. તેથી કહ્યું - જેટલા ભાગમાં કૃણ પત્રો છે, તેટલા ભાગમાં તે વનખંડ કૃષ્ણ ભાસે છે તેથી કૃષ્ણાવભાસ કહ્યું. તથા હસ્તિત્વને ઓળંગીને કષ્ણવને અસંપ્રાપ્ત ખો છે, તે નીલ ગોના યોગે વનખંડ પણ નીલ છે. તે રીતે જ નીલાવભાસ પૂર્વવત્ સમજવું.
ચૌવનમાં તે જ પગો કિશલયવ અને તત્વને ઓળંગીને કંઈક હરિતના લાભથી પાંડૂ હોય ત્યારે હરિત કહેવાય છે. તેના યોગથી વનખંડ પણ હરિત કહેવાય છે. હરિતાવભાસ પૂર્વવતુ. બાલ્યપણાને ઓળંગીને વૃક્ષોના નો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. શીતાવભાસ - અધોભાગવર્તી વ્યંતર દેવ-દેવીના યોગે શીત વાત સંસ્પર્શ છે. • x -
તથા આ કૃણ-નીલ-હરિતવણ જે કારણે પોતાના રૂપે અત્યર્થ ઉકટ સ્નિગ્ધ કહેવાય છે, તેથી તેના યોગમાં વનખંડ પણ નિગ્ધ અને તીવ્ર કહ્યું. તેનો અવભાસ પણ જાણવો. આવો અવભાસ ભ્રમ પણ હોય, જેમ મૃગજળ. તેથી અવભાસ માત્રના ઉપદર્શનથી યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વણિત ન થાય, પણ યથાવસ્તુ સ્વરૂપ પ્રતિપાદનથી પછી કૃણવાદિ તથા સ્વરૂપ પ્રતિપાદનાર્થે અનુવાદ સહ વિશેષથી કહે છે -
કૃણછાય • સર્વ અવિસંવાદિતતાથી તેમાં કૃષ્ણ આકાર પામે છે. ભ્રમ કે અવભાસમાગથી નહીં • x • આ પ્રમાણે નીલ, નીલચ્છાય પણ કહેવું. માત્ર શીતશીતળાય ન કહેવું. કેમકે છાયા શબ્દ આતપનો પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો.
ઘડવછાણ - અહીં શરીરના મધ્ય ભાગમાં કેડ છે, તેથી બીજાના મધ્ય ભાગને પણ ‘કેડ'-કમર જ કહે છે ઘન - ચાન્યશાખા-પ્રશાખાના પ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેવી છે તે. પાઠાંતથી વડે સજાત તે #દત - કટના અંતરથી ઉપર આવૃત કટિત એવો આ કટ તે કટિત કટ. તેના જેવી અધોભૂમિમાં છાયા જેવી છે તે ઘનકટિતચ્છાય. તેથી જ રમણીય. જળના ભારથી નમેલ વર્ષાકાળભાવી મેઘસમૂહ, તે ગુણથી પ્રાપ્ત.
તે વનખંડ અંતર્ગતું વૃક્ષો મૂળવંત, કંદવત એ રીતે કંઘ-cવક-શાખા-પ્રવાલપત્ર-પુપ-ફળ-બીજવંત કહેવા. તેમાં મૂન - પ્રસિદ્ધ છે, વર ની નીચે પ્રસરે છે, કંદ તે મૂળની ઉપર વર્તે છે, તે પણ પ્રસિદ્ધ છે. સ્કંધ - થડ, જેમાંથી મૂળશાખા નીકળે છે. વૈ - છાલ, પ્રવાત - પલ્લવાંકુર. તે મૂલાદિ ક્રમથી સારી રીતે ઉત્પન્ન તે આનુપૂર્વી સુજાત, રુવિત - સ્નિગ્ધતાથી દેદીપ્યમાન. વૃતભાવથી પરિણત • બધી દિશા-વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસુત જેથી વર્તલ થયેલ.
તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. અનેક શાખા-પ્રશાખા વડે મધ્ય ભાગમાં વિસ્તાર જેનો છે તે. તિર્થી બે બાહુ પ્રસારણ પ્રમાણ તે વામ. અનેક પુરષ થામ વડે અગ્રાહ્ય. ઘન અને વિસ્તીર્ણ સ્કંધ જેમાં છે તે. અદ્વિપમ - તે પ્રમાં વાત અને કાળ દોષથી તેમાં ઈતિ ઉપજતી નથી, તે પત્રોમાં છિદ્ધો નથી શાખા-પ્રશાખાના
Page #123
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપ/૧૬૪
૧૪૩
૧૪૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભાગ તે સરરતલ. ચંદ્રમંડલ જો કે તવવૃત્તિથી ઉત્તાનીકૃત કપિત્થ આકાર પીઠ પ્રાસાદ અપેક્ષાથી વૃત આલેખ છે, તેમાંનો દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ જેવો લાગે છે તેથી ઉપમા કહી.
ઉભચર્મ ઈત્યાદિ. અહીં સર્વત્ર સંજીત્રા સાવિત એ વિશેષણ જોડવું. તેમાં ૩૪ - ઘેટું, વૃષભ, વરાહ આદિ પ્રસિદ્ધ છે. દ્વીપ - ચિતો, આ બધાં ચર્મ અનેક શંકુ પ્રમાણ હજારો ખીલાઓ વડે ઠોકવામાં આવતા પ્રાયઃ મધ્યક્ષામ થાય છે પણ સમતલ નહીં, તેથી શંકુ ગ્રહણ કર્યું. વિતત-ખેંચીને ઠોકવામાં આવ્યું. એ રીતે જેમ અત્યંત બહસમ થાય, તેમ તે વનખંડનો અંદરનો ભૂમિભાગ ઘણો સમ હતો. વળી કેવો ? વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત. નાનાવિધ • જાતિભેદથી વિવિધ પ્રકારના, જે પંચવર્ણ મણીઓ અને તૃણો વડે ઉપશોભિત, કેવા
મણી ?
અનુપ્રવેશથી પત્રોમાં કંઈપણ અપાંતરાલ કે છિદ્ર થતાં નથી, તેથી અવિરલપત્ર કહ્યું. તે પગ વાય વડે ઉપહત કે પાડેલ નથી અર્થાત ત્યાં પ્રબળ વાય નથી. જેનાથી કો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીનuત્વથી અવિરત્ર કહ્યું.
૩HUT. જેમાં ઈતિ વિધમાન નથી તેઅનીતિપકપણાથી અદ્રિ પણ કહ્યું. જેમાંથી જરઠ અને પાંડુ પત્ર દૂર કરાયેલ છે તે. અર્થાત્ જે વૃક્ષસ્થાને જરઠ પાંડુ મો. છે, તે વાયુ વડે ઘસડી-ઘસડીને ભૂમિ ઉપર પાડીને, ત્યાંથી બીજે લઈ જાય છે. પ્રત્યગ્રણી હરિત-નીલ ભાસતા, પ્તિબ્ધ ત્વચાથી દીપતા, દલ સંચયથી થતાં અંધકાર વડે મધ્યભાગ ન દેખાતો હોય તેવું તથા નિરંતર વિનિર્ગત નવતરુણ પલ્લવ વડે તથા કોમલ અને શુદ્ધ એવા કંઈક કંપતા કિશલય-પલ્લવ વિશેષ, સુકુમાર પલ્લવ શાંકુરથી શોભતા, શ્રેષ્ઠ કુરયુક્ત અશિખર જેમાં છે તે. * * * * * * * અહીં સાંકુરપ્રવાલાદિથી કાળકૃત અવસ્થા વિશેષ જાણવી. નિત્ય કુસુમિત, મુકુલિત ઇત્યાદિ પૂર્વવતું.
પક્ષીગણોનું મિથુન-સ્ત્રીપુરુષ યુગલ વડે અહીં તહીં વિચરિત, ઉન્નત શબ્દક મધુરસ્વર અને નાદિત, તેવી જ સુરમ્ય છે. અહીં સુવા - પોપટ, aft - મયૂર, મદનશલાકા, સારિકા, કોકીલા, ચક્રવાક ઈત્યાદિ જીવ વિશેષ. એકત્ર થયેલા. મદોન્મતપણે દર્પથી બાત, ભમર અને મધુકરીનો સંઘાત તથા પરિલીયમાન - બીજેથી આવી-આવીને ઉન્મત પહેંદો ભમે છે. કિંજલ્ક પાનમાં લંપટ અને મધુર શબ્દ વિશેષને કરે છે. - X - X -
- પરિપત્ત - બહાર પગ વડે છન્ન-વ્યાપ્ત. અવછપરછa - અત્યંત આચ્છાદિત. નીરોગ - રોગ વર્જિત. અર્વાદ - કંટક હિત, તેની મધ્યે બબુલાદિના વૃક્ષો ન હોય. • X - X - નાના પ્રકારના ગુચ્છાથી - વૃતાકી આદિ. ગુભનવમાલિકાદિ, મંડપ-દ્રાક્ષાદિનો માંડવો, તેના વડે ઉપશોભિત. ગુણ - મંગલભૂત, ક્ષેતુ - tવા, વાત - વ્યાપ્ત. વાપી-ચાર ખૂણાના આકારે. રીધમા - જુસારિણી. નિહffષ - તે સુગંધને દૂર લઈ જતી.
સુદ ૩૩થકુત્ર - તેમાં ગુમ - પ્રધાન, ક્ષેતું - માર્ગ, યોd - dજા, વાજુન - અનેકરૂપ જેના છે તે. મારે ઇનાનુ સવિય સંમrforuોયUT - તેમાં રથ - બે ભેદે છે - ક્રીડા સ્થ અને સંગ્રામ રચ, યાન - સામાન્યથી વાહન, યુથ - ગોલ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકા વડે ઉપશોભિત જંપાન. શિવ • કુટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, નાની - પુરુષ પ્રમાણ જંપાન વિશેષ પાડ્યું - પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવતુ.
તે વનખંડના ગંત - મધ્યમાં બહુમ મણીય ભૂમિ ભાગ કહેલ છે. કેવો ? હાનિકાપુવાર - મુરજ નામે વાધ વિશેષ, તેનું પુક-ચપુટક, તે ખરેખર અત્યંત સમ હોવાથી ઉપમા કહી. ત શબ્દ, બધે જ સ્વ-સ્વ ઉપમાભૂત વસ્તુ પરિસમાપ્તિ ધોતક છે. મૃદંગ-લોક પ્રતીત મર્દલ, તેનું પુષ્કર. ત૭TI - સરોવર, તેનું તન - ઉપરનો
માવડ - આવતદિ મણી લક્ષણ, પ્રત્યાવર્ત - એક આવર્તના પ્રત્યભિમુખ આવતું. એfi • તવાવિધ બિંદુ જાતાદિની પંક્તિ, પ્રોfor • તે શ્રેણિથી નીકળેલા અન્યા શ્રેણિ. • x • TETY - સમ્યમ્ મણિ લક્ષણ જણાવતા લક્ષણ વિશેષ, પુષ્પાવલિ પડા આદિ પ્રસિદ્ધ છે. - X - X • આવતદિ લક્ષણયુક્ત, સચ્છાય-છાયા સહિત, શોભન પ્રભાકાંતિ જેની છે તે સત્પભા. સમરીચિક - બહાર નીકળતા કિરણજલસહિત સોધો-બહાર રહેલ નજીકની વસ્તુને પ્રકાશકર.
હવે પંચવણને કહે છે - તે મણી-તૃણમાં જે કાળા મણિ અને તૃણ છે, તેનું વર્ણન કરીએ છીએ - માં નીમૂત - મેઘ વાદળ તે આ વર્ષાના પ્રારંભ સમયે જળભૂત જાણવું. તે પ્રાયઃ અતિ કાળ સંભવે છે. ‘વા' શબ્દ બીજી ઉપમાની અપેક્ષાઓ સમુચ્ચય માટે છે. બંનન - સૌવીરાંજન કે રત્નવિશેષ, ખંજન-દીવાની મેસ, જલ-કાજળ, કવી - તે જ કાજળ તમભાઇનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત. મણીગુલિકા - ઘોલિત કાજળ ગુટિકા. ગવલ-ભેંસનું શીંગડુ, તે પણ ઉપરના વચાના ભાગે કહેવું. ત્યાંજ વિશિષ્ટ કાળાપણું સંભવે છે. તે જ ભેંસના શીંગડાની નિબિડતર સાર નિવર્તિત ગુટિકા. ભમરાવલી-ભ્રમર પંક્તિ, ભ્રમરપતંગસાર • ભ્રમરની પાંખમાં રહેલ વિશિષ્ટ કાલિમાયુક્ત પ્રદેશ. આદ્રષ્ટિકોમળ કાક. પરસ્પષ્ટ-કોકિલ. કૃષ્ણસર્પ - કાળાવણનો સર્પ જાતિ વિશેષ. માવInfથTITન - શરદમાં મેઘ સહિત આકાશખંડ તેના જેવો કૃષ્ણ લાગે છે માટે તે ઉપમા લીધી. તો શું મણિ-તૃણોનો વર્ણ આવો કૃષ્ણ છે ? ના, તેમ નથી. પણ કૃષ્ણ મણી અને તૃણ ઉક્ત નીપૂત આદિથી ઈષ્ટતક - કૃષ્ણ વર્ણથી, વિશેષ ઈટતરક હોય છે. તેમાં કંઈક અકાંત હોવા છતાં કોઈને ઈટતર હોય, તેથી
એકાંતતાનો વ્યવચ્છેદ કરવા કહે છે - કાંતતક - અતિ પ્તિબ્ધ મનોહારી કાલિમાં યુક્ત જીમૂતાદિથી કમનીયતા. તેથી જ મનોજ્ઞતક-મનથી અનુકૂળપણે સ્વપ્રવૃતિવિષયી કરાય છે તેથી મનોજ્ઞ. મનોજ્ઞતર છતાં કિંચિત્ મધ્યમ હોય છે, તેથી સર્વોત્કર્ષ પ્રતિપાદનાર્થે કહે છે - મરામત-જોતાની સાથે જ મનમાં-આત્મવશ થાય.
Page #124
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ॰/૧૬૪
તેમાં જે નીલ મણી-તૃણો છે, તેનું આવું વર્ણન કહ્યું છે – જેમ કોઈ શૃંગ - કીટક વિશેષ, વૃંળપત્ર - ભંગ નામક કીટ વિશેષની પાંખ, શુ - પોપટ, શુપિચ્છ - પોપટની પાંખ, ચાપ - પક્ષિ વિશેષ, નીલીભેદ - નીલીનો છેદ, ગુલિકા-ગુટિકા. શ્યામા - ધાન્ય વિશેષ. ઉમાંતગ-દંતરાગ, હલધર-બળદેવ તે નીલ હોય છે. કેમકે તથા સ્વભાવત્વથી બળદેવ નીલવસ્ત્ર ધારણ કરે છે. - ૪ - ઈન્દ્રનીલાદિ રત્ન વિશેષ
૧૪૯
છે. ઝંખનશિા - વનસ્પતિ વિશેષ નીલોત્પલ-કુવલય. તેના જેવો નીલવર્ણ ? ઈત્યાદિ પૂર્વવત્.
તેમાં જે લોહિત મણિ-તૃણ છે, તેનું વર્ણન કહે છે – ઉરભ-ઘેટું તેનું લોહી, વરાહ-શૂકર, મહિષ-ભેંસ, બાકીના રુધિર કરતાં લોહિતવર્ણ ઉત્કટ હોવાથી તે ઉપમાનું ઉપાદાન કર્યુ. વાતેન્દ્ર ગોપન્ન - સધ જન્મેલ ઈન્દ્રગોપક. તે જ પ્રવૃદ્ધ થઈ કંઈક પાંડુક્ત થાય છે, તેથી ‘બાલ' ગ્રહણ કર્યુ છે. ઈન્દ્રગોપક - પહેલી વર્ષામાં થયેલ કીટ વિશેષ, વાત્તવિવાર - પહેલો ઉગેલો સૂર્ય, સંધ્યાભ્રરાગ - વર્ષામાં સંધ્યા સમયે થનાર અભરાગ, ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ, તે અતિ લાલ હોય છે, અર્ધો અતિ કૃષ્ણ. તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યુ. શિલાપ્રવાલ-પ્રવાલ નામે રત્ન, તે જ રત્નવિશેષનું પ્રવાલ નામે અંકુર, તે પ્રથમ ઉદ્ગતપણે અત્યંત રક્ત હોય છે, તેથી તે ઉપમા લીધી. લોહિતાક્ષમણિ પણ એક રત્ન છે. શેષ પૂર્વવત્.
તેમાં જે હરિદ્ર [પીળા] મણિ અને તૃણો છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન છે. જેમકે - ચંપ - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકત્વમ્, ચંપકભેદ - સુવર્ણચંપકનો ટુકડો. કામેય - હળદરનો ટુકડો હરિદ્વગુલિકા - હરિદ્રાસારની બનેલ ગોળી. હરિતાલ-પૃથ્વી વિકારરૂપ - ૪ - x - ત્રિપુર - રાગ દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ - ચિકુર સંયોગ નિમિત વસ્ત્રાદિમાં રાગ. વરકનક-જાત્યસુવર્ણ. વરપુરુષવાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું જ હોય છે. માટે તે ઉપમા લીધી. કૂષ્માંડીકુસુમ - પુષ્પફલી કુસુમ, કોરંટક-પુષ્પની એક જાતિ વિશેષ, તેની માળા. આ રીતે બીજા પુષ્પો પણ સૂત્રમાં કહ્યા મુજબ જાણવા. સુરિયન - વનસ્પતિ વિશેષ, શ્રીય એક વૃક્ષ છે. - ૪ - શું આવો વર્ણ હોય ઈત્યાદિ પૂર્વવત્.
તે તૃણ મણીમાં જે સફેદ વર્ણના છે, તેનું વર્ણન-જેમ કોઈ અં - રત્ન વિશેષ. શંખ-ચંદ્ર-કુમુદ આદિ ઉપમા પ્રસિદ્ધ છે. ચંદ્રાયની - તળાવ આદિમાં જળમધ્યે પ્રતિબિંબિત ચંદ્ર પંક્તિ. સારઈસબલાહગ - શરદઋતુમાં થનાર મેઘ. ધંતધોયરુપપ
અગ્નિના સંપર્કથી નિર્મળ કરેલ, રાખાદિથી ખરડેલ હાથે સંમાર્જન વડે અતિ શિત કરાયેલ રજતપટ અથવા અગ્નિ સંયોગથી શોધિત એવો રૂપ્ય. શાલિ પિષ્ટરાશિ • ચોખાના લોટનો ઢગલો. સુક છેવાડિયા તેમાં છેવદિ - વાલ આદિની શીંગ, તે કોઈ દેશવિશેષમાં સુકાયા પછી શ્વેત થાય છે, માટે તેની ઉપમા આપી. પેન્નુમિનિયારૂ - મોરપીંછ, તેના મધ્યવર્તી મિંજા, તે અતિ શુક્લ હોય છે. વિસ - પદ્મિની કંદ, મુળાન - પદ્મતંતુ. આ બધાં જેવા શ્વેત છે શું? ઈત્યાદિ પ્રાવત્.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
હવે ગંધ સ્વરૂપને પ્રતિપાદન કરવા કહે છે – તે મણી અને તૃણોની કેવી ગંધ કહી છે ? “જેવી ગંધ આ પદાર્થોમાંથી નીકળે છે તે'' – એ સંબંધ જોડવો. જોઇ • ગંધ દ્રવ્ય, તેની પુટ તાર - એ ગંધ દ્રવ્ય છે. ઘોવા - ગંધ દ્રવ્ય છે. ી - વીરણીમૂલ, સ્નાન યોગ્ય મલ્લિકા વિશેષ. અનુવાત - સુંઘનાર કોઈ પુરુષને અનુકૂલ વાયુ વાય ત્યારે, વિદ્યમાન - ઉઘાડતાં, નિવિદ્યમાન - અતિશય ભેદતા, પુટ વડે પરિમિત જે કોષ્ઠાદિગંધ દ્રવ્યો, તે પણ પરિમેય પરિમાણ ઉપચારથી કોષ્ઠપુટ કહેવાય છે તેમને ખલ આદિમાં કૂટતા, લક્ષ્ય ખંડ કરાતા. - x - છરી આદિ વડે કોષ્ઠાદિ પુટ કે કોષ્ઠાદિ દ્રવ્યોના નાના-નાના ટુકડા કરાતા, અહીં-તહીં વિખેરાતા, પરિભોગને માટે ઉપયોગ કરાતા, પાસે રહેનારને થોડોક ભાગ આપતા, એક સ્થાન કે એક ભાજનમાંથી બીજા સ્થાને કે બીજા ભાજનમાં લઈ જવાતા ઉદાર ગંધ પ્રસરે છે. તે
૧૫૦
અમનોજ્ઞ પણ હોઈ શકે, તેથી કહે છે મનોજ્ઞ - મનને અનુકૂળ. તે મનોજ્ઞત્વ કઈ રીતે ? મનોહર-મનને હરે છે. મનોહરત્વ કઈ રીતે ? ઘ્રાણ અને મનને સુખકારી. એ પ્રમાણે બધી દિશામાં, સામસ્ત્યથી ગંધ સંઘનારની સન્મુખ નીકળે છે. - X -
તે મણી અને તૃણોનો કેવો સ્પર્શ કહ્યો છે ? ગૌતમ ! જેમકે - નિન - ચર્મમય વસ્ત્ર, ઘૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, વાતળુમુનવત્તરામી - તુરંતના કાળના ઉગેલ જે કુમુદપત્રો, તેનો ઢગલો. શું આવો સ્પર્શ છે ? ઈત્યાદિ પૂર્વવત્.
તે તૃણોને પૂર્વાદિ વાયુ વડે મંદ-મંદ કંપિત, વિશેષ કંપિત, આ જ પર્યાય શબ્દથી કહે છે – કંપિત, અહીં-તહીં વિક્ષિપ્ત, સ્પંદિત, પરસ્પર ઘર્ષણથી સંઘટ્ટિત. ક્ષોભિત-સ્વસ્થાનથી ચલિત સ્વસ્થાનથી ચાલન કઈ રીતે ? પ્રાબલ્યથી પ્રેરિત કરીને, કેવા શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ શિબિકા કે રથાદિ હોય. તેમાં શિબિકા-કંપાનવિશેષરૂપે ઉપરથી આચ્છાદિત કોષ્ઠ આકારે હોય છે. વીર્ય - જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ અવકાશદાયી તે સ્કંદમાનિકા. આ બંનેને પુરુષો ઉપાડીને ચાલે ત્યારે લઘુ હેમ ઘંટિકાદિના ચલનવશથી [શબ્દો થાય તેમ] જાણવું.
‘સ્થ’ શબ્દથી અહીં સંગ્રામ રથ જાણવો, ક્રીડારથ નહીં, કેમકે તેને આગળના વિશેષણો અસંભવ છે. - ૪ - તે ચના વિશેષણો કહે છે – ધ્વજ, છત્ર સહિત, બંને પડખાને અવલંબીને મોટા પ્રમાણની ઘંટાયુક્ત, પતાકા સહિત, વોરણયુક્ત, બાર વાજિંત્ર નિનાદ રૂપ સનંદિઘોષ, ક્ષુદ્ર ઘંટિકા સહિત, જે હેમમય માળાનો સમૂહ, બધી દિશામાં બાહ્ય પ્રદેશોમાં વ્યાપ્ત. તથા હિમવત્ પર્વતમાં થનાર મનોહારી ચિત્રોપેત તિનિશ કાષ્ઠ સંબંધી કનક નિયુક્ત કાષ્ઠ જેનું છે તે દૈમવત ચિત્રવિચિત્રટૈનિશકનક નિયુક્ત દારુ [કાષ્ઠ]. * X + X - નાનાયક - લોઢું મુક્ષુ - અતિશય, તેમ - યંત્રની બાહ્ય પરિધિ, આરા ઉપર ફલક ચક્રવાલનું કર્મ જેમાં તે. આાળ - ગુણો વડે વ્યાપ્ત. વર્ - પ્રધાન, સુછુ - અતિશય સમ્યક્, પ્રદ્યુĪ - જોડેલ. સારથી કર્મમાં જે કુશલ નર, તેઓની મધ્યે અતિશય છે - દક્ષ સારથી, તેણે સારી રીતે ગ્રહણ કરેલ. - X - x - x - ત - કવચ, કંકટ સહિત તે સકંકટ, ચાપ સહિત તે રાચાય. - ૪ -
Page #125
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૬૪
૧૫૧
૧૫ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
x • x • મણિકમિતલ-મણિબદ્ધભૂમિતલ x •
મ નમાઇr - વેગ વડે જતા અભિઘયમાન, કલાર - મનોજ્ઞ, કાન-મનને સુખકારી ચોતરફથી શબ્દો નીકળે છે.
શું તે મણી અને તૃણોનો શબ્દ આવો હોય છે ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. ફરી ગૌતમે કહ્યું - સવારે કે સાંજે દેવતાની આગળ જે વગાડવા માટે સ્થપાય છે, તે મંગલપાઠિકા તાલ અભાવે પણ વગાડે છે માટે વિતાન કહ્યું. વૈતાલિકી-વીણા. જેમાં મૂઈના થાય તે મૂર્ણિતા, ગાંધાર સ્વર અંતર્ગત, સાતમી મૂઈના, અર્થાત્ ગાંધારસ્વરની સાતમી મૂછના તે આ રીતે - નંદી, બુદ્ધિમા, પૂરિમા, શુદ્ધ ગંધારા, ઉત્તર ગંધાર, સૂમોત્તરયામા, સાતમી મૂઈના તે ઉત્તમંદા જાણવી.
મૂઈના કયા સ્વરૂપની છે ? આ સાત મૂઈના એટલા માટે સાર્થક છે કે આ ગાનારા અને સાંભળનારાને અન્ય-અન્ય સ્વરોથી વિશિષ્ટ થઈને મૂર્ણિત જેવા કરી દે છે.
ગાંધાર સ્વર અંતર્ગતુ મૂછનાની વચ્ચે ઉત્તરમંદા નામે મૂછના જ્યારે અતિ પ્રકનિ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે શ્રોતાજનોને મૂર્ણિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષોને કરતો ગાયક પણ મૂર્જિત સમાન થઈ જાય છે.
આવી ઉત્તરમંદા મૂઈનાથી યુક્ત વીણાનો જેવો શબ્દ નીકળે છે, શું એવો શબ્દ તે વૃણ અને મણીઓનો છે ? ત્યારે ભગવંતે કહ્યું - ના, આ સ્વસ્થી પણ અધિક ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર તે તૃણ-મણીનો શબ્દ હોય છે.
ફરી ગૌતમસ્વામી ત્રીજી ઉપમા કહે છે – ભગવન! જેવા કિંમર, લિંપુર, મહોણ કે ગંધર્વનો, જે ભદ્રશાલવન, નંદનવન, સોમનસેવન, પંડકવનમાં સ્થિત હોય કે હિમવંત-મલય-મંદર પર્વતની ગુફામાં બેઠા હોય, એક સ્થાને એકત્રિત થયેલ હોય, એકબીજાની સમક્ષ બેઠા હોય, એ રીતે બેઠા હોય કે કોઈને બીજાના રગડવાથી બાધા ન હોય, પોતાને પણ કોઈ પોતાના ચાંગથી બાધા ન પહોંચતી હોય, જેના શરીર હર્ષિત હોય, જે આનંદથી કીડા રવામાં રત હોય, ગીતમાં જેની રતિ હોય, નાટ્યાદિ દ્વારા જેમનું મન હર્ષિત થઈ રહ્યું હોય એવા ગંધર્વોના આઠ પ્રકારના ગેયથી તથા આગળ કહેલ ગેયના ગુણો સહિત અને દોષો હિત તાલ અને લયથી યુક્ત ગીતોના ગાવાથી જે સ્વર નીકળે છે, તેવો શું આ તૃણ અને મણીનો શબ્દ છે ?
ગેય આઠ પ્રકારે હોય છે – (૧) ગધ - જે સ્વર સંચારથી ગવાય છે. (૨) પધ • જે જીંદાદિરૂપ છે, (3) કશ્ય-કથાત્મકગીત, (૪) પદબદ્ધ-જે એકાક્ષાદિ રૂપ હોય, (૫) પાદબદ્ધ - શ્લોકના ચતુર્થ ભાગરૂપે હોય, (૬) ઉક્ષિત - જો પહેલા આરંભ કરેલ હોય, (9) પ્રવર્તક - પહેલા આરંભથી ઉપર આક્ષેપપૂર્વક થનાર, (૮) મંદાક-મધ્ય ભાગમાં સકલ મઈનાદિ ગુણોપેત તથા મંદ-મંદ સ્વરથી સંચરિત હોય.
- આ આઠ પ્રકારનું ગેય રોચિતાવસાન વાળા હોય. અર્થાત્ જે ગીતનો અંત રુચિકર રીતે ધીમે - ધીમે થતો હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, ગેયના સાત સ્વર આ રીતે -
પ૪, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નૈષાદ, આ સાત સ્વર છે. આ સાત સ્વર પુરુષ કે સ્ત્રીના નાભિ દેશથી નીકળે છે. કહ્યું છે કે – 'HHHYT નાનો:
અટરસ સંપયુક્ત - તે ગેય, શૃંગારાદિ આઠ સયુક્ત છે.
પદ્દોષ વિપયુક્ત - તે ગેય છ દોષોથી રહિત હોય છે તે છ દોષ આ પ્રકારે છે - ભીત, કુત, ઉપિચ્છ, ઉત્તાલ, કાકવર અને અનુનાસ. આ ગેયના છ દોષ છે.
એકાદશ ગુણાલંકાર - પૂર્વોની અંતર્ગત સ્વરપ્રાકૃતમાં ગેયના અગિયાર ગુણોનું વિસ્તારથી વર્ણન છે. વર્તમાનમાં પૂર્વી વિચ્છિન્ન છે, તેથી આંશિક રૂપોમાં પૂવથી નીકળેલ જે ભરત, વિશાખિલ આદિ ગેય શાસ્ત્ર છે - તેનાથી જાણવું.
અષ્ટગુણોપેત - ગેયના આઠ ગુણ આ પ્રકારે છે – (૧) પૂર્ણ - જે સ્વર કલાઓથી પરિપૂર્ણ હોય, (૨) રક્ત-રાગથી અનુક્ત થઈને જે ગવાય. (૩) અલંકૃત • પરસ્પર વિશેષરૂપ સ્વરથી જે ગવાય. (૪) વ્યક્ત - જેમાં અક્ષર અને સ્વર સ્પષ્ટ રૂપે ગવાય (૫) અવિપુષ્ટ - જે વિસ્વર અને આક્રોશ યુક્ત ન હોય, (૬) મધુર - જે મધુર સ્વરે ગવાય. (૩) સમ-જે તાલ, વંશ, સ્વર આદિ સાથે મેળ ખાતું હોવું ગવાય. (૮) સુલલિત - જે શ્રેષ્ઠ ધોલના પ્રકારથી શ્રોમેન્દ્રિયને સુખદ લાગે એ રીતે ગવાય. આ ગેયના આઠ ગુણ છે.
જુનંત વંશવદરમ્ - જે વાંસળીમાં ત્રણ મધુર અવાજથી ગવાયેલ હોય એવું ગેય. રત્ત - રાગથી અનુરક્ત ગેય. ત્રિસ્થાનVIભુદ્ધ - જે ગેય ઉર, કંઠ, મસ્તક આ ત્રણ સ્થાનોથી શુદ્ધ હોય અર્થાત્ ઉર અને કંઠ ગ્લેમવર્જિત હોય અને મસ્તક વ્યાકુલિત હોય. આવું ગેય બિસ્થાનકરણશુદ્ધ હોય છે.
જવાહરજુનંતર્વાતંતીસુસંપત્તિ - જે ગામમાં એક બાજુ વાંસળી વગાડાતી હોય અને બીજી બાજુ વીણા વગાડાતી હોય, આ બંનેના સ્વરથી જે ગાન અવિરુદ્ધ હોય અર્થાત્ તે બંનેના સ્વરોથી મળતું એવું જે ગવાઈ રહ્યું હોય.
તાનસુસંપ્રયુ - હાથની તાલીઓથી સાથે સુસંવાદી ગવાતું હોય છે. એ રીતે તાલ, લય, વીણાદિના સ્વર સાથે સંવાદી એવું ગવાતું ગેય તે તાતણપ નથHપ્રભુ પ્રભુસંધ્રપુf, મોદર - મનને હરનારું ગેય. સE - તાલ વંશ સ્વરાદિ સમનુગત.
મૃરિભિતપદ સંચાર - મૃદુ સ્વરચી યુક્ત પણ નિષ્ફર નહીં. જેમાં સ્વરઅક્ષરોમાં અર્થાત્ ધોલના સ્વર વિશેષમાં સંચરી સગમાં અતી પ્રતિભાસે તે પદ સંચાર રિભિત કહેવાય છે. મૃદુરિભિત પદોમાં ગેય નિબદ્ધમાં સંચાર જે ગેયમાં છે તે મૃદુરિભિતપદ સંચાર.
સુર - શ્રોતાઓને આનંદ દેનાર ગેય. મુર્તિ - અંગોના સુંદર હાવભાવથી યુક્ત ગેય. વર વાયુરૂપ - વિશિષ્ટ સુંદર રૂપવાળું ગેય. ઉચ્ચ - પ્રધાન નૃત્ય ગેય ગાન અનસાર ધ્વનિમાનુને જેવા શબ્દો અતિ મનોહર થાય, કંઈક એવા સ્વરૂપના તૃણો અને મણીઓનો શબ્દ હોય ? ત્યારે ભગવંતે કહ્યું - હા, આવા શબ્દો હોય.
Page #126
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપ/૧૬૫
૧૫૩
• સૂત્ર-૧૬૫ -
તે વનખંડના મધ્યમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની ચોખણી વાવડીઓ છે. ગોળ-ગોળ કે કમળયુક્ત પુષ્કરિણીઓ છે. સ્થાને સ્થાને નહેરોવાળી દીર્થિકાઓ છે. વાંકી-ચૂકી ગંાલિકાઓ છે. સ્થાને-સ્થાને સરોવર છે, સરોવરની પંક્તિઓ છે. અનેક સરસર પંક્તિઓ અને ઘણાં જ કુવાની પંક્તિઓ છે. તે સ્વચ્છ છે અને મૃદુ યુગલોથી નિર્મિત છે. એના તીર સમ છે.
તેના કિનારા ચાંદીના બનેલ છે, કિનારે લાગેલ પાષાણ વજમય છે. તેનો તલભાગ તપનીય સુવર્ણનો બનેલો છે. તેનો તટવર્તી અતિ ઉard પ્રદેશ વૈદૂમિણિ અને ફટિકનો બનેલો છે. તેનું તળ માખણ જેવું સુકોમળ છે. રેતી સોનાચાંદીની છે. આ બધાં જળાશય સુખપૂર્વક પ્રવેશ અને નિષ્ક્રમણ યોગ્ય છે. વિવિધ પ્રકારના મણીઓથી તેના ઘાટ મજબુત બનેલા છે. કુવા અને વાવડી ચોખૂણા છે. તેના જળસ્થાન ક્રમશ: નીચે-નીચે ઉંડુ હોય છે અને તેનું જળ અગાધ અને શીતળ છે. પશિનીઝ, કંદ, પાનાલથી તે ઢકેલ છે.
તે જિળાશયમાં ઘણાં જ ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પંડરીક, શતw, સહસત્ર, પુણો રહેલા છે, તે પરાગથી સંપન્ન છે. આ બધાં કમળ ભમરો વડે પરિભુજયમાન છે. આથત ભ્રમર તેનું રસપાન કરતા રહે છે. આ બધાં જળાશય સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ છે. પરિહન્દ [ઘણા] મત્સ્ય અને કચ્છપ અહીં-તહીં ધૂમતા રહે છે. અનેક પક્ષી યુગલ પણ ભમે છે.
આ જળાશયોમાં પ્રત્યેક જળાશય વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે અને પ્રત્યેક જળાશય પાવરવેદિકાથી યુક્ત છે. તેમાં કેટલાંકને પાણી આસવ જેવા સ્વાદવાળું છે, કેટલાંક વાસણ સમુદ્ર જેવા જળ છે, કોઈકનું જળ દૂધ જેવું, કોઈનું જળ થી જેવું, કોઈનું ઈરસ જેવું, કોઈનું અમૃતસ જેવું અને કોઈ જળ સ્વભાવથી ઉદક સ જેવું છે આ બધાં જળાશય પ્રાસાદીયાદિ છે.
તે નાની વાવડી યાવતું બિલપંકિતઓમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવત્ ઘણાં બસોપાન પ્રતિરૂપકો કહેલા છે. તે ગિસોપાન પતિરૂપકનો આવા સ્વરૂપનો વક નિવેશ છે. તે આ - dજમય નેમા, રિઝમય પ્રતિષ્ઠાન, વૈડૂકિય સ્તંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, વજમય સંધી, લોહિતાક્ષમય સૂચિઓ, વિવિધમણિમય અવલંબનો અને અવલંબન બાહાઓ છે.
તે સોપાન પતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ અને સાિવિષ્ટ છે. અનેક પ્રકારની રચના યુક્ત મોતી તેની વચ્ચે વચ્ચે લાગેલા છે. વિવિધ પ્રકારના તારાઓથી તે તોરણ ઉપસ્થિત છે. તે તોરણોમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વ્યાલ, કિર, સરભ, હાથી, વનલતા અને પાલતાનાં ચિત્રો બનેલા છે. આ તોરણોના સ્તંભો ઉપર વજમરી વેદિકાઓ છે. સમગ્રેણિ વિધાધર
૧૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ યુગલોના મંત્રોના પ્રભાવથી આ તોરણો હજારો કિરણોથી પ્રભાસિત થઈ રહ્યા છે. આ તોરણો દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન છે, જેનારના છે તેના ઉપર ચોંટી જાય છે. તે તોરણો સુખસ્પર્શવાળા, સણીક રૂપવાળા, પ્રાસાદીયાદિ છે.
તોરણોની ઉપર અનેક આઠ-આઠ મંગલો કહેલા છે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવત, વર્તમાન, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દપણ. તે સર્વે રતનમય, સ્વચ્છ, Gણ યાવત પતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ-ચામરધ્વજ, નીલ-ચામરધ્વજ, લોહિતચામરdજ, હાદ્ધિ ચામરદdજ, શુક્લ ચામરધ્વજ છે. તે ધ્વજે સ્વચ્છ, aણ, રાપ્યપ, વજદંડ, કમળ સમાન ગંધવાળા, સુરૂપ અને પ્રસાદીયાદિ ચારે પ્રકારે છે.
તે તોરણોની ઉપર ઘણાં છમતિછો, પતાકા-અતિપતાકા, ઘંટાયુગલ, ચામર યુગલ, ઉત્પલ હસ્તક ચાવત શd-સહસત્ર હસ્તકા છે, તે સર્વે રનમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
- તે લઘુ વાવડી યાવત્ બિલપંકિતઓના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતિ પર્વતો, ઘરુ પર્વતો, દકમંડપક, દકમંચક, દકમાલક, દકપાસાદક છે. જેમાં કોઈ ઉંઆ છે - કોઈ નાના છે, કોઈક નીચા છે પણ લાંબા છે. ત્યાં ઘણાં હીંચકા, પક્ષીઓના હીંચકા છે. તે સર્વરનમય ચાવત પ્રતિરૂપ છે.
તે ઉત્પાતુ પર્વતોમાં ચાવત પક્ષીના હીંચકાઓમાં ઘણાં હસાસન, કૌચાસન, ગરુડાસન, ઉwતાસન, પ્રનતાસન, દીધસિન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, વૃષભાસન, સીંહાસન, પદ્માસન, દિશાસૌવસ્તિકાસનો છે, તે સર્વે રતનમય, સ્વચ્છ, aણ, વૃષ્ટ, કષ્ટ, નીમ્ય, નિમળ, નિર્ધક, નિષ્કટેકછાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રસાદીયો, દર્શનીયો, અભિરૂપો અને પ્રતિરૂપો છે.
તે વનખંડમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં તિગૃહો માલિગૃહો, કદલિગૃહો, લતાગૃહો, અણગૃહો, પ્રેક્ષાગૃહો, મજ્જનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શાલગૃહો, જાગૃહો, કુસુમગૃહો, ચિત્રગૃહો, ગંધર્વગૃહો, આદગૃહો છે. તે બધાં સંપૂર્ણ રનમય, સ્વચ્છ, ગ્લજ્જ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કંટક છાયા, સભા, સકિરણો, સોધોત, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
તે આતિગૃહો યાવ4 આદર્શગૃહોમાં ઘણાં હસાસન ચાવતું દિશા સૌવસ્તિકાસન છે. તે સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં રાઈ-મંડપ, જૂહિકમંડપ, મલ્લિકામંડપ, નવમાલિકામંડપ, વાસંતમંડપ, દધિવાસુકમંડપ, સૂરિસ્લિમંડપ, dબોલીમંડપ, મુદ્રિકામંડપ, નાગલતામંડપ, અતિમુક્તમંડપ, આસ્ફોટકમંડપ, માલુકામંડપ, ચામલતામંડપ છે. તે નિત્ય કુસુમીત ચાવતુ પ્રતિરૂપ છે.
જાઈએ પાદિમાં ઘણાં પૃવીશિલપટ્ટકો કહેલા છે. તે આ પ્રમાણે -
Page #127
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૫
૧૫
હસાસન સંસ્થિત, કચરાન સંસ્થિત ગરુડાસન સંસ્થિત, ઉgtતાસન સંસ્થિત, પ્રનતાસન સંસ્થિત, દીધસિન સંસ્થિત, ભદ્રાસન સંસ્થિત, પક્ષાસન સંસ્થિત, મકરાસન સંસ્થિત, વૃષભાસન સંસ્થિત, સીંહાસન સંક્ષિત, પSHસન સંત, દિશાસૌવસ્તિકાસન સંસ્થિત કહેલા છે. હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ઘણાં શ્રેષ્ઠ શયન-આસનો વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત કહેલા છે. તેનો સ્પર્શ જિનક, રત, બૂટ, નવનીત, લૂલી સમાન છે તે મૃદુ, સર્વ રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે.
- ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, એ છે, લીલા કરે છે, ક્રીડા કરે છે, મોહન કરે છે. જૂના પુરાણા સુચિણ, સુપસ્કિાંત, શુભ, કલ્યાણ, કૃત કર્મોના કલ્યાણકારી ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે જગતીની ઉપર અંદરના ભાગે પાવર વેદિકામાં ત્યાં એક મોટું વનખંડ કહેલ છે. દેશોન બે યોજન કિંભથી, વેદિકા સમાન પરિધિથી છે. તે કૃષ્ણ-કૃષ્ણાવભાસ છે ઈત્યાદિ વનખંડ વર્ણન, મણિ-તૃણ શબ્દ સિવાયનું પૂર્વવત્ જાણવું.
ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, રમે છે, લીલા કરે છે, કીડા કરે છે, મોહન કરે છે. જુનાપુરાણા સુચિણ, સુપક્રિાંત, શુભ, કાંત કર્મોના કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
• વિવેચન-૧૬૫ -
વનખંડના મધ્યમાં તે-તે દેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણી લઘુલઘુ-લધુ ચતુરસાકાર વાવ, વૃતાકાર પુષ્કરિણી અથવા જેમાં પુરો વિદ્યમાન છે તે પુષ્કરિણી, સારિણી-વકા ગુંજાલિકા, ઘણાં કેવળ-કેવળ પુષ્પાવકીમ સરોવરો, ઘણાં સરોવર એક પંક્તિ વ્યવસ્થિત છે, ઘણાં બહુ પંકિત વ્યવસ્થિત છે, જે સરપંક્તિમાં કવાનું પાણી નાલિકા વડે સંચરે છે, તે સસર પંક્તિ, તથા બિલ જેવા કવા, તેની પંક્તિઓ. આ બધાં કેવા છે? ટિકવતું બહિર્નિર્મલ પ્રદેશવાળા, સ્લણ મુગલ નિપાદિત બહિઃપ્રદેશા, જીતમય કાંઠાવાળા, તથા અગતના સદ્ભાવથી અવિષમ તીર - કાંઠાવાળા - X • વજમય પાષાણ, તપનીય સુવર્ણમય ભૂમિતલવાળા, પીળી કાંતિવાળા સુવર્ણ, રૂઢ વિશેષ, રજત મય રેતી તેમાં છે. પૈડર્ય મણિમય, સ્ફટિક પટલમય, તટ સમીપવર્તી અતિ ઉન્નત પ્રદેશવાળા છે. જળમણે પ્રવેશન ઘણું સુખમય છે. જમણેથી બહાર નીકળવાનું પણ સરળ છે. વિવિધ મણી વડે સુબદ્ધ તીર્થો છે.
ચાર ખૂણા છે જેના તે ચતુષ્કોણ, આ વિશેષણ વાવ અને કૂવા માટે કહેલ છે. કેમકે તેમને જ ચતુકોણ સંભવ છે, બીજાને નહીં. માનુપૂર્વી - ક્રમથી, સુકુ - અતિશય, યg - કેદાર. ગંભીર - અલબદ્ધસ્થાન સંછા • જળ વડે અંતરિત પત્ર
૧૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બિસ-મૃણાલ, પગ-પડિાની પત્રો જાણવા. વિસ - કંદ, કૃUTwત - પહાનાલ. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિનાદિ યુક્ત. ભ્રમર વડે પરિભોગમાં આવતા કમળો. સ્વરૂપથી સ્ફટિકવતું શુદ્ધ, વિમલ - આગંતુક મલરહિત, જળ વડે પૂર્ણ પડિહત્ય - અતિપ્રભૂત.
અનેક મત્સ્ય, કાચબા, શકુનમિથુન વડે પ્રવિચરિત છે. આ વાપી વગેરે સસ્તપંક્તિ સુધી. પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. કેટલીક વાવડીમાં. ચંદ્રહાસાદિ પરમ આસવ સમાન ઉદક જેમાં છે, તે આસવોદક, વારણ સમુદ્રની માફક ઉદક જેમાં છે તે વારુણોદકા, ક્ષીર જેવા ઉદકવાળા તે ક્ષીરોદકા ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. પ્રાસાદીય આદિ ચાર વિશેષણ પૂર્વવતુ જાણવા.
તે નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિના પ્રત્યેકની ચારે દિશામાં - એક એક દિશામાં એકૈકના ભાવથી મિસોપાન પ્રતિરૂપક છે. તે ઝિસોપાન પ્રતિરૂપકનું હવે કહેવાનાર સ્વરૂપે વર્ણન છે –
વજરત્નમય નેમા-ભૂમિથી ઉંચો નીકળતો પ્રદેશ, રિઠ રતનમય ગિસોપાનમૂળપાદ, વૈડૂર્યરનના સ્તંભ, સોનારૂપના ફલક - બિસોપાનના અંગભૂત વજમય-વજરત્નાપૂરિત, સંધિ- બે ફલકના અંદરના પ્રદેશો, લોહિતાક્ષમય સચિ ઈત્યાદિ તથા ચડતી ઉતરતી વખતે અવલંબન હેતુભૂત બાહાઓ - બંને બંને પડખે અવલંબનના આશ્રયભૂત ભિંતો પ્રાસાદયાદિ છે.
તે સિસોપાન પ્રતિરૂપકને પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણોનું વર્ણન - wા - ચંદ્રકાંતાદિ, ઉપવિષ્ટ - સમીપતાથી સ્થિત, વિવાનુiાવિયા - વિવિધ મુક્તા ફળોને અંતરમાં આરોપિત. * * * * * fatવતારા વીરા - વિવિધ તારિકા રૂપો વડે ઉપચિત. તોરણોમાં શોભાર્થે તારા બંધાય છે, તે લોકમાં પણ પ્રતીત છે. ઈહામૃગ - વર, વ્યાન - શ્વાપદ ભજગ. તે બધાંના ચિત્રો આલેખેલા છે. સ્તંભોગ્ગત - સ્તંભની ઉપર રહેલ વજરનમયી વેદિકા વડે પરિગત હોવાથી અભિરમણીય છે.
વિMાર નંત ઈત્યાદિ-વિધાધરના જે સમશ્રેણિક યુગલ તેના પ્રપંચોથી યુક્ત, હજારો અર્ચિ. વડે પQિારણીય. અહીં અચિમાલિની-પ્રભાના સમુદાયયુક્ત, વિશિષ્ટ વિઘાશક્તિવાળા પુરુષ વિશેષના પ્રપંચયુક્ત. હજારો રૂપક વડે યુક્ત. દીપતા અને અતિ દપતા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું.
તે તોરણોની ઉપર આઠ-અષ્ટમંગલો છે, ઈત્યાદિ સુગમ છે. તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો છે. એ રીતે ઘણાં નીલ-લોહિત-હારિદ્ર-શુક્લ ચામર ધ્વજો પણ છે. તે ધ્વજો કેવાં છે? આકાશ સ્ફટિકવત્ અતિ નિર્મળ, કૃણા પુદ્ગલ સ્કંધથી નિર્મિત, વજમય દંડની ઉપર જતમય પરું તે રણપટ્ટ તે રૂણ પટ્ટ મધ્યવર્તી વજરત્નમય દંડ. જલજકુસુમ અને પાદિની માફક અમલ-નિર્મલ, કુદ્રવ્યગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્યાદિ જાણવી.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિચ્છક - લોકપ્રસિદ્ધ સંગાથી અતિશાયી બે સંખ્યક, છગો. ઘણી પતાકા-લોકપ્રસિદ્ધથી અતિશાયી દીધત્વ અને વિસ્તારથી પતાકા.
Page #128
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૬૫
૧૫૩
ઘણાં જ ઘંટાયુગલ અને ચામર યુગલો, ઉત્પલ નામે જલજકુસુમ સમૂહ વિશેષ. એ રીતે પદાહસ્તક, નલિનહસ્તક આદિ. આ બધાં રત્નમય છે યાવત્ શબ્દથી સ્વચ્છ, ગ્લણ, લષ્ટ ચાવતુ પ્રતિરૂપ છે.
તે નાની વાવડી સાવત્ બિલપંક્તિના અપાંતરાલમાં તે-તે દેશમાં, તે દેશના તે-તે એદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે. જ્યાં આવીને વ્યંતર દેવ-દેવી વિચિત્ર ક્રીડા નિમિતે વૈક્રિય શરીરની રચના કરે છે, તૈયત્યથી પર્વત તે નિયતિપર્વતા. નિયત-સદા, ભોગ્યત્વથી અવસ્થિત પર્વત. અહીં વ્યંતર દેવો-દેવી ભવઘારણીય અને વૈક્રિયા શરીરથી પ્રાયઃ સદા રમણ કરતા રહે છે.
જગતીપર્વત - એક પર્વત વિશેષ. દારુ પર્વત • લાકડામાંથી બનેલો એવો પર્વત. દકમંડ૫-સ્ફટિક મંડN. -• આ મંડપ આદિ કેટલાંક ઉત્કૃત-ઉચ્ચ, કેટલાંક ક્ષદ્ર-લઘુ, કેટલાંક નાના અને લાંબા તથા અંદોલક આદિ જયાં આવી મનુષ્યો પોતાને હીંચોડે છે, તે અંદોલક. જ્યાં પક્ષીઓ આવી પોતાને હીંચોડે છે તે પશ્ચંદોલક. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડા યોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાત્પર્વતાદિ સર્વ રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
તે ઉત્પાતપર્વતમાં ચાવતું પક્ષ્યદોલકમાં ઘણાં જ હંસામનો છે, તેમાં જે આસનોના અધો ભાગે હંસો રહેલા છે, જેમ સિંહાસનમાં સિંહ હોય તેમ હંસાસના જાણવું. એ પ્રમાણે ફીંચાસન, ગરુડાસનાદિ કહેવા. ઉન્નત આસન નામે જે ઉરયાસન, પ્રણતાસન-નિમ્નાસન, દીર્ધાસન-શધ્યારૂપ, ભદ્રાસન- જેમાં અધોભાગમાં પીઠિકાબંધ હોય છે. પસ્યાસન - જેના અધો ભાગે વિવિધ પક્ષીઓ છે. એ પ્રમાણે મકરાસન, સીંહાસન કહેવા. પાાસન-પા આકાર આસન. દિશા સૌવસ્તિકાસન - જેના અધો ભાગમાં દિકુ સૌવસ્તિક આલેખેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ આસનોની સંગ્રાહક ગાથા નોંધી છે.
આ બધાં આસનો કેવા છે ? સર્વે રત્નમય ઇત્યાદિ પૂર્વવતુ. તે વનખંડ મળે તે-તે પ્રદેશમાં તે જ દેશના એકદેશમાં ઘણાં આલિઝટકો ઈત્યાદિ છે. અહીં માત્ર • વનસ્પતિ વિશેષ છે, તેનાથી યુક્ત ગૃહક તે આલિગૃહક. એ રીતે માનિ - વનસ્પતિ વિશેષ છે. કદલી અને લતા પ્રસિદ્ધ છે. અવસ્થાનગૃહક - જેમાં ગમે ત્યારે આવીને ઘણાં લોકો સુખે બેસીને રહે છે. પ્રેક્ષણકગૃહ - જ્યાં આવીને પ્રેક્ષકો નિરખે છે. મજ્જનકગૃહ • જ્યાં આવીને સ્વેચ્છાએ મજ્જન કરે છે, પ્રસાધનગૃહક - જ્યાં આવી
સ્વ અને પરને મંડન કરે છે. મોહતગૃહ - મૈથુન સેવા, તેનાથી પ્રધાનગૃહ તે મોહનગૃહ-વાસભવન. શાલાગૃહક - પશાલા પ્રધાન ગૃહક, જાલગૃહક • જાલયુકતગૃહક. કુસુમગૃહક-કુસુમ પ્રકોપચિત ગૃહક. વિગૃહક - યિન પ્રધાનગૃહક. ગંઘર્વગૃહક ” ગીત, નૃત્ય, અભ્યાસ યોગ્ય ગૃહકો. બધાં રતનમય છે.
તે આલીગૃહાદિમાં હંસાસનાદિ પૂર્વવત્ જાણવા. તે વનખંડ મધ્યે તે દેશમાં, તે દેશના એકદેશમાં ઘણાં જાતિ મંડપો, ચૂચિકા
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) મંડપો ઈત્યાદિ છે. તેમાં દધિવાસુકા અને સૂરિલ્લિ બંને વનસ્પતિ વિશેષ છે. તેનાથી યુક્ત મંડપ સમજવો. તાંબૂલી-નાગવલ્લી, તેનાથી યુક્ત મંડપક. નાગ-દ્રુમવિશેષ, તે જ લતા. • x • x - મોવ - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત મંડપ. માનુ - એકાસ્થિક ફળ વૃક્ષ વિશેષ, તેનાથી યુક્ત મંડપ, તે માલુકા મંડપ. આ બધાં મંડપો કેવા છે ? સર્વ રત્નમય ઈત્યાદિ.
તે જાતીયમંડપ યાવત્ માલુકામંડ૫. ત્યાં ઘણાં શિલાપક કહેલ છે. તે આ રીતે - કેટલાંક હંસાસન વત્ સંસ્થિત, વાવ કેટલાંક દિકુ સૌવસ્તિકાસન સંસ્થિત. ચાવત શબ્દથી કેટલાંક કચાસન સંસ્થિત, કેટલાંક ગરડાસન સંસ્થિત, કેટલાંક ઉન્નતાસન સંસ્થિત, કેટલાંક પ્રણતાસન સંસ્થિત, કેટલાંક ભદ્રાસન સંસ્થિત, કેટલાંક પક્ષાસન સંસ્થિત, કેટલાંક મકરાસન સંસ્થિત, કેટલાંક વૃષભાસન સંસ્થિત, કેટલાંક સહાસન સંસ્થિત, કેટલાંક પાાસન સંસ્થિત, કેટલાંક દીર્ધાસન સંસ્થિત, એમ ગ્રહણ કરવું. બીજા પણ ઘણાં શિલાપક, જે વિશિષ્ટચિહ્નો અને વિશિષ્ટ નામો છે. તે પ્રધાન શયન અને આસન, તેની જેમ સંસ્થિત. પાઠાંતરથી બીજા ઘણાં શિલાપક માંસલની માફક માંસલ - અકઠિન હતા. મુર્ણ - અતિશય મકૃણ. વિશિષ્ટ સંસ્થાના સંસ્થિત.
ત્યાં આ ઉત્પાતુ પર્વતાદિના હંસાસનાદિમાં જ્યાં વિવિધ સંસ્થાના સંસ્થિત પૃથ્વીશિલાપટ્ટકમાં પૂર્વવતુ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ સુખે બેસે છે. કાયાને પ્રસારીને રહે છે પણ નિદ્રા કરતા નથી. કેમકે તેમને દેવ યોનિપણાથી નિદ્રાનો અભાવ હોય છે, ઉદ્ધસ્થાને રહે છે, બેસે છે, પડખાં ફેરવે છે. તિ-રમણ કરે છે. મનને ઈણિત લાગે તેમ વર્તે છે યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ કે ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવા કરે છે. પૂર્વભવે કરેલાં કર્મો જે સુચરિત હોય. કાર્યમાં કારણના ઉપચારથી સુચરિત કહ્યા. વિશિષ્ટ તથાવિધ ધમનુષ્ઠાન વિષય પમાદ કરણ ક્ષાંત્યાદિ સુચરિત તથા સુપરાકાંત કે તેના વડે જનિત કર્મો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી, સત્ય ભાષણ, પદ્રવ્ય ન લેવું, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત કર્યો. તેથી જ શુભ ફળવાળા. હવે કેટલાંક અશુભ ફળ પણ ઈન્દ્રિય અને મતિ વિપર્યાસથી શભફળ જેવા લાગે છે. તેથી તાત્વિક શુભત્વ પ્રતિપત્તિ અર્થે તેના પર્યાય શબ્દને કહે છે - કન્યા - dવવૃત્તિથી તલાવિધ વિશિષ્ટ ફળ દેનાર અથવા કલ્યાણ - અનર્થ ઉપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે.
હવે તે જ પાવરવેદિકાની પૂર્વની ગતી ઉપર જે વનખંડ તેની જેમ વક્તવ્યતા જણાવતા કહે છે - તે જગતી ઉપર પાવરવેદિકાના મધ્ય ભાગે એક મોટું વનખંડ કહેલ છે. બધું જ બહિર્વનખંડવત્ સંપૂર્ણ કહેવું. માત્ર અહીં મણી-તૃણોના શબ્દો ન કહેવા. કેમકે પાવર વેદિકાથી અંતરિતપણે હોવાથી તથાવિધ વાયુના અભાવે મણી અને તૃણોના ચલનનો અભાવ થવાથી પરસ્પર સંઘર્ષનો અભાવ છે.
હવે દ્વાર સંખ્યા કહે છે -
Page #129
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૦/૧૬૫
૧૫૯
- સૂત્ર-૧૬૬,૧૬૭ :
[૧૬૬] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના કેટલાં દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત
[૧૬] ભગવન્ ! ભૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન અબાધાએ ગયા પછી જંબુદ્વીપ દ્વીપના પૂતિમાં તથા લવણ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા મહાનદી ઉપર જંબૂઢીપનું વિજયદ્વાર છે. આ દ્વાર આઠ યોજન ઉંચુ, ચાર યોજન પહોળું અને ચાર યોજન પ્રવેશમાં છે, આ દ્વાર શ્વેતવર્ણી છે, તેનું શિખર શ્રેષ્ઠ સોનાનું છે. આ દ્વાર ઉપર ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, સરભ, સમર, હાથી, વનલતા અને પદ્મલતાના વિવિધ ચિત્રો બનેલા છે. તેના સ્તંભ ઉપર વવેદિકા હોવાથી તે રમ્ય લાગે છે. તે વિધાધર
યમલ યુગલ યંત્ર યુકતની માફક અર્ચીસહસ્રમાલિનીના હજારો રૂપથી કલિત, દીપ્યમાન, દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી જાય તેવું, સુખ સ્પર્શવાળું, સશ્રીકરૂપ છે. તે દ્વારનું વર્ણન આ પ્રમાણે
વજ્રમય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણી મણિ-રત્નોથી જડિત તળ, હંસગર્ભમય દેહલી, ગોમેજ્જ રત્નની ઈન્દ્રકાલ, લોહિતાક્ષ રત્નમય દ્વારશાખા, જ્યોતિસમય ઉત્તરંગ, વૈર્યમય કમાડ, વજ્રમય સંધી, લોહિતાક્ષરત્નમય સૂચિ, વિવિધ મણિમય સમુદ્ગક, વજ્રમી અર્ગલા અને અર્ગલાપાસા, વજ્રમયી આવર્તન પીઠિકા, કરત્નનું ઉત્તર પાર્શ્વ, નિરંતતિ ઘન કપાટ અને ભીંતોમાં ૧૬૮ ભિત્તીગુલિકા હોય છે. તેટલી જ ગોમાનસી હોય છે. દ્વાર ઉપર વિવિધ મણિ-રત્ન વ્યાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા, વજ્રમય કૂડ, રજતમય ઉત્સેધ, સર્વ તપનીયમય ઉલ્લોક, વિવિધ મણિ રત્નના જાલપંજર મણિ વંશક, લોહિતાક્ષ રત્નના પ્રતિવંશક, રજતમય ભૂમિ છે. અંકરત્નમય પક્ષબાહા, જ્યોતિસમય વંશ અને વંશ કવેલ્યુગ, રજતમી પટ્ટિકા, જાત્યરૂપમતી અવઘાટની, વજ્રરત્નમયી ઉપરની પુંછલી, સર્વ શ્વેત રજતમય છાદન, કરમિયા કનકકૂટ, તપનીય રૂપિકા, શ્વેત-શંખતલ-વિમલ-નિમલદધિઘન-ગોક્ષીર-ફીણ-રજત નિકર સમાન છે. તિલકરત્ન અને અર્ધચંદ્રોથી તે વિવિધ મણિમય માળાથી અલંકૃત્ છે. અંદર અને બહારથી લક્ષણ, તપનીય રુચિર વાલુકા પસ્તટ છે. સુખ સ્પર્શવાળા, સશ્રીકરૂપ, પ્રાસાદીયાદિ તે દ્વાર છે. વિજય દ્વારની બંને પડખે બે નિસિધિકા છે. બબ્બે ચંદન કળશની પરિપાટી છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે. સુગંધિત અને શ્રેષ્ઠ જળથી ભરેલા છે. તેના ઉપર ચંદનનો લેપ કરેલો છે. તેના કંઠોમાં મૌલી બાંધેલી છે. પાકમળ વડે ઢાંકેલ છે. તે સર્વરત્નોના બનેલા છે, સ્વચ્છ, લક્ષ્મ યાવત્ પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે કળશો મોટા મોટા મહેન્દ્રકુંભની
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સમાન છે.
તે વિજયદ્વારની બંને બાજુ બે નૈષધિકાઓમાં બે-બે નાગદંતોની પંક્તિ છે. તે મુકતાજાળોની અંદર લટકતી સુવર્ણની માળાઓ અને ગવાક્ષની આકૃતિની રત્નમાળાઓ અને નાની-નાની ઘંટિકાઓથી યુક્ત છે. આગળના ભાગમાં કંઈક ઉંચી છે, ઉપરના ભાગે આગળ નીકળેલી છે અને સારી રીતે ઠોકેલી છે. સપના નીચલા અદ્ધભાગની માફક તેનું રૂપ છે પગર્લ્સ સંસ્થાન સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગર્દત સમાન કહેલ છે.
તે નાગદંતોમાં કાળા દોરામાં બાંધેલ ઘણી માળાનો સમૂહ લટકી રહ્યો છે. યાવત્ શુક્લ દોરામાં બાંધેલ માળાનો સમૂહ લટકી રહ્યો છે. તે માળા તપનીય તંબૂરાક અને સુવર્ણપતર મંડિત, વિવિધ મણિરત્ન, વિવિધ હાર - અર્ધહારથી ઉપશોભિત સમુદય યાવત્ શ્રી વડે અતીવ અતીવ શોભતું-શોભતું રહેલ છે.
તે નાગદંતકોની ઉપર બીજી બબ્બે નાગદંત પરિપાટી કહેલી છે. તે નાગદંતક મોતીના જાળમાં લટકતી ઈત્યાદિ પૂર્વવત્ હે આયુષ્યમાન શ્રમણ
કહેલી છે.
તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રત્નમય સિક્કાઓમાં
ઘણી વૈડૂર્યમય ધૂપઘટીઓ કહેલી છે. તે આ રીતે - તે ધૂપઘટિકા કાળો અગરુ, પ્રવર કુણ્ડ, તુર્ક, ધૂપથી ગંધિકા-ગંધવભૂત એવી ઉદાર, મનોજ્ઞ, ઘાણ મનને સુખકારી ગંધથી તે પ્રદેશને ચોતરફથી આપ્રીત કરતી-કરતી, અતી અતી શોભા વડે યાવત્ રહે છે.
વિજય દ્વારને બંને પડખે, બંને નૈધિકામાં બબ્બે શાલભંજિકાની પરિપાટી
કહી છે. તે શાલભંજિકા લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ આકારવયુક્ત, વિવિધ માળાઓને ધારણ કરેલી, મુષ્ટીમાં ગ્રાહ્ય મધ્ય ભાગવાળી છે તથા તેના પયોધર સમશ્રેણિક, સુચુક યુગલથી યુક્ત, કઠિન, ગોળાકાર છે. તે સામે તરફ ઉઠેલા અને પુષ્પ છે, તેથી રતિ-ઉત્પાદક છે. આ પુતળીના આંખના ખૂણા લાલ છે, વાળ કાળા અને કોમલ છે. વિશદ, પ્રશત લક્ષણ છે તેનો અગ્રભાગ મુગટથી આવૃત્ત છે. તે અશોકવૃક્ષનો કંઈક સહારો લઈને ઉભેલી છે. ડાબા હાથે તેણે અશોકવૃક્ષનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તિર્ણ કટાક્ષથી દર્શકોનું મન આકર્ષી રહી છે. પરસ્પરના તિ અવલોકનથી લાગે છે કે એક-બીજીને ખિન્ન કરી રહી છે. આ પુતળી પૃથ્વીકાયના પરિણામરૂપ અને શાશ્વત ભાવને પ્રાપ્ત છે. તેમનું મુખ ચંદ્રમાં જેવું છે. લલાટ અર્ધચંદ્ર સમાન છે, દર્શન ચંદ્રમા કરતાં પણ સૌમ્ય છે. ઉલ્કા સમાન ચમકતી છે. તેમનો પ્રકાશ વિજળીના પ્રગાઢ કિરણો અને અનાવૃત્ત સૂર્યના તેજથી પણ અધિક છે. આકૃતિ શ્રૃંગારપ્રધાન છે. વેશભૂષા શોભાવાન છે. તે પ્રાસાદીય - દર્શનીયાદિ છે. તેજથી
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૩દ્વીપ/૧૬૬,૧૬૭ અતી શોભતી એવી રહેલી છે.
વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવિકીમાં બન્ને જાલકટકો કહ્યા છે, તે લકટકો સંપૂર્ણ રનમય, સ્વચ્છ પાવન પ્રતિરૂપ છે. વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવેવિકી, બળે ઘંટા-પરિપાટીઓ કહી છે. તે ઘટાનો આવા સ્વરૂપે વક નિવેશ છે. તે આ - જાંબુનદમયી ઘંટા, વજમણી લાલા, વિવિધ મણિમય ઘંટાના પાશ્વભાગ તપનીયમયી સાંકળો, રજતમયી રજૂ છે.
તે ઘટાઓ ઓધવરા, મેઘસ્વરા, હંસરવરા, કૌંચસ્વરા, નદીસ્વરા, નંદિઘોષા, સીસ્વસ, સીંહઘોષા, મંજુવરા, મંજુઘોષા, સુવરા, સુસ્વર નિઘોંપા છે. તે પ્રદેશમાં ઉદાર, મનોજ્ઞ, કાન-મનને સુખકારી શબ્દોથી યાવત્ રહેલ છે.
વિજય દ્વારની ઉભય પડખે બન્ને નૈધિકાઓ છે. બન્ને વનમાલા પરિપાટી કહી છે. તે વનમાલા વિવિધ દ્રમલતા, કિશલય, પલ્લવ સમાકુલ, પપદ પરિભુજયમાન કમળોથી શોભંત, સશ્રીકો, પ્રસાદીયાદિ, તે પ્રદેશમાં ઉદાર યાવતુ ગંધથી વ્યાપ્ત કરતી યાવત સ્થિત છે.
• વિવેચન-૧૬૬,૧૬૭ :
ભગવન્જંબૂદ્વીપને કેટલા દ્વારા કહ્યા છે ? ગૌતમ ! ચાર દ્વારો કહ્યા છે. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. જંબુદ્વીપનું વિજય દ્વાર ક્યાં છે. ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં ૪૫,000 યોજન પ્રમાણના અપાંતરાલથી, જે જંબૂવીપનો પૂર્વ પર્યન્તનો લવણસમુદ્ર તેના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં શીતા મહાનદી ઉપર જંબૂદ્વીપનું વિજય દ્વાર છે.
આઠ યોજન ઉચ્ચત્વથી, ચાર યોજન વિકંભથી, ચાર યોજન પ્રવેશથી કેવા છે ? શ્વેતવર્ણ યુક્ત. બાહાથી અંકરનમયવયી. વર કનકમય શિખરચુકત. ઈહામૃગ, વૃષભાદિ ચિત્રોથી યુક્ત ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
વખો - વક નિવેશ, વિજય નામક દ્વારનું. આ પ્રમાણે થશે. તે કહે છે - વજમાય નેમ - ભૂમિ ભાગથી ઉd નીકળતો પ્રદેશ, રિટરનમય મૂળ પાદ, વૈડૂચ રનમય રુચિર સ્તંભ. સુવર્ણ વડે ઉપચિત પ્રધાન પંચવણ મણિ વડે - ચંદ્રકાંતાદિ વડે, રન-કËતનાદિ વડે. વિિમતિન - બદ્ધભૂમિતલ જેનું છે તે તથા હંસ ગર્ભ - રન વિશેષ, તેનાથી યુક્ત તુ - દેહલી, ગોમેક્સ રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષ રનમય દ્વાર શાખ છે. જ્યોતિરસ મય ઉત્તરંગ-દ્વારની ઉપર તિર્ણ વ્યવસ્થિત કાઠા છે. વૈર્ય રનમય ક્લાટ છે, લોહિતાક્ષ રનામિક શૂચિઓ - બે ફલક સંબંધ વિઘટનના અભાવે હેતુ પાદુકા સ્થાનીય. વજમય ફલકોના સંધિમેલા. કેવા ? વજરતનથી પૂરિત ફલકોની સંધિઓ.
વિવિધ મણિમય સમુદ્ગક - સૂતિકા ગૃહો, તે વિવિધ મણિમય છે. અર્ગલાપ્રાસાદા - જ્યાં અર્ગલાનું નિયમન થાય છે. •x• આ બંને વજરનમય છે. આવર્તન પીઠિકા જ્યાં ઈન્દ્રકીલિકા હોય છે. જેના પડખાં એકરત્નમય છે તે. જેમાંથી લઘુ [18/11]
૧૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અંતરરૂપ ચાલ્યું ગયેલ છે, તે નિરંતરિક, તેથી જ ઘન કપાટ જેનો છે તે નિરંતરઘન કપાટ. તેના દ્વારની બંને પડખાની ભિંતોમાં ભિતિગુલિકા - પીઠક સંસ્થાનીય છે, તે છપ્પણ-ગક પ્રમાણ છે. ગોમાનસ્ય-શમ્યા તે પણ ૫૬ x 3 પ્રમાણ જ છે.
નાનામણિ રત્નમય વાલરૂપક લીલા સ્થિત શાલ ભંજિકા-લીલા સ્થિતપુત્રિકા. વજરનમય વટ - માડ ભાગ છે, રજતમય ઉત્સધ-શિખર. - x - કેવળ શિખર, તેના જ માડ ભાગના સંબંધી કહેવું, દ્વારનું નહીં. તે પૂર્વે કહેવાઈ ગયેલ છે. સંપૂર્ણ તપનીય એવો ઉલ્લોક-ઉપરિભાગ, નાનામારવા ઈત્યાદિ. મણિમય વંશ જેના છે, તે મણિમયવંશક. લોહિતાક્ષમય પ્રતિવંશા જેમાં છે તે. રાત • જતમયી ભૂમિ જેમાં છે તે જતભૂમિ. * * * વિવિધ મણિરત્નમય જાલપંજર - ગવાક્ષાનો અપર પયયિ જે દ્વારમાં છે તે.
* * * * * * * ઍવામી - બાહુલ્યરી અંક રત્તમય કેમકે પાના બાહુ આદિ કરનાત્મક છે. વનવા - કનકમય, સૂર - શિખર જેને છે, તે કનકકૂટ, તપનીયમયી પિકા - લઘુ શિખરરૂપ જેની તે તપનીય સ્તુપિકા. * * * * * * *
હવે તે જ શ્વેતવ ઉપસંહારાર્થે ફરી દશવિ છે – - શ્વેતવ જ ઉપમા વડે દઢ કરે છે. શંખતલ, વિમલ - જે શંખતલ - શંખના ઉપરના ભાગમાંથી મલ ચાલ્યો ગયેલ છે તે. દધિઘન-ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, જતનો ઢગલો, તેના જેવો પ્રકાશ - પ્રતિમત. તિલકરત્ન-પુંડ્ર વિશેષ, તેવા અર્ધચંદ્રથી વિત્ર - વિવિધ રૂપ તિલકાદ્ધ ચંદ્ર ચિત્ર. - x - ૪ -
નાના મણિમય લામાન - માળા, તેના વડે અલંકૃત. અંદર અને બહાર, ગ્લણ પુદ્ગલ સ્કંધ વડે નિર્મિત. તપનીય-તપનીય મચ્ય જે વાલુકા - રેતી, તેના પ્રતટ-પ્રસ્તાર જેમાં છે તે. સુખ સ્પર્શ, સશ્રીક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે.
વિજય દ્વારના બંને પડખે એકૈક નૈષેધિકીભાવથી – બે પ્રકારે, નૈષધિકી - નિષીદન સ્થાન. * x - પ્રત્યેકમાં બબ્બે ચંદન કળશો કહેલા છે. તે ચંદનકળશો પ્રધાન, જે કમળ, તપ્રતિષ્ઠાન-આધાર જેનો છે તે વકમલપતિષ્ઠાન. તથા સુરભિ વર વારિ વડે પ્રતિપૂર્ણ ચંદન કૃત ઉપરાગ. આવિદ્ધ - આરોપિત કંઠમાં લાલ દોરા રૂપ જેમાં તેવો, પા ઉત્પલને યથાયોગ્ય ઢાંકેલ છે, જેમાં તે.
મધ્યામહયા - અતિશય મહાનું, મહેન્દ્રકુંભ સમાન. કુંભોનો ઈન્દ્ર તે ઈન્દ્રકુંભ. મહેન્દ્ર કુંભ સમાન - મહાકળશ પ્રમાણ.
વિજયદ્વારના બંને પડખે એકૈક નૈષેધિકી ભાવથી બે નૈવેધિકી વડે બળે નાગદંતક અર્થાત્ અંકુટકો. તે નાગદંતક-મુક્તજાલના અંતરમાં જે ઉનૃત-લટકતી હેમાલ - હેમમય માળા સમૂહ, જે ગવાક્ષ જાળ - ગવાક્ષાગૃતિ રન વિશેષ માળા સમૂહ. જે લિંવાળી - લઘુ ઘંટિકા. તેના વડે પરિક્ષિપ્ત • સર્વથા વ્યાપ્ત.
મામુવા - અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત અથતુિ અમિભાગે કંઈક ઉન્નત. મffસ - બહિભગ અભિમુખ નિકૃષ્ટ તે અભિનિસૃષ્ટ. ઉતરવું સુપwrદવા
Page #131
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૬,૧૬૭
૧૬૩ • ભિતના પ્રદેશમાં સારી રીતે અતિશયથી સમ્યક - કંઈપણ ચલન રહિત પરિગૃહીત. કોપન્ના દ્વ[વા - નીચે રહેલ જે પન્નગ-સપનું અદ્ધ, તેના જેવો રૂપ-આકાર જેનો છે તે, અધપગાદ્ધવત્ અતિ સરળ અને દીર્ધ. આ જ વાતને કહે છે - અધઃ પગાદ્ધ સંસ્થાન સંસ્થિત. સર્વયા વજમય. માયા મળ્યા - અતિશય ગજદંત આકાર કહેલ છે.
તે નાગદતકોમાં કાળા દોરા વડે બાંઘેલ ઘણાં અવલંબિત પુષ માળા સમૂહ, નીલ સૂત્ર બદ્ધ ઘણો પુષ્પમાળા સમૂહ, આ પ્રમાણે લોહિત-હારિદ્ર-શુક્લ દોરાથી બદ્ધ પણ કહેવો. તે માળાઓ તપનીયકાય લંબૂસગ - માળાના આગળના ભાગે લટકતું આભુષણ વિશેષ ગોલક આકૃતિ જેમની છે તે. સુવઇUT પથરાઈવ - પડખાંઓ સામસ્યથી સુવર્ણના પતરા વડે મંડિત. નાનામારયuratવદ વિવિધરૂપ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢાર સરો, મહાર - નવસરોહાર, તેના વડે ઉપશોભિત સમુદાય જેનો છે તે તથા ચાવતુ અતી શોભતો રહે છે.
અહીં ચાવત્ શબ્દથી પરિપૂર્ણ પાઠ આ પ્રમાણે – કંઈક અન્યોન્ય સંપાd, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુથી મંદ-મંદ કંપતા, લટકતા-શબ્દો કરતા, ઉદાર-મનોજ્ઞ-મનહર-કાન મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફથી આરિત કરતા-કરતા શ્રી વડે શોભતા-શોભતા રહે છે. - ૪ -
તે નાગદંત ઉપર બીજા બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાળતી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું ચાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકમાં ઘણાં
જતમય સિક્કામાં ઘણાં વૈર્યરત્નમય ધૂપઘટિકાઓ કહી છે, તે ધૂપઘટિકાઓ કાલાવર, પ્રઘાન કુંદરક, તુરક તેમની ધૂપનો જે મધમધતી ગંધ જે અહીં-તહીં પ્રસરે છે, તેના વડે રમ્ય. તથા જેમાં શોભન ગંધ છે, તે સુગંધ, તેવી ઉત્તમ ગંધ તેમાંથી આવે છે માટે તે સુગંધવર ગંધિકા કહ્યું. તેથી જ ગંધવર્તીભૂત-સૌભ્યના અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન. ઉદાર - મનોજ્ઞ અનુકૂળથી કઈ રીતે ? ઘાણા અને મનને સુખ કરવાના હેતુથી, તે ગંધ વડે તે નીકટવર્તી પ્રદેશોને આપૂરિત કરતાકરતા તેથી જ શ્રી વડે અતીવ શોભતા ત્યાં રહેલ છે.
વિજય દ્વારના બંને પડખે એકૈક ઔષધિકીભાવથી બે પ્રકારે નૈષેધિકીમાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકા લીલા વડે લલિતાંગ નિવેશ રૂપથી સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. અતિશય રમણીયપણે અલંકૃત છે. જેમાં વિવિધ પ્રકારે રાગ છે, તે નાનાવિધ ગાણિ, તેવા વસ્ત્રો જેને પહેરાવેલ છે. જેના આંખના ખૂણા ક્ત છે. જેના કાળા વાળ છે. પૃ૬ - કોમળ, વિરા - નિર્મળ, પ્રશસ્ત-શોભન, અરૂટિતત્વ વગેરે લક્ષણો જેમાં છે, તે પ્રશસ્ત લક્ષણ, જેમાં શેખરકરણથી અગ્રભાગ સંવૃત્ત છે, તે સંવેલ્લિતાગ્રા. શિરીન - મસ્તકના કેશ. નાWITHપuTદ્વામી - વિવિધરૂપ માત્ર-પુષ્પો, પિન-વિદ્ધ. • X - મુઠિગ્રાહ્ય, શોભન મધ્ય ભાગ જેમનો છે તે મુષ્ટિ ગ્રાહ્ય સમુધ્ય. મેનનનન ગુITન તેમાં
૧૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વીર - પીવર રચિત, સંસ્થિત-સંસ્થાન. સામેત્રી - આપીડઃ અર્થાત્ શેખક. તેનો વમન - સમશ્રેણિક યુગલ, તેની જેમ વર્ણિત - બદ્ધ સ્વભાવ ઉપયિત કઠિન ભાવ, અભ્યmત એવા પયોધરવાળી.
ઉષ - કંઈક, ઉત્તમ અશોકવૃક્ષે સમવસ્થિત, તથા ડાબા હાથથી ગ્રહણ કરેલ અગ્ર શાખાના અર્થાત અશોકવૃક્ષની શાખા ડાબા હાથે પકડી છે તેવી. ત્ - - કંઈક, મ - તિર્થી વલિત આંખમાં જે કટાક્ષરૂપમાં - ચેષ્ટિતમાં, દેવજનોના મનને આકર્ષિત કરે છે. પરસ્પર ચક્ષના અવલોકનથી તેનો સંગ્લેષ પરસ્પર વિધ્યમાનવતું રહે છે અર્થાતુ પરસ્પર સૌભાગ્યને સહન ન કરતા તિછ વલિત કટાણાથી પરસ્પર ખેદ પામતી એવી જણાય છે. પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને પામી વિજયદ્વારની માફક, ચંદ્રના જેવા મુખવાળી તે ચંદ્રાનના, ચંદ્રવ મનોહર વિલાસ કરવાના સ્વભાવથી ચંદ્રવિલાસિણી. આઠમના ચંદ્રની સમાન લલાટ જેમનું છે તે ચંદ્રાઈસમ લલાટા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિમ દર્શન-આકાર જેનો છે તે. ઉલ્કા જેવી ચમકતી. વિધુતના જે બહુલતર કિરણો અને સૂર્યનું દીપતું અનાવૃત તેજ, તે બંનેથી અધિકતર પ્રકાશ જેનો છે તેવી. મંડલ-ભૂષણના આટોપી પ્રધાન, ૩/૫ - જેની આકૃતિ છે, તે શૃંગારાકાર અને ચાટવેલ જેનો છે તે. પ્રાસાદીયાદિ વિશેષણ પૂર્વવતું.
વિજયદ્વારના બંને પડખે એક-એક વૈષેધિકીભાવથી બે પ્રકારે તૈષેધિકીના બળે જાલકટક કહ્યા છે, તે જાલકટક આકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ છે. તે સર્વ રનમયાદિ છે.
વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની ઔષધિકી છે. તેમાં બબ્બે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવું વર્ણન છે - જેમકે - જાંબૂનદમય ઘંટા, વજમયલાલા, વિવિધ મણિમય ઘંટા પાશ્વ, તપનીયમય સાંકળ જેમાં છે, તે તમય જૂમાં લટકે છે.
તે ઘટાઓ મોયસ્વરા - પ્રવાહ વડે સ્વર જેનો છે તે ઓઘસ્વર, મેઘસ્વર-મેઘની જેમ અતિ દીધ સ્વર જેમાં છે તે. હંસ જેવો મધુર સ્વર જેનો છે તે. સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વર જેનો છે તે સિંહસ્વસ, દુભિસ્વર-નંદિ સ્વર, બાર વાજિંત્રનો સંઘાત તે નંદી. નંદીવત્ ઘોષ જેનો છે તે નંદિઘોષ. મંજુ-પ્રિય સ્વરવાળી. એ રીતે મંજુઘોષ. વિશેષ શું કહીએ ? સુવરા, સુસ્વરઘોષા. ઉદાર ઈત્યાદિ પૂર્વવતું.
| વિજય દ્વારના બંને પડખે બે પ્રકારની તૈપેધિકીમાં બન્ને વનમાલા કહી છે. તે વનમાલા વિવિધ વૃક્ષ અને લતાના જે કિશલયરૂપ થતુ અતિકોમળ, પલ્લવો વડે સંમિશ્ર. ભમરો વડે ભોગવાતા હોવાથી શોભતા, તેથી જ સશ્રીક- છે.
• સૂત્ર-૧૬૮ :
વિજય દ્વારના બંને પડખે બંને નૈધિકીમાં બન્ને પકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-નિકંભરી, બે યોજના બાહલ્સથી છે, તે સર્વ વજમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે.
તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલા છે. તે પ્રાસાદાવતસક
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૬૮ :
વિજય દ્વારની બંને પડખે બે પ્રકારે ઔષધિનીમાં બન્ને પ્રકંઠકો કહ્યા. પ્રકંઠક એટલે પીઠ વિશેષ મૂળ ટીકાકાર અને ચૂર્ણિકાર બંને આમ જ કહે છે. તે પ્રત્યેક ચાર યોજન આયામ-વિકંભથી છે અને બે યોજન બાહલ્યથી છે. તે પ્રકંઠકો સર્વથા વજમયાદિ છે.
તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેકને પ્રાસાદાવતુંસક છે. અર્થાત્ પ્રાસાદ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે - પ્રાસાદોના અવતંતકવતુ - શેખરકવતુ તે પ્રાસાદાવતંસક, તે પ્રત્યેક ચાર યોજન ઉર્વ ઉચ્ચત્વથી અને બે યોજન આયામ-વિઠંભથી છે. આભિમુખ્યતાથી સર્વથા વિનિર્ગત, પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત જે પ્રભાપણે બદ્ધવત્ રહેલ છે. અર્થાત્ અન્યથા કઈ રીતે તે અતિ ઉચ્ચ નિરાલંબ રહે ? અથવા પ્રબળ શ્વેત પ્રભા પટલથી પ્રહસિત માફક પ્રકર્ષથી હસતા એવા. તથા વિધિષforર થUT
વત્તા • વિવિધ-અનેક પ્રકારના જે મણી-ચંદ્રકાંતાદિ, જે રનો-કÊતનાદિ તેના વડે ચિકિત - વિવિધરૂપ આશ્ચર્યવંત અથવા વિવિધ મણિરન વડે ચિત્રિત. થાdiદ્ધવિનયનતિ વાયુ વડે કંપિત વિજય-અભ્યદય, તેને સૂચવતી વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એટલે વૈજયંતીની પાર્શ્વકર્ણિકા, તપ્રધાન વૈજયંતી
BJદ્વીપ /૧૬૮
૧૬૫ ચાર યોજન ઉd ઉચ્ચવથી, બે યોજન આયામ-વિછંભથી, અભ્યર્ગત-ઉતિપ્રહસિત સમાન વિવિધ મણિરન વડે ચિત્રિત છે, વાયુ વડે ઉદ્ભૂત વિજયવૈજયંતી-પતાકા, છાતિછત્ર યુક્ત હતી તુંગ, ગગનતલને ઉલ્લંઘતી કે સ્પર્શતા શિખરો હતા. તેની જાળીમાં રન જડેલા હતા, તે આવરણથી બહાર નીકળેલ વસ્તુ માફક નવા નવા લાગતા હતા. તેના શિખર મણી અને સોનાના છે. વિકસિત શતત્ર, પુંડરીક, તિલકરાન, અદ્ધચંદ્રોના ચિત્રોની ચિત્રિત છે. વિવિધ પ્રકારની મણીની માળાથી અલંકૃત છે. અંદર-બહારથી ગ્લણ છે. તપનીય સુવણની રેતી તેના આંગણમાં બિછાવેલી છે. તેનો અર્થ અત્યંત સુખદાયી છે, આકર્ષક રૂપ છે. આ પ્રાસાદાવર્તસકો પ્રસાદીય આદિ વિરોષય યુક્ત છે..
તે પ્રાસાદાવતંસકોના ઉપરી ભાગ પાલતા યાવતુ યામલતાના ચિત્રોથી સિમિત છે. તે સર્વે તપનીયમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રાસાદાવર્તસકોમાં પ્રત્યેકે પ્રત્યેકનો ઘણો સમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર ચાવતું મણી વડે ઉપશોભિત હોય. મણીના ગંધ-વર્ણસ્પર્શ જાણવા.
તે બહુરામ રમણીય ભૂમિભાગોના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેકે પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકા યોજન આયામ વિદ્ધભથી, અષ્ટ યોજના બાહરાણી, સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક એક સીંહાસન કહેલ છે. તે સીંહાસનનું આવા પ્રકારનું વર્ણન છે –
તપનીયમય ચક્રવાલ, રજતમય સહો, સુવણના પાદ, વિવિધ મણિમય પાદપીઠક, જંબૂનદમય ગાળ, વજમય સંધી, વિવિધ મણિમય મધ્ય ભાગ છે. તે સીંહાસનો ઈહામગૃ-વૃષભ યાવત્ પાલતાદિ ચિત્રોથી ચિકિત છે. સસાસ્સારોવયિત વિવિધ મણિ રજતપાદપીઠ, મૃદુ સ્પર્શવાળા આતરક યુકત ગાદી, જેમાં નવીન છાલવાળા મુલાયમ-મુલાયમ દભ અને અતિ કોમળ કેસર ભરી છે, ગાદી ઉપર વેલકૂંટાથી યુક્ત સુતરાઉ ચાદર બિછાવેલી છે, તેના ઉપર રમણ છે. તે રમણીય લાલ વસ્ત્રાથી આચ્છાદિત છે, સુરમ્ય છે, જિનક,
, બૂરુ વનસ્પતિ, માખણ, અર્કલૂલાની સમાન મૂલાયમ સ્પર્શવાળા છે. તે સીંહાસન પાસાદીયાદિ છે.
તે સિંહાસનની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં વિજયદુષ્ય કહેલ છે. તે વિજયકૂધ્ય જોત શંખ-કુંદ-દકરજ-અમૃતમથિત ફિણના પુંજ સËશ સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે વિજયEષ્યના બહુ મધ્ય દેશભાગમાં પ્રત્યેક પ્રત્યેક જમય. અંકુશ કહેલ છે. તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેકમાં કુંબિકા મુકતાદામ કહેલ છે. તે કુંબિકા મુક્તાદમ બીજા ચારચાર તેનાથી અદ્ધ ઉચ્ચપ્રમાણ માત્રથી અર્ધકુભિક્ક મુકતાદામથી ચોતરફથી ઘેરાયેલ છે. તે દામ તપનીય જંબુસક અને સુવર્ણ પ્રતકથી મંડિત યાવત્ રહેલ છે. તે પ્રાસાદાવર્તાસકની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહેલ છે. સ્વસ્તિક થી છ..
છત્રાતિછત્ર • ઉપર ઉપર રહેલ આતબ, તેના વડે યુક્ત. તુંડ - ઉચ્ચ, ઉચ્ચત્વથી ચાર યોજન પ્રમાણ. તેથી જ માનતત - આકાશ, તેને ઉલ્લંઘતા શિખરો જેમાં છે તે. નાસ્તાન - જાલક, જે ભવનની ભીંતોમાં લોકમાં પ્રસિદ્ધ છે. તેના આંતરામાં વિશિષ્ટ શોભા નિમિત રત્નો જેમાં છે તે કાલાંતર રન તથા પાંજરાથી બહિષ્કૃત એવા. જેમ કોઈ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃતુ અત્યંત અવિનટછાય થાય છે, એ રીતે તે પણ પ્રાસાદાવાંસકા છે.
મણિકનકમચ્ય સ્વપિકા-શિખરો જેમાં છે તે તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો દ્વારાદિમાં પ્રતિકૃતિત્વથી સ્થિત, તિલકરનો ભિંત આદિમાં પંડ્ર વિશેષ, અર્ધચંદ્રહારાદિમાં, તેના વડે વિશેષ આશ્ચર્યરૂપ છે. - x - x - શ્રા - મસૃણ, તપનીય-સુવર્ણ વિશેષમયી વાલુકાનો પ્રસ્તટ જેમાં છે તે. શેષ પૂર્વવતું. - તે પ્રાસાદાવતંસકોના ઉપરના ભાગમાં પાલતા, અશોકલતા આદિના ચિત્રોની ચિત્રિત છે તે સંપૂર્ણ તપનીયમય, સ્વચ્છ, શ્લષ્ણ સાવ પ્રતિરૂપ છે તે પ્રાસાદાવતંસકોની અંદર બહુસમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સમસ્ત ભૂમિવર્ણન, મણીનો વર્ણપંચક, સુરભિગંધ, શુભ સ્પર્શ એ બધું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતંસકોની અંદરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એકે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન આયામવિઠંભથી, આઠ યોજન બાહરાવી, સર્વ રનમચ્ય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – રજતમય સિંહ વડે
Page #133
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૮
૧૬૩
ઉપશોભિત, સોનાના પાયા, તપનીયમય ચલા-પાયાનો અધો પ્રદેશ છે વિવિધ મણિમય પાદ શિર્ષક-પાયાના ઉપરના અવયવ વિશેષ છે. જંબનદમય ગણ, વજરત્તમય પૂરિત ગાત્રોની સંધિ છે ઈત્યાદિ તથા ઈહામૃગ, ઋષભ, તુણ, નર, મનુષ્ય આદિના ચિત્રોથી ચિકિત છે. પ્રધાન-પ્રધાન, વિવિધ મણિ રત્ન વડે ઉપચિત પાદપીઠ સાથે છે.
તેનું સ્તર - આચ્છાદન. મૃદુ આચ્છાદન જેને છે તે. જેને નવી વસ્યા છે તે નવત્વમ્. કુશાંત-દર્ભ પર્યા. તે અતિ કોમળ છે. ૦ મનનવન - ચર્મમય વા, તે સ્વભાવથી જ અતિ કોમળ હોય છે. સૂત-કપાસનું પલ્મ. પૂર - વનસ્પતિ વિશેષ નવનીત • માખણ, તૂલ-અર્કતુલ તેના જેવો સ્પર્શ જેનો છે તે, તથા પ્રત્યેકની ઉપર સુવિરચિત જસ્માણ જેમાં છે તે.
સાત - પરિકમિત જે ક્ષમદુકૂલ - કપાસનું વસ્ત્ર, તે સ્ત્રાણ ઉપર બીજું આચ્છાદન તે પ્રત્યેકમાં છે. તેની ઉપર અતિ રમણીય લાલ વસ્ત્રથી સંવૃત - આચ્છાદિત, તેથી જ સુરમ્ય છે. અહીં પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્ કહેવા.
તે સિંહાસનની ઉપર પ્રત્યેક-પ્રત્યેક વિજય દુષ્ય-વા વિશેષ કહેલ છે. તે વિજયષ્ય કેવું છે? શંખ, કુંદકુંદકુસુમ, દકરજ-ઉદકકણ, અમૃત-ક્ષીરોદધિજળના મથનથી જે ફેણjજ-ફીણોનો ઢગલો થાય, તેની સદેશ-નસમ પ્રમાણ. વળી તે કેવા છે? સર્વ રત્નમય, સ્વચ્છ-ગ્લણ ચાવત્ પ્રતિરૂપ પૂર્વવત્.
તે સિંહાસનની ઉપર રહેલ વિજય દૂષ્યોના પ્રત્યેક-પ્રત્યેકના બહુ મધ્યદેશ ભાગે વજમય-વજરનામક અંકુશ-અંકુશાકાર માદામ અવલંબન આશ્રયભૂત કહેલ છે તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેક કુંભપ્રમાણ મુક્તામય મુકતાદામ કહેલ છે. તે પ્રોકે પ્રોક બીજા ચાર કુંભાણ મુક્તાદામ કે જે તેનાથી અદ્ધ પ્રમાણ માત્ર છે, તે બધી દિશામાં સામત્યથી પરીવરેલ છે.
તે દામ તપનીય લંબસક વિવિધ મણિરત્ન વિવિધ હાર, અદ્ધહાર વડે ઉપશોભિત સમુદાયવાળા છે. કંઈક અન્યોન્ય અસંપાત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુ વડે મંદ-મંદ કંપતા, વિશેષ કંપતા, પ્રકંપતા-પ્રકંપતા, ઉદાર-મનોજ્ઞ-મનોહર-કાના મનને સુખકારી શબ્દો તે પ્રદેશમાં ચોતરૂ પૂરિત કરતા રહે છે.
• સૂત્ર-૧૬૯ -
વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની નિષિવિકામાં ભળે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય આદિ પૂર્વવત્ કહેવું યાવતુ આઠ અષ્ટમંગલો અને છત્રાતિછમ જાણવું. તે તોરણો આગળ બળે શાલભંજિકા કહી છે. વર્ણન પૂર્વવતુ તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહ્યા છે. તે નાગદતકો મુકતાજલમાં અંદર લટકતી માળા યુક્ત છે. તે નાગદતકો ઘણી કાળા વેરામાં ગુંથેલ વૃત્ત-લટકતી-માાદામથી યુક્ત યાવત્ રહેલ છે.
તે તોરણોની આગળ બળે શાલભંજિકાઓ કહી છે. તે પૂર્વવત્ કહેવી. તે તોરણોની આગળ બળે નાગદંતકો કા છે. તે નાગદતકો મુકતાજાળની
૧૬૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અંદર લટકdી માળાઓથી યુક્ત છે આદિ પૂર્વવતુ. તે તોરણોની આગળ બબ્બે અગ્ર સંઘાટકો કહેલા છે. સંપૂર્ણ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પતિ વીશી, મિથુનકો જણવા. બળે પડાવતા યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ અક્ષત સૌવસ્તિક, સર્વ રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે ચંદનકળશો કહ્યા છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન છે. પૂર્વવત સર્વે રનમય યાવત પતિરૂપ છે.
તે તોરણોની આગળ બબ્બે ભંગાક કહેલ છે. શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠિત યાવ4 સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. મોટા મોટા મત ગજ મુખાકૃતિ સમાન છે આયુમન શ્રમણ ! કહેલ છે.
તે તોરણોની આગળ બળે આદર્શક કહેલ છે. તે આદર્શકોને આવા સ્વરૂપનું વર્ણન છે. તે આ - તાનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સ્તંભ, વજમય વરાંગ, વિવિધ મણિમય વલાક્ષ, અંકમય મંડલ, અનવઘર્ષિત નિમળ છાયાથી યુકત સર્વતઃ સમનુબદ્ધ, ચંદ્રમંડલ સમાન ગોળાકાર છે. આ પણ મોટા-મોટા અને અધકાય સમાન છે.
તે તોરણોની આગળ બળે જમય ાલ હ્યા છે. તે શાળા સ્વચ્છ, ત્રણ વખત સૂપ આદિ દ્વારા સાફ કરેલ, મૂસલાદિથી ખડેલ સુed ટિક જેવા ચોખાથી ભરેલ છે તે સર્વ સ્વણમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા રથ ચક્તમાન ને કહ્યા છે.
તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહી છે. તે પાબીઓ સ્વચ્છ જળથી પરિપૂર્ણ છે. વિવિધ પંચરંગી લીલા ફળોથી ભરેલી હોય એવી લાગે છે. તે પીઓ સર્વ રનમચી ચાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગોકલિંજર ચક્રની સમાન છે આયુષ્યમાન શ્રમણ ! કહેલી છે.
તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહેલ છે. તે સુપતિષ્ઠકો વિવિધ પંચવણી પ્રસાદીનક ભાંડ વિરચિત સષધિ પતિપૂર્ણ, સવરામય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે મનોગુલિકાઓ કહેલ છે. તે મનોગુલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહી છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદતક, મુકતાજલની અંદર લટકતie સુવર્ણ યાવતુ ગજદંતક સમાન કહેલ છે. તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રજતમય સિક્કામાં ઘણાં વાતો કહેલ છે. તે વાતકક્ક કાળ દોરાના બનેલા ઢાંકણથી યાવ4 સફેદ સૂઝના બનેલ ઢાંકણથી આચ્છાદિત છે. બધાં વૈડૂર્યમય વાવ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે ચિત્ર રત્નકરંડક છે. જેમ કોઈ ચાતુરંત ચકવર્તી રાજાનું ચિત્ર રત્નકરંડક વૈડૂર્યમણિ અને સ્ફટિક મણીઓનું ઢાંકણ
Page #134
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૬૯
૧૬૯ લાગેલ હોય, પોતાની પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી આવભાસિત કરે છે, ઉધોતિત-તાપિત-પ્રભાસિત કરે છે. એ પ્રમાણે તે ચિત્ર રતનકરંડક વૈડૂચરિનના ઢાંકણથી યુકત થઈને પોતાની પ્રભાથી તે પ્રદેશને બધી તરફથી આવભાસિત કરે છે..
તે તોરણોની આગળ બળે અશ્વ કંઠકો યાવતુ બન્ને ઋષભકંઠકો કહ્યું છે તે સર્વે રતનમય, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે અશ્વકંઠકો યાવતું ભ કંઠકોમાં બન્ને પુષ્પ ચંગેરી, એ પ્રમાણે માલ્ય-ગંધ-પૂર્ણ-વા-આભરણ અંગેરીઓ, સિદ્ધાર્થ ચંગેરી, રોમહત્ત ચંગેરીઓ છે. તે સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બબ્બે પુષ પટલ ચાવતુ લોમહરત પટલ છે. સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે સીંહાસન કહ્યા છે. તે સીંહાસનોનું આવું વર્ણન છે. તે બધું પૂર્વવત્ કહેવું યાવત્ પ્રાસાદીય છે.
તે તોરણોની આગળ બબબે ચાંદીના આચ્છાદનવાળા છx કહેલ છે. તે છત્રોના દંડ વૈમણીના છે, તે ચમકતા અને નિર્મળ છે. તેની કર્ણિકા વર્ષની છે, તેમની સંધિઓ વજરતની પૂરિત છે. તે છત્ર મોતીની માળાથી યુકત છે. તે ૧૦૦૮ શલાકાથી યુકત છે, જે શ્રેષ્ઠ સુવર્ણની બનેલ છે. હાથી છણેલ ચંદનની ગંધ સમાન સુગંધિત અને સર્વ ઋતુમાં સુગંધી રહેનારી તેની શીતળ છાયા છે. તે છો ઉપર મંગલ ચિકિત છે. તે ચંદ્રાકાર સમવૃત્ત છે.
તોરણોની આગળ બબ્બે ચામરો કહી છે. તે ચામર ચંદ્રપ્રભ-dજવન્યદિ વિવિધ મણિ રત્ન ખચિત દંડ, વિવિધ મણિ-કનક-રન-વિમલ-મહાઈતપનીય-ઉજ્જવલ વિચિત્ર દંડચમકતા છે. તેિ ચામર| efખ, અંક, કુંદ, જળકણ, અમૃત મશિત ફેણના પુંજ સર્દેશ તુમ રજત દીધ બાલમુકત, સર્વ રતનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે.
તોરણોની આગળ બળે તેલ સમુગક, કોઇ સમુક, » સમુદ્રક, ચોય સમુગક, તગર સમુક, એલ સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુગક, મનોશીલ સમુગક, જન સમુગક છે. તે સવરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૬૯ :| વિજય દ્વારના બંને પડખે બે પ્રકારે નિષિધિનામાં બબ્બે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય ઈત્યાદિ તોરણ વર્ણન સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બબ્બે શાલભંજિકા કહી છે. શાલભંજિકા વર્ણન પૂર્વવતું. તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું.
તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું. માત્ર ઉપરના નાગદંતકો ન કહેવા, કેમકે તેનો અભાવ છે. તે તોરણોની આગળ બળે અશ્વ સંઘાટક, બળે ગજસંઘાટક, બળે નરસંઘાટક. બબ્બે કિન્નર
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંઘાટક, બન્ને કિંધુરપ સંઘાટક, બબ્બે મહોરગ સંઘાટક, બળે ગંધર્વ સંઘાટક, બળે વૃષભસંઘાટક છે. એ બધાં સર્વ રનમયાદિ પૂર્વવત્ છે. આ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક પણ પ્રત્યેકમાં કહેવા.
તે તોરણોની આગળ બળે - પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતીલતા, કુંદલતા, અતિમુકતલતા અને શ્યામલતા છે. તે કેવી છે ? નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવચિક, નિત્ય તબકીત, નિત્ય ગુભિક, નિત્ય યમલિક, નિત્ય વિનમિત, નિત્યપણમિત, નિત્ય વિભકત-પ્રતિમંજરી-વતંસકધરી છે. વ્યાખ્યા પૂર્વવતુ. વળી તે કેવી છે ? સર્વરનમય ચાવતુ પ્રતિ૫. અહીં પણ સ્વચ્છ, ગ્લષ્ણાદિ વિશેષણ કહેવા.
તે તોરણોની આગળ બળે ચંદનકળશ કહ્યા છે. તે શ્રેષ્ઠ કમળે પ્રતિષ્ઠિત છે, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બળે વૃંગારકો કહ્યા છે. તેનું પણ ચંદન કળશવતું વર્ણન કહેવું. વિશેષ એ કે – મત ગજ મહામુખાકૃતિ સમાન કહેલ છે, તેમ કહેવું. મત એવો જે હાથી, તેના અતિ વિશાળ જે મુખ, તેની આકૃતિ આકાર, તેની સમાન-તત્સર્દેશ કહેલ છે.
તે તોરણોની આગળ બળે આદર્શકો કહ્યા છે. તે આદર્શોનો આ આવા સ્વરૂપે વર્ણકનિવેશ કહેલ છે. જેમકે તપનીયમય. પીઠક વિશેષ. વૈર્યમય સ્તંભ - આદર્શક ગંડ પ્રતિબંધ પ્રદેશ, અર્થાત્ આદર્શ ગંડોનો મુષ્ટિ ગ્રહણ યોગ્ય પ્રદેશ. વજરત્તમય વરાંગ, વિવિધ મણિમય વલક્ષ-શૃંખલાદિરૂપ અવલંબન. શંકરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અવઘર્ષિત-ભૂતિ આદિ વડે નિમજ્જન અનવઘર્ષિત વડે નિર્મલ, તેની છાયા વડે સમનુબદ્ધ. ચંદ્રમંડલ સદેશ. અતિશય મહાનું. શરીરના અદ્ધ પ્રમાણ કહેલ છે.
તે તોરણોની આગળ બબ્બે વજનાભ થાળા કહેલ છે. તે શાળાઓ મ9 નિર્મળ, શુદ્ધ સ્ફટિકવત્ બિછટિત. - x - ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પૃથ્વી પરિમાણરૂપ તે થાળો ત્યાં સ્થિત છે. માત્ર આકારાદિથી ઉપમા છે તથા કહે છે - સર્વથા જાંબુનદમય છે. હે આયુષ્યમાન તેને અતિશય મહાન રસકસમાત કહેલ છે.
તે તોરણોની આગળ બળે પાણીઓ કહેલ છે. તે પામીઓ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. નાનાવિધ હરિત ફળ વડે ઘણી પ્રતિપૂર્ણ એવી રહેલ છે. ખરેખર તેવા ફળો કે જળ નથી, પણ તયારૂપ શાશ્વત ભાવને પામેલ, પૃથ્વી પરિણામને તે ઉપમા આપી છે. • X - અતિશય મહતી ગોકલિંજર ચક સમાન કહેલ છે.
- તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક-આધારવિશેષ કહેલ છે. તે સુપતિષ્ઠક સવપધિથી પતિપૂર્ણ, નાનાવિધ પંચવર્ય પ્રસાધન ભાંડથી બહુ પરિપૂર્ણવતુ છે. ઉપમા ભાવના પૂર્વવત્.
તે તોરણોની આગળ બબ્બે મનોગુલિકા કહેલ છે. મનોગુલિકા નામે પીઠિકા છે. તે મનોગુલિકા સંપૂર્ણ વૈડૂર્ય રત્નમય, ‘મઝ' ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મનોગુલિકામાં
Page #135
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૯
૧૧
ઘણાં સુવર્ણમય અને રૂમય ફલકો કહેલા છે. તે ફલકોમાં ઘણાં વજમય નાગદંતકોકુટક કહાા છે. તે નાગદંતકોમાં ઘણાં રૂપાના સિક્કા કહેલા છે.
તે જતમય સિક્કામાં ઘણાં વાતકરક-જળશૂન્ય ઘડાં કહેલા છે. તે વાતકરકો. આચ્છાદન ગવસ્થાથી સંજાત તે ગવસ્થિત, કૃષ્ણ સૂત્રમય ગવસ્થ વડે. કાળા દોરાવાળા સિક્કામાં અવસ્થિત. આ પ્રમાણે નિલસૂઝ સિક્કગ અવસ્થિત આદિ કહેવું. તે વાતકક્કો સર્વથા વૈડૂર્યમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવતુ.
- તે તોરણોની આગળ બબ્બે બિ વણપત આશ્ચર્ય ભૂત રત્નકરંક કહેલ છે. જેમ કોઈ સજા - ચાતુરંત ચકવર્તી હોય. ચાર - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ પૃથ્વી પત્તિમાં ચક્ર વડે વર્તવાનો સ્વભાવ જેનો છે તે, આશ્ચર્યરૂપ, નાના મણિમયવથી કે વર્ણથી બાહુચથી વૈડૂર્યમણિમય તથા સ્ફટિક-પટલ-મય-આચ્છાદન છે. તે પોતાની પ્રભા વડે નીકટના પ્રદેશને બધી દિશામાં સમરતપણે અવભાસે છે. એ જ ત્રણ પર્યાયથી કહે છે - ઉધોત કરે છે, તપાવે છે, પ્રભાસે છે. ઈત્યાદિ સુગમ છે.
તે તોરણોની આગળ બળે અશ્વકંઠ પ્રમાણ રત્ત વિશેષ કહેલ છે. એ પ્રમાણે ગજ-કિન્નર આદિ પણ જાણવા. * * - સર્વ રત્નવિશેષરૂપ ઈત્યાદિ પૂર્વવતું. તે તોરણોની આગળ બબ્બે પુણચંગેરી છે. એ રીતે માળા, ચૂર્ણ, ગંધ ઈત્યાદિની ચંગેરી પણ કહેવી. આ બધાં સર્વયા રત્નમચ્ય છે. એ રીતે પુષ્પાદિ પટલ બળે કહેવા.
તે તોરણોની આગળ બબ્બે સિંહાસન કહેલ છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ દામ વર્ણન સુધી કહેવું. તે તોરણો આગળ રૂપ્ય આચ્છાદન છત્ર કહેલ છે. તે છત્રો વૈડૂર્ય રત્નમય વિમલ દંડ અને જાંબૂનદ કર્ણિકા છે, વજરત્ન વડે આપૂરિત દંડશલાકા સંધિ છે, મુકતાજાલ પરિગત ૧૦૦૮ ઉત્તમ કાંચનમચ્ય શલાકા જેમાં છે છે. દરવર વડે ઢાંકેલ કુંડિકાદિ ભાજત મુખ, તેના વડે ગાળેલ કે તેમાં પકવેલ જે મલય - મલયોદ્ભવ શ્રીખંડ, તત્સંબંધી સુગંધ, ગંધવાસ, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતળ છાયાવાળું. તથા અષ્ટમંગલના ચિત્ર વડે આલેખેલ છે જેમાં તે. તથા ચંદ્રાકાર-ચંદ્રાકૃતિ ઉપમા જેમાં છે તે તથા ચંદ્રમંડલ વત્ વૃત્ત.
તે તોરણોની આગળ બબ્બે ચામર કહેલ છે. તે ચામરો ચંદ્રકાંત-વ-વૈર્ય તથા બાકીના વિવિધ મણિરત્ન વડે ખચિત જે દંડમાં છે તે. એ પ્રકારે ચિત્ર-વિવિધ પ્રકારના દંડ, જે ચામરોમાં છે તે. સૂક્ષ્મ-જતમય-દીર્ધ વાળ જેમાં છે તે. તથા શંખ,
કરાવિશેષ, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરોદના જળનું મથન કરવા સમુલ્ય ફેણ પુંજ, તેની જેમ પ્રભા જેની છે તે. શેષ પૂર્વવતું.
તે તોરણોની આગળ બળે તૈલ સમુદ્ગક છે, તે સુગંધિ તૈલાધાર વિશેષ છે. એ રીતે કોઠાદિ સમુક પણ કહેવા. અહીં સંગ્રહણી ગાથા છે. જે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. તે બધાં જ સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ, ગ્લણ છે ઈત્યાદિ પૂર્વવત્.
• સૂઝ-૧૩૦ - વિજય દ્વાર ઉપર ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ ૧૦૮ન્ગરુડધ્વજ, ૧૦૮
૧૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ૨ વૃકdજ, ૧૦૮ ગરુડધ્વજ, ૧૦૮ છાdજ, ૧૦૮ પિચ્છ tવજ, ૧૦૮ શકુનિદવજ, ૧૦૮ સહધ્વજ, ૧૦૮ વૃષભ ધ્વજ ૧૦૮ શ્વેત ચાર દાંતવાળા હાથી [શી અંકિત] દવા - આ રીતે બધી મળીને ૧૦૮o qજાઓ વિજયદ્વારે કહેલી છે.
વિજય દ્વારે નવ ભોમ કહેલા છે. તે ભોમની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવ4 મણીનો સ્પર્શ. તે ભોમની ઉપર ઉલ્લોક, પદાલતા ચાવતુ ચામલતાના ચિત્રો યાવત સર્વ તપનીયમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે ભોમના બહુ મધ્ય દેશ ભાગે જે પાંચમું ભોમ છે, તે ભોમના બહુ મદયદેશ ભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન વિજયકૂળ ચાવતુ અંકુશ રાવત માળાઓ રહેલી છે. પૂિર્વવત્ જાણવું)
- તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં આ વિજય દેવના ooo સામાનિકોના ૪ooo ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની પૂર્વે અહીં વિજય દેવની સપરિવાર ચાર અગ્રમહિણીના ચાર ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની દક્ષિણ-પૂર્વમાં વિજય દેવની અત્યંતર પદિાના ૮ooo દેવોના ૮ooo ભદ્રાસનો. કહેલ છે. તે સીંહાસનની દક્ષિણે વિજય દેવની મધ્યમાં પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો કા છે. તે સીંહાસનની દક્ષિણ-પશ્ચિમે વિજયદેવની બાહ્ય પર્મદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્વારનો કહ્યા છે..
તે સીંહાસનની પશ્ચિમે આ વિજય દેવના સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો કહેલ છે. તે સીંહાસનની પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં આ વિજય દેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહ્યા છે. તે આ રીતે - પૂર્વમાં ૪ooo એ પ્રમાણે ચારેમાં વાવ4 ઉત્તરમાં ૪ooo છે. બાકીના ભોમોમાં પ્રત્યેક-પ્રત્યેકમાં ભદ્રાસન કહેલા છે.
• વિવેચન-૧૩૦ :
તે વિજયદ્વારમાં ૧૦૮ ચકtવજ - ચક્ર આલેખરૂપ ચિહ્નયુક્ત ધ્વજ, એ પ્રમાણે મૃગથી હાથી સુધી બીજા નવ પણ કહેવા. બધાં ૧૦૮-૧૦૮ કહેવા. આ રીતે બધાં મળીને ૧૦૮૦ ધ્વજો થાય છે. એ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે.
વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાન કહેલ છે. તે ભૌમોનો ભૂમિભાગ અને ઉલ્લોક પૂર્વવત કહેવો. તે ભૌમોના બહુ મધ્ય દેશ ભાગમાં પાંચમાં ભૌમના બહમધ્યદેશભાગમાં વિજયદ્વારાધિપતિ વિજય દેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન, વિજયકૂણ, કુંભાગ્ર-મુક્તાદામ વર્ણન પૂર્વવત્ છે. ભદ્રાસનાદિની સંખ્યા સૂણામાં કહ્યા મુજબ છે. તેથી અહીં પુનરુક્તિ કરી નથી. માત્ર વિશિષ્ટ શબ્દાદિ અહીં નોંધેલ છે.
પોત્તર • વાયવ્ય ખૂણો, ઉત્તરપૂર્વ-ઈશાન, દક્ષિણપૂર્વ-અગ્નિકોણ, દક્ષિણ પશ્ચિમ-નૈઋત્ય ખૂણો.
વિજય દેવ સંબંધી આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલા છે. બાકીના
Page #136
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧eo
પ્રત્યેક પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે.
• સૂઝ-૧૩૧ -
વિજય દ્વારનો ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે – રન, વજ, વૈર્ય યાવત રિટ. વિજયદ્વારની ઉપર ઘણાં આઠઆઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, સર્વે રતનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે યાવતું સર્વરમિય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણો છમાલિકો છે. આ બધાંનું વર્ણન પૂર્વવતુ જાણવું.
• વિવેચન-૧૦૧ -
વિજય દ્વારનો ઉપરિતન આકાર - ઉતરંગાદિ રૂપ સોળ પ્રકારના રત્નોથી, ઉપશોભિત છે. તે આ રીતે- કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજત, જાતરૂપ, અંજનપુલક, સ્ફટિક, અને રિટ.
વિજયદ્વારની ઉપર આઠ-આઠ વસ્તિકાદિ મંગલ કહેલ છે. તે બધાં સર્વરનમય છે, ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
• સૂત્ર-૧૭૨
ભગવન્! એમ કેમ કહેવાય છે કે વિજયદ્વાર એ વિજયદ્વાર છે ? ગૌતમ! વિજય દ્વારે વિજય નામક મહર્વિક, મહાવુતિક યાવતું મહાનુભાવ એવો પલ્યોમ-ણિતિક દેવ વસે છે. તે ત્યાં ૪ooo સામાનિક, સપરિવાર ચાર અગમહિણી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત ગેંન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, વિજયદ્વાર, વિજયા રાજધાની, બીજા પણ ઘણાં વિજયી રાજધાનીમાં વસતા દેવો, દેવીઓનું આધિપત્ય ચાવતું દિવ્ય ભોગપભોગને ભોગવતો વિચરે છે. તેથી હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહે છે અથવા હે ગૌતમ ! વિજયદ્વાર એ શાશ્વત નામ છે. જે કદી ન હતું-નથી કે નહીં હશે તેમ નહીં યાવતું અવસ્થિત, નિત્ય એવું આ વિજય દ્વાર છે.
• વિવેચન-૨ :
પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારે વિજય નામનો. પ્રવાહથી અનાદિકાળ સંતતિ પતિતથી વિજય નામે દેવ છે. મgઈદ્ધવ - ભવન પરિવારાદિ મોટી ત્રાદ્ધિવાળો. મતિયા જેને શરીરમાં રહેલ અને આભરણમાં રહેલ મોટી યુતિ છે તે. મોટું બળ - શારીર પ્રાણ જેને છે તે મહાબલ, મોટી ખ્યાતિ જેને છે તે મહાયશ અથવા મહેશ નામે પ્રસિદ્ધ અથવા શ - ઐશ્વર્ય, આત્માની ખ્યાતિ, મહા એવી આ ઈશા તે મહેશ. મહાસૌમ્ય - ઘણાં સત વેધના ઉદયના વશથી છે તે. પલ્યોપમના આયુવાળો દેવ વસે છે.
૧૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી - તે પ્રત્યેકને એકએક હજારનો પરિવાર છે, અત્યંતર - મધ્યમ - બાહ્ય રૂપ યથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની પર્ષદા, સાત સૈન્ય-અશ્વ, હાથી, રથ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્ય રૂપ. સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો ઈત્યાદિનું આધિપત્ય - અધિપતિકમ અર્થાત રક્ષા, તે રક્ષા સામાન્યથી આરક્ષક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ પરોપત્ય - સર્વનું અગ્રેસરવ. તે અગ્રેસરત નાયકવ વિના પણ થાય. * * * તેથી નાયકત્વની પ્રતિપતિ અર્થે કહે છે - સ્વામી અતુિ નાયક. તે નાયકવ કદાચ પોષકત્વ સિવાય પણ થાય - X • તેથી કહે છે - ભતૃત્વ અર્થાત્ પોષકત્વ તેથી જ મહતરકવ, તે કોઈ આજ્ઞારહિતને પણ થાય, તેથી કહે છે - આફોશ્ચર સેનાપતિ - સ્વ સૈન્ય પ્રતિ અભુત આજ્ઞા પ્રાધાન્ય.
TRવનું - બીજા નિયુક્ત પુરુષ વડે કે સ્વયં પાલન કરતા મોટા-મોટા શબ્દોથી એ જોડવું. સત્ય - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત નિત્ય થ િનિત્યાનુબંધી. જે નૃત્ય-ગાન અને વાજિંત્ર, તંત્રી-વીણા, તલ-હસતલ, તાલ-કંસિકા, બુટિત-વાજિંત્ર તથા જે ઘન મૃદંગ પટ પુરુષ વડે પ્રવાદિત છે. તેમાં નિવૃત - ઘન સમાન વનિ જે મૃદંગ, તે બધાંનો રવ-અવાજ. વ્યિ - પ્રધાન, મોકા - શબ્દ આદિ, તે ભોગોને ભોગવતા વિચારે છે. આ કારણથી ગૌતમ! એમ કહેવાય છે, વિજયદ્વાર એ વિજયદ્વાર છે, વિજય દેવથી “વિજય” એવું નામ છે.
• સૂત્ર-૧૭3 -
વિજય દેવની વિજયા નામે રાજધાની ક્યાં કહી છે ? ગૌતમ ! વિજયદ્વારના પૂર્વમાં તિછી અસંખ્ય દ્વીપ-સમદ્ર ઓળંગ્યા પછી અન્ય જંબુદ્વીપ દ્વીપમાં ૧૨,ooo યોજના ગયા પછી આ વિજય દેવની વિજયા નામે રાજધાની છે. તે ૧૨,ooo યોજન લાંબી-પહોળી અને ૪૬,૯૪૮ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કé છે.
તે એક પ્રકાર વડે ઘેરાયેલ છે. તે પાકાર 3 ll યોજન ઉંચા છે, તેનો વિષ્ઠભ મૂળમાં ૧ યોજન, મધ્યમાં ૬-યોજન એક કોસ અને ઉપર [ને છેડે ૩ યોજન અને અડધો કોસ છે. એ રીતે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળું છે. તે બહારથી ગોળ, અંદરથી ચોરસ, ગાયની પૂંછના આકારે સંસ્થિત છે. તે સર્વ કનકમય, સ્વચ્છ ગાવત તિરૂપ છે.
તે પાકાર વિવિધ પંચવર્ષ કપિશીર્ષકથી શોભે છે. તે આ પ્રમાણે – કૃષ્ણ ચાવત શુક્લ. તે કપિશીર્ષક અદ્ધ કોશ લાંબા, ૫૦૦ ધનુષ વિખંભથી, દેશોના અદ્ધકોશ ઉM ઉચ્ચત્વથી છે. તે સર્વે મણિમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે.
વિજયા રાજધાનીની એક-એક બાહામાં ૧રપ-૧રપ દ્વાર હોય છે, એમ કહેલ છે. તે દ્વારો શા યોજન ઊંચા, ૩૧ યોજના વિકંભ અને તેટલો જ પ્રવેશ છે. તે દ્વાર શેતવ છે, શ્રેષ્ઠ પ્રણની સ્તુપિકા છે, તેના ઉપર ઈહમૃગાદિના મિ બનેલા છે ઈત્યાદિ. યાવત તેના પાટમાં સ્વર્ણમય રેતી બિછાવેલી છે
Page #137
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૭૩
૧૩૫
૧૭૬
તેનો સ્પર્શ શુભ અને સુખદ છે. તે પ્રાસાદીયાદિ વિરોષણયુક્ત છે.
તે દ્વારોની બંને બાજુ બંને નિષિવિકામાં બન્ને ચંદન કળશની પરિપાટી છે ઈત્યાદિ યાવત વનમાલા કહેતું..
તે દ્વારની બંને બાજુ બંને નૈBધિકામાં બન્ને પકંઠકો કહ્યા છે. તે પકંઠક- ૩૧ યોજન એક કોશ લંબાઈ-પહોળાઈથી અને ૧૫- યોજન અઢી કોશ બાહચથી છે. સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રકંઠક ઉપર એકૈક પ્રાસાદાવતુંસક છે. તે પ્રાસાદાવતંસક ૩૫ યોજન ઉtd ઉચ્ચત્તથી, ૧૫ યોજનઅઢી કોશ લંબાઈ-પહોળાઈથી છે. બાકી પૂર્વવત્ યાવત સમુગફ વિશેષ એ કે આ બધું બહુવચનમાં કહેવું.
વિજય રાજધાનીમાં એકૈક દ્વારમાં ૧૦૮ ચકદેવજ ચાવત્ ૧૦૮ શ્વેત ચતુત શ્રેષ્ઠ હાથીની આકૃતિવાળી છે. એ પ્રમાણે તે બધી મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮o dજાઓ હોય છે, એમ કહેલ છે.
વિજય રાજધાનીના એકૈક દ્વટે - તે દ્વારની આગળ ૧-ભૌમ કહ્યા છે. તે ભૌમોનો ભૂમિભાગ, ઉલ્લોક પાલતાદિ ચિત્રોથી ચિત્રિત છે. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે. તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન દામ ઘન પૂર્વે કar મુજબ જાણતું. અહીં અવશેષ ભૌમમાં પ્રત્યેકપ્રત્યેક ભદ્રાસન છે.
તે દ્વારોના ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી શોભિત છે આદિ પૂર્વવત યાવત્ છમાતિછત્ર, એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીમાં ૫oo દ્વાર છે એમ કહેલ છે.
• વિવેચન-૧૩ :
ભદંત ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપ સમદ્રો ઓળંગીને તેના અંતરમાં જે અન્ય જંબૂદ્વીપ, અધિકૃ દ્વીપ તુલ્ય નામક, આના દ્વારા જંબૂદ્વીપનું પણ અસંખ્યયવા સૂચવે છે. તેમાં ૧૨,000 યોજન અવગાહ્યા પછી તેના માર્ગમાં વિજય દેવની યોગ્યા વિજયા નામની રાજધાની મેં અને બધાં તીર્થકરે કહી છે. તે ૧૨,ooo યોજન લાંબીપહોળી છે ઈત્યાદિ સૂમાર્ચ મુજબ કહેવું.
વિજયા નામની રાજધાની એક મોટા પ્રાકાર વડે બધી દિશાથી સમસ્તપણે પરિક્ષિત છે. તે પ્રાકાર 3 યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે ઈત્યાદિ માપ પ્રમાણ સૂકાથી મુજબ જાણવું. આ પ્રાકાર મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-મૂળ વિકંભનું અડધું થવાથી, ઉપર તનુ-પાતળું, કેમકે મધ્ય વિકંભથી પણ અડધું થવાથી છે. તે ઉંચા કરાયેલ ગાયની પૂંછના આકારે રહેલ છે. સંપૂર્ણ સુવર્ણમય છે, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ, તે પ્રાકાર વિવિધ પંચવર્ણી - કૃણાદિ વર્ણ તારતમ્યતાથી કહેવા. પંચવર્ણત્વને જ જણાવે છે - “કૃષ્ણ' ઈત્યાદિ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે કપિશીર્ષક પ્રત્યેક અદ્ધક્રોશ-૧૦૦૦ ધનુ પ્રમાણ આયામથી - દીતિાથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી આદિ છે. • x • વિજયા રાજધાનીની એકૈક બાહામાં ૧૨૫૧૨૫ દ્વારો કહેલા છેસર્વ સંખ્યા ૫oo દ્વાર છે. તે દ્વારો પ્રત્યેક શો યોજન ઉદd, ૩૧ી યોજન વિ&મથી અને ૩૧ી યોજના પ્રવેશથી છે. દ્વારોનું વર્ણન સંપૂર્ણ, વનમાળાના વર્ણન પર્યન્ત કહેવું.
તે દ્વારોના પ્રત્યેક ઉભય પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારે નૈપેધિકીમાં બબ્બે પ્રકંક-પીઠ વિશેષ કહી છે. તે પ્રકંક્કો પ્રત્યેક ૩૧ી યોજન લંબાઈ-પહોંડાઈથી ઈત્યાદિ કહેવું. તે પ્રકંઠકો વજનમય, સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્.
તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક પ્રાસાદ વિશેષ કહેલ છે. તે પ્રાસાદાવતુંસક ૩૧ યોજન ઉd ઉચ્ચત્વથી ઈત્યાદિ કહેવું. તે પ્રાસાદોનું અભ્યર્ગત ઈત્યાદિ સામાન્યથી
સ્વરૂપ વર્ણન, ઉલ્લોક વર્ણન, મધ્યભૂમિ ભાગ વર્ણન, સિંહાસન વર્ણન, વિજયદુષ્ય વર્ણન, મુતદામ વર્ણન એ બધું વિજયદ્વારવત્ જાણવું. બાકીના તોરણાદિ વિજયદ્વારવત્ હવે કહેવાનાર ગાથા મુજબ જાણવા.
તારા ઈત્યાદિ ત્રણ ગાથા, દ્વારોમાં પ્રત્યેક એકૈક નૈપેધિકીમાં બન્ને તોરણ કહ્યા. તે તોરણોની ઉપર પ્રત્યેકમાં આઠ-આઠ મંગલો છે. તે તોરણોની ઉપર કૃણા ચામર વિજાદિ છે. પછી તોરણોની આગળ શાલભંજિકા, પછી નાગદંતકો, નાગદંતકોમાં માળા, પછી અશ્વસંઘાટાદિ સંઘાટો કહેવા. પછી અશ્વપંક્તિ આદિ, પંક્તિ પછી અશ્વવીથી આદિ વીવીઓ, પછી અશ્વમિથુનકાદિ મિથુનો, પછી પદાલતાદિ લતા, પછી ચતુર્દિક સૌવસ્તિક કહેવા. પછી વંદન કળશ, પછી ભંગારક, પછી આદર્શક, પછી સ્વાલ, પછી પાની, પછી સુપતિષ્ઠ, પછી મનોગુલિકા તેમાં વાતકરકવાયુ ભરેલ અથવા જળશૂન્ય ઘડા છે. પછી ચિત્ર રત્નકરંક, પછી અશ્વ કંઠ, ગજકંઠ, નસ્કંઠ, ઉપલક્ષણથી કિંમર-કપુરષ-મહોગ-ગંધર્વ-વૃષભ કંક ક્રમથી કહેવા. પછી પુષ ચંગેરી, પછી પુષ્પાદિ પટલક, પછી સિંહાસન, પછી છત્ર, પછી ચામર, પછી તૈલ સમુદ્ગક વક્તવ્યતા પછી ધ્વજા, તે ધ્વજાનું આ છેલ્લું સૂત્ર છે -
એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮૦-૧૦૮૦ વિજાઓ થાય છે, એમ કહ્યું છે. પછી ભીમો કહેવા. તેમાં સૂત્રમાં સાક્ષાત્ કહે છે - તે દ્વારોની આગળ સત્તર-સત્તર ભોમો કહ્યા છે. તે ભૌમોના ભૂમિભાગ, ઉલ્લોક પૂર્વવત્ કહેવા.
તે ભૌમોના બહ મધ્ય દેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે તેના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વિજયદેવ યોગ્ય સિંહાસન, જેમ વિજયદ્વાર પાંચમાં ભૌમમાં છે, તેમ કહેવું. માત્ર સપરિવાર સિંહાસન કહેવું. બાકીના ભૌમમાં પ્રત્યેકમાં સપરિવાર કહેલ છે. • x -
• સુત્ર-૧૩૪ - વિજયા રાજધાનીની ચારે દિશામાં પ૦૦ યોજન બાધાએ અહીં ચાર
Page #138
--------------------------------------------------------------------------
________________
૧e
BJદ્વીપ /૧૩૪ વનખંડો કહ્યા છે. તે આ પ્રમાણે – અશોકવન, સતવણવન, ચંપકવન અને ચૂતવન. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તવણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતવન છે.
તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ ચોજન લંબાઈથી અને ૫૦૦ યોજના વિકંભથી કહેલ છે. પ્રત્યેક-પ્રત્યેક પ્રાકાર વડે ઘેરાયેલ છે. કૃષણ, કૃણાલભાસ વનખંડ વણન કહેવું ચાવતુ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં વિશ્રામ કરે છે, સુવે છે, રહે છે, બેસે છે, પડખાં બદલે છે, રમણ કરે છે, લીલા કરે છે, ક્રીડા કરે છે, મોહન કરે છે, જૂનાપુરાણ સુચી સુપક્રિાંત શુભ કર્મોના કરેલા કલ્યાણફળવૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે વનખંડોના બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકે પ્રત્યેક પાસાદાવતુંસક કહેલ છે. તે પ્રાસાદાવતંસક ૬ યોજન ઉd ઉચ્ચત્તથી અને ૩૧ યોજન લંબાઈપહોળાઈથી આજુગત, ઉદ્ભૂિત આદિ પૂર્વવત્ યાવત્ અંદર બહુસમમણીય ભૂમિભાગ કહેલો છે. ઉલ્લોક અને પરાભક્તિોિ કહેવા. તે પ્રાસાદાવર્તસકોના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેકમાં સહાસન કહેલ છે. સપરિવાર વર્ણન કરવું. તે પ્રાસાદાવતુંસકની ઉપર ઘણાં આઠ આઠ મંગલો, વજ, છાતિછમ છે. તે કહેવું].
ત્યાં ચાર મહહિક દેવો ચાવતું પત્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે - અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત. ત્યાં પોત-પોતાના વનખંડોનું, પોતપોતાના પ્રાસાદાવતંસકોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, પોત-પોતાની આગ્રમહિષીઓનું પોત-પોતાની પર્ષદાનું, પોત-પોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા યાવત્ વિચરે છે.
વિજયા રાજધાનીની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ તે પંચવણમણીથી ઉપશોભિત છે. તૃણ શબ્દરહિત મણીઓનો સ્પર્શ યાવત્ દેવદેવીઓ ત્યાં બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું ઉપકારિકાલયન કહેલ છે. તે ૧૨oo યોજન લાંબુ-પહોળું અને ૩૭૯૫ યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. અડધો કોસ તેની જડાઈ છે. તે સંપૂર્ણ સુવર્ણનું ચાવત પ્રતિરૂપ છે.
તે એક પાવર વૈદિક અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા વન, વનખંડ વર્ણન યાવત વિહરે છે, સુધી કહેવું. તે વનખંડ દેશોન બે યોજન ચકવાલ વિર્કભથી અને ઉપકારિકાલયનની પરિધિ તુલ્ય પરિધિવાળું વનખંડ છે.
તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર થિસોપાન-પ્રતિરૂપક કહેલ છે. (વર્ણન કરવું). તે મિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેક પ્રત્યેક તોરણ કહેલ [18/12]
૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છે. છાતિછત્ર છે. તે ઉપકાસ્કિા લયન ઉપર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત મણી વડે શોભે છે. મણિ વર્ણન કર્યું. ગંધરસ-સ્પર્શ [કહેવા]. તે બહુસમસ્મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભરમાં એક મોટું મૂલ પ્રાસાદાવતુંસક કહેલ છે તે ૬ યોજન ઉંચુ, 30 યોજન લાંબુ-પહોળું, અભ્યગત-ઉચિતપ્રહસિત પૂર્વવત. તે પ્રાસાદાવર્તાસકની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. ચાવત મણિસ્પર્શ, ઉલ્લોક.
તે બહુકમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધયોજન બાહલ્યથી સર્વ મણિમયી સ્વચ્છ, Gણ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સહાસન કહેલ છે. એ પ્રમાણે સપરિવાર સીંહાસન વર્ણન કરવું.
તે પ્રાસાદાવતુંસક ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજે, છwાતિછો છે. તે પસાદાવતંસક બીજ ચાર, તેનાથી અદ્ધ ઉચ્ચ પ્રમાણ મામ પાસાદાવર્તસકોથી ચોતરફથી ઘેરાયેલ હતું. તે પ્રાસાદાવતંસકો ૩૧ યોજન ઉd ઉચ્ચત્તથી અને સાડા પંદર યોજન અને અદ્ધ કોશ લાંબા-પહોળા છે, આભ્યગત આદિ પૂર્વવત. તે પ્રાસાદાવતંસકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ અને ઉલ્લોક છે. તે ભહસમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. વર્ણન કરવું તેમાં પરિવારરૂપ ભદ્રાસન કહેલ છે, તેમાં આઠ આઠ મંગલ તથા ધ્વજ, છત્રાતિછો કહેવા.
તે પ્રાસાદાવતંસકો તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ માત્ર બીજ ચાર ચાર પ્રાસાદાવતુંસકથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદાવતંસકો ૧૫ll યોજન અને આઈકોશ ઉM ઉચ્ચત્વથી, દેશોન આઠ યોજન લંબાઈ-પહોળાઈથી આદિ પૂર્વવત્ કહેવું. તે પાસાદાવાંસકોની અંદર બહસમરમણીય ભૂમિભાગ, ઉલ્લોક છે. તે બહામરમણીય ભૂમિભાગના બહમધ્ય દેશભાગે પ્રત્યેક પ્રત્યેક પsuસનો કહેલા છે. તે પ્રસાદે અષ્ટમંગલો, ધ્વજ, છાતિ છઓ છે.
તે પાસાદાવાંસકો તેનાથી અદ્ધ ઉરચત્વ પ્રમાણ બીજી ચાર પ્રાસાદાવતસકોથી ચોતરફથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવતંસકો દેશોન આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી, દેશોન ચાર યોજન લંબાઈ-પહોડાઈથી છે. શેષ પૂવવ4. ભૂમિભાગ, ઉલ્લોક, ભદ્રાસનો ઉપર અષ્ટ મંગલો, , છાતિછો કહેવા.
તે પ્રાસાદાવવંસક, તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ બીજા ચાર પ્રાસાદાવર્તસકોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાસાદાવતંસકો દેશોન ચાર યોજન ઉd ઉચ્ચત્વથી અને દેશોન બે યોજન લંબાઈ-પહોકાઈથી છે તે અમ્યુદગdo આદિ પૂર્વવતું. ભૂમિભાગ, ઉલ્લોક પાસન, ઉપર અષ્ટમંગલ, વજ, છાતિઓ છે.
- વિવેચન-૧૩૪ - વિજયા રાજધાનીની ચારે દિશામાં - x - ૫૦૦-૫૦૦ યોજન અબાધાએ -
Page #139
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૩૪
૧૯
આક્રમણ રહિત અર્થાત અપાંતરાલ છોડીને. ચાર વનખંડો કહ્યા છે. તે જ વનખંડોને નામથી દિશા ભેદથી દશવિ છે. અશોક વૃક્ષ પ્રધાન વન તે અશોકવન. એ પ્રમાણે સપ્તપર્ણવન, ચંપકવત, ચૂતવન પણ જાણવું. - x -
તે વનખંડ સાતિરેક ૧૨,000 યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિઠંભથી પ્રત્યેક કહ્યા છે, પ્રત્યેક પ્રકારથી ઘેરાયેલ છે. વળી તે વનખંડો કેવા છે? પાવર વેદિકા, બાહા વનખંડ સુધી તે વિશેષણો કહેવા. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ચાવત વિચરે છે.
તે વનખંડોના બહુ મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રાસાદાવતંસકો કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો ઇશા યોજન ઉર્વ ઉચ્ચત્વથી અને ૩૧ી યોજના વિકંભથી છે
અભ્યર્ગતo'' ઈત્યાદિ પ્રાસાદાવાંસકોનું વર્ણન સંપૂર્ણ, સપરિવાર પ્રત્યેક સિંહાસન સુધી કહેવું.
તે વનખંડોમાં પ્રત્યેકમાં એકૈક દેવ ભાવથી ચાર દેવો મહર્તિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાસૌખ્ય, મહાનુભાવ એવા પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે આ પ્રમાણે – અશોકવનમાં અશોક, સપ્તપર્ણ વનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત.
તે અશોકાદિ દેવો, તે વનખંડના પોતાના પ્રાસાદાવતંતકના પોત-પોતાની હજારો સામાનિકો, પોત-પોતાની સપરિવાર અગ્રમહિષી, પોત-પોતાની પર્ષદા ઈત્યાદિનું આધિપત્ય કરતાં વિચરે છે.
વિજયા રાજધાનીનો અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તેનું - જેમ કોઈ આલિંગપુકર” ઈત્યાદિ “વર્ણન પૂર્વવત્ સંપૂર્ણ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું ઉપકારિકાલયન કહેલ છે. રાજધાની સ્વામીના પ્રાસાદાવર્તનકાદિને ઉપકાર કરે છે અથવા ઉપકારીકા એટલે પ્રાસાદાવતંસકાદિની પીઠિકા. અન્યત્ર આ ઉપકાક પ્રસિદ્ધ છે. આ ઉપકારિકાલયનવતું ઉપકારિકલયન છે. તે ૧૨00 યોજન લાંબુ-પહોળું, ઈત્યાદિ સૂગાવત જાણવું. - x • તે સંપૂર્ણ જાંબૂનદમય છે, “સ્વચ્છ” ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ જાણવા.
તે ઉપકાસ્કિાલયના એક પાવરવેદિકાથી, તેના પછી એક વનખંડથી બધી દિશામાં, સામત્યથી પરીવરેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે વાવ વિચરે છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં એક-એક દિશામાં એકૈક ભાવથી ચાર કિસોપાનપતિરૂપક - પ્રતિવિશિષ્ટરૂપ કિસોપાન કહે છે. વર્ણન પૂર્વવત્ કહેવું. તે ગિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણ કહેલ છે, તેનું વર્ણન પૂર્વવત્.
તે ઉપકાઠિાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. * * * ભૂમિભાગ વર્ણન પૂર્વવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના
૧૮૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બહમધ્ય દેશભાગે અહીં એક મહાન મૂલ પ્રાસાદાવતંસક કહેલ છે. તે ૬Tી યોજના ઉધઈ ઉચ્ચત્વથી છે. ૩૧ી યોજન લંબાઈ-પહોળાઈથી છે. - x • તેનું વર્ણન, મધ્યમાં ભૂમિભાગ વર્ણન, સિંહાસન વર્ણન, બાકીના ભદ્રાસનો, તેના પરિવાર ભૂત વિજયદ્વાર બહાર રહેલ પ્રાસાદવત્ કહેવું.
તે મૂલ પ્રાસાદાવતંતકના બહુમધ્ય દેશભાગે અહીં એક મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમયી છે. શેષ વિશેષણ પૂર્વવત. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટું સિંહાસન કહેલ છે. તે સિંહાસનના પરિવારભૂત બીજા ભદ્રાસનો પૂર્વવત્ કહેવા. તે મૂલ પ્રાસાદાવતંક બીજા ચાર મૂલપ્રાસાદાવતુંસકતી ચોતફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદો, મૂલ પ્રાસાદથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા છે. બાકી સૂત્રાર્થ મુજબ છે.
તે પ્રાસાદાવાંસકોના બહુમધ્ય દેશભાગે એક-એકમાં સિંહાસન કહેલ છે, તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ એ કે સિંહાસનોમાં શેષ-બાકીનાને પરિવારભૂત ન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલા છે. તે પૂર્વના પ્રાસાદ કરતા અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણથી છે ઈત્યાદિ સૂગાર્યવતું. તેથી તે મૂલ પ્રાસાદની અપેક્ષાએ ચતુર્થ ભાગ માત્ર પ્રમાણથી થશે. - x • x -
આ પ્રાસાદાવતંસકો પણ તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ માત્ર - અનંતરોકત પ્રાસાદાવતંસકોથી અડધી ઉંચાઈવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી પરિવરેલ છે. સ્વરૂપાદિ વર્ણન અનંતર પ્રાસાદવત્ કહેવું. તે પ્રાસાદાવતંસકો પણ તેનાથી અદ્ધ ઉચ્ચવવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલ છે, અથd તે પ્રાસાદાવાંસકો. મૂળ પ્રાસાદાવતંકની અપેક્ષાએ સોળમાં ભાગ પ્રમાણ છે. તેનું લંબાઈ આદિ પ્રમાણ સૂકાર્યવ જાણવું. તેનું સ્વરૂપ વર્ણન, મધ્ય ભૂમિભાગ વર્ણન, ઉલ્લોક વર્ણન સિંહાસનનું પરિવાર વર્જિત વર્ણન પૂર્વવતું.
• સૂત્ર-૧૫ -
તે મૂલ પ્રાસાદાવર્તાસકની ઉત્તરપૂર્વમાં અહીં વિજય દેવની સુધમસિભા કહી છે. તે પૈસા યોજન લાંબી, ૬. યોજન પહોળી અને નવ યોજન ઉd ઉચ્ચત્તથી છે. અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. અભ્યગત સુકૃત્ વજવેદિકા શ્રેષ્ઠ તોરણ ઉપર રતિદાયી શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટસંસ્થિત-પ્રશdવૈર્ય-વિમલ સ્તંભ છે. વિવિધ મણિ-કનક-રન ખચિત ઉજ્જવલ-ભહસમસુવિભક્ત-ચિત્ર-વિચિત રમણીય કુમિતલ, ઈહામૃગ-વૃષભ-અશ્વ-નર-મગરવિહગ-વ્યાલક-કિર-રસરભ-ચમકુંજર-qનલતા-પાલતા આદિના ોિ [d સભામાં છે તેના સ્તંભો ઉપર વજ વેદિકાથી પરિંગત હોવાથી અભિરામ - રમ્ય લાગે છે. સમશ્રેણીના વિધાધરોના યુગલોના મંત્રોના પ્રભાવે આ સભા હજારો કિરણોથી પ્રભાસિત છે.
[આ સભા) હજારો રૂપકોથી યુક્ત છે. તે દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન
Page #140
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૭૫
છે, જોનારના નેત્ર ચોટી જાય તેવી છે. સ્પર્શ સુખદ છે, સશ્રીકરૂપ છે, કંચનમણિ-રત્ન-પિકાગ્ર છે. વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પ્રતિમંડિત શીખરો છે. તે સભા શ્વેત, મરીચિ કવચને છોડતી, લીલી-ચુનો દીધેલી, ગોશી-સરસ
૧૮૧
ક્ત ચંદનથી હાથના થાપા ભીંત ઉપર લગાવેલ છે, તેમાં ચંદન કળશ સ્થાપિત કરેલ છે, તેના દ્વાર ભાગ ઉપર ચંદનના કળશોથી તોરણ સુશોભિત કરાયેલ છે. ઉપરથી નીચે સુધી વિસ્તૃત, ગોળ, લટકતી એવી પુષ્પમાળાથી તે યુક્ત છે. પંચવર્ણી સરસ સુરભિ ફૂલોના પુંજથી તે સુશોભિત છે. કાળો અગ-શ્રેષ્ઠ કુરુક-તુકની ધૂપની ગંધથી તે મહેકી રહી છે. શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોની ગંધથી સુગંધી છે. સુગંધની ગુટિકા સમાન છે. અપ્સરાના સમુદાયથી વ્યાપ્ત દિવ્યવાધના શબ્દોથી નિનાદિત, સુરમ્ય, સર્વરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ આ સુધર્માંસભા છે. તે સુધમસિભાની ત્રણ દિશામાં ત્રણ દ્વારો કહ્યા છે, તે દ્વારો પ્રત્યેક પ્રત્યેક બબ્બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, એક યોજન વિખુંભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત, શ્રેષ્ઠ સુવર્ણ સ્ફૂષિકાગ્ર યાતત્ વનમાળા દ્વારનું વર્ણન કરવું.
તે દ્વારની આગળ મુખમંડપો કહ્યા છે. તે મુખમંડપો સાડા બાર યોજન લાંબા, સવા છ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે મુખ મંડપો અનેકશત સ્તંભ-સંનિવિષ્ટ છે યાવત્ ઉલ્લોક, ભૂમિભાગનું વર્ણન કરવું. તે મુખમંડપોની ઉપર પ્રત્યેક પ્રત્યેક આઠ આઠ મંગલો કહ્યા છે. તે આ રીતે – સૌવસ્તિક વત્ મત્સ્ય.
તે મુખમંડપોની આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પેક્ષાગૃહમંડપ સાડા બાર યોજન લાંબુ, યાવત્ બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી યાવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તેના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક વજ્રમય અક્ષાટક કહેલ છે. તે વજ્રમય અાટકના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અને અર્ધયોજન બાહલ્સથી છે. સર્વ મણિમયી, સ્વચ્છ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન યાવત્ દામ, પરિવાર કહેવું.
તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજો, છત્રાતિછત્રો છે. તે પ્રેક્ષાગૃહમંડપની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી અને એક યોજન બાહલ્યથી સર્વ મણિમય યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક ચૈત્યસ્તૂપ કહેલ છે. તે ચૈત્ય સ્તૂપો બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે શ્વેત, શંખ-અંક-કુદ-જલકણ-અમૃતમથિતફિણના પુંજ સમાન, સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્ય સ્તૂપની ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણચામર ધ્વજો, છાતિછત્ર કહેલા છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
તે ચૈત્યસ્તૂપની ચારે દિશામાં પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહાથી છે. સર્વ મણીમી છે.
૧૮૨
તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં ચાર જિન – અરિહંત પ્રતિમા, જિનોોધ પ્રમાણ માત્ર, પર્લ્સકાસને બેઠેલી, સ્તૂપ અભિમુખ સન્નિવિષ્ટ રહેલી હતી. તે આ પ્રમાણે ઋષભ, વમાન, ચંદ્રાનાં, વાષિણ.
-
તે ચૈત્યપની આગળ ત્રણ દિશામાં પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બબ્બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહાથી, સર્વ મણીમચ્છી, સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નિષ્પક, નીરજ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આહ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, અર્ધયોજન ઉદ્દેધથી, બે યોજન સ્કંધ છે - તે સ્કંધનો વિખુંભ અર્ધયોજન છે છ યોજન વિડિમા, બહુમધ્યદેશ ભાગે આઠ [અધી યોજન લાંબી-પહોળી છે. તે સર્વાથી સાતિરેક આઠ યોજન કહેલ છે. તે ચૈત્યવૃક્ષનું વર્ણન આ પ્રમાણે કહે છે તેનું મૂળ વમય છે, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા, રિષ્ટમય વિપુલ કંદ, સ્કંધ વૈડૂર્ય રત્નમય અને રુચિર છે. મૂળભૂત વિશાળ શાખા શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વની છે. વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નની છે, પાંદડા વૈસૂર્ય રત્નના છે, પાંદડાના વૃંત તપનીય સુવર્ણના
-
છે. જાંબુનદ સુવર્ણ સમાન લાલ, મૃદુ, સુકુમાર, પ્રવાલ અને પલ્લવ તથા પહેલા ઉગનાર અંકુરોને ધારણ કરનારા છે. તેના શિખર તથાવિધ પ્રવાલ પલ્લવ અંકુરોથી સુશોભિત છે. તે ચૈત્ય વૃક્ષોની શાખા વિચિત્ર મણિરત્ન, સુગંધી ફૂલ, ફળના ભારથી ઝુકેલી છે. તે ચૈત્યવૃક્ષ સુંદર છાયા-પ્રભા-કિરણ-ઉધોતથી યુક્ત છે, અમૃતરસ સમાન ફળોનો રસ છે. તે નેત્ર અને મનને અત્યંત તૃપ્તિદાયી, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ છોપગ શિક્ષિ, સપ્તપર્ણ, દધિપણું, લોઘ, ધવ, ચંદન, નીપ, કુટજ, કદંબ, પના, તાલ, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાત, રાજવૃક્ષ અને નંદિવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ મૂલવાળા, કંદ વાળા યાવત્ સુરમ્ય છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા યાવત્ શ્યામલતાથી ચોતરફથી ઘેરાયેલ છે.
તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત યાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ અને છત્રાતિછત્રો છે.
તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા કહી છે. તે
મણિપીઠિકા એક યોજન લંબાઈ-પહોળાઈથી અને અડધી યોજન બાહલ્યથી છે.
તે સર્વે મણીમયી, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક મહેન્દ્રધ્વજ છે. તે સાડા સાત યોજન ઉર્ધ્વ-ઉચ્ચત્વથી, અર્ધકોશ ઉદ્વેધ,
Page #141
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૫
૧૮૩ અર્વ કોશ વિષંભ વજમય, વૃત્ત, ઉષ્ટ, સંસ્થિત, સુશ્લિષ્ટ, પરિકૃષ્ટ, મૃષ્ટિ, સુપતિષ્ઠિત, વિશિષ્ટ, અનેક શ્રેષ્ઠ પંચવણ લઘુપતાકાથી પમ્પિંડિત હોવાથી સુંદર લાગે છે. વાયુથી ઉડતી વિજયસૂચક વૈજયંતી પાતાકથી યુક્ત છે. છો પર છરોથી યુક્ત છે, ઉંચી છે, તેના શિખરો આકાશને લાંબી રહ્યા છે. તે પ્રાસાદીય ચાવતુ પ્રતિરય છે.
તે મહેન્દ્ર દળો ઉપર આઠ આઠ મંગલ, ધજ, છત્ર છે.
તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી છે. તે પુષ્કરિણીઓ ૧ યોજન લાંબી, ૬ યોજન પહોળી, ૧૦ યોજન પંડી, સ્વચ્છ, Gણ છે આદિ પુષ્કરિણી વર્ણન કરતું પ્રત્યેક પ્રત્યેક પુષ્કરિણી પાવર વેદિકાથી ઘેરાયેલી, તે વનખંડોથી ઘેરાયેલ છે. તેનું વર્ણન કરવું યાવતું તે પ્રતિરૂષ છે.
તે પુષ્કરિણી પ્રત્યેક પ્રત્યેકમાં ત્રણ દિશામાં મિસોપનિક પ્રતિરૂપકો છે. તે મિસોપાન પ્રતિરૂપકોનું વર્ણન કરવું, તોરણો કહેવા યાવત્ છમાતિછત્ર (કહેવું). સુધમસિભામાં છ હજાર મનોગુલિકા કહી છે. તે આ રીતે – પૂર્વમાં ર૦૦૦, પશ્ચિમમાં-રooo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં-૧૦oo. તે મનોમુલિકામાં ઘણાં સુવર્ણ-યમય ફલકો કહ્યા છે. તે સુવર્ણ-રૂધ્યમય ફલકોમાં ઘણાં વજમય નાગદતકો કહ્યા છે. તે વજમય નાગદતકોમાં કાળા દોરામાં બાંધેલ ઘણાં વૃત્તલટકતા-માઘદમ સમૂહો છે. તે દામોમાં તપનીય લંભૂસકો છે યાવત્ રહેલા છે.
તે સુધમસિભામાં ૬૦૦૦ ગોમાનસિકા કહેલી છે. તે આ રીતે – પૂર્વમાં ૨૦eo, પશ્ચિમમાં ર૦eo, દક્ષિણમાં-૧૦eo, ઉત્તરમાં ૧૦eo, તે ગોમાનસીમાં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. યાવત્ તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ કહી છે. તે ધૂપઘટિકાઓ કાળો અ પ્રવર કુંદ્રક ચાવત્ ધાણ-મનને સુખકર ગંધથી ચોતરફથી ભરી દેતી રહેલી છે. સુધમસિભામાં અંદર બહુ સમ રમણીય ભૂમિભાગ કહ્યો છે યાવત મણીનો સ્પર્શ, ઉલ્લોક, પાલતાદિના ોિ ચાવતું સર્વ તપનીયમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૦૫ -
તે મૂલ પ્રાસાદાવતુંસકની ઈશાન દિશામાં આ ભાગમાં વિજય દેવને યોગ્ય સુધમસિભા નામે વિશિષ્ટ છંદક યુક્ત સાડાબાર યોજન લાંબી, સવા છ યોજના પહોળી, નવ યોજન ઉંચી છે, તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલી છે. અભ્યર્ગત - અતિ રમણીયપણે જોનારની સન્મુખ પ્રાબલ્યથી સ્થિત છે. સુકૃત - નિપુણ શિક્ષીરચિત છે. વજવેદિકા-દ્વારમુંડક ઉપર વજરત્નમયી વેદિકા, તોરણ છે, પ્રધાન, વિરચિત કે રતિદાયી શાલભંજિકા વડે સંબદ્ધ, પ્રધાન, મનોજ્ઞ, સંસ્થાન જેવું છે, તેવી પ્રશસ્તપ્રશંસાદિરૂ૫, જેમાં વૈડૂર્યરનમય સ્તંભો છે તેવી. તથા વિવિધ મણિ-કનક રત્ન ખચિત છે. નવન - નિર્મળ, વાસE - અત્યંત સમ, સુવિભક્ત નિર્વત - નિબીડ
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને રમણીય ભૂમિભાગ વાળી છે. ઈહાગ, ઋષભાદિના ચિત્રોથી ચિત્રિત છે.
તથા સ્તંભની ઉપરવર્તી એવી વજરત્તમચ્ય વેદિકા વડે પરિગત હોવાથી રમ્ય લાગે છે. - ૮ - ૪ - સુવર્ણ, મણિ, રત્નોની સ્કૂપિકા-શિખર જેને છે તેવી વિવિધ પ્રકારના પંચવણ ઘંટા અને પતાકાઓ વડે સામન્યથી મંડિત અણ શિખરો યક્ત છે. શેત, કિરણ જાળને ફરતો છોડતી એવી, ભૂમિ ઉપર છાણ આદિનું લેપન કરેલી, ભીંતો અને માળને ચુના વડે સંમાર્જિત કરેલી, તે બંનેની માફક પૂજિત એવી તથા ગોશીષ ચંદન-સરસરક્ત ચંદનના થાપા - પાંચે આગળી સહિત હાથના થાપા મારેલ એવી આ સભા છે.
તથા જ્યાં વંદન-મંગલ કળશો મૂકાયેલા છે, ચંદન ઘટ વડે સારી રીતે શોભાયમાન છે. તેવા તોરણો પ્રરતિદ્વારના દેશ ભાગે જે સભામાં રહેલા છે તે તથા અધોભૂમિ સુધી લાગેલા, ઉપર-ઉલ્લોચતળથી લટકતા, વિસ્તીર્ણ, વર્તુળ, પ્રલંબિત, પુષ્પ માળાનો સમૂહ જેમાં છે તેવી. પંચવર્તી સમ્સ-છાયા સહિત ગંધ વડે મુક્ત-ક્ષિપ્ત પુujજ લક્ષણ ઉપચાપૂજાથી યુક્ત કાલાગટુ-પ્રવર કુંદ્રક આદિ સુગંધ યુક્ત, ગંધવર્તીભૂત છે. ત્યાં અપ્સરાઓના સમુદાય છે, તે વડે રમણીયપણે સમ્યફ, વ્યાપ્ત, દિવ્ય ગુટિત-વાજિંત્રોમાં વેણુ-વીણા-મૃદંગાદિના જે શબ્દો, તેના વડે કાન અને મનને હરતા પ્રકર્ષ શબ્દોવાળી એવી આ સભા છે.
તે સુધર્માસભામાં ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક દ્વારના ભાવથી ત્રણ ધારો કહેલા છે. તે આ રીતે - એક પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં. તે દ્વારો દરેકે દરેક બબ્બે યોજન ઉંચા, એક યોજન પહોળા, એક યોજના પ્રવેશમાં છે. એ રીતે બાર વર્ણન વનમાળા સુધી કહેવું.
દ્વારની આગળ એકૈક મુખમંડપ છે. તે મુખમંડપ સાડા બાર યોજન લાંબા, સવા છ યોજન વિખંભથી, સાતિરેક બે યોજન ઉંચા છે. તે અનેક સેંકડો સ્તંભ સંનિવિટ છે ઈત્યાદિ વર્ણન સુધર્માસભાની જેમ સંપૂર્ણ કહેવું. તે મુખ-મંડપોનું ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન કે મણીનો સ્પર્શ પૂર્વવત્ કહેવો.
તે મુખમંડપોની ઉપર આઠ-આઠ મંગલક-સ્વસ્તિકાદિ કહેલ છે. તેના વિશેષણ સુધમસિભામાં પણ કહેવા. તે મુખમંડપોની આગળ એકૈક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પ્રેક્ષાગૃહમંડપ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો છે. સાતિરેક બે યોજન ઉંચો છે. પ્રેક્ષાગૃહમંડપ અને ભૂમિ ભાગનું વર્ણન મણીઓના સ્પર્શ સુધી પૂર્વવત્ કહેવું.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેક-પ્રત્યેક વખમય ચતુકોણ અક્ષપાટક કહેલ છે. તે અક્ષપાટકોના બહુમધ્ય દેશભાગે એકૈક મણિપીઠિકા કહી છે. તા મણિપીઠિકા એક યોજન લાંબી, એક યોજન પહોળી, અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમય છે, સ્વચ્છાદિ પૂર્વવત
તે મણિપીઠિકાની ઉપર એકૈક સિંહાસન કહેલ છે. તે સિંહાસનોનું વર્ણન
Page #142
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ॰/૧૭૫
અને પરિવાર પૂર્વવત્ કહેવા. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાિ મંગલ કહેલા છે. કૃષ્ણચામર ધ્વજા આદિ બધું પૂર્વવત્ કહેવું.
તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા પ્રત્યેક બબ્બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણીમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યસ્તૂપ કહેલ છે. તે ચૈત્યસ્તૂપ સાતિરેક બે યોજન ઉંચા, બબ્બે યોજન લાંબા-પહોળા છે. શંખાદિવત્ શ્વેત, સર્વથા રત્નમય, સ્વચ્છ, શ્લણ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે ચૈત્યસ્તૂપ ઉપર આઠઆઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજાદિ પૂર્વવત્.
તે ચૈત્યસ્તૂપોની પ્રત્યેકે પ્રત્યેકમાં ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક મણિપીઠિકા ભાવથી ચાર મણીપીઠિકા છે. તે મણીપીઠિકા એકૈક યોજન લાંબીપહોળી, અદ્ધ યોજન બાહલ્સથી સર્વથા મણીમચ્ચી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણીપીઠિકા ઉપર એકૈક મણીપીઠિકાની ઉપર એકૈક પ્રતિમા એ રીતે ચાર જિનપ્રતિમા છે. ઉત્કર્ષથી ૫૦૦ ધનુપ્, જઘન્યથી સાત હાથ જિનોત્સેધ હોય, પણ અહીં ૫૦૦ ધનુષ સંભવે છે. તે પર્યંકાસને રહેલી અને સ્તૂપની સામે રહેલ છે. તે આ - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિસ્પેણ,
૧૮૫
તે ચૈત્ય સ્તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બબ્બે યોજન લંબાઈ-પહોળાઈથી અને એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણિમચ્ય, સ્વચ્છ આદિ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ કહેલ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચું છે, અડધો યોજન ઉત્સેધ-ઉંડુ છે. બે યોજન ઉચ્ચ સ્કંધ, તે અર્ધ યોજન વિખંભથી યાવત્ બહુમધ્ય દેશભાગમાં ઉર્ધ્વ નીકળેલ શાખા
તે વિડિમા છ યોજન ઉર્ધ્વ છે. તે પણ અર્દ્ર યોજન વિધ્યુંભથી છે. સાતિરેક આઠ યોજન છે.
તે ચૈત્યવૃક્ષોનું આવું વર્ણન છે. તે આ રીતે – વજ્રરત્નમય મૂલ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્ય દેશભાગ, ઉર્ધ્વ વિનિર્ગત શાખા, ષ્ઠિ રત્નમય કંયુક્ત, ધૈર્યરત્નમય રુચિર સ્કંધયુક્ત. સુજ્ઞાત - મૂલ દ્રવ્ય શુદ્ધ, વર - પ્રધાન, પ્રથમવા - મૂળભૂત, વિશાળ શાખા જેમાં છે તે. વિવિધ મણિ રત્નોની વિવિધા શાખા અને પ્રશાખા જેમાં છે તે. વૈડૂર્યમય પત્રો યુક્ત, તપનીયમય પત્રવૃંતવાળા. જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય, ક્તવર્ણી-મનોજ્ઞ-સુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ-કંઇક ઉઘડેલ પત્રરૂપ, પલ્લવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ પત્ર ભાવરૂપ, વરાંકુર - પહેલા ઉભેદ પામતા અંકુર, તેને ધારણ કરનાર અથવા પાઠાંતરથી જાંબૂનદ રક્ત મૃદુ-અકઠીન, સુકુમાર-અર્કશ સ્પર્શ, કોમલ-મનોજ્ઞ. - X -
વિચિત્રમણિ રત્નમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલ શાખા જેની છે તે. જેની શોભન છાયા છે. તે સચ્છાય. શોભન પ્રભા-કાંતિ જેમાં છે, તે સત્પુભા. ઉધોત સહ વર્તે છે તે મણિ રત્નોના ઉધોત્ ભાવથી સોધોત ઋષિ - અતિશય નયન
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને મનને સુખકર, અમૃતરસ જેવા રસવાળા ફળો જેના છે તે. પ્રાસાદીયાદિ ચાર વિશેષણ પૂર્વવત્.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ આદિ સૂત્રોક્ત વૃક્ષો વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક ચાવત્ નંદિ વૃક્ષો મૂળવાળા - કંદવાળા ઈત્યાદિ વૃક્ષવર્ણન પૂર્વવત્ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અનેક શકટ, સ્થ, ચાન, શિબિકા, સ્પંદમાનિકાથી સુરમ્યા છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજા ઘણી પાલતા, નાગલતા, અશોકલતા આદિ વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત છે ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. વ્યાખ્યા પૂર્વવત્ છે.
તે ચૈત્યવૃક્ષો ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણ ચામરધ્વજ ઈત્યાદિ. ઘણાં સહસત્ર હસ્તક, સર્વે રત્નમય ચાવત્ પ્રતિરૂપક છે સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષોની
આગળ એકૈક મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન બાહલ્યથી, સંપૂર્ણ મણીમયી, સ્વચ્છાદિ પૂર્વવત્.
તે મણિપીઠિકાની ઉપર એકૈક મહેન્દ્ર ધ્વજ કહ્યો છે તે સાડા સાત યોજન ઉંચો, અર્ધ્વકોશ - હજાર ધનુપ્, પ્રમાણ ઉદ્વેધ, અર્ધ્વકોશના વિસ્તારવાળો છે. તે વજ્રરત્નમય, વર્તુળ, મનોજ્ઞ, સંસ્થાનથી સંસ્થિત, સુશ્લિષ્ટ, ઘોલી પ્રતિમા જેમ પરિદૃષ્ટ, સૃષ્ટ-સુકુમાર પાષાણ પ્રતિમાની જેમ સુપ્રતિષ્ઠિત કેમકે જરા પણ ચલિત નથી. પ્રધાન પંચવર્ણી હજારો લઘુપતાકાથી પરિમંડિત હોવાથી રમ્ય, વાયુ વડે ઉડતી વૈજયંતી પતાકા આદિ પૂર્વવત્.
તે મહેન્દ્ર ધ્વજાની ઉપર આઠ-આઠ મંગલક, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. - X -
તે મહેન્દ્ર ધ્વજોની આગળ એકૈક ‘નંદા’ નામની પુષ્કરિણી કહી છે. તે સાડા
બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન ઉંડી. સ્વચ્છ-શ્લણ આદિ પૂર્વવત્ જગતીની ઉપર પુષ્કરિણી સંપૂર્ણ કહેવી ચાવત્ ઉદકરસથી પ્રાસાદીયાદિ કહી છે. તે નંદા પુષ્કરિણી પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડ વડે પરિવરેલી છે. તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું અને તોરણનું વર્ણન પૂર્વવત્.
સુધર્મસભામાં ૬૦૦૦ મનોગુલિકા કહેલી છે. આ બધાનું, ફલક-નાગદંતકમાલ્યદામનું વર્ણન પૂર્વવત્. સુધર્મા સભામાં ૬૦૦૦ ગોમાનસિક-શસ્ત્રારૂપ સ્થાન વિશેષ કહેલા છે. તેનું પણ ફલકવર્ણન, નાગદંત વર્ણન, ધૂપઘટિકા વર્ણન “વિજયદ્વાર”ના વર્ણન માફક જાણવું. ભૂમિભાગ વર્ણન પૂર્વવત્.
- સૂત્ર-૧૭૬ :
તે બહુસમરમણીયભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણ મણિમય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૮
BJદ્વીપ /૧૬
તે મણિપીઠિકાની ઉપર અહીં માણાવક નામે ચૈત્યસ્તંભ કહેલ છે. તે સાડા સાત યોજન ઊંચો, અદ્ધ કોશ ઉદ્વેધથી - જમીનમાં, અદ્ધ કોશ વિસર્કલથી છે. તેની છ કોટી, છ કોણ, છ ભાગ છે. તે જમય, , ઉષ્ઠ સંસ્થિત છે.. એ પ્રમાણે મહેન્દ્ર ધ્વજના વર્ણન મુજબ “પ્રાસાદીય” સુધી કહેવું.
તે માણવક ચૈત્યસ્તંભની ઉપર છ કોશ ઉલ્લંઘીને અને નીચે પણ છે કોશ વજીને વચ્ચેના સાડા ચાર યોજનમાં આ ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં જમય નાગદતકો કહ્યા છે. તે વજનમય નાગ-દંતકોમાં ઘણાં રજતમય સિક્કાઓ કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણાં વજમય ગોળ-વૃત્ત સમુકો કહ્યા છે. તે જમય ગોળવૃત્ત સમુદ્ગકોમાં ઘણાં જિનસક્રિથઓ સનિક્ષિપ્ત રહેલા છે. તે વિજય દેવ અને બીજા ઘણાં વ્યંતર દેવદેવીઓ માટે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણમંગલ-દેવત્વ-રીત્યરૂપ તથા પપાસનીય છે. માણવક ચૈત્યdભની ઉપર આઠઆઠ મંગલ, તજ, છમાતીછમ રહેલ છે.
તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી એક યોજન બાહલ્સથી સર્વમણીમકી ચાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકા ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વનિ કરવું. તે માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબી-પહોળી, આયિોજન બાહલ્યથી, સવમણિમયી, રવજી છે.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે. તે દેવશયનીયનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. • વિવિધ મણિમય પ્રતિપાદ, સુવર્ણના પાયા, વિવિધ મણિમય પાદશીષ, જંબૂનદમય ગામો, વજમય સંધિ, વિવિધ મણિમય તે વવિલ છે. રજતમય તુલી, લોહિતાક્ષમય કીયા, તપનીયમય ગંડોપધાનિકા છે. તે દેવ શયનીયની બંને બાજુ તકીયા, બે બાજુ ઉત્ત, મધ્ય ગંભીર,
લિંગણવર્તિક, ગંગા નદીના કિનારાની રેતીમાં પગ રાખતા અંદર ધસી જાય તેવી જ શસ્યા છે. તેના ઉપર વેલ-બૂટા કાઢેલ સુતરાઉ વસ્ત્ર બિછાવેલ છે. તેના ઉપર અiણ લગાવેલ છે, તે લાલ વસ્ત્રાથી ઢાંકેલ, સુરા, મૃગચર્મ-ભૂરુ વનસ્પતિ અને માખણ સમાન મૃદુ સ્પર્શવાળી, પ્રસાદીય છે.
તે દેવશયનીયના ઉત્તર પૂર્વમાં એક મોટી મણીપીઠિકા કહેલ છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બહિલ્સથી, સર્વમણિમયી યાવતું સ્વચ્છ છે.
તે મણિપીઠિકાની ઉપર એક મોટો ક્ષુલ્લક મહેન્દ્રવજ કહે છે. સાડા સાત યોજન ઉd-ઉચ્ચત્તથી છે. અર્દકોશ ઉદ્વેધથી, અદ્ધકોશ વિષ્ક્રમથી, વૈડૂર્યમય-વૃd-Gષ્ટ-સંસ્થિત આદિ પૂર્વવત્ યાવ4 મંગલ, ધ્વજ, છાતિછત્ર છે.
તે શુદ્ર મંગલધ્વજની પશ્ચિમે વિજય દેવનો ચોપ્પાલ નામે પ્રહરણ કોશ
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કહેલ છે. તે વિજય દેવના પરીધરન પ્રમુખ ઘણાં પ્રહરણ રનો સંનિક્ષિપ્ત રહેલ છે. તે શબ ઉજ્જવલ, અતિ તેજ અને તીક્ષણધારવાના છે. તે પ્રસાદીયાદિ છે. તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે.
• વિવેચન-૧૩૬ -
તે બહસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી સર્વથા મણિમયી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે.
તે મણિપીઠિકાની ઉપર મહાનું એક માણવક નામક ચૈત્યતંભ કહેલ છે. સાડા સાત યોજન ઉચ્ચ, અદ્ધકોશ વિાકંભથી, છકોટિક, છ વિગ્રહિક, વજમય-નૃતલટ-સંસ્થિત ઈત્યાદિ મહેન્દ્ર-વજવતું વર્ણન ત્યાં સુધી કહેવું યાવતુ પ્રતિરૂપ છે.
તે માણવક ચૈત્ય તંભ ઉપર-નીચે છ-છ કોશ છોડીને મથેના સાડા ચાર યોજનમાં ઘણાં સુવર્ણ રૂધ્યમય ફલક છે, ઈત્યાદિ ફલક વર્ણન કરવું. નાગદંતસિક્કગ વર્ણન પૂર્વવત્ કરવું તે રજતમય સિક્કામાં ઘણાં વજમય, ગોળ-વૃત, સમુદ્ગકો છે. તે વજમય સમગકમાં ઘણી જિનસક્રિય રહેલ છે. જે વિજય દેવ તથા બીજા વંતરાદિ દેવ-દેવીને ચંદનથી અર્ચનીય, સ્તુતિ આદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, બહુમાનકરણથી માનનીય, વાદિથી સકારણીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય એ બુદ્ધિથી પર્યાપાસનીય છે.
તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વ દિશામાં મોટી મણિપીઠિકા કહેલી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન બાહરાચી, સર્વથા મણીમયી, અચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન કહેલ છે, તેનું વર્ણન અને ભદ્રાસનાદિ પૂર્વવત્ છે.
તે માણવક નામક ચૈત્યતંભની પશ્ચિમ દિશામાં મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબુ-પહોળું છે, અદ્ધ યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી ઇત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટી દેવશય્યા છે. તેનું વર્ણન આ રીતે • વિવિધ મણિમય, મૂળપાયા - પ્રતિવિશિષ્ટ ઉપખંભ કરણને માટે પાદ, પ્રતિપાદ. - * * જાંબૂનદમય ગાત્ર * ઇષ વજમય વજ રત્નપૂરિત સંધિઓ છે. વિવિધ મણિમય સૂત-વિશિષ્ટવાત જમી લૂલી, લોહિતાક્ષમય ઉપાધાનક [તકીયા] તપનીયમટ્યા ગંડોપધાનકાદિ.
તે દેવશયનીય આલિંગનવતસહ - શરીર પ્રમાણ ઉપધાનથી જે છે તે. ઉભયતઃ : મતકના અને પગના અંતને આશ્રીને જે તકીયા છે તે. બંને તસ્ક ઉન્નત, મધ્યમાં નિમ્ન હોવાથી નમેલ, ગંભીર, મવાત - વિદલન, પગ મૂકતા નીચે ઘસી જાય તેવું. સાનિસણ - સદેશક, મવથ - વિશિષ્ટ પરિકર્મિત, ક્ષમ - કાપિિસક, સુવન • વા, તે જ પટ્ટ, પ્રતિષ્ઠાન - આચ્છાદન. આજીનક-ટૂ આદિ પૂર્વવત્ કહેવું. - X - X -
Page #144
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૭૬
૧૮૯
તે દેવશયનીયની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી મણિપીઠિકા કહી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બાહાથી સર્વમણીમયી આદિ પૂર્વવત્. તે મણિપીઠિકાની ઉપર ફુલ્લક મહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ અને વર્ણન મહેન્દ્રધ્વજવતું કહેવું. તે મહેન્દ્રધ્વજની પશ્ચિમમાં વિજયદેવનો ચોપાલ નામે એક પ્રહરણકોશ કહેલ છે. તે સર્વરનમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે. તે કોશમાં પરિઘરના પ્રમુખ પ્રહરણરન રહેલા છે. જે નિર્મળ, અતિ તેજવાળા, તેથી જ તીણ ધારાવાળા આદિ હતા.
તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલક હતા ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું ચાવતુ પ્રતિરૂપ હતી.
• સૂત્ર-૧૩૭ :
સુધમસિભાની ઉત્તરપૂર્વમાં એક મોટું સિદ્ધાયતન [જિનાલય] કહેલ છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઉક્ત ઉચ્ચવથી છે યાવતું ગોમાનસિકની વકતવ્યતા કહેવી. જે સુધમસિભાની વકતવ્યતા છે, તે સંપૂર્ણ પૂવવ4 દ્વાર, મુખમંડપ, ક્ષાઘર મંડપ, વજ, સૂપ, ચૈત્ય, મહેન્દ્ર દdજ નંદા પુષ્કરિણી, પછી સુધમની મનોગુલિકાનું પ્રમાણ, ગોમાનસીકા, ધૂપઘટિકા, જ પ્રમાણે ભૂમિભાગ, ઉલ્લોક ચાવ4 મણીઓનો સ્પર્શ કહેવો.
તે સિદ્વાયતનના બહુમધ્યપ્રદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે બે યોજન લંબાઈ-પહોળાઈથી, એક યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી, સ્વચ્છ» આદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેહછંદક કહેલ છે. તે બે યોજન લાંબો-પહોળો છે, સાતિરેક બે યોજન ઉM ઉંચો, સવરનમયાદિ છે.
દેવછંદકમાં ૧૦૮ જિન [અરિહંત પ્રતિમા, જિન ઉત્સવ પ્રમાણ માત્ર સંનિપ્તિ રહેલી છે. તે જિન પ્રતિમાનું આવા પ્રકારે વર્ણન કર્યું છે. જેમકે - હથેળી તપનીયમય, નખો કરનમય અને તેનો મધ્ય ભાગ લોહિતાક્ષ રનોથી યુકત છે. પણ સુવર્ણમય છે, ગુફ-ઘુંટણ કનકમય છે, જાનૂ કનકમય છે. ઉર. કનકમય છે, ગઝલટીઓ કનકમય છે. નાભિ તપનીયમય છે, રોમરાજી રિસ્ટરનમય છે. ગુરુક તપનીયમય છે, શ્રીવત્સ તપનીયમય છે. બાહુ કનકમય છે. પાસળીઓ કનકમય છે. ગ્રીવા કનકમયી છે, મૂંછ રિટરનમય છે. હોઠ પ્રવાલરનમય છે. દાંત ફટિરનમય છે, તપનીયમય જીભ છે. તાળવું તપનીયમય છે. નાક કનકમયી છે, તેનો મધ્યભાગ લોહિતાક્ષ રનની લાલીમાવાળો છે. આંખો કરનની છે . તેનો મધ્યભાગ લોહિતાક્ષરતનની લાલાશવાળો છે, દૃષ્ટિ પુલકિત છે. આંખોની કીકી રિટરનમય છે. તેના અક્ષિત્ર અને ભ્રમર રિટ રતનમય છે. કપાળ સુવર્ણમય છે, કાન સુવર્ણમય છે, લલાટ કનકમય છે. શીર્ષ ઘટિકા વૃd-dજરનમય છે. શાંત કેશ ભૂમિ તપનીય સુવણની છે. કેશ રિટરનોના છે.
૧૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદર તે જિનપતિમાની પાછળ અલગ-અલગ છાધાર પ્રતિમા કહી છે. તે છત્રધાર પ્રતિમાઓ લીલાપૂર્વક કોરંટપુષ્પની માળાથી યુક્ત હિમ, રજત, કુંદ અને ચંદ્ર સમાન સફેદ આતમોને ધારણ કરીને ઉભી છે. તે જિનપતિમાના બંને પડખે અલગ-અલગ ચામરધારી પ્રતિમા છે. તે ચામરધારી પ્રતિમા ચંદ્રકાંતમણિ, વજ, વૈડૂદિ વિવિધ મણિ, સુવર્ણ અને રતનયુક્ત નિર્મળ મહાહ, તપનીય, ઉજ્જવલ વિચિત્ર દંડો અને શંખ-અંકરન-કુંદ-જલકણ, અમૃત મથિત ફીણના પંજની સર્દેશ સૂક્ષ્મ અને રજતમય દીધવાળ વાળી ધવલ ચામરોને લીલાપૂર્વક ધારણ કરી ઉભી છે.
તે જિનપતિમાની આગળ બળે નાગપતિમા, બબ્બે યક્ષ પ્રતિમા, બબ્બે ભૂતપતિમા, બબ્બે કુંડધાર પ્રતિમાઓ વિનયપૂર્વક, પગે પડેલી, આંજલિ જોડેલી, સંનિક્ષિપ્ત રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ, Gu, Gષ્ટ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિયંક ચાવતુ પ્રતિરૂપ છે.
તે જિનપતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદન કળશો, ૧૦૮ ભૂંગા, એ પ્રમાણે ૧૦૮-૧૦૮ આદર્શક, શાલા, પાણી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકરક, ચિત્ર, નકરંડક, હાકંઠક યાવતુ વૃષભ કંઠક, પુullી યાવતું લોમહdઅંગેરી, પુષ પટલક, તેલ સમુગક ચાવતુ ધૂપકડછા લઈને રહેલી છે.
તે સિદ્ધાયતનની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછો છે છે. ઉત્તમ આકારના સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રનો ચાવત રિસ્ટ રનો વડે.
• વિવેચન-૧૩૭ :
સુધમસિભાની ઉત્તપૂર્વ દિશામાં એક મોટું સિદ્ધાયતન છે. તે શા યોજના લાંબુ, ૬ યોજન પહોળું, ૯ યોજન ઉંચુ છે, ઈત્યાદિ સર્વે સુધમસિભાવતું ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. •x - જેમ સુધમસભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ દ્વાર છે. તે દ્વારની આગળ મુખમંડપ છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહ મંડપ છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ પ્રતિમાસહિત ચૈત્યતૂપ છે. તે ચૈત્યવૃક્ષો આગળ મહેન્દ્ર જ છે. તે મહેન્દ્ર વિજની આગળ નંદા પુષ્કરિણી કહી છે. પછી સુધમસિભામાં ૬ooo ગુલિકા, ૬૦૦૦ ગોમાનસી કહી છે. તે બધું જ અહીં સંપૂર્ણ ક્રમથી કહેવું. ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન તેમજ કહેવું.
તે સિદ્ધાયતનના બમરમણીય ભૂમિભાગના બહમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહરાણી, સર્વમણીમયી આદિ પૂર્વવતુ.
તે મણિપીઠિકાની ઉપર મહા દેવછંદક છે. સાતિરેક બે યોજન ઉંચી, બબ્બે યોજન લાંબી-પહોળી, સર્વથા રત્નમય ઈત્યાદિ પૂર્વવતુ. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં જિનોત્સવ પ્રમાણ માત્રાની ૫૦૦ ધનુષ પ્રમાણ સંનિક્ષિપ્ત રહેલી છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૩૭
૧૯૧
૧૯૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સર્વે મણીમસી, સ્વચ્છાદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તે દેવશયનીયનું વર્ણન કરવું. ઉપપાત સભાની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછત્ર ચાવતું ઉત્તમ આકારે છે.
તે ઉપયત સભાની ઉત્તરપૂર્વમાં એક મોટો પ્રહ કહેલ છે. તે દ્રહ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઊંડો, સ્વચ્છ-ક્ષણ આદિનું વર્ણન કરવું. જે પ્રમાણે નંદા પુષ્કરિણી ચાવતું તોરણનું વર્ણન છે, તેમ કહેવું.
તે દ્રહના ઉત્તરપૂર્વમાં એક મોટી અભિષેકસભા કહી છે. સુધમસિભાની માફક સંપૂર્ણ બધું જ ગોમાનસી, ભૂમિભાગ, ઉલ્લોક સુધી પૂર્વવત્ કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે એક યોજન લાંબી-પહોળી, અર્વયોજન જડી, સમણિ
મયાદિ છે.
તે જિનપ્રતિમાનું આવું વર્ણન છે – તપનીય હાથ-પગ, મકરનમય પણ મધ્યમાં લોહિતાક્ષ રનયુક્ત નખો, કનકમય એવા જંઘા-જાનૂ ઉર્ અને ગાગયષ્ટિ, તપનીયમય નાભિ, રિટ રનમય રોમરાજી, તપનીયમય સ્તનાપ્રભાગ અને શ્રીવન્સ. વિદ્રમમય હોઠ, ટિકમય દાંત, તપનીયમય જીભ અને તાળવું. કનકમય નાસિકાજેમાં લોહિતાક્ષરનની લાલાશ છે. અંકમય આંખ જેમાં લોહિતાક્ષ રનની લાલાશ છે, આંખની વચ્ચે રહેલ કીકી રિઠરનની છે. અપિત્ર અને ભ્રમર પણ રિટરનમય છે. કપોલ-કાન-લલાટ પટ્ટિકા એ કનકમય છે. વજમય શીર્ષઘટી છે. તપનીયમય કેશભમિ છે. તે વાળ રિટરનમય છે.
તે જિનપ્રતિમાની પાછળ એકૈક છગધર પ્રતિમા છે તે હેમ-જત-કુંદ-ચંદ્ર સમાન પ્રકાશવાળા કોરંટમાળા યુક્ત ધવલ આતપત્ર લઈને લીલા કરતા રહેલ છે. તે જિનપ્રતિમાની બંને બાજુ બળે ચામરધારી પ્રતિમા કહી છે. તેમાં ચંદ્રકાંત, વજ, વૈડૂર્યાદિ મણી ખયિત દંડ છે. તેવા વિવિધ પ્રકારના દંડો છે. તેમાં સૂમ-ગ્લણ, જતમય વાળ છે. તે ચામરોથી પવન ઢોળતી રહી છે.
તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બળે યક્ષપ્રતિમાં, બબ્બે ભૂતપ્રતિમા, બબ્બે કુંડધાર પ્રતિમા રહેલ છે.
તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદનકળશો, ૧૦૮ શૃંગાર, ૧૦૮ દર્પણ, ૧૦૮ વાલા, ૧૦૮ પાની, ૧૦૮ સુપતિષ્ઠક, ૧૦૮ મનોગુલિકાપીઠિકા વિશેષ, ૧૦૮ વાતકફો, ૧૦૮ રત્નકાંડક, ૧૦૮ કંઠ, એ રીતે ગજકંઠ, નરકંઠ, કિંનર કંઠ, ઝિંપુરુષકંઠ, મહોગકંઠ, ગંધર્વકંઠ, વૃષભ કંડ છે. ૧૦૮-૧૦૮ પુષ્પ ચંગેરી, મારા ચંગેરી, ચૂર્ણચંગેરી, ગંધ અંગેરી, વા ચંગેરી, આભરણ ચંગેરી, લોમહસ્ત ચંગેરી છે. લોમહસ્ત-મોસ્પીંછીની પૂંજણી.
૧૦૮ પુષપટલક, ૧૦૮ માલ્ય પટલકોના મુકલ પુષ્પોની ગ્રથિત માળા, ૧૦૮ ચૂર્ણ પટલક એ પ્રમાણે ગંધ, વસ્ત્ર, આભરણ, સિદ્ધાર્થ, લોમહસ્તક, પટલક કહેવા. એ રીતે ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક, કોઠ સમુક, ચોક સમુદ્ગક, તગર સમુદ્ગક, મેલા સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મન:શિલા સમુદ્ગક, જન સમુદ્ગક છે. આ તૈલ આદિ બધા સમુદ્ગક પરમ સુરભિ ગંધયુક્ત કહેવા. ૧૦૮ ધ્વજા છે.
- અહીં વૃત્તિકાર મહર્ષિએ બે ગાથા નોંધી છે. જેમાં ૧૦૮-૧૦૮ ચંદનકળશાદિની નોંધ છે. શેષ - x • પૂર્વવત્.
• સૂત્ર-૧૩૮ -
તે સિદ્ધાયતનની ઉત્તપૂર્વમાં એક મોટી ઉપધાનસભા કહી છે. સુધમસભા માફક ગોમાનસી પન્ન બધું વર્ણન અહીં પણ કરી લેવું. ઉપપાનસભામાં પણ દ્વાર, મુખમંડપાટિ ભર્યું વર્ણન. ભૂમિભાગ ચાવતું મણીઓનો સ્પર્શ આદિ કહેવા. સુધમાં સભાની વકતવ્યતા ભૂમિ અને સ્પર્શ પર્યન્ત કહેવી.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસનનું વર્ણન પરિવાર રહિત કરવું.
તે વિજય દેવના અભિષેકના ઘણાં ભાંડો રાખેલા છે. અભિષેકસભામાં ઉપર આઠ-આઠ મંગલ ચાવતું ઉત્તમાકારના સોળ પ્રકારના રનોથી સુશોભિત છે.
તે અભિષેકસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી અલંકારિરૂભા વકતવ્યતા યાવ4 ગોમાનસી કહેવી. મણિપીઠિકા વન અભિષેકસભા માફક જાણવું. તેની ઉપર સીંહાસનનું વર્ણન સપરિવાર કરવું. ત્યાં વિજયદેવના ઘi અલંકાર, ભાંડ રહેલા છે. ઉત્તમ કારણ અલંકારિક ઉપર મંગલકો, ધ્વજ, છત્રાતિછો છે.
તે અલંકાકિસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી વ્યવસાયસભા કહી. છે. પરિવાર રહિત સીંહાસન સુધીની બધી વક્તવ્યતા અભિષેસભા માફક કહેતી. ત્યાં વિજયદેવનું એક મોટું પુસ્તકન રહેલ છે. તે પુસ્તકનનું વર્ણન આ પ્રમાણે છે –
તે પુસ્તકરત્નની રિટરનમય કંબિકા, રજતમય પત્રક, રિટરનમય અક્ષરો, તપનીયમય દોરા, વિવિધ મણિમય ગ્રંથિઓ, અંદરનમય ઝો, વૈડૂમિય લિયાન, તપનીયમય સાંકળ, રિટરનમય ઢાંકણ, રિટ રનમય મણી, વજમણી . લેખની, રિસ્ટરનમય અક્ષરો તે ધાર્મિક શાસ્ત્રમાં છે. તે વ્યવસાય સભા ઉપર આઠ-આઠ મંગલ, વજછતિછત્ર છે જે ઉત્તમાકાથી ચાવતુ શોભિત છે.
તે વ્યવસાયની ઉત્તરપૂર્વમાં એક મોટી બલિપીઠ કહી છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજન સર્વ રજતમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે.
અહીં તે બલિપીઠની ઉત્તરપૂર્વમાં એક મોટી નંદા પુષ્કરિણી કહી છે. તેના પ્રમાણ આદિનું વર્ણન દ્રહ માફક કરવું.
Page #146
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૭૮
૧૯૩
• વિવેચન-૧૭૮ :
તે સિદ્ધાયતનના ઉત્તરપૂર્વમાં એક મોટી ઉપપાત સભા છે. તેનું સુધર્મસભા માફક પ્રમાણ, ત્રણ દ્વારો, દ્વારોની આગળ મુખમંડપ ઈત્યાદિ બધું ગોમાનસી સુધી કહેવું. પછી ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન ચાવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુામ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા છે, જે એક યોજન લાંબી-પહોળી, અર્દ્ર યોજન જાડી, સંપૂર્ણ મણીમય ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે મણિ પીઠિકા ઉપર એક દેવશયનીય કહેલ છે. તેના સ્વરૂપનું વર્ણન સુધર્મસભાના દેવશયનીયની માફક કહેવું. તે ઉપપાત સભાની ઉપર આઠ-આઠ મંગલકો છે ઈત્યાદિ પૂર્વવત્ કહેવું.
તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટો દ્રહ છે. તે સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઉંડો છે. નંદાપુષ્કરિણીવત્ સ્વચ્છ, શ્લષ્ણાદિ બધું કહેવું. − x +
તે દ્રહ એક પાવર્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા અને વનખંડનું વર્ણન – ત્યાં ઘણાં વ્યતર દેવ-દેવીઓ ચાવત્ વિચરે છે. સુધી કહેવું.
તે દ્રહની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસોપાન પ્રતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત્ છે. તે દ્રહની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી અભિષેકસભા કહી છે. તેનું પણ પ્રમાણ-સ્વરૂપ-દ્વાર-મુખમંડપ-પ્રેક્ષાગૃહ મંડપ-ચૈત્યસ્તૂપ ઈત્યાદિનું વર્ણન સુધર્માસભાવત્ કહેવું. તે ગોમાનસી સુધી કહેવું. ત્યારપથી તે પ્રમાણે જ ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન મણીઓના સ્પર્શ સુધી કહેવું.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણિમય, સ્વચ્છ
શ્લઢ્યાદિ છે.
તે મણિપીઠિકા ઉપર અહીં એક મોટું સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવત્. અહીં પરિવારભૂત ભદ્રાસનો ન કેહવા. તે સિંહાસનમાં વિજય દેવને યોગ્ય ઘણાં અભિષેક ભાંડ રહે છે. તે અભિષેક સભાની ઉત્તરપૂર્વ દિશામાં મોટી અલંકાર સભા છે. તે પ્રમાણ - સ્વરૂપ - ત્રણ દ્વાર - મુખમંડપ - પ્રેક્ષા ગૃહમંડપાદિ વર્ણન પ્રકારથી અભિષેક સભા પરિવાર રહિત સીંહાસન સુધી કરવું.
તે સિંહાસને વિજયદેવને યોગ્ય ઘણાં અલંકાર ભાંડ રહેલા છે. તે અલંકાર સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી વ્યવસાય સભા છે. તે અભિષેક સભાવત્ પ્રમાણ-સ્વરૂપ-ત્રણ દ્વારૂમુખ મંડપાદિ વર્ણન પ્રકારથી અપરિવાર સિંહાસન સુધી કહેવું. અહીં સિંહાસનમાં એક મોટું પુસ્તકરત્ન રાખેલ છે.
તે પુસ્તકનું વર્ણન આ પ્રમાણે છે - રિપ્ટ રત્નમયી કંબિકા-પુષ્ટક. રજતમય
તપનીયમય દવક જેમાં પત્ર, પ્રોત છે. દવકની આદિમાં વિવિધ મણિમય ગ્રંથિ છે, 18/13
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જેનાથી પત્રો નીકળતા નથી. અંકરત્નમય પત્રો છે. વિવિધ મણિ-વૈર્યમય લિપ્સાસનમષી ભાજન છે. તપનીયમય સાંકળ છે. મીભાજનની ઉપર ષ્ટિ રત્નમય તેનું ઢાંકણ છે. પ્ટિરવ્નમય મી, વજ્રમય લેખની, ષ્ટિમય અક્ષરોથી ધાર્મિક લેખ્ય છે.
૧૯૪
તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી બલિપીઠ છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી આદિ છે. તે બલિપીઠની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. દ્રહની જેમ તેના પણ ત્રિસોપાન અને તોરણનું વર્ણન પૂર્વવત્ કરવું. વિજય દેવની રાજધાનીનું વર્ણન કર્યુ.
હવે વિજયદેવ, ત્યાં ઉત્પન્ન થાય પછી જે કરે છે, જે રીતે તેનો અભિષેક થાય છે, તેને હવે જણાવે છે -
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદિત કરેલ દ્વીપસમુદ્રાંતર્ગત્ જંબુદ્વીપ-વિજયદ્વારાધિકાર પૂર્ણ
Page #147
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૩૯
૧૯૫
છે વિજયદેવ-અધિકાર છે
(દ્વીપ સમુદ્ર વકતવ્યતા અંતર્ગત “જંબુદ્વીપ'' દ્વીપ વર્ણનમાં “વિજય દ્વાર’ વનમાં વિજયદેવ''નો અધિકાર કહે છે.)
• સૂર-૧૯ :
તે કાળે તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીમાં ઉપપાનસભામાં દેવશયનીયમાં દેવધ્યથી આંતતિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરમાં વિજયદેવ રૂપે ઉન્ન થયો. ત્યારે તે વિજયદેવ ઉત્પત્તિ પછી પાંચ પ્રકારની
અતિથી પૂર્ણ થયો. તે આ રીતે - આહાર પયપ્તિ, શરીર પયક્તિ, ઈન્દ્રિય પયતિ, આનપાણ પયરપ્તિ, ભાષામન યતિ.
ત્યારપછી પાંચ પયતથી પતિ વિજય દેવને આ પ્રકારે અધ્યવસાય, ચિંતન, પાર્જિત, મનોગત સંકલ્પ થયો કે મારે માટે પહેલા શું શ્રેયસ્કર છે, પછી શું શ્રેયસ્કર છે મારે પહેલા શું કરવું જોઈએ, પછી શું કરવું જોઈએ ? મારે માટે પહેલા કે પછી શું હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિઃશ્રેયણકારી અને આનુગામિકપણે થશે ? એ પ્રમાણે વિચારે છે.
ત્યારપછી તે વિજયદેવની સામાનિક પદામાં ઉત્પન્ન દેવો વિજયદેવના તે પ્રકાના અવસાવા, ચિંતન, પાર્થિત અને મનોગત એકતાને ઉત્પન્ન થયો ગણી
જ્યાં વિજયદેવ હતો ત્યાં આવે છે. આવીને વિજયદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. જય વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપિયા નિશે વિજયા રાજધાનીમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપતિમાઓ જિનોોધ પ્રમાણ માત્ર રહેલી છે. સુધમસિભાના માણવક ચીત્યdભ ઉપર વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિન અણિ સખેલા છે. જે આપ દેવાનપિયને અને બીજી ઘણાં વિજય રાજધાની વાસ્તવ દેવો અને દેવીને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ પર્યાપાસનીય છે. આ આપ દેવાનુપિયાને પૂર્વે પણ શ્રેયસ્કર છે, પછી પણ શ્રેયકર છે. આપને પૂર્વે પણ કરણીય છે, પછી પણ કરણીય છે. આપને પહેલાં કે પછી યાવતુ અનુગામિકપણે થશે. એમ કહી મોટે-મોટેથી મિહા શબ્દોથી જય-જય દિને પ્રયોજે છે.
ત્યારે વિજયદેવ તે સામાનિક દામાં ઉx દેવોની પાસે આ કથન સાંભળી, વધારી હષ્ટપુષ્ટ યાવતું હદયી ઈ દેવશયનીયમી ઉભો થયો, ઉભો થઈને દિવ્ય વાધ્ય સુત ઘારણ કર્યું. કરીને દેવ શયનીયરી નીચે ઉતર્યો. ઉતરીકે ઉપયતસભાના પૂર્વ દ્વાચ્છી નીકળ્યો. નીકળીને જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો, આવીને દ્રહને અનુપદક્ષિણા કરતા કરતા પૂર્વના તોરણથી અનુષવેશે
૧૯૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર છે. પ્રવેelીને પૂર્વ દિશાના સોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ઉત્તર પ્રહમાં પ્રવેશે છે, પ્રવેશીને જવ અવગાહન કરે છે, કરીને જલમજ્જન કરે છે, જHકીડા કરે છે. • • •
• • • ત્યારપછી અત્યંત પવિત્ર અને શુચિભૂત થઈને દ્રહની બહાર નીકળે છે અને જ્યાં અભિષેકસભા છે. ત્યાં જાય છે. જઈને અભિષેકસમાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશે છે, પ્રવેelીને જ્યાં પોતાનું સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તે શ્રેષ્ઠ સહાસને જઈ પૂર્વાભિમુખ બેસે છે.
ત્યારપછી તે વિજય દેવના સામાનિક પદમાં ઉx દેવોએ ભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - જદીથી ઓ દેવાનુપિયો : વિજયદેવના મહાથ, મહાઈ, મહie, વિપુલ ઈન્દ્રાભિષેક (સામyll] ઉપસ્થાપિત કરો. ત્યારે તે અભિયોગિક દેવે સામાનિક દાના દેવોએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ ચાવતું હદયી થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવા ‘તહતિ’ કહી આજ્ઞા અને વિનયથી વચનને સ્વીકાર્યું, સ્વીકારીને ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થાય છે, થઈને સંખ્યાત યોજના દંડ કાઢે છે. તે આ પ્રમાણે રનોનો ચાવતું રિટ રનોનો યથા ભાદર પગલોને છોડે છે અને યથા સુમ યુગલોને ગ્રહણ કરે છે. પછી બીજી વખત વૈક્રિય સમઘાતથી સમવહત થાય છે..
સમવહત થઈને ૧૦૦૮ સુવણના કળશો, ૧૦૦૮ રૂપાના કળશો, ૧૦૦૮ મણીમય કળશો, ૧૦૦૮ સુવર્ણ રૂપ્યમય કળસો, ૧૦૦૮ સુવણ-મણીમય કળશો, ૧૦૦૮ રૂપા-મણિમય કળશો. ૧oo૮ માટીના કળશો. • • તથા • • ૧૦૦૮ શૃંગાર, એ પ્રમાણે આદર્શ, વાલા, પtpsી, સુપતિષ્ઠક, ઝિ, રતfકરંડક, પુષચંગેરી ચાવતુ રોમહત્ત ચંગેરી, પુuપSલક યાવતુ રોમહત્ત પડલક, * * તથા • • ૧૦૮ સીંહાસન, એ રીતે છx, ચામર ધ્વજ, વક, તપસિપ, જીરક, પીનક, તૈલ સમુગક, ૧૦૮ ધૂપ કડછા વિદુર્વે છે.
તે સ્વાભાવિક અને વિકૃતિ કળશો યાવ4 ધૂપ કડછાને ગ્રહણ કરે છે, કરીને વિજા રાજધાનીથી નીકળે છે, નીકળીને તેની ઉત્કૃષ્ટી વાવ તેજ દિવ્યા
ગતીશી તિ અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વચ્ચોવચ થઈને જ્યાં સરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે. આવીને ક્ષીરોદક લઈને, જે ત્યાંના ઉપલો યાવતું ભાત સહક્ય
મો છે, તેને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પુષ્કરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે, આવીને પુષ્કરોદક ગ્રહણ કરે છે. કરીને ત્યાંના જે ઉપલો યાવત્ શતસહમ્રપત્રો છે તેને લે છે.
ત્યારપછી તે દેવો) જ્યાં સમય છે, તેમાં ક્યાં ભd-ૌસ્વત વર્ષax છે, તેમાં જ્યાં માગધ-વરદામ-પ્રભાસ તિર્યો છે, ત્યાં આવે છે, આવીને તીયોંદકને ગ્રહણ કરે છે, કરીને તીર્થની માટીને ગ્રહણ કરે છે, કરીને જ્યાં ગંગા-સિંધુ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૯૭
૩)દ્વીપ/૧૦૯ કતાઋતવતી નદીઓ છે, ત્યાં આવે છે. આવીને નદીનું જળ ગ્રહણ કરે છે, કરીને ઉભય તટની માટીને ગ્રહણ ક્યું છે. • x -
ત્યારપછી જ્યાં સુલ્ત હિમવંત અને શિખરી વર્ષધર પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વે તૂવર, સર્વપુષ, સર્વ ગંધ, સર્વ માલ્ય, સવષધિ-સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. - x -
ત્યારપછી જ્યાં પદ્ધહ અને પુંડરીકદ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાંત્યાંના બ્રહોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉત્પલો ચાવત્ શત-સહસ્રમો છે, તેને ગ્રહણ કરે છે.
ત્યારપછી જ્યાં હૈમવત-êરણયવત ક્ષેત્ર છે, તેમાં જ્યાં રોહિત-રોહિતાંશસુવણકૂલા-નાયકૂલા નદી છે ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહે છે, ઉભય તટની માટી લે છે. - ૪ -
ત્યારપછી જ્યાં શબ્દાપાતી, માલ્યવંતાયયિ વૃત્ત વૈતાદ્ય પર્વત છે ત્યાં આવે છે. આવીને સર્વ તુવર યાવત્ સર્વોષધિ અને સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. - X -
ત્યારપછી જ્યાં મહાહિમવંત અને રુકિમ વધર પર્વત છે, ત્યાં આવે છે. આવીને સર્વ પંપાદિ લે છે, તે બધું પૂર્વવતુ. પછી જ્યાં મહાપા દ્રહ અને મહાપુંડરીક દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે આદિ પૂર્વવત્ લે છે. ત્યાંથી હરિવર્ષ અને રમ્યફ વર્ષ ક્ષેત્રમાં જ્યાં હક્કાંતા, હરિકાંતા, નરકાંત, નારિકાંતા નદીઓ છે, ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહણ કરે છે. • x
ત્યારપછી વિકટાપાતી અને ગંધપાતી વૃત્ત વૈતાઢય પર્વત છે, ત્યાં આવે છે, આવીને સવપુuો આદિ લે છે, તે પૂર્વવત. ત્યાંથી નિષધ અને નીલવંત વધિર પર્વતો છે ત્યાં આવે છે, આવીને સતુવર આદિ પૂર્વવત્ લે છે.
પછી જ્યાં તિગિછિ દ્રહ અને કેશરી દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે ઇત્યાદિ પૂર્વવત લે છે.
પછી જ્યાં પર્વવિદેહ - પશ્ચિમનિદેહમાં જ્યાં સીતા-સ્ત્રીતોn મહાનદીઓ છેo નદીઓ માફક જ્યાં સર્વ ચક્રવત-વિજયો છે, જ્યાં સર્વે માગધ-વરદામપ્રભાસ તીર્થો છે, તે બધામાં પૂર્વવત જાણવું. જ્યાં બધાં પક્ષકાર પર્વતો છે ત્યાં સર્વ તુવર આદિ પૂર્વવત લે છે. જ્યાં બધી અત્યંતર નદીઓ છે, ત્યાંનું જળ ગ્રહણ કરે છે આદિ પૂર્વવતું.
પછી જ્યાં મંદિર પતિ છે, તેમાં જ ભદ્રશાલવન છે, ત્યાં આવે છે. ત્યાં સર્વ વવર ચાવતુ સવૌષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે, કરીને જ્યાં નંદનવન છે ત્યાં આવે છે. આવીને સર્વ તવર યાવત સવષધિ અને સિદ્ધાર્થક લે છે. સરસ ગોશીષ ચંદન ગ્રહણ કરે છે. કરીને જ્યાં સોમનસ વન છે, ત્યાં આવે છે. આવીને સવતુવર યાવન સર્વોપધિ અને સિદ્ધાર્થક, સસ્ત ગોશીષ ચંદન,
૧૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ દિવ્ય સુમનદામને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પંડકવન છે, ત્યાં આવે છે, આવીને સર્વહૂવર યાવત્ સર્વોપધિ, સિદ્ધાર્થક, સસ-ગોશીષચંદન, દિવ્ય સુમનદામ, દર્દક મલય સુગંધિત ગંદાને ગ્રહણ કરે છે. • x -
ત્યારપછી બઘાં આભિયોગિક દેવ એકઠાં થઈને જંબૂદ્વીપના પૂર્વના દ્વારેથી નીકળે છે. પૂર્વ દ્વારેથી નીકળીને તેની ઉત્કૃષ્ટ યાવન દિવ્ય દેવગતિથી તિછ અસંખ્યાત દ્વીપસમદ્ર વચ્ચોવરથી જતાં-જતાં જ્યાં વિજયી રાજધાની છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વિજયા રાજધાનીની અનુપદક્ષિણા કરતા-કરતા
જ્યાં અભિષેકાભા છે, જ્યાં વિજયદેવ છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. તે મહાઈ, મહાઈ, મહાઈ વિપુલ અભિષેક સામગ્રીને વિજયદેવની પાસે ઉપસ્થાપિત કરે છે.
ત્યારે તે વિજય vooo સમાનિકો, ચાર અગમહિણી પરિવાર સહિત, ત્રણ પણદા, સાત સૈન્યો, સાત સૈન્ય અધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજયરાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓ તે સ્વાભાવિક અને ઉત્તરવૈક્રિયથી નિર્મિત શ્રેષ્ઠ કમળના આધારવાળા, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલા, ચંદનથી ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, પSIકમલના ઢાંકણાવાળા, સુકુમાર અને મૃદુ કરતલોમાં પરિગ્રહિત ૧oo૮ સોનાના, ૧ood ચાંદીના યાવતુ ૧૦૦૮ માટીના કળશો ને સર્વોદક સર્વ માટી, સર્વ તૂવર, સર્વ પુષ્ય યાવત્ સવષધિ અને સિદ્ધાર્થક વડે - સર્વ ઋદ્ધિથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ આદરથી, સન વિભૂતિથી, સન વિભૂષાથી, સર્વ સંધ્યમથી, સવરિોહણથી, સને નાટકોથી, સર્વ પુષ્પ-ગંધ-માળા-અહંકાર-વિભૂષાથી, સવ દિવ્ય શુટિત નિનાદથી, મહક ઋદ્ધિથી, મહા ધુતિથી, મહા બળથી, મહા સમુદયથી, મહા તુરિય-ચમક શમક-પટ-પ્રવાદી-રવથી, શંખ-પ્રણવ-પટણ-ભેરી-ઝલ્લરી-ખમુખીમુરવ-મૃદંગ-દુંદુભિ-હડુક્ક-નિઘધના સંનિનાદિત રવ વડે મહા-મહા એવા ઈન્દ્રાભિષેક વડે અભિકિત કરે છે.
ત્યારે તે વિજયદેવના મહા મહા ઈન્દ્રાભિષેક વતતો હતો ત્યારે કેટલાંક દેવો અતિ જળ ન વર્ષે કે અતિ માટી ન થાય તે રીતે પ્રવિરલ છંટાતા દિવ્ય સુરભિ ર-રેણુને વિનાશ કdf ગંધોદક વાસને વરસાવે છે. • • કેટલાંક દેવો નિહતરજ-નટરજ-ભટરજ-પ્રશાંતરજ-ઉપશાંતરજ કરે છે. • • કેટલાંક દેવો વિજયા રાજધાનીને અંદરથી અને બહારથી આસિકત-સંમાર્જિત અને ઉપલિપ્ત કરે છે. સિકd-શુચિ-સંગૃષ્ટ-અધ્યાંતર, આપણ દુકાનો અને વીથી કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને પંચાતિમંચ યુક્ત કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને વિવિધ પ્રકારના ગણી રંગેલી, ઉછળતી જય વિજય વૈજયંતી પતાકા અતિપતાકાથી મંડિત કરે છે.
કેટલાંક દેવો વિજયા રાજધાનીને લીપણ અને યુનાથી ધોળેલી કરે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૩૯
૧૯
કેટલાંક દેવો વિજય રાજધાનીને ગોશીર્ષક્સરસ ચંદન, દર્દરદિજ્ઞ પંચાંગુલિતલ - થાપા દીધેલી કરે છે. કેટલાંક દેવો વિજયારાજધાનીના ઘઘરના દરવાજે ચંદન કળશ રાખે છે. કેટલાંક દેવો ચંદન ઘટ અને તોરણોથી ઘર-ઘરના દરવાજા સજાવે છે. કેટલાંક દેવ ઉપરથી નીચે સુધી લટકનારી મોટી મોટી ગોળાકાર પુષ્પમાળાથી તે રાજધાનીને સજાવી રહ્યા છે.
કેટલાંક દેવો પંચવણ શ્રેષ્ઠ સુગંધિત પુષોના પુજેથી યુકત રાજધાનીને કરી રહ્યા છે. કેટલાંક દેવ વિજયા રાજધાનીને કાળો અગ-પ્રવર કુકતુરક-ધૂપ સળગાવીને તેની સુગંધથી મઘમઘાયમાન કરી રહ્યા છે. તેથી તે રાજધાની અત્યંત સુગંધથી રમ્ય બનેલી છે અને વિશિષ્ટ ગંધવdlભૂત જણાય છે. કોઈ દેવ સુવર્ણની વર્ષા કરે છે, કોઈ દેવ ચાંદીની વર્ણ કરે છે, કોઈ દેવ રનની એ પ્રમાણે રતનવષ, વજdષ, પુણવણ, માઘવષ, ગંધવ, સૂર્ણવિષl, વત્ર વષ કે આભરણ વર્ષા કરે છે. કોઈ દેવ હિરણય વહેંશે છે. એ પ્રમાણે સુવર્ણ-રતન-વજનુપ-માર્ચ-ન્યૂ-ગંધ-વસ્ત્ર કે આભરણની વહેંચણી કરી રહેલ છે.
કેટલાંક દેવો દ્રુત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો વિલંબિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો કુતવિલંબિત નામક નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો
અંચિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો રિભિત નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેણે આંચિતરિભિત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે.
કેટલાંક દેવો આભટ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો ભસોલ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો આરભટભસોલ નામક દિવ્ય નૃત્યનિધિ દેખાડે છે. કેટલાંક દેવો ઉત્પાતનિપાતાવૃતસંકુચિત-પ્રસારિત, રિયારિત, ભ્રાંત-સંભ્રાંત નામક દિવ્ય નૃત્યનિધિ દેખાડે છે.
કેટલાંક દેવો ચાર પ્રકારના વાજિંત્ર વગાડે છે. તે આ - તd, વિતત, ઘન, કૃસિર, કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતને ગાય છે. તે આ - ઉક્ષિત, પ્રવૃત, મંદ અને રોચિતાવસાન. કેટલાંક દેવો ચાર પ્રકારના અભિનયને કરે છે. તે આ - દષ્ટિિિક્તક, પ્રતિકૃતિક, સામંતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક,
કેટલાંક દેવો પોતાને પીન-સ્થળ બનાવે છે. કેટલાંક દેવો “છુ-છુ’ કરે છે. કેટલાંક દેવો તાંડવ નૃત્ય કરે છે, કેટલાંક દેો રાસડા લે છે. કેટલાંક દેવો પીન-છુક્કાર-તાંડવ-લાસ્ય ચારે કરે છે.
કેટલાંક દેવો ભુક્કાર કરે છે, કેટલાંક દેવો આસ્ફોટન કરે કે, કેટલાંક દેવો વધ્યન કરે છે, કેટલાંક દેવો ત્રિપદી છેદન કરે છે. કેટલાંક દેવો આસ્ફોટનવલ્સન-પદી-છંદનાદિ બધું કરે છે.
કેટલાંક દેવો ઘોડાની જેમ હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ અવાજ કરે છે, કેટલાંક દેવો ની જેમ ઘણઘણાહટ કરે છે. કેટલાંક દેતો હણહણાટ-ગુડગુડ-વાઘણાહટ ગણે કરે છે.
૨૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે, કેટલાંક દેવો ઉત્કૃષ્ટી-છલાંગ મારે છે, કોઈ દેવ આ ત્રણે કરે છે.
કેટલાંક દેવો સીંહનાદ કરે છે, કેટલાંક દેવો ભૂમિ ઉપર પગથી આઘાત કરે છે, કેટલાંક દેવો હાથથી પ્રહાર કરે છે. કેટલાંક દેવો સીંહનાદ-પારદર્શરૂ ભૂમિચપેટ એ ત્રણે ક્રિયાઓ સાથે કરે છે.
કેટલાંક દેવો હક્કાર કરે છે, કેટલાંક દેવો ભુક્કાર કરે છે, કેટલાંક દેવો થક્કાર કરે છે. કેટલાંક દેવો પુકાર કરે છે. કેટલાંક દેવો નામ સંભળાવવા લાગે છે. કેટલાંક દેવો ઉકત બધી જ ક્રિયાઓ કરે છે.
કેટલાંક દેવો ઉપર ઉછળે છે, કેટલાંક દેવો નીચે પડે છે કેટલાંક દેવો તિછ પડે છે. કેટલાંક દેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે.
કેટલાંક દેવો બળે છે, કેટલાંક દેવો તપે છે, કેટલાંક દેવો ખૂબ તપે છે. કેટલાંક દેવો બળે છે - તપે છે - ખુબ તપે છે.
કેટલાંક દેશે ગર્જે છે, કેટલુંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વસાદ વરસાવે છે. કેટલાંક દેવો આ ત્રણે કરે છે.
કેટલાંક દેવો દેવ સંનિપાત કરે છે, કેટલાંક દેવો દેવોન્કવિર્ય કરે છે, કેટલાંક દેવો દેવકણકણ કરે છે. કેટલાંક દેવો દુહદુહ રે છે. કેટલાંક દેવો સંક્ષિપાતાદિ ચારે ક્રિયા કરે છે.
કેટલાંક દેવો દેવોધોત કરે છે, કેટલાંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વાક્ષેપ કરે છે. કેટલાંક દેવો દેવોધોત- વિજળીચમકાર - વોપ એ ત્રણ કરે છે.
કેટલાંક દેવોના હાથમાં ઉત્પલ કમલ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં સહયબ છે. કેટલાંક દેવોના હાથમાં ઘંટા છે, કેટલાંક દેવોના હાથમાં કળશ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં ધૂપના કડછાં છે. આ પ્રમાણે તે દેવો હષ્ટતુષ્ટ છે. યાવતું હર્ષના વરાથી વિકસિત હૃદયી છે. તેઓ વિજા રાજધાનીમાં ચોતરફ ભાગી-દોડી રહ્યા છે, વિશેષ દોડી રહ્યા છે.
ત્યારપછી તે વિજયદેવ ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિણીઓ યાવ4 ૧૬,ooo આત્મરક્ષક દેતો, બીજા પણ ઘણાં વિજા રાજધાની વાdવ્યા વ્યંતર દેવો અને દેવીઓ તે શ્રેષ્ઠકમલો ઉપર પ્રતિષ્ઠિત યાવત્ ૧૦૮ સુવર્ણ કળશો આદિ બધું પૂર્વવત ૧૦૮ માટીના કળશો સુધી કહેવું. આ કળશો, સર્વ ઉદક, સર્વ માટી, સર્વ તુવર, સર્વ પુષ્પો વડે ચાવતું સર્વેક્ષધિ અને સિદ્ધાર્થક વડે, સર્વ ઋદ્ધિથી યાવતું નિઘોષ-નાદિતર વડે, મહા-મહાન ઈન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે.
અભિષેક કરીને બધાં અલગ અલગ મસ્તક ઉપર અંજલિ ોડીને આ પ્રમાણે કહે છે – હે નંદ ! આપનો જય થાઓ, વિજય થાઓ. હે ભદ્ર! આપનો
Page #150
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૪૯
૨૦૧
૨૦૨
જીવાભિગમઉપાંગસુત્ર - સટીકઅનુવાદ/૨
જય થાઓ - વિજય થાઓ. હે નંદ ! હે ભદ્ર! આપનો જય-વિજય થાઓ. આપ ન જિતેલાને જીતો. જીતેલાનું પાલન કરો, અજિત શત્રુપક્ષને જીતો. જિતેલ મિત્રપાનું પાલન કરો. હે દેવી! તમે જીતેલા મદÀવાસ કરો.
હે દેવ! આપ દેવોમાં ઈન્દ્રસમાન, તારામાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્ર સમાન, નાગોમાં ધરણ સમાન, મનુષ્યોમાં ભરd સમાન ઉપસર્ગ રહિત રહી, ઘણાં પલ્યોપમો, ઘણાં સાગરોપમો સુધી ૪૦૦૦ સામાનિકો યાવ4 સોળ હજાર આત્મરક્ષક દેવોનું વિજયા રાજધાની અને બીજી ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો-દેવીઓનું આધિપત્ય યાવ4 આજ્ઞશરવ અને સેનાપત્ય કરતા, પાલન કરતા વિચારો. એમ કહી મોટા-મોટા શબ્દોથી જય-જય શબદ કરે છે.
• વિવેચન-૧૩૯ :
તે કાળે, તે સમયે વિજય દેવ ઉપપાત સભામાં દેવ શયનીયમાં દેવદૂગથી અંતરિત, પહેલાં અંગુલનો અસંખ્યય ભાગ માત્રની અવગાહનાથી ઉત્પન્ન થયો. • x • x• પયક્તિમાં ભાષા અને મનઃપયક્તિ સમાપિત કાળ અંતર, પ્રાયઃ શેષ પતિ કાલાંતર અપેક્ષાથી થોડો હોવાથી એક પણે વિવક્ષા કરી છે. તેથી પાંચ પ્રકારની પર્યાતિથી પર્યાતિભાવને પામે છે - તેમ કહ્યું,
ત્યારપછી વિજયદેવને પાંચ પ્રકારની પતિથી પયક્તિભાવ પામીને આવો - આવા સ્વરૂપનો સંકલપ ઉત્પન્ન થયો. કેવો ? તે કહે છે - મનમાં રહેલો, પણ હજી સધી વયનથી ન પ્રકાશતો એવો. વળી કેવો ? તે કહે છે - આધ્યાત્મિક + આત્મામાં રહેલ, તે અધ્યાત્મ. તેમાં થાય તે આધ્યાત્મિક અર્થાત આત્મવિષયક. સંકલ્પ બે ભેદે હોય. કોઈને આધ્યાત્મિક અને બીજાને ચિંતાત્મક તેમાં અહીં ચિંતાત્મકના પ્રતિપાદનાર્થે કહે છે.
ચિંતા જન્મેલી છે, જેમાં તે ચિંતિત-ચિંતાત્મક. તે પણ કોઈને અભિલાષાત્મક થાય છે, કોઈને અન્યથા થાય. તેમાં આ અભિલાષાત્મક છે, તેથી કહે છે - પ્રાર્થન. પ્રાર્થ જન્મેલ છે જેમાં તે પ્રાર્થિત અર્થાત્ અભિલાષાત્મક. કેવા સ્વરૂપનો છે ? તે કહે છે - મારે શું પૂર્વે કરવા યોગ્ય છે, શું પછી કરવા યોગ્ય છે ? ઈત્યાદિ સુગમાં નિર્દેશ મુજબ જાણવું. વિશેષ આ પ્રમાણે –
હિતવાય-પરિણામથી સુંદરપણાને. સુખાય - શર્મ કે ક્ષેમને માટે અથવા સંતગપણા માટે. નિઃશ્રેયસાય - નિશ્ચિત લ્યાણને માટે, આનુગામિકતાર્ય - પરંપરાએ શુભાનુબંધ કે સુખના માટે થનાર છે.
આવી ચિંતા કરતાં તુરંત જ દિવ્યાનુભાવથી વિજય દેવના, સામાનિક પર્ષદામાં ઉત્પન્ન અત્ અત્યંતરાદિ પર્ષદા ઉપગત, અનંતરોક્ત, અનંતરોદિત સ્વરૂપ આધ્યાત્મકિ, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સારી રીતે જાણીને જ્યાં વિજય દેવ છે, ત્યાં જ આવે છે.
ત્યાં આવીને બે હાથની પરસ્પર આંગળી સંપુટરૂપે જેમાં એકત્ર મળે તે
અંજલિ, તેને કરતલ વડે ગ્રહણ કરી અર્થાત્ અંજલી જોડીને, આવર્તન એ આવતું • મસ્તકે આવર્ત છે જેમાં તે શિરસાવતું. એ પ્રમાણે મસ્તકે કરીને જય-વિજયથી વધાવે છે. તે દેવી! તમે જય પામો. તમે વિજય પામો. એ રીતે વધાવે છે. તેમાં નય - બીજી વડે અપરાભવ અને પ્રતાપની વૃદ્ધિ. વિનય - બીજાને સહન ન કરી શકતા તેમનો અભિભવ કરવો.
જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! ઈત્યાદિ. પછી વિજયદેવ તે સામાનિક પદામાં ઉત્પન્ન દેવોની પાસે આ અર્થ સાંભલીને, હૃદયમાં પરિણાવીને અતીવ તુષ્ટ થયો. અથવા હૃષ્ટ-વિસ્મયને પામ્યો. તુE - તોષ પામવો - જેમકે - આ ભવ્ય થયું કે જે આમણે આવો ઉપદેશ કર્યો. તોષને વશ થઈને ચિતમાં આનંદિત થયો. * * * * - જેના મનમાં પ્રીતિ થઈ અર્થાતુ જિનપ્રતિમાના ચર્ચન વિષયમાં બહુમાન પરાયણ મનવાળો. પછી બહુમાનના ઉત્કર્ષના વશથી પરમ એવું શોભન મન જેનું થયેલ છે તેવો.
ઉક્ત કથનને વધુ વ્યક્ત કરતા કહે છે – હર્ષના વશથી વિસ્તાર પામેલ છે હદય જેનું તે, દેવશયનીયથી ઉભો થાય છે. ઉભો થઈને દેવદૂષ્ય ધારણ કરે છે. કરીને ઉપપાત-સભાના પૂર્વદ્વારથી નીકળે છે. નીકળીને જે પ્રદેશમાં પ્રહ છે, ત્યાં આવે છે. આવીને દ્રહને પ્રદક્ષિણા કરીને પૂર્વના તોરણેથી બ્રહમાં પ્રવેશે છે. પ્રવેશીને દ્રહમાં મધ્યમાં પ્રવેશે છે, દ્રહમાં અવગાહન કરતાં જલમજ્જન કરે છે, ક્ષણમાત્ર જળકીડા કરે છે. પછી • x • શુદ્ધોદક પ્રક્ષાલન વડે આચમન કરી, સ્વલ્પ પણ શંકિત મલનું અપનયન કરી, પરમશુચિભૂત થઈ દ્રહથી નીકળે છે.
ત્યારપછી જે પ્રદેશમાં અભિષેકસભા છે ત્યાં આવે છે. આવીને અભિષેકસભાને અનુપદક્ષિણા કરતો પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં મણિ પીઠિકા ઉપર સીંહાસન છે. ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો.
ત્યારપછી તે વિજયદેવના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવો, અભિયોગિક અથ પ્રેણ્યકર્મમાં પ્રવૃત્ત અથવા અભિયોગમાં નિયુક્ત દેવો તે આભિયોગિક, તેમને બોલાવે છે. બોલાવીને, તેમને આ પ્રમાણે કહે છે -
ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિજયદેવના પદાર્થ - જેમાં મણિ-કનક-રનનો ઉપયોગ કરાયો હોય છે. માઉં - મહાપૂજા જેમાં છે તે મહાઈ, મહા - મોટા ઉત્સવને ચોગ્ય છે તે. વિપુત્ર - વિસ્તીર્ણ. શકાભિષેકવત્ અભિષેક સામગ્રી લાવો.
ત્યારે તે આભિયોગિક દેવો, સામાનિક પર્ષદાના દેવોએ આમ કહેતા હર્ષિતસંતુષ્ટ-ચિત આનંદિત, પ્રીતિમત, પરમ સૌમનસ્ટિક થઈ હર્ષના વશયી વિસ્તૃત થયેલા હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી, વિનય વડે તેમના વચનોને સ્વીકારે છે. કેવા પ્રકારના વિનય વડે ? તે કહે છે - હે દેવ ! જે રીતે આપ અમને આજ્ઞા કરો છો, તેવી જ આજ્ઞા - આપના આદેશથી કરીશું - એ રીતે વચન સ્વીકારી ઈશાન ખૂણામાં કેમકે તે અતિ પ્રશસ્ત
Page #151
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૩૯
૨૦૩
૨૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર
છે, તેથી ગયા.
ત્યાં જઈને વૈક્રિય કરણ પ્રયત્ન વિશેષથી સમવહત થાય છે. સમવહત થઈને આત્મપ્રદેશોને દૂચી છોડે છે. તેથી સંખ્યાત યોજન દંડને કાઢે છે. હૃદુ - ઉપર નીચે લાંબો, શરીર બાહલ્ય જીવ પ્રદેશ સમૂહ, તેને શરીરની બહાર સંખ્યાતયોજન યાવત્ કાઢે છે. કાઢીને તથાવિધ પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમકે – કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાણલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતીરસ, અંજન, સાંજનપુલક, રજત, જાત્યરૂપ, અંક, સ્ફટિક અને રિષ્ઠ. યથાબાદ-અસાર પુદ્ગલોને છોડે છે. યથાસૂમ - સાર રૂપ પગલોને સ્વીકારે છે. પછી ઈયિત ના નિમણિ માટે બીજી વખત પણ વૈક્રિયસમુઠ્ઠાતથી સમવહત થઈને યથોક્ત બાદર પુદ્ગલોને વિખેરે છે. અને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે.
૧૦૦૮-૧૦૦૮ એવા (૧) સોનાના, (૨) રૂપાના, (3) મણીના, (૪) સોનારૂપાના, (૫) સોના-મણીના, (૬) રૂપા-મણીના, () સોના-રૂપા-મણીના, (૮) માટીના એવા આઠ પ્રકારના કળશો વિદુર્વે છે. ૧૦૦૮ શ્રૃંગાર, એ પ્રમાણે આદર્શ, થાળી, પામી ઈત્યાદિ સૂત્રમાં જણાવ્યા મુજબ બધી જ વસ્તુ ૧૦૦૮-૧૦૦૮ વિકર્ષે છે.
ત્યારપછી જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે. ત્યાં આવે છે, આવીને ક્ષીરોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉત્પલ, પા, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસપત્ર, શતસહસપણો તે બધાંને ગ્રહણ કરે છે. કરીને પુકરોદ સમુદ્ર આવીને ત્યાંના જળ અને ઉત્પલાદિને ગ્રહણ કરે છે. પછી સમય ક્ષેત્રમાં જ્યાં ભરતઐરાવત કોણ છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ નામના તીર્થો છે, ત્યાં આવીને તીર્થોદક અને તીર્થની માટી ગ્રહણ કરે છે. | સિંધુ-તા-ક્તવતી મહાનદીમાં નદીના ઉભય કિનારાની માટીને ગ્રહણ કરે છે. પછી ચુલ્લહિમવંત-શિખરીમાં આવીને સર્વ કષાય, સર્વ જાતિભેદથી પુષ્પો, સર્વ ગંધવાસ, સર્વ માલ્ય-ગ્રચિતાદિ ભેદ ભિન્ન, સર્વોષધિ અને સિદ્ધાર્થકોને ગ્રહણ કરે છે. પછી પડાદ્રહ-પુંડરીક દ્રહમાં આવીને તેનું જળ અને ઉત્પલાદિ ગ્રહણ કરે છે.
ત્યારપછી હૈમવત-ઐરચવત્ વર્ષક્ષેત્રોમાં સેહિતા, રોહિતાંશા, સુવર્ણકુલા, રૂધ્યકલા મહાનદીમાં નદીના ઉભય તટની માટી, પછી શબ્દાપાતી-વિકટાપાતી વૃત્ત વૈતાદ્યોમાં સર્વ તુવરાદિ, પછી મહાહિમવંત-રૂપી આદિ વર્ષધર પર્વતમાં સર્વે તુવરાદિ, પછી મહાપા-મહાપોંડરીક દ્રહોમાં કહનું જળ અને ઉત્પલ પછી હરિવર્ષ-રમ્યમ્ વર્ષમાં હરકાંતા-હરિકાંતા-નકાંતા-નારીકાંતા મહાનદીમાં જળ, બંને કોઠાની માટી લે છે.
[ઉકત સમગ્ર વર્ણન તથા હવે પછીનું વૃત્તિનું કથન, અહીં સુકામાં આવી જ ગયેલ છે. તેથી અનુવાદમાં અહીં વિક પુનરુક્તિ કરતા નથી.] * * * * * * * વિશેષ એ કે - (મન - તેમાં દર્દ એટલે વસ્ત્ર વડે ઢાંકેલ કુંડીમાં ગાળેલ કે તેમાં પકાવેલ.
મલયના ઉદ્ભવથી પ્રસિદ્ધ હોવાથી મલય-શ્રીખંડ, તેની પરમગંધ યુક્ત ગંધને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને બધાં એક સ્થાને ભાગે થાય છે. થઈને - X- વિજયદેવ પાસે આવે છે. • x • વિજયદેવને જય-વિજયથી વધાવે છે. • x • અભિષેક યોગ્ય સામગ્રી અર્પણ કરે છે.
તે વિજયદેવ ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર મહિપીઓ, પર્ષદા ગણેયથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,000 આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજય રાજધાનીમાં રહેતા વ્યંતર દેવ-દેવીઓ, તેમના વડે સ્વાભાવિક અને વિકૃર્વિત શ્રેષ્ઠ કમલ પ્રતિષ્ઠાન, સુગંધી-શ્રેષ્ઠ જળ વડે પ્રતિપૂર્ણ ચંદનવૃત ચર્ચાકથી. કંઠમાં લાલ સૂઝતંતુ વડે બાંધીને, પહોત્પલ વડે ઢાંકીને સુકુમાર કરતલ પરિગૃહીત અનેક હજાર સંખ્યક કળશો વડે.
તે કળશોનો વિભાગ દેખાડે છે – ૧૦૦૮ સોનાના કળશો, ૧૦૦૮ રૂપાના કળશો, ૧૦૦૮ મણીના કળશો, ૧૦૦૮ સોના-રૂપાના કળશો, ૧૦૦૮ સોના-મણીના કળશો, ૧૦૦૮ રૂપા-મણીના કળશો, ૧૦૦૮ સોના-રૂપા-મણીના કળશો, ૧૦૦૮ માટીના કળશો. બધી સંખ્યા આઠ વડે ગુણતા ૮૦૬૪ થશે તથા સર્વોદક - બઘાં તીર્થ, નદી આદિના ઉદક વડે. સર્વ તુવર-પુષ્ય-ગંધ-માલ્ય-ઔષધિ આદિ વડે.
સર્વમાદ્ધિ-પરિવારાદિ, સર્વાતિ-યયાશક્તિ વિફારિત શરીર તેજ વડે. સર્વબલસામન્યથી સ્વ-સ્વ હતિ આદિ સૈન્ય વડે. સર્વ સમુદય - રવ સ્વામિયોપ્યાદિ સમસ્ત પરિવારથી. સર્વાદિર - સમસ્ત ચાવત્ શક્તિ તોલનથી. સર્વ વિભૂતિ - સ્વ સ્વ અત્યંતર વૈક્રિય કરણાદિ બાહ્ય રત્નાદિ સંપદા, સર્વ વિભૂષા - ચાવત્ શક્તિ ફારોદાર શૃંગાર કરણથી. સવયંભમ-સર્વોત્કૃષ્ટ સંભમથી અર્થાત્ સ્વનાયક વિષય બહુમાન ગાનાર્થપર, સ્વનાયક કાર્ય સંપાદના માટે યાવતું શકિત વરિત-વરિતા પ્રવૃત્તિ.
| સર્વ પુષ્પ વસ્ત્ર ગંધમાલ્યાલંકાર. અહીં બંધ - વાસ, માર્ચ - પુષ્પની માળા, કાર્નવકાર - આભરણ. પછી સર્વ દિવ્ય ગુટિવ-તેનો શબ્દ. - x • સર્વ એવા તે દિવ્ય બટિત-દિવ્ય તૂર્ય આ બધાંના એગ મીલનથી જે સંગત નિત્ય નાદ-મહાન ઘોષ. અહીં તુલ્ય છતાં સર્વ શબ્દ કહ્યો.
મથા - મહતી, યાવત્ શક્તિ તુલિતપણે. ત્રઢ - પQિારાદિ, “ધતિ' ઈત્યાદિ કહેવું. મતિ - કૃર્તિવાળા, ઘર - પ્રધાન, ગુટિત - આતોધ, યમકસમક - એક કાળે, કુશળ પુરુષો વડે પ્રવાદિતાનો જે વ - અવાજ. આને જ વિશેષણથી કહે છે - #guઇrd ઈત્યાદિ તેમાં શંખ પ્રસિદ્ધ છે. પUTય - ભાંડોનો ઢોલ, પટણ-ઢોલ, ભેરીઢક્કા, ઝલ્લરી-ઝાલર, ચામડાથી બાંધેલ વિરતીર્ણ વલયરૂપ. ખરમુહી-કાહલ, ડુક્કમોટા પ્રમાણનું મર્દલ, મુરજ - તે જ લઘુ મૃદંગ, દુંદુભી - ભેરી આકારની સંકટ મુખી. તે બધાંનો નિર્દોષ • મહાનું નાદિત, ઘંટાની જેમ વાગ્યા પછીના ઉત્તરના કાળે થતો સતત ધ્વનિ, તે લક્ષણ રૂપ જે સ્વ, તે રીતે મહાન ઈન્દ્રાભિષેકથી વિજય દેવનો
Page #152
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૩૯
૨૦૫ અભિષેક કરે છે.
પછી પૂર્વવતુ તે વિજય દેવનો અતિશય મહાનુ ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે કેટલાંક દેવો વિજયા રાજઘાનીને અતિ જળ વડે નહીં. કેમકે પ્રભૂત જળ સંગ્રહ થાય. વળી અતિ માટીથી નહીં કેમકે તેનાથી અતિ કાદવ થાય છે. - x - પવિરલપ્રવિરલ, ઘન ભાવે કાદવના સંભવથી. પ્રકર્ષથી જેટલામાં રેણુઓ - ધૂળ સ્થગિત થાય, તેટલાં જ માત્ર ઉત્કર્ષ સ્પર્શન વડે જે વર્ષો થાય તે પ્રવિરલ પૃષ્ઠ. ગ્લણતર જના પુદ્ગલો અથવા જની જેમ સ્કૂલ રેણુ તે જરેણુ, તેનો વિનાશ થાય તે રીતે. ત્રિ - પ્રધાન સુરભિ ગંધોદક
કોઈ વળી સમસ્ત વિજયા રાજધાનીને વિહત રાજ કરે છે. નિહતરજ ક્ષણ માત્ર ઉત્થાન અભાવે પણ સંભવે છે. તેથી કહે છે - નટજસ - સર્વથા અાદેશ્ય તે નષ્ટ. ભ્રષ્ટ-વાયુ વડે રાજધાનીથી દૂર લઈ જવાયેલ જ જેમાં છે તે. આ બંનેને બે એકાર્થિક શબ્દોથી કહે છે - પ્રશાંત રજ અને ઉપશાંત જ.
કોઈ કોઈ દેવો વિજયા રાજધાનીને પાણી છાંટવા વડે આસિક્ત, કચરો શોધવા દ્વારા સંમાજિત, છાણ આદિ વડે ઉપલિપ્ત, પાણી વડે સિકત, તેથી જ શુચિપવિત્ર, કચરો દૂર કરવાથી સંમાર્જિત થયેલ માર્ગના અંતર અને હારના માર્ગો, ગોવા પ્રકારની રાજધાનીને કરે છે.
કોઈ કોઈ દેવો મંચાતિમંચ યુક્ત કરે છે. કોઈ કોઈ દેવો વિવિધ રંગી ઉર્વીકd qજા વડે અને પતાકાતિપતાકા વડે મંડિત કરે છે. કેટલાંક દેવો લીંપણગંપણ આદિ કરે છે. કેટલાંક દેવો વિજયા રાજઘાનીને ચંદનકળશ યુક્ત કરે છે. કેટલાંક દેવો પ્રતિદ્વાર દેશ ભાગને ચંદન-ઘટણી સુકૃત તોરણ કરે છે.
કેટલાંક દેવો વિજયા રાજધાનીને સીંચેલી, પુષ્પમાળા લટકાવેલી એવી કરે છે. કેટલાંક દેવો પંચવર્ણ સુરભિમુક્ત પુw jજોપચાર યુક્ત કરે છે. કેટલાંક દેવો કાળો અગ-પ્રવર કુંદરક - તુરક-ધૂપ વડે મધમધતી અને ગંધ વડે ઉદ્ભૂત-રમ્ય, સુગંધ વર બંધ ગંધિકા ગંધવર્તીભૂત કરે છે. • x -
કેટલાંક દેવો હિરણ્ય વરસાવે છે, કેટલાંક દેવો સુવર્ણ વરસાવે છે, કેટલાંક આભરણ વરસાવે છે. એ રીતે રત્નો, વજ, પુષ, માળા, ચૂર્ણ કે તમને કોઈ-કોઈ દેવ વરસાવે છે. કોઈ કોઈ દેવ હિરણ્યરૂપ મંગલ પ્રકાને બાકીના દેવોને આપે છે. એ પ્રમાણે સોનું-રન-આભરણ-પુષ-માળા-ગંધ-ચૂર્ણ-વા આ બધાંની પણ એકબીજા દેવોને વહેંચણી કરે છે તેમ કહેવું.
કેટલાંક દેવો દૂત નૃત્યવિધિ દશવિ છે. અહીં બગીશ નાટ્યવિધિઓ છે. તે જે કમથી ભગવંત વર્તમાન સ્વામી આગળ સૂર્યાભિદેવે દર્શાવી. તે ક્રમે અહીં બતાવે છે -
૧. સ્વસ્તિકાદિ અષ્ટ મંગલાકાર અભિનયરૂપ નાટ્યવિધિ.
૨. આવર્ત, પ્રત્યાવર્ત યાવત પદાલતા ભક્તિચિત્રના અભિનયરૂપ બીજી નાટ્યવિધિ.
૨૦૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ 3. ઈહામૃગ, વૃષભાદિ ચાવતુ પાલતા ભક્તિચિત્ર નાટ્ય ૪. એકતોયક, દ્વિધાયક ચાવતું અદ્ધ ચક્રવાલાભિનય રૂ૫. ૫. ચંદ્રાવલિ પ્રવિભક્તિ ચાવત પુષ્પાવલિ પ્રવિભક્તિરૂપ. ૬. ચંદ્રોદ્ગમ-પ્રવિભક્તિ સૂર્યોદ્ગમ-પ્રવિભક્તિ અભિનય. ૩. ચંદ્રાગમન-સૂર્યાગમન પ્રવિભક્તિ અભિનયરૂપ. ૮. ચંદ્રાવરણ-સૂર્યાવરણ પ્રવિભક્તિ અભિનયરૂપ. ૯. ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂયરતમયન પ્રવિભક્તિ. ૧૦. ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ આદિરૂપ. ૧૧. ઋષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ વિભક્તિ આદિ. ૧૨. સાગર પ્રવિભક્તિ, નાગ પ્રવિભક્તિ અભિનયરૂપ. ૧૩. નંદા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૪. મસ્યાં ક યાવતુ જારમાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૫. * કાર ચાવ કાર પ્રવિભક્તિરૂપ અભિનય. ૧૬. ૨ કાર થી મેં કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૩. ટુ કારથી કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૮. તે કારથી કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૯. ૫ કારથી ૫ કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૨૦. અશોકપલ્લવ યાવત્ કોસાંબપલવ પ્રવિભક્તિ. ૨૧. પદાલતાં ચાવતું શ્યામલતા પ્રવિભક્તિ. ૨૨. કુંત નામક નાટ્યવિધિ. ૨૩. વિલંબિત નામક નાટ્યવિધિ. ૨૪. કુતવિલંબિત નામક નાટ્યવિધિ.
૫. અંચિત નામક નાટ્યવિધિ. ૨૬. રિભિત નામક નાટ્યવિધિ. ૨૩. અંચિતરિભિત નામક નાટ્યવિધિ. ૨૮. આભટ નામક નાટ્યવિધિ. ૨૯. ભસોલ નામક નાટ્યવિધિ. 30. આરબટ-મસોલ નામક નાટ્યવિધિ.
૩૧. ઉત્પાત નિપાત પ્રસક્ત, સંકુચિત પ્રસારિત રેકરચિત, ભ્રાંત-સંભ્રાંત નામક નાટ્યવિધિ.
૩૨. ચરમચરમ નામક નિબદ્ધનામા - ભગવંત મહાવીસ્તા ચરમ પૂર્વ મનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન, ચરમ ગર્ભસંહરણ, ચરમ તીર્થકર જન્માભિષેક, ચરમ બાલભાવ, ગરમ ચૌવન, ચરમ તિક્રમણ, ચરમ તપશ્ચરણ, ચમ જ્ઞાનોત્પાદ, ચરમ તીર્થ પ્રવર્તન, ચરમ પરિનિર્વાણને બતાવનાર અભિનય.
Page #153
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૩૯
૨૦૩
ઉક્ત બીશમાંથી કેટલીક નાટ્યવિધિનો અત્રે ઉલ્લેખ છે જેમકે - કુત, વિલંબિત, કુતવિલંબિત આદિ મૂસાર્થવત જાણવી. -x •x - કેટલાંક દેવો ચાર પ્રકારે વાધ વગાડે છે. જેમકે -
તત્ત - મૃદંગ - પટહ આદિ, વિતત - વીણાદિ, ઘન - કંસિકાદિ, સુપર - કાહલાદિ. કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતો ગાય છે. જેમકે – ઉક્લિપ્ત - પહેલાથી સમારંભ કરાતું, પ્રવૃત - ઉોપ અવસ્થાથી વિકાંત મનાકુ ભરથી પ્રવર્તમાન. મંદાય • મધ્યભાગમાં મૂઈનાદિ ગુણોપેતતાથી મંદ મંદ ઘોલનાત્મક. સેવિતાવસાન - યથોચિત લક્ષણોપેતતાથી ભાવિત, સત્યાપિત યાવત્ અવસાન.
કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે. જેમકે - દાન્તિક, પ્રતિકૃતિક, સામાન્યતોવિનિપાતિક, લોકમધ્યાવસાનિક. આ અભિનય વિધિનાટ્યકુશલો પાસેથી જાણવી.
કેટલાંક દેવો પોતાને પીન-સ્થૂળ બનાવે છે. કેટલાંક દેવો તાંડવરૂપ નૃત્ય કરે છે, કેટલાંક દેવો લાસ્યરૂપ નૃત્ય કરે છે. કેટલાંક દેવો છૂકાર કરે છે. કેટલાંક ચારે કરે છે.
કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે. કેટલાંક દેવો કપદીને છેદે છે. કેટલાંક ગણે કરે છે.
કેટલાંક દેવો ઘોડા માફક હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ કરે છે. કેટલાંક દેવો રથ માફક ઘણઘણે છે. કેટલાંક એ ત્રણે કરે છે. - - - કેટલાંક દેવો આસ્ફોટન કરે છે ઈત્યાદિ બધાં અર્થો સૂત્રાર્થમાં છે જ. તેથી વૃત્તિના અનુવાદ વડે તેની પુનરુક્તિ કરેલ નથી. [વૃત્યર્થ છોડી દીધો છે.] ચાવતુ કેટલાંક દેવો જવલે છે - જ્વાલામાલાકુલ થાય છે. કેટલાંક દેવો તપે છે - તપ્ત થાય છે. કેટલાંક દેવો પ્રતપત્તિ-વિશેષ તપ્ત થાય છે. કેટલાંક દેવો આ ગણે કરે છે. • x - x -
કેટલાંક દેવો દેવોકલિકા કરે છે. દેવોના વાયુવતુ ઉકલિકા તે દેવોકલિકા. કેટલાંક દેવો દેવ હકણ કરે છે - ઘણાં દેવો પ્રમોદના ભારને વશ થઈ સ્વેચ્છા વચન વડે બોલ કરે છે, કોલાહલને દેવ કહકાહ કહે છે. કેટલાંક દેવો દહક કરે છે.
૨૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) દિશાના દ્વારથી નીકળે છે, નીકળીને જ્યાં અલંકારિક સભા છે ત્યાં આવે છે, આવીને તે આલંકારિક સભામાં અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી અનુપવેશે છે. પૂર્વના દ્વારેથી પ્રવેશીને જ્યાં સીંહાસન છે ત્યાં જાય છે, જઈને શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ બેસે છે. - ત્યારપછી તે વિજય દેવના સામાનિક પપૈદાના દેવો, અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયા! જલ્દીથી વિજયદેવના આલંકારિક ભાંડને અહીં લાવો. તેઓ પણ તે અલંકારિક ભાંડ કાવત્ લાવે છે.
ત્યારપછી તે વિજયદેવે સર્વપ્રથમ પમ્પલસુકુમાલ દિવ્ય સુરભી ગંધકાશાયી વથી ગત્ર લુંછે છે. ગાત્રો લુંછીને સરસ ગોશીષચંદનથી ગામોને લિધે છે. સરસ ગોશીષચંદનથી ગામોને લીંપીને, ત્યારપછી નાકના ઉચ્છવાસ વડે ઉડે તેવા અને ચક્ષુર વર્ણ-સ્પર્શયુક્ત ઘોડાની લાળથી પણ અધિક મૃદુ, ધવલ અને સુવણથી અયિત છેડાવાળા, આકાશ-સ્ફટિક સર્દેશ પ્રભાવાળા, ન ફાટેલા, દિવ્ય દેવદૂધ્ય યુગલને ધારણ કરે છે, ધારણ કરીને હાર પહેરે છે. હાર પહેરીને એ રીતે એકાવલીને ધારણ કરે છે. એકાવલીને ધારણ કરીને એ પ્રમાણે આલાવા વડે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, કટક, ગુટિત, અંગદ, કેર દશ મુદ્રિકાનંતક, કટિસૂત્રક, મિ-અસ્થિસૂત્રક, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણી, મિરનોકટ, મુકુટને ધારણ કરે છે. ધારણ કરીને ગ્રંથિમ-વેષ્ટિમપૂમિ-સંઘાતિમ એ ચતુર્વિધ માલા વડે કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત વિભૂષિત કરે છે. કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરીને દર-મલય-સુગંધ ગંધિત ગંધ વડે ગામોને સુગંધી કરીને દિવ્ય પુષ્પમાળાને ધારણ કરે છે.
ત્યારપછી તે વિજય દેવ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર એ ચતુર્વિધ અલંકારથી અલંકૃત્વ વિભૂષિત થઈને પતિપૂણલિંકાર થઈ સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને આલંકારિક સભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાય સભા છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને વ્યવસાયસભાને અનપદક્ષિણા કરતો-કરતો ઉત્તમ સહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે વિજય દેવના આભિયોગિક દેવો પુસ્તક રન લાવ્યા.
ત્યારે તે વિજય દેવે પુસ્તકનને ગ્રહણ કર્યું. કરીને પુસ્તકનને ખોળામાં મૂકે છે. પુસ્તકનને મૂકીને તેને ઉઘાડે છે. પુસ્તકરત્ન ઉઘાડીને પુસ્તક રતનને વાંચે છે. પુસ્તકને વાંચીને તેના ધાર્મિક મન ગ્રહણ કરે છે. પુસ્તકરદનને પાછુ મુકે છે. મૂકીને તે સીંહાસનથી ઉભો થાય છે. • •
ઉભો થઈને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને તે નંદા પુષ્કરિણીની અનપ્રદક્ષિણા કરતોકરતો પૂર્વ દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને પૂર્વ દિશાના કિસોપાન પ્રતિરૂપકથી ઉતરે
કેટલાંક દેવો હાથમાં વંદન કળશ લે છે, કેટલાંક ભૂંગાર કલશ હાથમાં લે છે. એ રીતે આદર્શ, થાળી આદિ જાણવા.
એ રીતે અતીવ તુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિ મનવાળા, પરમ સૌમનશ્ચિક, હર્ષના વશથી વિકસીત હૃદયી થઈ દોડાદોડ કરે છે. પછી તy vi (વન વૅ એ સૂત્ર પાઠસિદ્ધ છે.
• સૂત્ર-૧૮૦ *
ત્યારપછી તે વિજયદેવ મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થયેલો હતો તે સીંહાસનથી ઉભો થાય છે. સીંહાસન થકી ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ
Page #154
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૦
૨૦૯
છે. તેમાં ઉતરીને હાથ-પગ ધુવે છે, ધોઈને'ક મોટું શ્વેત રજતમય વિમલ-સવિલ પૂર્ણ મત ગજના મોટા મુખની આકૃતિ સમાન ભંગારને ગ્રહણ કરે છે. શૃંગાર ગ્રહણ કરીને ત્યાં જે ઉત્પલ, પા યાવત્ શતસહયો છે, તેને ગ્રહણ કરે છે, કરીને નંદા પુષ્કરિણી થકી બહાર નીકળે છે. બહાર નીકળીને જે તરફ સિદ્ધાયતન છે, તે તરફ જવાને નીકળે છે.
ત્યારપછી તે વિજયદેવના ૪ooo સામાનિક દેવો યાવતુ બીજી પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને ચાવવું કેટલાંક હાથમાં સહમ્રપત્રો લઈને વિજય દેવની પાછળ-પાછળ જાય છે.
ત્યારે તે વિજયદેવના ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ હાથમાં કળશ લઈને યાવતુ હાથમાં ધૂપ કડછાં લઈને વિજય દેવની પાછળ-પાછળ જાય છે.
ત્યારપછી વિજય દેવ ૪ooo સામાનિકો યાવતુ બીજી પણ ઘણાં બંતર દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિથી, સર્વ તિથી યાવતું નિઘોંપ-નાદિત-રવથી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાયતનની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વના દ્વારેથી અનુપ્રવેશ કરે છે.
સિદ્ધાવતનમાં પ્રવેશીને જ્યાં દેવછંદક છે ત્યાં આવે છે, ત્યાં આવીને જિનપતિમાને જોતાંની સાથે પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. મોરપીંછી લઈને જિનપતિમાને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને સુગંધી ગંધોદક વડે ન્દુવડાવે છે, હૃડાવી દિવ્ય સુગંધી ગંધ કાપાયિત વડે ગમો લુંછે છે. લુછીને સરસ ગોશીષ ચંદન વડે ગાત્રોને લીપ છે. લીંપીને જિનપતિમાને ન ફાટેલા શેત દિવ્ય દેવદુષ્ય યુગલ પહેરાવે છે.
ત્યારપછી અગ્ર પ્રધાન ગંધ અને મારા વડે ચર્ચા કરે છે, અર્ચા કરીને પુwારોહણ, ગંધારોહણ, માલ્યારોહણ, વણધરોહણ, ચૂણરોહણ અને આભરણારોહણ કરે છે. કરીને પછી ઉપરથી નીચે સુધી લટકતી એવી, વિપુલ અને ગોળ મોટી-મોટી માળાઓ ચઢાવે છે.
ત્યારપછી સ્વચ્છ, શેત, રજતમય ચમકદાર ચોખા વડે જિનપતિમાં આગળ આઠ-આઠ મંગલ આલેખે છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવતું દર્પણ. આઠઆઠ મંગલ આલેખે છે, આલેખીને કચગાહથી ગૃહીત અને કરતલથી મુક્ત થઈને વિખરાયેલ પંચવણ પુષ્પોથી પુષોપચાર કરે છે.
ત્યારપછી ચંદ્રકાંત મણિ, વજમણિ, વૈડૂર્ય મણિથી યુક્ત નિર્મળ દંડવાળા, કંચન-મણી-રતનોની વિવિધ રૂપોમાં ચિકિત, કાલો અંગ્રેષ્ઠ ઉદર-તુકની ધૂપની ઉત્તમ ગંધથી યુકત ધૂપને છોડતા, વૈડૂર્યમય કડુચ્છકને લઈને સાવધાની સાથે ધૂપ દઈને સાત-આઠ પગલાં પાછળ સરકી જિનવરોની ૧૦૮ વિશુદ્ધ ગ્રંથયુકત, મહાછંદોવાળી, આથયુકત અને પુનરુક્ત સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. 18/14]
૨૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્તુતિ કર્યા પછી ડાબો ઘૂંટણ ઉંચો રાખી, જમણો ઘૂંટણ જમીનને લગાડી ત્રણ વખત પોતાનું મસ્તક જમીન ઉપર નમાવે છે. પછી થોડા ઉંચા ઉઠાવીને પોતાની કટક અને કુટિતથી ખંભિત ભાઓને સંકોચીને, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને પ્રમાણે બોલે છે -
નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને યાવતું સિદ્ધિ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ કહી વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને
જ્યાં સિદ્ધાયતનનો બહુમધ્યદેશ ભાગ છે, ત્યાં આવે છે. આવીને દિવ્ય જળધારાથી તેનું સીંચન કરે છે. કરીને સસ્સ-ગોશીષ ચંદનથી હાથોને લિપ્ત કરીને પાંચે આંગળીથી એક મંડલ બનાવે છે. મંડલ આલેખીને તેની ચર્ચા કરે છે. અચર કરીને કચગાહ ગૃહિત અને કરતલથી વિમુકત થઈને વિખરાયેલા પંચવર્તી ફુલોથી તેને પુષ્પોપચાર યુક્ત કરે છે અને ધૂપ દે છે. ધૂપ દઈને જ્યાં સિદ્ધાયતનની દક્ષિણ દિશા છે, ત્યાં જાય છે.
દક્ષિણ દ્વારે જઈને વિજય દેવ મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને દ્વાર ચેટીઓ, શાલભંજિકાઓ અને વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને બહુ મધ્યદેશ ભાગમાં સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી અનુલિપન કરે છે. અનલિંપન કહીને અચ કરે છે. કરીને કચગાહ ગૃહિત યાવત પંજોપચાર કલિત કરે છે. કરીને ધૂપ આપે છે.
ત્યારપછી જ્યાં મુખમંડપનો બહુમધ્ય દેશભાગ છે ત્યાં આવે છે, આવીને બહમધ્યદેશ ભાગમાં મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિચન
રે છે. કરીને સરસ ગોfષ ચંદનથી પંચાંગુલિના તેલ વડે મંડલ આલેખે છે, આલેખીને ચર્ચા કરે છે. કરીને કચગ્રાહ યાવત્ ધૂપ આપે છે.
ત્યારપછી મુખમંડપપશ્ચિમ દ્વાર છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી લે છે લઈને દ્વારચેટી, શાલભંજિકા અને વાલરૂપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીની દિવ્ય જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી યાવતું અર્ચા કરે છે કરીને ઉપરથી-નીચે સુધીની માળા લટકાવે છે. કચગાહરુવ પુષ્પ વિખેરે છે. દૂધ આપે છે.
ત્યારપછી જે મુખમંડપની ઉત્તરની તંભ પંક્તિ છે ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી શાલભંજિકાદિને પ્રમાર્જે છે. દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોર/M. ચંદન લગાડી, પુwારોહણ યાવતુ ઉપરdી નીચે ફૂલ માળા લટકાવી, ફુલ વિખેરી, ધૂપ આપે છે. પછી મુખમંડપના પૂર્વ દ્વારે તે બધું જ કહેવું ચાવતું દ્વારની અનિકા. દક્ષિણ દ્વારે તેમજ કહેવું.
ત્યારપછી ક્યાં પ્રેક્ષાગૃહમાં મંડપનો બહુમધ્ય દેશભાગ છે, જ્યાં જમય અક્ષાટક છે, જ્યાં મણિપીઠિકા છે. જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે. મો-પીંછી ગ્રહણ કરીને ભક્ષાટક અને સાસનને
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૧
BJદ્વીપ૦/૧૮૦
૨૧૧ મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. પુષારોહણ યાવતું વપ દે છે. પછી જ્યાં પ્રેક્ષાગૃહ મંડપનું પશ્ચિમ દ્વાર છે ત્યાં દ્વારાચીનકા કરી, ઉત્તરની તંભ પંક્તિને, તે રીતે પૂર્વના દ્વારે તેમજ જ્યાં દક્ષિણ દ્વાર છે ત્યાં, તે પ્રમાણે જ જ્યાં ચૈત્ય સ્તુપ છે ત્યાં આવે છે.
ચૈત્યસ્વરે આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને રચૈત્ય સ્વપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચી, સરસ ચંદનની અર્ચ, પારોહણ કરી, ઉપચી-નીચે સુધી માળા લટકાવી ચાવત્ ધૂપ આપે છે.
ત્યારપછી પશ્ચિમની મણિપીઠિકામાં જ્યાં જિન-પ્રતિમા છે, ત્યાં આવે છે. જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. કરીને આદિ પૂર્વવતુ. જે જિન પ્રતિમાને ચાવતું સિદ્ધિગતિનામધેય સ્થાનને પામેલાને diદે છે - નમે છે. એ પ્રમાણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણમાં જાણતું.
જ્યાં ચૈત્યવૃક્ષ દ્વારવિધિ, મણિપીઠિકા જ્યાં મહેન્દ્રધ્વજ દ્વારવિધિ. જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી ત્યાં આવે છે. મોરપીંછી ગ્રહણ કરે છે. ચૈત્ય, મિસોપાન પ્રતિરૂપક, તોરણ, શાલભંજિકા અને વાલરૂપોને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિંચે છે. સરસ ગોશીષ ચંદનથી લીધે છે. લીંપીને પુwારોહણ કરે છે યાવતુ ધુપ આપે છે.
ધૂપ દઈને સિદ્ધાયતનને અનુપદક્ષિણા કરતાં જ્યાં ઉત્તરની નંદાપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વવત મહેન્દ્રdજ ચૈત્યવૃક્ષ, ચૈત્યgય, પશ્ચિમની મણિીઠિકા, જિનપતિમા, ઉત્તરની-મૂવની-દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપમાં પણ તેમજ. જેમ દક્ષિણના પશ્ચિમી દ્વામાં યાવત દક્ષિણની dભ પંકિત, મુખમંડપ પણ, શ્રણ દ્વારોની અનિકા કહીને દક્ષિણની સંભાપતિ, ઉત્તર દ્વાર, પૂવનું દ્વાર, બાકીનું તે જ ક્રમથી યાવતુ પૂર્વની નંદપુષ્કરિણી. જ્યાં સુધમસિભા છે ત્યાં જવાને પ્રસ્થાન કર્યું.
ત્યારે તે વિજયના ૪ooo સામાનિકો આદિ યાવત્ સર્વદ્ધિથી યાવત્ નાદિત રવથી સુધમસભાએ આવ્યા. તેઓ ત્યાં સુધમસિભાની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશતાં જિન-અસ્થિઓને જોતાં જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં માણવક ચૈત્યતંભ છે, જ્યાં જમય ગોળવૃત્ત સમુગક છે, ત્યાં આવે છે. આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને વજમય ગોળ-વૃત્તભ્રમુગકને ઉઘાડે છે. ઉઘાડીને જિન અસ્થિઓને મોરપીંછીથી પ્રમાજે છે પ્રમાઈને, સુગંધી ગંધોદકથી એકવીશ વખત જિન સ્થીઓને પાલે છે. પ્રજ્ઞાવીને સરસ ગોશીષ ચંદનથી અનલિંપન કરે છે અનલિંપના કરીને અાપધાન ગંધ અને મારા વડે આર્યા કરે છે. અચ કરીને ધૂપ આપે છે. ધૂપ દઈને વજમય ગોળ-વૃત્ત-સમુદ્ગકમાં પાછા મૂકે છે.
ત્યારપછી માણવક ચૈત્યરdભને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચા આપે છે. આપીને પુwારોહણ કરે છે ચાવત લટકતી માળા પુષ્પો વિખેરવા ધૂપ દેવો એ કરે છે.
ત્યાર પછી જ્યાં સુધર્મસભાનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં પૂર્વવતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર અનિા માફક કહેતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર
નિકા માફક કહેવું. જ્યાં દેવ શયનીય છે, ત્યાં પૂર્વવતુ. જ્યાં શુદ્ધ મહેન્દ્રધ્વજ છે, ત્યાં પૂર્વવતુ જ્યાં પ્રહરણ કોશ છે, ચોપાલ છે, ત્યાં જાય છે. જઈને પ્રત્યેકેuત્યેક પ્રહરણને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને સસ્ત ગોશીષ ચંદનથી પૂર્વવત પૂજે છે તે બધું કહેવું.
દક્ષિણ દ્વાર આવીને પૂર્વવત પૂજા કરે છે. ચાવતુ પૂર્વ દિશાની નંદાપુષ્કરિણી, બધી સભાને સધમસિભાની માફક અર્ચનકા કહેવી. મગ ઉપરાંતસભામાં દેવશયનીયની અનિકા, બાકીની સભામાં સીંહાસનની અનિકા કહેવી.
દ્રહની, જેમ નંદાપુષ્કરિણી અર્થનિકા કહી તેમ જાણવું. વ્યવસાયસભામાં પુસ્તકનને મોરપીંછીથી પ્રમાઈ, દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોશlષ ચંદનથી અનલિંપે છે આગ્ર પ્રધાન ગંધ અને માલ્યથી અર્ચા કરે છે. કરીને સીંહાસનને મોરપીંછીથી પ્રમાર્જે છે યાવતું દૂધ આપે છે. બાકી બધું પૂર્વવતું. દ્રહનું કથન નંદાપુષ્કરિણી માફક કરવું.
ત્યારપછી જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે, જઈને આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયો ! જલ્દીથી વિજય રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ-પથ, પ્રાસાદ, પાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપટ, તોરણ, વાવડી અને પુષ્કરિણીમાં યાવત બિલપંક્તિકામાં, આરામ-ઉધાન-કાનન-વન-વનખંડ અને વનરાજીઓમાં અના કરો. કરીને મારી આ આજ્ઞા જલ્દીથી મને પાછી સોપો.
ત્યારે તે અભિયોગિક દેવો, વિજય દેવે આમ કહેતા યાવતુ હષ્ટ-તુષ્ટ થઈ વિનયથી આજ્ઞા સ્વીકારીને વિજયા રાજધાનીના શૃંગાટકોમાં યાવતુ આના કરીને જ્યાં વિજય દેવ છે ત્યાં આવે છે, આવીને આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે વિજયદેવ, તે આભિયોગિક દેવો પાસે માં અને સાંભળીસમજીને હષ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત થયો ચાવતુ હર્ષિત હૃદયી થઈ જ્યાં નંદપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વના તોરણથી યાવત્ (પ્રવેશી) હાથ-પગ પ્રાલે છે. પ્રક્ષાલન કરીને, આચમન કરી - ચોખા થઈ . પરમ શુચિભૂત થઈ નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે. નીકળીને જયાં સુધમસિભા છે ત્યાં જવાને નીકળે છે.
ત્યારપછી તે વિજયદેવ ૪ooo સામાનિકો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો સાથે સમદ્ધિથી યાવતું નિર્દોષ નાદિનરવ સાથે જ્યાં સુધમસિભા છે, ત્યાં આવે છે. આવીને સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. કરીને જ્યાં
Page #156
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૦
મણિપીઠિકા છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસને પૂવઈભિમુખ થઈને બેસે છે.
• વિવેચન-૧૮૦ :
ત્યારપછી તે વિજયદેવ, વ્યંતરદેવો વડે અતિશય મહાત્ ઈન્દ્રાભિષેકથી અભિષિક્ત થઈ સિંહાસનેથી ઉભો થયો. ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ દ્વારથી નીકળીને જ્યાં અલંકારસભા છે, ત્યાં જાય છે. જઈને આલંકાકિસભાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, તેમાં જ્યાં સીંહાસન છે,
ત્યાં જાય છે. જઈને ઉત્તમ સિંહાસન પૂર્વાભિમુખ બેઠો. પછી તે વિજયદેવના આભિયોગ્ય દેવો ઘણાં બધાં અલંકાર યોગ્ય ભાંડને લાવ્યા.
ત્યારપછી તે વિજયદેવે પ્રથમ તે અલંકારસભામાં પહેલા પદ્મલ અને સુકુમારપણાથી સુરભિગંધ કષાયદ્રવ્યથી પરિકર્મિત લઘુ શાટિકા વડે શરીરને લંડ્યું. લુછીને સરસ ગોશીષ ચંદનથી શરીરને લેપન કર્યું. લીંપીને દેવ દૂર્ણ યુગલ પહેર્યું. કેવું દેવદૂષ્ય ? તે કહે છે - નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું. આના દ્વારા Gણતા કહી. ચક્ષહર-આત્મવશ કહી દે, તેવું વિશિષ્ટ રૂપાતિશયયુક્ત હોવાથી ચાહેર, અતિશય વર્ણ અને અતિશય સ્પર્શથી યુક્ત. ઘોડાની લાળથી પણ અતિ પાતળું - અર્થાત્ અતિવિશિષ્ટ મૃદુત્વ-લઘુવ ગુણથી યુક્ત.
ધવર્ત - શ્વેત, આંચલ કે છેડે સોનાના તારથી ખચિત. માવજી પટ* અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ, તેના જેવી પ્રભાવાળું દિવ્ય. દેવ વા યુગ્મને ધારણ કર્યું. ધારણ કરીને હાર આદિ અન્ય આભરણોને ધારણ કરે છે. તેમાં 1 - અઢાર સરો, શ્રદ્વાર - નવસો, એકાવલી - વિચિત્ર મણિકા, મુક્તાવલી - મુકતાફળમયી, કનકાવલી - કનકમણિમયી, પ્રાલંબ - તપનીય મય વિચિત્ર મણિરત્ન ભક્તિ ચિત્ર, સ્વ પ્રમાણ આભરણ વિશેષ. કટક - ક્લાસિક આભરણ. ગુટિસ-બાહુરક્ષિકા, અંગદબાહ્ય આભરણ વિશેષ. દશમુદ્રિકાનંતક - હાથની આંગળી સંબંધી દશ વીંટીઓ. કુંડલ-કાનનું આભરણ, ચૂડામણી-ચૂડામણી નામક સકલ પાકિરન સર્વસાર, દેવેન્દ્રમનુષ્યન્દ્રનો ઉદ્ધકૃત નિવાસ નિઃશેષ અમંગલ-અશાંતિ-રોગ પ્રમુખ દોષનો પહાર કરનાર પ્રવરલક્ષણયુક્ત, પરમ મંગલભૂત આભરણ વિશેષ. ધિરજથઇri? વિવિધ પ્રકારના જે રત્નો તેના વડે સંકટ અર્થાત પ્રભૂતરત્ન નિયોપેત. fથે દિવ્ય પુષ્પમાળા.
પુષ્પમાળા કેવી ? અશ્વિમ - ગ્રથન, ગુંથવા વડે તૈયાર થયેલ. જે સૂગાદિ વડે ગુંથાય છે, તે ગ્રંથિમ. પfw જે ગુંથાયા પછી વેeત કરાય છે, જેમ કૂલનો દડો. પૂરક - જે વંશશલાકામય પાંજરામાં પૂરાય છે. સતિષ - જે પરસ્પર નાળ સંઘાત વડે સંઘાત કરાય છે. આવા પ્રકારની ચતુર્વિધ માળા વડે કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરે છે, કરીને પરિપૂર્ણ અલંકાર થઈ સિંહાસનેથી ઉભો થયો. અલંકાર સભાથી ઉભો થઈને પૂર્વના દ્વારેથી નીકળીને જ્યાં વ્યવસાયસભા છે, ત્યાં
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર આવવા નીકળે છે. આવીને સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેસે છે.
ત્યારપછી તે વિજયદેવના આભિયોગિકો પુસ્તક રત્નને લાવે છે. પછી તે વિજય દેવપુસ્તકનને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પુસ્તક રનને ખોળામાં મૂકે છે, મૂકીને ઉઘાડે છે. ઉઘાડીને વાંચે છે. તેમાં મનુ - પરિપાટીથી, પ્રકલ્પેશ-વિશિષ્ટ અથવગમ રૂપથી વાંચે છે. વાંચીને, ધમનુગત વ્યવસાય કરે છે. અર્થાત્ કરવાની અભિલાષા કરે છે. કેમકે વ્યવસાય સભામાં શુભ અધ્યવસાય નિબંધનત્વથી કહ્યું. વળી ફોગાદિથી પણ કર્મ ક્ષયોપશમાદિ હેતુત્વથી કહ્યું. * * * * *
ધાર્મિક એવો વ્યવસાય કરીને પછી પુસ્તકરત્તને મૂકે છે. મૂકીને સિંહાસની ઉભો થાય છે. ઉભો થઈને વ્યવસાય સભાથી પૂર્વ ધારચી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાયસભામાં જ પૂર્વ નંદપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદાપુષ્કરિણીને પ્રદક્ષિણા કરીને, પૂર્વના તોરણથી પ્રવેશે છે. પ્રવેશીને પૂર્વના ગિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. અર્થાત્ મધ્યમાં પ્રવેશે છે. પછી હાથ અને પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને એક મહાન શ્વેત રજતમય વિમલ સલિલપૂર્ણ ઉન્મત હાથીના મહામુખાકૃતિ સમાન ભૂંગાને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જે ત્યાં ઉત્પલ, પા, કુસુમ, નલિન રાવતું શતસહસ પત્રો છે, તેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે.
ત્યારપછી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવાનો આરંભ કર્યો. ત્યારપછી વિજય દેવના ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પકા લઈ, કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પદ્મ લઈ, કેટલાંક હાથમાં કુમુદ લઈને એ પ્રમાણે નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર કે સહસત્ર હાથમાં લઈને વિજયદેવની પાછળપાછળ અનુક્રમે નીકળે છે.
ત્યારપછી તે વિજયદેવના ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓમાં પણ કોઈકોઈ હાથમાં વંદન કળશ લઈ, કેટલાંક હાથમાં શૃંગાર લઈ, કેટલાંક હાથમાં અરીસો લઈ, એ રીતે વાળો, પગી, સુપતષ્ઠિક, વાતકક, ચિત્ર, નકરંડક, પુષચંગેરી, ચાવતુ લોમહત્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતુ લોમહસ્તપટલક, સિંહાસન, છમ, ચામર, તૈલ સમુદ્ગક ચાવતુ જન સમુર્ણક, ધૂપ કડછા ક્રમથી હાથમાં લઈ વિજય દેવની પાછળ જાય છે.
ત્યાપછી તે વિજયદેવ 8000 સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્ય-અધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ વિજય રાધાની વાસ્તવ્યા વ્યંતર દેવો-દેવીઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિથી યાવતું નિર્દોષ નાદિત રવ સહિત નીકળે છે. અહીં યાવતુ શબ્દ થકી પરિપૂર્ણ પાઠ કહેવો - સર્વ ધુતિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ વિભૂતિથી, સર્વ સંભ્રમથી, સર્વ
Page #157
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૦
૨૧૫
૨૧૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
પુપ-ગંધ-માલા-અલંકારથી, સર્વ ગુટિત શબ્દ નિનાદથી, મહા અદ્ધિ, મહા ધુતિ, મહાબલ, મહા સમુદય, મહા શ્રેષ્ઠ ગુટિત યુગપતુ પટુ પ્રવાદિત અવાજથી – શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, દુંદુભી, નિર્દોષ નાદિત સ્વથી. વ્યાખ્યા પૂર્વવતું.
જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જાય છે. જઈને સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જિનપ્રતિમાને જોતાંની સાથે જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકામાં જ્યાં દેવછંદક છે, ત્યાં જિન પ્રતિમા છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી ફેરવે છે, ફેરવીને જિન પ્રતિમાને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારા વડે નાના કરાવે છે. સ્નાન કરાવીને સસ આદ્ધ ગોશીષ ચંદનથી શરીરને લીધે છે. લીંપીને અપરિમલિત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને અપરિભક્ત પ્રધાન ગંધ અને માળા વડે અર્ચા કરે છે.
આ જ વાતને વિસ્તારપૂર્વક જણાવે છે - પુષ્પારોપણ, માલ્યારોપણ, વર્ણકારોપણ, ચૂરિોપણ, ગંધારોપણ, આભરણ-આરોપણ કરે છે. કરીને તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, મસૃણ, તમય, સ્વચ્છસ, નિકટ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ એવા અતિ નિર્મળ, તેવા તંદલ. તેના વડે આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલોનું આલેખન કરે છે.
-
૪
-
જયf Trદ્ય - મૈથુનના પ્રથમ આરંભમાં મુખ ચુંબનાદિ અર્થે યુવતીના વાળને પાંચ આંગળી વડે ગ્રહણ કરવા તે કચગ્રાહ. તે કચગ્રાહથી ગ્રહણ કરેલ, કરતલથી છોડેલ તે કરdલપભ્રષ્ટ વિમુક્ત. તેમ પંચવણ કુસુમ સમૂહથી પુષ્યના પુંજની જેમ ઉપચાર - પૂજા, તેના વડે યુક્ત કરે છે.
- કરીને ચંદ્રપ્રભ, વજ, વૈડૂર્ય વિમલ દંડ જેનો છે તે તથા તે કાંચન, મણિરન ભક્તિ ચિત્ર, કાલાગા-પ્રવર કુંદરક - તુરક ધૂપથી ગંધોમથી અનુવિદ્ધ, તે ધૂપવર્તીને છોડતી, વૈડૂર્યમય ધૂપકડછાંને ગ્રહણ કરીને, જિનેશ્વરને ધૂપ દઈને. પછી સાત-આઠ ડગલાં પાછળ જઈને, દશ આંગળી વડે મસ્તકે અંજલિ કરીને વિશુદ્ધ-નિર્મળ, લક્ષણ દોષ રહિત. જે ગ્રંથ - શબ્દ સંદર્ભ, તેના વડે યુક્ત, ૧૦૮ સંખ્યામાં, તે અર્થ વડે યુક્ત, પુનરુક્ત, મહાવૃત્ત, તથાવિધ દેવ લબ્ધિના પ્રભાવથી સ્તુતિ કરે છે. ( સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘુંટણ પરણિતલે લગાડે છે. ત્રણ વખત મરતક ધરણિતલે નમાવે છે, નમાવીને, કંઈક મસ્તક ઉંચુ કરે છે. કરીને કટક અને ગુટિત વડે ખંભિત ભુજાને સંકોચે છે. સંતરીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું –
નમસ્કાર થાઓ. દેવાદિ વડે અતિશય પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તેમને. તે અરહંત નામાદિ રૂપે પણ હોય, તેથી ભાવ અહંને જણાવવા માટે કહે છે - ભગવંતને અર્થાત્ મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, તે જેને છે, તે ભગવંત મfe -
ધર્મની પ્રથમ પ્રવૃત્તિને કરવાના સ્વભાવવાળા એ આશ્વર,
(તથા) તીર્થ, તેને કરવાના સ્વભાવવાળા તે તીર્થકર, સ્વયં - બીજા ઉપદેશ વિના સમ્યક્ વર બોધિ પ્રાપ્ત, યુદ્ધ - મિથ્યાત્વ, નિદ્રા જતાં સંબોધ પામેલ. તે સ્વયં સંબદ્ધ, પરષોમાં ઉત્તમ તે પુરષોત્તમ ભગવંત જ સંસારમાં વસતા સદા પાર્થ વ્યસની, સ્વાર્થને ઉપસર્જન કરેલ, અદીન ભાવથી ઉચિત ક્રિયા કરનાર, કૃતજ્ઞતા અને આતપ વડે અનુપહત ચિત્તવાળા, દેવગુરુ બહુમાની થાય છે માટે પુરુષોત્તમ.
પુષ, સિંહ જેવા. કર્મરૂપી હાથી પ્રત્યે સિંહ સમાન. પુરુષ - શ્રેષ્ઠ પુંડરીકવતું. સંસારજલના અસંગાદિથી ધર્મલાપ વડે પુરુષવરપુંડરીક. પુરષ-શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, પચ્ચક-દુર્ભિક્ષ-મારી આદિ શુદ્ધ ગજને દૂર કરે છે માટે - તથા -
લોક-ભવ્ય સવલોક, તેને સકલ કલ્યાણ યોક નિબંધનપણાથી ભવ્યત્વ ભાવથી ઉત્તમ તે લોકૌતમ. લોકભવ્યલોકના નાથ-યોગોમકૃત તે લોકનાથ. તેમાં થોન - બીજાઘાન ઉભેદ પોષણકરણ. ક્ષેમ - તેના ઉપદ્રવના અભાવને પામવો. લોકપ્રાણિલોક કે પંચાસ્તિકાયાત્મક, હિતોપદેશથી સમ્યફ પ્રરૂપણાથી કે હીત તે લોકહિત. લોક-દેશના યોગ્ય વિશિષ્ટ પ્રદીપ-દેશના કિરણ વડે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક, તે લોકપ્રદીપ. લોક-ઉત્કૃષ્ટ મતિ ભવ્ય સત્વ લોકનો પ્રધોત-પ્રધોતકવ-વિશિષ્ટ જ્ઞાન શક્તિ, તેને કરવાના સ્વભાવવાળા એ લોકપ્રધોતકર, * * * ભગવંતના પ્રસાદથી તક્ષણ જ ભગવંત ગણધરને વિશિષ્ટ જ્ઞાન સંપત સમન્વિત કરે છે, જેના લીધે દ્વાદશાંગીની ચના થાય છે.
અબવ - વિશિષ્ટ આત્માનું વાચ્ય, નિઃશ્રેયસ ધમ્મભૂમિકા નિબંધનરૂપ, પરમ ધૃતિ. તે અભયને આપે તે અભયદા. આ રીતે બધે જાણવું. તથા ચક્ષુ - વિશિષ્ટ ગુણ સ્થાનને પ્રાપ્ત કરાવનાર ગુણ, સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષને આપે તે માર્ગદા.
T - સંસાર કાંતાણત, અતિપ્રબળ રાણ-આદિથી પીડિતોને સમ આશ્વાસન સ્થાનરૂપ-dવ ચિંતારૂપ અધ્યવસાન, તેને દેનાર તે શરણદા.
વધિ • જિનપ્રણિત ધર્મપ્રાપ્તિ, તવાર્યશ્રદ્ધાન લક્ષણ સમ્યગ્દર્શનરૂપ આપે છે. તે બોધિદા તથા ધર્મ - ચાત્રિરૂપ આપે તે ધર્મદા. કઈ રીતે ? તે કહે છે -
ધર્મ દેશના દેવાથી ધમદિશક, ધર્મના નાયક - સ્વામી તેના વશીકરણ અને તેના કુળના પરિભોગવી. ધર્મના સાચી જેવા, સમ્યક્ પ્રવર્તન યોગથી. ધર્મ જ વર • પ્રધાન, ચતુરંતના હેતુથી ચતુરંત, ચકની જેમ તે ચતુરંતયક, તેના વડે વર્તવાના સ્વભાવવાળા, તે ધર્મવર ચતુરંત ચક્રવર્તી તથા અપતિed-જાપતિખલિત કેમકે ક્ષાયિક છે. વર • પ્રધાન, જ્ઞાન-દર્શનને ધારણ કરે છે તેથી પ્રતિહdવરજ્ઞાનદર્શનઘર, છા - આવરે છે. છડા-ઘાતિ કર્મ ચતુર્ય, વ્યાવૃત - ચાલ્યું ગયેલ છે જેમાંથી તે વ્યાવૃdછઘા.
તથા રાગ-દ્વેષ-કપાય-ઈન્દ્રિય-ઉપસર્ગ-પરીષહ રૂપ ઘાતિકર્મ શત્રુને જિતનારને જિન, બીજાને જીતાડે છે માટે જાપક. તે જિન અને જાપકને. ભવ સમુદ્રને સ્વયં
Page #158
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૮૦
૨૧૩
તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તાવથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુવત - કૃતકૃત્ય થતુ નિષ્ઠિતા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને.
શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. સંવત - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિક્યા હિતથી. મનુજ્ઞ - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતવથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી વ્યાવ કોઈ વડે વિબાધા કસ્વાને અશક્યવયી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. fમનિ - નિષ્ક્રિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ોગલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. •x• સ્થાન-વ્યવહારથી સિદ્ધોગ, નિદાયથી યથાવસ્થિત સ્વ સ્વરૂપ. - X - X -
આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે – ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિ ચોગથી અથવા વિરતિવાળાને જ. • x • અથવા વંદન-સામાન્યથી, નમસ્કાર-આશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તવ તો ભગવંત પરમભકષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સસ ગોશીષ ચંદનથી પાંચ ગુલિ તલ દઈને, પંચવર્ણા પુષ્પો વડે પુujજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે.
ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, બાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે.
પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહુમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવણ પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે.
પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી માર્ચે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વાલરૂપને પ્રમાર્જે છે. જળધારા વડે સીંચે છે ઈત્યાદિ - x -
પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજમાં અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાજીને
૨૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) જળધારા વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે.
ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર હારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપનું દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે.
પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યતંભ છે ત્યાં જાય છે જઈને તપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીષ ચંદનથી ચર્ચા કરે છે. પાદિ આરોહણ કરે છે, પંપદાનાદિ કરે છે.
ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપ્રતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવતું નમસ્કાર કરીને, જયાં પૂર્વની જિનપતિમાં છે, ત્યાં આવે છે આવીને પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું ચાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃો જાય છે.
ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્યનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રવજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવતુ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ગિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી અર્થે છે ઈત્યાદિ પૂર્વવત્.
ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જયાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યતૂપ, પછી પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવતુ બધી વક્તવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત સર્વ વક્તવ્યતા કહેવી.
પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવતું બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વપ્રક્ષા મંડપમાં જઈને પૂર્વવતુ પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર ધ્વજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધમસિભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે.
ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજમય ગોળ-વૃત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીંપે છે. પછી પ્રધાન ગંઘ-માળાથી અર્ચા કરી ધૂપ પ્રગટાવે છે. પછી કરી
Page #159
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૮૦
૨૧૯
૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુષ્પ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે.
પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે.
પછી ઉક્ત પ્રકારે જ મુલક ઈન્દ્રધ્વજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મો-સ્પીંછી વડે પરિઘરન આદિ પ્રહરણ રનોને પ્રમા છે. જળધારા વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે.
અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - * * * * ઈત્યાદિ સૂત્રાર્થવતું જાણવું. * * * * * x -
- પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અચંતિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી.
પછી પૂર્વ નંદા પુષ્કરિણીની પૂર્વદ્વારથી વ્યવસાય સભામાં પ્રવેશીને પુસ્તકરણને મોરપીંછીથી પ્રમાઈ, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અચ કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી.
પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * • તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ -
જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. અટ્ટાલક-પ્રાકાર ઉપની મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ. દ્વા-પ્રાસાદાદિના દરવાજા. ગોપુષ્પાકાર દ્વાર. તોરણ-દ્વારાદિ સંબંધી. મારેTH - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. સન આદિ પૂર્વવતું.
ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તર
નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર મહિષી આદિ - x - = - સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી યાવતુ દંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો.
• સૂત્ર-૧૮૧ -
ત્યારે તે વિજયદેવના ૪૦૦૦ સામાનિક દેવો પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા ૪ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અમહિને પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા સર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંત હર્ષદાના ૮ooo દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૦,૦૦૦ દેવો યાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પાર્ષદાના ૧૨,ooo દેવો ચાવતુ બેઠા.
ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ રાવત બેઠા. ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ૧૬,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે – પૂર્વમાં ૪ooo ચાવતુ ઉત્તરમાં
ooo. તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ વર્મિત કવચવાળા, ઉપીડિત શરાસનપઢિા, પિનત વેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-uહરણા, ત્રણ સ્થાને નમેલ, ગણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે બાણો છે.
નીલપાણી, પીતપાણી, નપાણી, ચાપપાણી, ચારુપાણી, ચર્મપાણી, ખજ્ઞપાણી, દંડપાણી, પાસપાણી, નીલ-પીતક-ચાપચાર-ચ-ખ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુકત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી રિરૂપ એવા થઈને ઉભા છે.
ભગવન્! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
ભગવાન ! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
એ પ્રમાણે આવી મહાકદ્ધિ - મહાધુતિ - મહાબલ - મહાયશ - મહાસુખ - મહાનુભાગ યુક્ત વિજયદેવ છે.
• વિવેચન-૧૮૧ -
ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં અooo સામાનિક દેવો ૪૦૦૦ ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષી
Page #160
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૧
૨૨૧ ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો ૮૦૦૦ ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.]
આત્મરક્ષક દેવો કેવા છે? સન્નદ્ધબદ્ધ વર્મિત કવયા - અહીં કયવ તનુગાણ, બખતર, થા - લોહમય કુલિકાદિ રૂ૫, તેમાં સંnત તે વર્મિત. બન્નદ્ર • શરીરે આરોપણ કરવાથી. વાદ્ધ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિતા - ગાઢીકૃત, શર - બાણ, જેમાં ખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મ - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે વિનતિ - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિયાઇયકંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ.
કોઈક નીત્તપાપાવ - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને રક્તપાણી પણ જાણવું. જેના હાથમાં ચાપ - ધનુષ છે તે ચાપાણી. રાફુ - પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - ૪ - દંડપાણી ઈત્યાદિ - X - X - જાણવું.
રોગ • એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-તેઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ # વૈજયંત આદિ અન્ય દ્વારો છે.
– X - X - X - X - વિજયદ્વારની વક્તવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર કહે છે - • સૂત્ર-૧૮૨,૧૮૩ :
[૧૮] ભગવત્ / જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ!. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,000 યોજન બાધાએ ગયા પછી જંબુદ્વીપદ્ધીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તમ
આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાવત્ “તે નિત્ય છે” ત્યાં સુધી કહેતી.
ભગવાન ! રાજધાની કયાં કહી છે ? દક્ષિણ દિશામાં છે. ચાવત વૈજયંત નામક મહર્વિક દેવ છે.
ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે ૪૫,ooo યોજન જંબુદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર આ ભૂદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહદ્ધિક દેવ છે.
ભગવાન ! જંબૂઢીપનું અપરાજિત નામક દ્વાર કયાં કહેલ છે? ગૌતમ! મેરની ઉત્તરે અબાધાથી ૪૫,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંજૂહીપ હીપનું અપરાજિત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે.
[૧૮ભગવન ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું આભાધાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહ૮ યોજના અંતર છે.
• વિવેચન-૧૮૨,૧૮૩ :
ife of “ર્ત ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે – જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી - તેમ કહેવું.
હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે –
ભગવતુ જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત હિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૬,૦૫ર યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-3-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ
Page #161
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૮૨,૧૮૩
૨૨૩
૨૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ભણવા જંબૂદ્વીપ દ્વીપમાં જે જીવો છે, તે મરીને લવણસમુદ્રમાં જાય છે - જમે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! કેટલાંક જીવો મરી-મરીને લવણસમુદ્રમાં જાય છે, કેટલાંક જીવો મરીને ત્યાં જતાં નથી. કેમકે જીવોને તેવા-dવા સ્વકર્મવશપણાથી ગતિના વૈવિધ્યનો સંભવ છે . આ રીતે લવણસમુદ્ર સૂત્ર પણ કહેવું.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ (૩)માં સૂત્ર-૧૮૪ સુધી પૂર્ણ |
૬ ભાગ-૧૮નારો થયો ઃ
તેથી કહે છે –
પ્રત્યેક દ્વારની શાખારૂપ ભીંત એક એક કોસ મોટી છે અને પ્રત્યેક દ્વારનો વિસ્તાર ચાર-ચાર યોજન છે. આ રીતે ચારે બારોમાં કુચ અને દ્વાર પ્રમાણ ૧૮ યોજનનું થાય છે.
જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧૦૮ ધનુષ્ટ્ર અને ૧૩. ગુલથી કંઈક અધિક છે. તેમાં ચારે દ્વારો અને શાખા દ્વારોના ૧૮ યોજન પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ ૩,૧૬,૨૦૯ યોજન, ૩ કોશ, ૧૦૮ ધનુષ અને ૧al,
ગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૩૯,૦૫ર યોજન, ૧-કોશ, ૧૫૩૨ ધનુષ, 3 અંગુલ, 3 વ આવે છે.
આટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. આ જ વાત જણાવવા વૃત્તિકારશ્રીએ અહીં બે ગાથા નોંધી છે.
• સૂઝ-૧૮૪ -
ભગવત્ / જંજૂહીપ હીપના પ્રદેશો લવણસમુદ્રને ધૃષ્ટ છે ? હા, પૃષ્ટ છે. ભગવદ્ ! તે શું ભૂદ્વીપ રૂપ છે કે લવણસમુદ્ર ષ છે ? ગૌતમ ! નિશે તે જંબુદ્વીપ રૂપ છે પણ લવણસમુદ્રરૂપ નથી.
ભગવાન ! લવણ સમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને ઋષ્ટ છે ? હા, ઋષ્ટ છે. ભગવાન ! તે શું લવણ સમુદ્ર રૂપ છે કે જંબૂદ્વીપ રૂપ છે ? ગૌતમ! નિશે તે લવણસમુદ્ર રૂપ છે, જંબૂદ્વીપ પ નથી.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં જીવો મરીને લવણસમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કોઈ જીવ જન્મે છે, કોઈ જીવ જન્મતા નથી.
ભગવદ્ ! લવણ સમુદ્રમાં જીવો મરીને જંબૂદ્વીપમાં જન્મે છે ? ગૌતમ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી.
• વિવેચન-૧૮૪ -
જંબુદ્વીપ દ્વીપના પ્રદેશ - સ્વ સીમાનત ચરમરૂપ લવણ સમુદ્રને સ્પષ્ટ છે ? * * * * * અર્થાત્ ઋષ્ટ છે કે નથી ? ભગવંતે કહ્યું - હા, અર્થાત્ ઋષ્ટ છે, એમ કહેતા ફરી પૂછે છે –
ભગવન્! તે સ્વસીમાનત ચરમ પ્રદેશો શું જંબૂદ્વીપના છે ? કે લવણસમુદ્રના છે ? અહીં વ્યપદેશ ચિંતામાં સંશય એ પ્રશ્ન છે. કેમકે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રને ઋષ્ટ છે. જેમ તર્જનીને સ્પર્શેલ પેઠા આંગળી પેઠાવતું છે ?
ભગવંતે કહ્યું - ગૌતમ! “જિંબૂદ્વીપ જ'. '' નિપાતની અવધારણાર્થત્વથી કહ્યું. તે ચરમપદેશો દ્વીપના છે કેમકે તે જંબુદ્વીપ સીમાએ વર્તે છે. તે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણસમુદ્રના નથી. જંબૂદ્વીપની સીમાને ઓળંગીને તે લવણસમુદ્ર સીમાને પામ્યા નથી પણ સ્વ સીમાનત જ લવણ સમુદ્રને પૃષ્ટ છે. * * * * *
એ પ્રમાણે લવણસમુદ્રનું સૂત્ર પણ કહેવું.
Page #162
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #163
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૧૯
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #164
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
જીવાભિગમ-૩ ]
- અનુવાદ-શ્રેણીના સર્જક :
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૯ માં છે.. “જીવાભિગમ”-ઉપાંગર-૩ની...
- પ્રતિપત્તિ-1-માં જંબૂઢીપાદિ દ્વીપસમુદ્રાધિકાર
- પ્રતિપત્તિ-૪થી આરંભીને પ્રતિપત્તિ-૯ સુધી - સર્વજીવ પ્રતિપત્તિ સંપૂર્ણ
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- x – x – x – x – x – x – x –
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
19/1]
Page #165
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૯ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી
D
D
D
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ભાવનગર જૈન ચેમ્પૂસિંઘ
ભાવનગર
D
|
Page #166
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #167
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #169
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #170
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #172
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #173
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #176
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #177
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #178
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૪-જીવાભિગમ-ઉપાંગણ-3/3
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
લભ-૧૯)
૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂઝ, જે બીજુ ઉપાંગ સૂગ છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં ખાવા ખીforTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ’ એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં
જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નવજાને એમ લખે છે, પણ નાવ નવા નવા અને એવું સાક્ષીપાઠમાં લખતા નથી.
આ જીવાખવાભિગમ સૂણ અમે ત્રણ ભાગમાં છૂટું પાડેલ છે. પહેલી ‘ffથયા' પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. બીજી ‘ત્રિવિધા'' અને પ્રતિપતિ-3- ચતુષા માં સૂત્ર-૧૮૪ સુધી અમે ભાગ-૧૮-માં મૂકેલ છે. પ્રતિપતિ-3-ના સૂત્ર-૧૮૫થી પ્રતિપતિ૯ તથા જળનવાપરવર સુધીનું બાકીનું ઉપાંગ આ ભાગ-૧માં આપેલ છે.
[o પ્રતિપત્તિ-3- ‘‘સુષિT '' અંતર્ગત “દ્વીપ સમુદ્ર” અધિકાર ચાલુ છે. જેમાં સૂક્ષ્મ ૧૮૪ સુflી ભાગ-૧૮-માં લખ્યા છે. અહીં સુઝ-૧૮૫ - “જંબુદ્વીપ” નામ કેમ છે ? ત્યાંથી આરંભીએ છીએ ને
• સૂત્ર-૧૮૫ :
હે ભગવાન ! જંભૂદ્વીપ, જંબૂદ્વીપ કેમ કહેવાય છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંતની દક્ષિણે માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગંધમાદન વક્ષાર પર્વતની પૂર્વે ઉત્તરકુરા નામે કુરા ક્ષેત્ર છે. તે પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, વિદ્ધભથી ૧૧,૮૪-૧૯ યોજન છે. તેની જીવા પૂર્વ-પશ્ચિમ બે વક્ષસ્કાર પર્વતોને સ્પર્શી છે. પૂર્વ દિશાની કોટીથી પૂર્વના તક્ષકાર પર્વતને અને પશ્ચિમની કોટીથી પશ્ચિમના વાકારને સ્પર્શે છે. આ જીવા પs,ooo યોજન લાંબી, તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮-૧૯ યોજન છે. આ ધનુષ્ઠ પરિધિ રૂપ છે.
ભગવદ્ / ઉત્તરકુરાનો આકારભાવ-પ્રત્યાવતાર કેવો કહો છે ગૌતમ! બહુસમમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું બધું વનિ એકોક દ્વીપની વકતવ્યતા મુજબ ચાવતું દેવલોકે ઉત્પન્ન થનાર છે મનુષ્યગણા કહેલો છે, હે આયુષ્યમાન શ્રમણ ! માત્ર એટલી વિશેષતા છે કે – ૬ooo ધનુષ ઊંચાઈ, ૫૬ પાંસળીઓ, ત્રણ દિવસ પછી આહારેચ્છા ઉતપન્ન થાય. જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન-દેશોન ત્રણ પલ્યોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેઓ ૪૯-દિવસ સંતાનની અનુપાલના કરે છે. બાકી એકોસુકવતુ જાણવું. - ઉત્તરકુરા કુરામાં છ પ્રકારના મનુષ્યો ઉત્પન્ન થાય છે. - પદ્મગંધી, મૃગાંધી. અમમ, સહ, તેયાલીસ, શનૈશારી.
• વિવેચન-૧૮૫ -
કયા કારણે ભદંત ! જંબૂદ્વીપને જંબૂદ્વીપ કહે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વણાકાર પર્વતની પૂર્વમાં, માલ્યવંત વાકાર પર્વતની પશ્ચિમમાં, આ પ્રદેશમાં ઉત્તરકુર નામે કુરુ કહેલ છે. તે કેવો ? તે કહે છે –
પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, ૧૧,૮૪૨+ ૨૧૬ યોજન દક્ષિણ-ઉત્તર વિસ્તારથી છે. તે આ રીતે - મહાવિદેહમાં મેરુની ઉત્તરે
જીવાજીવાભિગમ સત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપતિ છે અને તે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. માળીવ માં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે, આ ઉપાંગની ચૂર્ણિનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો ઉલ્લેખ પણ છે.
આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે. અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિસ્કૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગસૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે કાન અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે. [19/2]
Page #179
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
ઉત્તરકુર, દક્ષિણે દક્ષિણકર તેમાં મહાવિદેહના વિસ્તારમાંથી મેરુ પર્વતનો વિસ્તાર બાદ કરતાં જે રહે, તેનું અદ્ધ યાવત્ પરિમાણ તે દક્ષિણકુર અને ઉત્તરકુનો વિકુંભ. - x - તે યથોક્ત પ્રમાણ આ રીતે –
મહાવિદેહનો વિકંભ - ૩૩,૬૮૪-૧૯ યોજન છે. તેમાં મેરુનો વિઠંભ ૧૦,૦૦૦ યોજન બાદ કરવો. તેથી ૨૩,૬૮૪ યોજન અને ૪ કળા થાય. તેનું અડધું કરો તો ૧૧,૮૪ર યોજન, કળા છે. તે ઉત્તરકુરુની જીવા ઉત્તસ્થી નીલવર્ષધર સમીપે પૂર્વ-પશ્ચિમ ઉભયથી પૂર્વ-પશ્ચિમ ભાગો વડે પક્ષકાર પર્વત યથાક્રમે માલ્યવંત અને ગંધમાદનને સ્પર્શે છે. • x • પૂર્વના અગ્રભાગથી પૂર્વના વાકાર પર્વત માહ્યવંતને સ્પ છે. પશ્ચિમ દિશાના અગ્રભાગે પશ્ચિમવક્ષસ્કાર ગંધમાદનને સ્પર્શે છે. તે જીવા આયામથી ૫૩,૦૦૦ યોજન છે. કઈ રીતે ?
આ મેરના પૂર્વ અને પશ્ચિમ દિશાના ભદ્રશાલવનની પ્રત્યેકની લંબાઈ થકી જે પરિમાણ અને જે મેરનો વિકંભ તે એઝ મળવાથી ગંધમાદન અને માલ્યવંત વાકાર પર્વતના મૂળ પૃયુત્વ પરિમાણ રહિત જે પ્રમાણ થાય તેટલું ઉત્તરકુરનું જીવાનું પરિમામ છે. - x - મેરુની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકમાં ભદ્રશાલવનનું દૈધ્ય-પરિમાણ ૨૨,000 યોજન છે. તેને બે વડે ગુણવાથી ૪૪,ooo યોજન થાય. મેરનું પૃથવ પરિમાણ ૧૦,૦૦૦ યોજના પૂર્વ સશિમાં ઉમેરીએ. તેથી ૫૪,૦૦૦ યોજના થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વત પ્રત્યેક મૂળમાં પૃથુત્વ ૫૦૦ યોજના છે. તે ૫૦૦ને બે વડે ગુણતા ૧૦૦૦ યોજન થાય. તે ૫૪,૦૦૦માંથી બાદ કરતાં ૫૩,૦૦૦ યોજન રહેશે.
તે ઉત્તરકુરનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન અને ૧૨-કલા છે. તે પરિધિ છે. ગંધમાદન અને માલ્યવંત બંને વક્ષસ્કાર પર્વતોની લંબાઈ અને પરિમાણ એક્ત કરતાં ઉત્તરકુના ધનુપૃષ્ઠ પરિમાણ થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના પચેકની લંબાઈ-પરિમાણ ૩૦,૨૦૯ યોજન, ૬-કળા છે. બંનેની કુલ લંબાઈ૬૦,૪૧૮ યોજન, ૧૨ કળા થાય.
- ભદંત ! ઉત્તરકુરનો કેવો આકાર ભાવ સ્વરૂપનો પ્રત્યવતાર - સંભવ કહ્યો છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! ઉત્તરકુરનો બહુસમ મણીય ભૂમિભાગ કહેલો છે. જેમકે ‘આલિંગપુકર' ઈત્યાદિ. જગતી ઉપરનું વનપંડનું વર્ણન-વકતવ્ય કહેવું.
ઉત્તરકુરમાં ત્યાં ત્યાં તે દેશમાં - તે તે પ્રદેશમાં ઘણી નાની-મોટી વાવડીઓ આદિ તથા મિસોપાન પ્રતિરૂપક, તોરણ પર્વત, પર્વતમાં આસન, ગૃહ, ગૃહમાં આસન આદિ પૂર્વવતુ છે, પછી આ વકતવ્યતા - ત્યાં ઘણાં ઉત્તરકુરના મનુષ્યો-માનુષીઓ બેસ છે • સુવે છે યાવત્ લ્યાણ ફળ વિશેષ અનુભવતા રહે છે.
ઉત્તરકુરમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં સરિકા-નવમાલિકાકોદંડ-બંધુજીવક-મનોવધ-બીયક-બાણ-કણવીર-કુર્જક-સિંદુવાર-જાતિ-મુગરયુથિકા-મલ્લિકા-વાસંતિકા-વસ્તુલ-કસ્તૂલ-સેવાલ-અગત્સ્ય-મગદંતિ-ચંપક-જાતિનવનાતિકા-કુંદ-મહાકુંદ-આ બધાં ગુeો છે. ગુભ એટલે હૂસ્વસ્કંધ, બહુકાંડ,
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પુષફળયુકત જાણવા. વિશેષ અર્થ લોકથી જાણવો. વૃત્તિકારશ્રીએ અહીં સંગ્રહણી ગાથા નોંધી છે.
અનંતરોક્ત ગુભ પંચવર્ણ કુસુમસમૂહને ઉત્પન્ન કરે છે. આ કુસુમોના ઉત્પાદનથી ‘કુર' ક્ષેત્ર બહુરામ રમણીય ભૂમિભાગ થાય છે. વાયુ વડે કંપિત, તેની
પ્રશાખા મુકાયેલ પુષ્પકુંજ રૂપ ઉપચાપૂજા, તેના વડે યુક્ત, શ્રી વડે અતીવ ઉપશોભતું રહેલ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં હટતાલ-ભેટતાલ-મેરતાલશાલ-સરલ-સપ્તપર્ણ-પૂગીફળ-ખજૂરી-નાલિકેરી એ બધાંના વનો છે. તે કુશવિકુશ રહિત વિશુદ્ધ વૃક્ષમૂળવાળા છે. તે વૃક્ષો મૂળવાળા-કંદવાળા છે ઈત્યાદિ વિશેષણવાળા છે. તેને જગતી ઉપરના વનખંડની માફક કહેવા. * X - X • ભેરતાલ આદિ વૃક્ષો જાતિ વિશેષ છે.
ઉત્તરકુરમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ઉદ્દાલ, કોદ્દાલ, મોદાલ, કૃતમાલ, નૃતમાલ, વૃતમાલ, દંતમાલ, શૃંગમાલ, શંખમાલ, શોતમાલ નામે દ્રમજાતિ વિશેષ સમૂહ તીર્થકરો અને ગણધરો વડે કહેવાયેલ છે. તે કેવા છે ? કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ પૂર્વવતુ ચાવતું સુરમ્યા છે.
ઉત્તરકુરુમાં તે તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં તિલક, લવક, છગોપગ, શિરીષ, સપ્તવર્ણ, લુબ્ધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ, પનસ, શાલા, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ, નંદિવૃક્ષ, તિલકાદિ લોકપ્રતીત છે. આ કેવા છે ? કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ બધું પૂર્વવત્ છે.
ઉત્તરકુરમાં તે-તે દેશમાં - x• પ્રદેશમાં ઘણી પદાલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તલતા, કુંદલતા, શ્યામલતાદિ છે. તે નિત્ય કુસુમિતાદિ પૂર્વવત્ છે.
ઉત્તરમાં તે-તે દેશ-x• પ્રદેશમાં ઘણી વનરાજીઓ કહી છે. અહીં અનેક જાતિના વૃક્ષોની પંક્તિ-વનરાજીઓ છે. તે કાળી, કાળી આભાવાળી ઈત્યાદિ વિશેષણયુક્ત પૂર્વવત્ છે તેમ જાણવું.
(૧) ઉત્તરકુરમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં મતગક નામક કુમગણ કહેલ છે. તે કેવા છે ? જેમ ચંદ્રપ્રભાદિ મધવિધિઓ ઘણાં પ્રકારે છે. તેમાં ચંદ્રપ્રભની જેમ પ્રભા-આકાર જેનો છે તે ચંદ્રપ્રભા, • x - ચંદ્રપ્રભા મણિશલાકા વવારણી • x * * * THd - ૫ગાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારે છે. પ્રજ્ઞાપનામાં લેશ્યાપદમાં કહ્યું છે - પાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ. પછી ‘નિર્યાસસાર' શબ્દ પત્રાદિ સાથે જોડતાં નિર્યાસસાર, પુષ્પ નિર્યાસસાર આદિ. - x • x • ચોથ - ગંધદ્રવ્ય. - X - મુનીતિ - સુપરિપાકને પામેલ.
વળી તે કેવા છે ? કાલસંધિતા. કાળ-સ્વ સ્વ ઉયિત. સંધા તે કાલસંધા, તે જેમાં જન્મે તે કાલસંધિત - X - X - મધુમેરક-મધ વિશેષ. પ્ટિરન વર્ણની આભાયુક્ત, દુગ્ધજાતિ-આસ્વાદથી ક્ષીર સર્દશી. પ્રસન્ના - સુરા વિશેષ. શતાયુ - સો
Page #180
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૧૮૫
વખત શોધવા છતાં સ્વ સ્વરૂપને ન છોડે. તેમા ખર્ભૂસાર - ખજૂરના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. મૃદ્ધીકા - દ્રાક્ષના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. - ૪ - ૪ - ક્ષૉવરસ - શેરડીના રસથી નિષ્પન્ન ઉત્તમ દારુ. આ મધ વિશેષ કેવા છે ? વર્ણ-ગંધ-રસસ્પર્શયુક્ત કે જેનું વીર્ય પરિણામ બલહેતુક છે. અર્થાત્ પરમ અતિશય સંપન્ન વર્ણગંધ-રસ-સ્પર્શ વડે બલ હેતુથી વીર્ય પરિણામ વડે યુક્ત. વળી જે જાતિભેદથી ઘણાં પ્રકારે છે. તેની જેમ મતાંગક દ્રુમગણો પણ મધવિધિ વડે યુક્ત છે.
કેવી મધવિધિથી વિશિષ્ટ ? અનેક બહુવિવિધ વિસસા પરિણત. તેમાં અનેક જાતીય પણ વ્યક્તિ ભેદથી થાય છે. તેથી કહ્યું પ્રભૂત. વિવિધ - જાતિભેદથી વિવિધ
પ્રકારે. - x - તે કોઈ વડે નિષ્પાદિત પણ સંભવે છે. વિશ્ર્વમા - સ્વભાવથી, તચાવિધ ક્ષેત્રાદિ સામગ્રી વિશેષ જનિતથી પરિણત, પણ ઈશ્વરાદિથી નિષ્પાદિત નહીં તે વિશ્વસા. તે મધવિધિથી યુક્ત છે. તાડાદિ વૃક્ષની જેમ અંકુરાદિમાં નહીં પણ ફળોમાં. ફળમાં મધવિધિ વડે જાણવું પૂળ - સંભૂત. વિષ્યન્તિ - સવે છે - ઝરે છે. - x - x - કુશ વિકુશ વિશુદ્ધ મૂળાદિ પૂર્વવત્.
૨૧
(૨) ઉત્તકુરુમાં ત્યાં-ત્યાં - x - ઘણાં શ્રૃંગાંગક નામક ક્રુમગણો કહેલા છે. જેમ તે કક-ઘટક-કલશ-કર્કરીપાદ-કાંચનિકા - ઉદંકવાદ્ધનિી-સુપ્રતિક ઈત્યાદિ ભાજનવિધિ. તેમાં વિશેષ આ - પાનાનિા - પગ-ધોવા યોગ્ય કાંચનમચી પાત્રી. ઉદંક-જેના વડે પાણી ઉલેચાય. વાનિી-ગલંતિકા, સરક-વાંસનું સીક્કુ. કેવું છે ?
તે કહે છે – કાંચન મણિરત્ન ભક્તિચિત્ર, ઘણાં પ્રકારે - એક એક વિધિમાં અવાંતર
અનેક ભેદ ભાવથી છે. તેવા પ્રકારે ભૂંગાગક દ્રુમગણ પણ છે. કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલવાળાદિ પૂર્વવત્.
(૩) ઉત્તરકુરુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં તુટિતાંગક નામ દ્રુમગણા કહેલ છે. જેમ કે આલિંગ્સ, મુવ, મૃદંગ, પણવ, પટહ, દર્દક, કરટી, ડિંડમ, ભંભા, હોરંભા, કવણિતા - ૪ - ઈત્યાદિ વાધો છે. તેમાં આલિંગીને વગાડાય તે આલિંગ્ય,
મુરવ-વાધ વિશેષ, મૃદંગ-લઘુમર્દલ, પણવ-ભાંડ, - x - ડિડિમ પણવ વિશેષ, ભંભાઢક્કા, હોરંભા-મહાઢક્કા, વણિતા - કોઈ વીણા, ખરમુખી-કાહલા, મકુંદ-મરુજ વાધ વિશેષ - ૪ - શંખિકા-શંખ કરતા તીક્ષ્ણ સ્વવાળી. પિલી-વચક બંને તૃણરૂપ વાધ વિશેષ છે. પરવાદિની-સાત તંત્રી વીણા, વેણુ-વંશ વિશેષ. સુઘોષા-વીણા વિશેષ, વિપંચી-તંત્રી વીણા - ૪ -
આ વાધો કેવા છે ? તન - હાપુટ, તાલ, વાંસ્વતાન - કંસાલિકા. આના વડે સંપ્રયુક્ત. સુષ્ઠુ - અતિશય, સમ્યક્-ચયોક્ત નીતિ વડે. પ્રયુક્ત-સંબદ્ધ, આતોધ ભેદ. વળી તે કેવા છે ? નિપુણ, નાટ્ય સમયમાં કુશળ, તેમના વડે વગાડાયેલ. વળી – આદિ, મધ્ય, અવસાનરૂપ ત્રણ સ્થાનમાં ક્રિયા વડે - યશોક્ત વાદન ક્રિયાથી શુદ્ધ અવદાત પણ દોષથી ક્લેક્તિ નહીં. તેના જેવા તે “તુટિતાંગક” દ્રુમગણો હતા. અનેક-બહુવિધ-વિસસા પરિણત. તત-વીણાદિ, વિતત-પટહાદિ, ઘન-કાંસ્યતાલાદિ, શુષિ-વંશાદિ. - x -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(૪) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં દીપશિખા નામક હુમગુણ કહ્યા છે. જેમ સંધ્યારૂપ, વિરુદ્ધ તિમિરરૂપપણાથી રાગ, તે સંધ્યા વિરાગ. તે અવસરે નવનિધિપતિ - ચક્રવર્તી માફક દીપિકા ચક્રવાલ વૃંદ-લઘુદીપના પરિમંડલરૂપ વૃંદ. તે કેવું છે ? બહુસંખ્યક કે સ્ફૂર, પ્રતિપૂર્ણ સ્નેહ-તૈલાદિરૂપ. અત્યર્થ ઉચ્છ્વાલિત, તેથી જ તિમિનાશક. વળી - ગાળેલ સુવર્ણ, કુસુમિત પારિજાતક વન, એ બંને જેવો પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે.
૨૨
સમુદાય વિશેષણની વિવક્ષા માટે સમુદાયી વિશેષણ કહે છે – દીપિકા વડે શોભતા. કેવી દીપિકા? સુવર્ણ-રત્નમય, સ્વાભાવિક આગંતુકમલ રહિત, મહાર્ટમહોત્સવાર્ત, વિચિત્ર વર્ણયુક્ત દંડ જેમાં છે તે. તથા સહસા પ્રજ્વાલિત અને ઉત્સર્પિત, મનોહર તેજવાળી, દીપ્યમાન-રાત્રિમાં પ્રકાશક, ધૂળ આદિ જવાથી વિમલ. ગ્રહસમૂહ સમાન પ્રભાવાળી, વિતિમિસ્કર સૂરની જેમ જે ઉધોત-પ્રભાસમૂહને પ્રસારે છે, તેના વડે દીપ્યમાન. જ્વાલાની જેમ ઉજ્વલ, પ્રહસિત, તેના વડે રમ્ય. તેથી જ શોભમાન. તેના જેવા દીપશિખા મગણો હતા. તે અનેક બહુવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિયુક્ત, કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂળવાળા આદિ પૂર્વવત્ કહેવું.
(૫) ઉત્તરકુરુના તે-તે દેશ - ૪ - પ્રદેશમાં ઘણાં જ્યોતિષિકા નામે દ્રુમગણો હતા. જેમ તે તુરંતના ઉગેલ શરદમાં સૂર્યમંડલ અથવા ઉલ્કા સહસ્ર કે દીપતી વિધુત્ અથવા નિધૂમ જ્વલિત ઉંચી જતી જ્વાલાયુક્ત અગ્નિ. - ૪ - ૪ - આ કેવા છે ? સતત અગ્નિ સંયોગથી જે શોધિત અને તપ્ત-તપનીય જે કિંશુક-અશોક-જપા કુસુમ, વિકસિત પુંજ જે મણિરત્ન કિરણ, જે જાત્ય હિંગલોકસમૂહ તપથી અતિશય યથાયોગ વર્ણથી પ્રભા વડે જે સ્વરૂપ તે. તેની જેવા તે જ્યોતિષિકા દ્રુમગણો અનેક બહુ વિવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ ઇત્યાદિ પૂર્વવત્.
(૬) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં ચિત્રાંગક નામક ધ્રુમગણો કહ્યા છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિવિધ ચિત્ર વડે યુક્ત હોય, તેથી જ રમ્ય, જોતાં મનમાં રમ્ય લાગે. શ્રેષ્ઠ એવી તે ગ્રથિત કુસુમમાળા, તેના વડે ઉવલ, દેદીપ્યમાનત્વથી. તથા વિકસિતપણા અને મનોહર૫ણાથી દેદીપ્યમાન, પુષ્પ પુંજોપચાર વડે યુક્ત - X - પથરાયેલી વિચિત્ર જે માળાઓ, ગ્રથિત પુષ્પમાળા તેમાં જે શ્રીસમુદય તેના વડે અતીવ પરિપુષ્ટ. ગ્રથિમ-સૂત્ર વડે ગ્રથિત. વેષ્ટિમ - જે પુષ્પ મુગટની જેમ ઉપર-ઉપર શિખરાકૃતિથી માળા સ્થાપવી તે. પૂમિ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો રાખીને પૂરાય તે. સંઘાતિમ-પુષ્પને પુષ્પ વડે નાલ પ્રવેશથી સંયોજાય તે. તે માળા પરમદક્ષ શિલ્પી વડે જે વિભાગરહિતતાથી યોગ્ય ગ્રંથિમ-વેષ્ટિમ-પૂર્રિમ-સંઘાતિમ તેના વડે બધી દિશામાં સમનુબદ્ધ અને લટકતી - વિપ્રકૃષ્ટ-મોટા અંતરાલથી, પંચવર્ણી ફૂલમાળાથી શોભતી ચંદનમાળા જેની આગળ કરાયેલ છે, તેની જેમ દીપ્યમાન. તેની સમાન ચિત્રાંગક નામ દ્રુમગણો - અનેક બહુ વિવિધ વિસસા પરિણતથી ગ્રન્થિમ આદિ ચાર ભેદે માલ્યવિધિ યુક્ત, કુશવિકુશ વિશુદ્ધાદિ.
(૭) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ચિત્રરસા નામે દ્રુમગણો કહ્યા
Page #181
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૨૪
છે. જેમ પરમાન્ન હોય. કેવું ? પ્રવર ગંધયુક્ત. પ્રધાન દોષરહિત ક્ષેત્ર-કાલાદિ સામગ્રી સંપાદિત આમ લાભ. કમલ-શાલિતંદુલ, જે વિશિષ્ટ ગાય આદિ સંબંધી નિરુપહત • પાક આદિ વડે અવિનાશિત દૂધ, તેના વડે પક્વ પરમકલમશાલિ અને પરમ દૂધ વડે યથોચિત મામા પાક વડે નિષ્પાદિત તથા શારદધૃત, ગોળ-ખાંડ કે મધુ શર્કરાના પર્યાય જ્યાં મેલિત છે. તેથી જ અતિ ઉત્તમ સ-વર્ણ-ગંઘવતું, અથવા રાજા-ચક્રવર્તીના કુશળ રસોઈયાએ બનાવેલ ચતુકલા સેકસિદ્ધ એવા ઓદન. * * * * * ઓદનમાં શું વિશેષતા છે ? કલમશાલિમય, વિશિષ્ટ પરિપાકને પામેલ, બાપને છોડતા, કોમળ, ચતુકલા સેકાદિથી પકિર્મિત હોવાથી વિશદ, સર્વથા તુષાદિ મલના ચાલ્યા જવાથી, પરિપૂર્ણ સિલ્યુ. અનેક જે પુષ્પ-ફળ આદિ, તેના વડે સંયુક્ત •x• પરિપૂર્ણ-સમસ્ત દ્રવ્ય-એલાયચી વગેરે નિયુક્ત, જેમાં તે પરિપૂર્ણ દ્રવ્ય તૈયાર કરેલ છે. સુસંસ્કૃતયયોત માત્રા અગ્નિ પરિપાતાદિ વડે પરમસંસ્કારથી ઉપનીત. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વડે સામર્થ્યથી અતિશાયિ વડે સહિત, બળ-વીર્ય હેતુ પરિણામ જેના છે તે તથા અહીં વન - શારીરિક, વીર્થ - અંતરોત્સાહ. ચક્ષ આદિ ઈન્દ્રિયો, સ્વ-સ્વ વિષય ગ્રહણમાં પટ એવું ઈન્દ્રિય બલ, તેનું અતિશાયી પોષણ તે ઈન્દ્રિયબલપુષ્ટિ, તેને વધારે છે તથા ભુખ અને તૃષા, તેનું મન, તથા વયિત ગોળ, ખાંડ કે શર્કર, જે પ્રધાન વૃત, તે જેમાં યોજેલ છે તે પ્રધાન ક્વચિત ગોળ ખાંડ મર્ચંડી ધૃતોપનીત. તેના જેવા મોદક - અતિ ક્ષણ કણિક્કામૂલદલ કહેલ છે. તેની જેવા ચિબસ હુગણો અનેક બહુ વિવિધ વિસસા પરિણતરી ભોજન-વિધિ વડે યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલાદિ પૂર્વવત્ જાણવું.
(૮) ઉત્તરકારમાં તે-તે દેશમાં • x • પ્રદેશમાં ઘણાં મયંગ નામક દૃમગણો છે. જેમ તે હાર, અર્ણહાર, વેટન, મુગટ, કુંડલ, વામોત્તક, હેમજાલ, મણિજાલ, કનકાલ, સૂત્રક, મુંચીકટક, ખુડકામકુક, એકાવલિ, કંઠસૂત્ર, મકરિકા, ઉરસ્કંધ
વેયક, શ્રોણીસૂત્રક, ચુડામણી, કનકતિલક આદિ આદિ - X - આભૂષણ વિધિ ઘણાં પ્રકારે છે. એ લોકથી જાણવી. કેવી છે ? કાંચન-મણિ-રન-ભક્તિચિત્ર. તેની જેમ જ તે મર્ચંગ કુમગણા અનેક બહુવિવિધ વિશ્રસા પરિણત ભૂષણ વિધિ વડે યુક્ત છે. કુશવિકુશવિશુદ્ધાદિ પૂર્વવતું.
(૯) ઉત્તરકુરમાં તે તે દેશમાં -x - પ્રદેશમાં ઘણાં ગેહાકાર નામક દ્રુમગણો કહેલા છે. જેમ કે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, કશાલક, દ્વિશાલક, ત્રિશાલક, ચતુઃશાલક, ગર્ભગૃહ, મોનગૃહ, વલ્લભીગૃહ, ચિત્રશાલા ઈત્યાદિ અથવા ધવલગૃહ, અદ્ધમાગધવિભ્રમ, શૈલસુસ્થિતાદિ • x • તથા અનેક ગૃહ, શરણ, લયન એ ભવન વિકલ્પો છે. આ બધાની વિશેષતા વાસ્તુ વિધાથી જાણવી. તે કેવા છે? કપોતપાલી, ગવાક્ષ સમૂહ, ગૃહના એક દેશ વિશેષ, અપવરક, શિરોગૃહ એ બધાંથી યુક્ત હોય તેની જેમ ગૃહાકાર એવા ઠુમરણો અનેક બહુ વિવિધ વિથસા પરિણતથી ભવનવિધિ છે. વિશિષ્ટ શું ? સુખે ઉર્ધ્વગમન, સુખે નીચે ઉતર્યું, જેના દર સોપાન પંક્તિ આદિ છે તેવા. તથા સુખે નિષ્ક્રમણ અને
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પ્રવેશ યુક્ત. ત્િ જેથી દર્દર સોપાન પંક્તિ યુક્ત છે, તે કારણે સુખે ચડ-ઉતર થાય છે. એકાંતે અવસ્થાન, શયનાદિ રૂપ સુખવિહાર જેમાં છે તે. કુશવિકુશ વિશુદ્ધાદિ પૂર્વવત્.
" (૧૦) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ઘણાં અનZક નામે હુમરણ કહેલ છે. આજિfક નામે ચર્મમય વર, ક્ષૌમકાપસિક, કંબલ, દુકૂલ-વપ્રજાતિ, કૌસેય-ત્રસરિતંતુ નિષ્પન્ન, કાલમૃગચર્મ, અંશુક-ચીનાંશુક દુકુલ વિશેષ, પ, આભરણચિત્ર, ક્ષણ-પરમવસ્ત્ર લક્ષાણયુક્ત, નિપુણ શિથી નિપાદિતતાથી જેનું મધ્ય સ્વરૂપ અલબ્ધ છે. સ્નેહલ-સ્નિગ્ધ, - X• વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે થાય. પ્રસિદ્ધ એવા -તે પતનોથી નીકળેલ. વિવિધ વર્ગ અને મંજિષ્ઠ રાગ આદિથી યુક્ત હોય. તે પ્રમાણે અનગ્નક દ્રમણણ પણ અનેક બહવિવિધ વિસસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂલાદિ પૂર્વવત્.
ભદંત ઉત્તરકુરુમાં મનુષ્યોના કેવા કેવા આકારભાવ, પ્રત્યવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ !પૂર્વવત્ મનુષ્યો અતિશય સૌમ્ય, ચારુ રૂપવાળા. ઉત્તમ ભોગના સંસૂચક લક્ષણોવાળા, ભોગ વડે શોભતા, સચોક્ત પ્રમાણ ઉત્પન્નત્વથી શોભન જન્મવાળા જે સર્વે ઉરઃશિરઃવગેરે અંગો, તેના વડે સુંદર અંગ જેમનું છે, તે સુજાત સુંદરાંગ. શોભન, પ્રતિષ્ઠિત, કાચબા જેવા ઉન્નત ચારુ ચરણવાળા. લોહિત ઉત્પલપત્ર વ માર્દવ-અકર્કશ, તે સુકુમાર પણ સંભવે છે જેમ ધૃષ્ટ-મૃષ્ટ પાષાણ પ્રતિમા છે. તેથી શિરીષ કુસુમવત્ અકઠિન, મનોજ્ઞ ચરણ તલવાળા તે દોત્પલ પત્ર મૃદુ સુકુમાર કોમલતલવાળા કહ્યા.
પર્વત, નગર, મકર, સાગર, ચંદ્ર, ચંદ્રમા, અંકની જેમ લાંછન મૃગ, એવા પ્રકારના જે લક્ષણો તેના વડે અંકિત ચરણ જેના છે તે. અનુપૂર્વ સુસાહચંગુલીયા • અનુક્રમે નખ નખથી હીન, સુશ્લિષ્ટ અંગુલીવાળા. ઉન્નત-તનુ-તામવર્ણી-સ્તિષ્પ નખવાળા, - x • સમ્યક સ્વરૂપ પ્રમાણથી સ્થિત તે સંસ્થિત, માંસલ, ગુલ્ફ જેના છે. તે. હરણની જેમ કુરૂવિંદની જેમ વર્તુળ, ક્રમથી ઉર્ધ્વ-શૂરતર જંઘા જેવી છે તેવા. સમુદ્ગક પક્ષીની જેમ અંત:પ્રવિષ્ટ, માંસલવથી ગૂઢ હાડકાંવાળા, હાથીની સુંઢની જેમ સુનિપજ્ઞ ઉર જેના છે તે - x • x - મદોન્મત્ત જે પ્રધાન ભદ્રજાતીક હસ્તિ, જેની સમાન પરાક્રમ-વિલાસિત ગતિ જેની છે તેવા. રોગ શોકાદિ ઉપદ્રવના અભાવે પ્રમુદિત. પાઠાંતી રોગશોકાદિ ઉપદ્રવ રહિતત્વથી અતિ પુષ્ટ-પ્રધાન ઘોડા અને સીંહની કમર, તેની જેમ અતિ વૃત કટિવાળા. શ્રેષ્ઠ અશ્વની જેમ સુજાત-સંગુપ્તત્વથી સુનિua ગુહાદેશ જેનો છે તે. પ્રશસ્ત શ્રેષ્ઠ અa જેવા ગુહા ભાગવાળા. ગુણથી વ્યાપ્ત અશ્વની જેમ લેપરહિત શરીર મલવાળા, જેમ જાત્યશ્વના મૂા-મળાદિથી અનુલિપ્ત ગામ ન હોય તેમ
ઉર્વ કરાયેલ ઉદૂષણ આકૃતિ કાઠ, તેની મધ્યે પાતળુ અને બંને પડખે જાડુ, મસલ, દર્પણનો ગંડ, સારીકૃત વર કનક, તેનાથીયુકત ખગાદિ મુષ્ટિના સર્દેશ. વરવજની જેમ ક્ષામ વલિત સંજાત-બિવલીયુક્ત મધ્ય ભાગ વાળા છે. મત્સ્ય, પક્ષીની
Page #182
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ /૧૮૫
ર૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
જેમ જમદોષરહિત સુનિua, પીન-ઉપચિત કુક્ષીવાળા. મત્સ્યની જેવા ઉદરવાળા, પવિત્ર-નિરૂપલેપ. ચક્ષ આદિ ઈન્દ્રિયો જેમની છે તે શુચિકરણવાળા. પડાની જેમ વિસ્તીર્ણ નાભિવાળા, ગંગાવઈની જેમ દક્ષિણાવર્ત, તરંગ માફક, શિવલિ વડે ભંગુર સૂર્યકિરણથી તરુણ-નવા, જે બોધિત-ઉક્ષિદ્રીકૃત. તેથી વિકસીત પા, તેની જેવી ગંભીર અને વિસ્તીર્ણ નાભિવાળા.
ઋજુ-અવક, સમ, સુજન્મ-કાલાદિ પૈગુણ્યથી દુર્જન્મ નહીં, તેથી જ જાત્યપ્રધાન, પાતળા પણ સ્થળ નહીં, કૃષણ પણ મર્કટ વર્ણવાળા નહીં, કૃણ પણ કંઈક નિર્દીપ્તક હોય છે, તેથી કહે છે - સ્નિગ્ધ, આદેય-દર્શનપથમાં ઉગત થતા ઉપાદેય-સુભગ. આ જ વાત વિશેષથી કહે છે - લડહ, તેથી જ આદેય, સુકુમારઅકઠિન, અકઠિન છતાં કંઈક કર્કશ સ્પર્શવાળા હોય છે, તેથી કહે છે - મૃ. તેથી જ રમણીય રોમરાજિવાળા.
સમ્યક - અધોક્રમથી નમેલ પાર્થવાળા. દેહપ્રમાણ ઉચિત પાવાળા, તેથી જ સુંદર પાવાળા, સુનિપજ્ઞ પાર્થવાળા, દેહાનુસારે પરિમિત, દીર્ધ, ઉપચિત, માંસલ, સ્વ-સ્વ નામ કમોંદય વડે નિવર્તિત કે તિદા. રમ્ય પડખાંવાળા. માંસલપણાથી અવિધમાન પાછળના-વાંસાના હાડકાં જેના છે . કનકની માફક રુચિ જેની છે તે, સ્વાભાવિક આગંતુકમલ હિત, બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, સ્વરાદિદેશાદિ ઉપદ્રવરહિત દેહને ધારણ કરવાના સ્વભાવવાળા છે. કનક શિલાતલવતું ઉજ્જવલ, અતિ પ્રશસ્ય, વિષમ કે ઉન્નત નહીં પણ સમતલ, માંસલ. ઉર્વ-અધો. અપેક્ષાએ વિસ્તીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ વક્ષ જેને છે તે. શ્રીવસથી અંકિત છાતી જેની છે તેવા.
યુગમલિભ - વૃત અને આયાતપણાથી, ચૂપતુલ્ય, ઉચિત-શૂળ, જોનારને દષ્ટિસખદાયી, પીવર પ્રકૌઠ, વિશિષ્ટ સંસ્થાનવાળા, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, - X - તથા મહાનગરની અર્ગલા જેવા વર્તુળાકાર બાહુવાળા. * * * * * તથા સંસ્થિત - સમ્યક્ સ્થિત, ઉપચિત, ઘન, નિબિડ, સ્થિર. કઈ રીતે ? દેઢબંધન બદ્ધ, માંસલવથી અનુપલક્ષ્ય, હાથની પર્વસંધિ જેને છે તે. ભુજગેશ્વર-નાગરાજ, તેનો જે મહાન દેહ, તથા દ્વાર બંધ કરવા ગ્રહણ કરાય તે આદાન, તેવો આ પરિઘ તે આદાનપરિઘ, અર્ગલા સ્થાનથી કાઢી હારના પૃષ્ઠ ભાગે દેવાયેલ. તે બઘાં જેવા દીધબાહવાળા, તતલ, ક્રમથી હીયમાન-ઉપચાય, કોમળ, જન્મદોષરહિત, અંગુલી અંતરાલ સમૂહ રહિત હાય જેનો છે તેવા છે • x -
સ્વશરીર અનુકમ ઉપયય, કોમળ, પ્રશસ્તલક્ષણ યુક્ત જેમની આંગળીઓ છે, પાઠાંતરમાં ઉપચિત-વૃત્ત-સુજાત-કોમળ અને પ્રશસ્ત આંગળીઓ કહ્યું. કંઈક લાલ, પાતળા, પવિત્ર, દીપ્ત, સ્નિગ્ધ નખવાળા છે. ચંદ્રાકાર હાથની રેખાઓ તે ચંદ્ર પાણિલેખા, સૂર્ય પાણિલેખા, શંખ પાણિરેખા, દિ-સૌવસ્તિક પાણિરેખાવાળા છે અથવા સંગ્રહથી ચંદ્ર-સૂર્ય-શંખ-ચક્ર-દિકુ સૌવસ્તિક રેખાવાળા છે. - X - X -
અનેક સંખ્યક પ્રધાન લક્ષણોથી ઉત્તમ, પ્રશસ્ત, પવિત્ર, સ્વકર્મથી નિપાદિત
હસ્તરેખાવાળા, પ્રધાન મહિષ, શૂકર, સિંહ, વાઘ, વૃષભ, પ્રધાન હાથી, આ બધાંની જેમ વપમાણથી પ્રતિપૂર્ણ, વિસ્તીર્ણ, ઠંધવાળા. સ્વ અંગુલની અપેક્ષાએ ચાર અંગુલના માપથી શોભન પ્રમાણવાળી, ઉન્નતપણાથી અને વલિ યોગથી પ્રધાન શંખ જેવી ગ્રીવા જેની છે તે. ઉપચિત માંસયુક્ત સમ્યક્ સંસ્થિત, પ્રશસ્ય લક્ષણયુક્ત, વાઘની જેમ વિસ્તીર્ણ હક-હડપચીવાળા. અવસ્થિત - ન વધતા એવા સવિભક્ત-અતિ રમ્યપણે અભુત દાઢી-મૂછ આદિ વાળવાળા.
પરિકર્મિત જે શિલારૂપ પ્રવાલ અર્થાત્ વિદ્યુમ. બિંબફળ, તે બંને જેવા લાલપણાથી, ઉન્નત-મધ્યપણાથી નીચેનો હોઠ-અધતન દંતચ્છદ જેમાં છે તે. ચકલંક જે શશિ શકલ-ચંદ્રખંડ, આગંતુક મળરહિત, સ્વભાવથી મળરહિત જે શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ, જલકણ, મૃણાલિકા આ બધાંની જેમ ધવલ દંતશ્રેણી જેની છે. તેવા. અખંડ-સકલ દાંત જેના છે તે. અટિત-અજર્જર, રાજરહિત દાંતવાળા. સુજાત-જન્મચી દોષરહિત દાંત જેના છે તે તથા અવિરલ-ઘન દાંતવાળા. એકાકાર દંત શ્રેણિ માફક પરસ્પરનુપલક્ષ્ય દંત વિભાગવથી અનેક દાંત જેના છે તે અનેક દંતા. એ રીતે અવિરલ દંતા.
અગ્નિ વડે નિર્માત જે ઘૌત, શોધિતમલ, તપનીય સુવર્ણ વિશેષ, તેના જેવા લાલ હરતતલ, તાળવું, જીભ જેની છે તે. ગરુડની જેમ લાંબી, અવક, ઉન્નત નાસિકા વાળા. ૫ડાવત્ વિકસિત, ધવલ, ક્વચિત્ દેશમાં પદ્મવાળા લોચન જેના છે તે. આ જ વાતને વિસ્તારે છે. સૂર્ય કિરણથી વિકાસિત, જે પુંડરીક શ્વેત પા, તેના જેવા નયનવાળા. - x - કંઈક નમેલ જે ધનુષ તેની જેમ સંસ્થાન વિશેષ ભાવથી રમણીય, તન, ગ્લણ-પરિમિત-બાલપંત્યાત્મકત્વથી પરમ કાલિમાયુક્ત, નિષ્પચ્છાય ભમરવાળા - x • x • ચોક્ત પ્રમાણ સુજાત ભ્રમરવાળા છે. કવચિત્ જોવો પાઠ પણ છે - નમેલા ધનુવતું મનોજ્ઞ કાળા મેઘની રેખા જેવી પાતળી, કાળી, સ્નિગ્ધ ભમર જેની છે તે.
આલીન, પ્રમાણયુક્ત, કર્ણવાળા છે. તેથી જ શોભન શ્રવણવાળા, અંકુશ અને માંસલ કપોલાદેશ - મુખનો દેશભાગ જેનો છે, તે અથવા કપોલ અવયવ. માંસલ. નિર્વણ-ક્ષત રહિત, અવિષમ, તેથી જ મનોજ્ઞ, મસૂણ, અદ્ધ ચંદ્ર સમાન લલાટ જેનું છે તે. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન, સશ્રીક વદન જેવું છે તે. જન - અતિશય નિયિત, અતિશય બદ્ધ, મધ્યભાગમાં ઉન્નત-કૂટાકાર સ્વકર્મચી સંયોજિત મસ્તક જેમનું છે તે. છત્રાકાર ઉત્તમાંગરૂપ દેશ જેમનો છે તે. દાડમના પુષ્પના પ્રકાશ જેવું કે તપનીય સદેશ. આગંતુક સ્વાભાવિક મલ હિત કેશોત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની વચા જેવી છે તેવા. - X - X - શામલિ વૃક્ષ, તેના ફળ તેની જેમ કોટિત છતાં ઘન-અતિશય નિયિત, પરિજ્ઞાનાભાવે સ્નેહ કેશપાશ કરતાં નથી. માત્ર છોટિતા પણ તથાસ્વભાવપણાથી શામલી બોંડાકારવત ઘન નિચિત રહે છે તથા મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ-Gણ, લક્ષણવંત, પરમગંધયુક્ત હોવાથી સુંદર તથા ભુજમોચકરત્ન, ભૃગ, નીલ-મસ્કત મણિ, કાજળ, પ્રમુદિત એવો ભ્રમરગણ, તારુણ્યાવસ્થામાં
Page #183
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૮૫
થાય છે, તેથી અતિ કૃષ્ણ એમ પ્રહષ્ટ ગ્રહણ - તેની જેમ સ્નિગ્ધ, નિકુરબી ભૂત થઈ નિયિત, પણ વિસ્તૃત નહીં, કંઈક કુટિલ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેમના છે તેવા.
લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મેષ, તિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ વડે યુક્ત સુનિum-જન્મ દોષરહિતપણાથી સુજાત, અંગ-પ્રત્યંગ-ઉપાંગોના યથોક્ત વૈવિકલ્યા ભાવથી સુરૂપ-શોભનરૂપ સમુદાયગત. પ્રાસાદીયાદિ પૂર્વવતું. [પુરવન
ભદંત ઉત્તરકુરુની મનુષ્ય સ્ત્રીના કેવા આકાર ભાવ-પ્રત્યાવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! તે સુજાત-ચોક્ત પ્રમાણ યુક્તતાથી શોભન જન્મ જે સર્વે અંગો-ઉદર વગેરે, તેના વડે સુંદર આકારવાળી. અતિશયવાળા જે મહિલાગુણો - પ્રિયંવદવ, પતિના ચિત્તને અનુવર્તકપણુ આદિ, તેનાથી યુક્ત. કમનીય, નિર્મળ, મૃદુ, સુકુમાર, કાચબાની જેમ ઉન્નત, વિશિષ્ટ લક્ષણયુકત ચરણ જેના છે તેવી. ઋજુ-મૃદુ-ચાકૃશ-માંસલ-સુશ્લિષ્ટ આંગળીઓ જેની છે તેવી.
ઉદd નમેલ, રમણીય, પાતળા, કંઈક લાલ, પવિત્ર, સ્નિગ્ધ નાખો જેણીના છે તેવી. રોમરહિત, વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉદ્ધ, સ્થૂળ-સ્થૂળતર, અજઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘા યુગલવાળી - રોમરહિત, વૃત, કષ્ટ, સંસ્થિત, જઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘાયુગલ. અતિશયથી નિર્મિત અને માંસલતાથી અનુપલક્ષ્યમાણ જાનુમંડલ, સ્નાયુ વડે અતીવબદ્ધવાળી છે.
કદલી સ્તંભોથી અતિશયિતાથી સંસ્થિત, નિર્વણ-વિસ્ફોટકાદિ કૃત ક્ષતરહિત, સુકુમાર, મૃદુ, કોમલ, અતિવિમલ, સ્વાભાવિક આગંતુક મત વેશથી પણ કલંકિત, સમપ્રમાણ સંહત સુજાત - જન્મ દોષ હિત, વર્તુળ, માંસલ, નિરંતર-ઉપચિત અવયવતાથી અપાંતરાલવર્જિત સાથળ જેણીના છે તેવી. શિલાપટ્ટકાદિવત સંસ્થિત પટ્ટ સંસ્થિત પ્રશસ્ત લક્ષણ યુક્તત્વથી વિસ્તીર્ણ ઉદ્ધ-અધઃ પૃથુલ, દક્ષિણ-ઉત્તરથી, કટિનો અગભગ જેણીનો છે તેવી. મુખના આયામ પ્રમાણથી – બાર ગુલથી બમણું પ્રમાણ વિશાળ, વદનથી બમણું વિશાળ, માંસલથી ઉપચિત, અતિ સુબદ્ધ અવયવ પણ ઢીલા નહીં એવું શ્રેષ્ઠ જઘન, તેને ધારણ કરવાના સ્વભાવવાળી.
વજની જેમ વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, વિકૃત ઉદર હિત, ત્રણ વલયને વિશેષથી પ્રાપ્ત કરેલ ઓવી, તનુ-કૃશ, કંઈક નમેલ એવા મધ્યભાગવાળી. નાજુકા, સમા, સંહિતા-સંતતા પણ અપાંતરાલ વ્યવચ્છિન્ન નહીં, પ્રઘાના તન્વી પણ શૂળ નહીં, કૃણા-મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ, દર્શનપય પ્રાપ્ત થતાં ઉપાદેય-સુભગા. આને જ સમર્થન આપતા કહે છે લટહ-આદેય, સુવિભક્તા, જન્મદોષરહિતા, તેથી જ શોભતા, દીપ્ત, રમણીય રોમરાજિ જેની છે તેવી. ગંગાના આવર્ત, પ્રદક્ષિણાવર્ત, તરંગ ભંગુર સૂર્યકિરણથી બોધિત-વિકસિત ૫ઘ સમાન, ગંભીર અને વિવૃત્ત નાભિવાળી.
અનુભટ, પ્રશસ્ત લક્ષણા, પીના, કુક્ષીવાળી. સન્નત પાર્શ-સંગત પાર્સસુજાત પાર્શ આદિ પૂર્વવતુ. કાંચન કળશવતું, સ્વશરીરનુરાપ્રિમાણયુક્ત, સમ-એક હીન કે એક અધિક નહીં, સંહિત-અપાંતરાલ રહિત, સુજાત, મનોજ્ઞ એવી ચૂયક,
૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ આપીડક શેખર જેના છે તેવી. સમશ્રેણિક યુગલરૂપ વૃત, કઠિન, અભિમુખ ઉd, રતિકારી, સંસ્થિત એવા પયોધર જેણીના છે તેવી. અનુક્રમે તનુક, તેથી જ ગોપુછવત્ વર્તલ, સમપ્રમાણ, સ્વશરીર સંશ્લિષ્ટ નમેલ - સ્કંધ દેશના નમેલપણાથી. માય - અતિ સુભગતાથી ઉપાદેય. નિત - મનોજ્ઞયેષ્ટા કલિત બાહુ જેણીના છે તેવી. તામકંઈક ત નખોવાળી.
માંસલ એવા બાહના અગ્રભાગવર્તી હાથવાળી, ઉપયિત, કોમલ, પ્રમાણ લક્ષણયુક્ત, પ્રધાન આંગળીઓ જેની છે તેવી. સ્નિગ્ધ-હાથની રેખા જેણીની છે તેવી. સૂર્ય-ચંદ્ર-શુક્ર-સ્વસ્તિક-વિભક્ત સુરચિત હરખરેખાયુક્ત. ઉપચિત અવયવ, અભ્યad, કક્ષા-વક્ષ-બત્તિરૂપ પ્રદેશો જેણીના છે તેવી. પ્રતિપૂર્ણ ગલક-પોલ જેણીનો છે તેવી. ચતુરંગુલ-સુપમાણ ગ્રીવાવાળી, માંસલ-વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત-પ્રશસ્તલક્ષણ યુક્ત હનુક જેમની છે તેવી. દાડમના કુલ જેવા પ્રકાશવાળા પ્રવર-સુણ હોઠવાળી, દહીં, જલકણ, ચંદ્ર, કુંદ, વાસંતિકામુકુલ આ બધાંની જેમ ધવલ, છિદ્રરહિત, મલરહિત, દાંત જેના છે તેવી.
લાલ ઉત્પલવ લાલ, મૃદુ, સુકુમાર, તાલુ અને જિલ્લા જેણીના છે તેવી. અતિ સ્નિગ્ધતાથી ગ્લણ-પ્લક્ષણ સ્વેદકણથી આકીર્ણ, નાકના બંને ફોયણાં પણ યથોકત પ્રમાણ અને સંવૃત્તાકાપણાથી મુકુલાકાશ, અભ્યad, ઋજક, ઉચ્ચ નાક જેણીનું છે. તે. શરદમાસમાં થનાર જે નવ કમલ, કુમુદ, કુવલયથી વિમુક્ત જે દલનિકર, તેની સદેશ અર્થાતુ લાંબા દીર્ધ મનોહારી નયન જે શારદીય અભિનવ કમલ-કુમુદકુવલયથી ઉત્પધ બે પગ માફક અવસ્થિત હોય પ્રશસ્તલક્ષણયુક્ત નયન જેણીના છે તેવી. આ જ વાત કંઈક વિશેષાર્થે કહે છે. પગલચપળ એવા, કોઈક પ્રદેશે કંઈક રક્ત લોચન જેણીના છે તે. કંઈક નમેલ ધનુષ જેવા રુચિર, કૃષ્ણ - ૪ - સુજાત ભ્રમરોવાળી ઈત્યાદિ પૂર્વવતું.
ઉપચિત, મમૃણ, રમણીય, કપોલ રેખા જેણીની છે તે. ચતુષ્કોણ, પ્રશસ્તલક્ષાણયુક્ત, ઉદર્વ-અધોપણાચી સમ, દક્ષિણ-ઉત્તરપણે તુલ્ય પ્રમાણ લલાટવાળી. કાર્તિકી પૂનમમાં ચંદ્રની જેમ વિમલ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી. છત્રની જેમ મધ્યમાં ઉad ઉત્તમાંગવાળી. કુટિલ, સુસ્નિગ્ધ, દીર્ધ વાળવાળી. છa-tવજ-ધૂપ-સૂપ-દામનીકમંડલુ-કળશ-વાપી-સૌવસ્તિક-પતાકા-વાવ-મસ્ય કૂર્મ-શ્ય-શ્રેષ્ઠમગ-શુક * * * * • ઈત્યાદિ પ્રધાન અને સામુદ્રીક શાસ્ત્રોમાં પ્રશંસા કરાયેલ એવા બમીશ લક્ષણને ધારણ કરનારી. હંસના જેવી ગતિવાળી. કોકિલાની જેમ મધુર ગાયન ગાતી એવી સુરવરા. કમનીયા, નીકટવર્તી લોકોને અનુમત.
તથા કડચલી-વલી અને પલિત-પળીયાથી રહિત, વ્યજ્ઞ, દુર્વર્ણ, વ્યાધિ, દૌભાંગ, શોકથી મુક્ત. સ્વભાવથી શૃંગારરૂપ અને પ્રધાન વેષ જેણીનો છે તેવી, તથા સુશ્લિષ્ટ એવું જે ગમન-હંસલી ગમન માફક. હસવું તે કપોલ વિકાસી અને પ્રેમસંદર્શી, ભણત ગંભીર-મન્મથને ઉદ્દીપ્તકત. ચેષ્ટિત-સકામ અંગ પ્રત્યંગ દેખાડવા આદિ. વિલાસ-નેત્રવિકાર, સંલાપ-પતિ સાથે હાસ્ય અને કામ સહિત સ્વહૃદય
Page #184
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૩૦
જીવાભિગમઉપાંગસત્ર - સટીક અનુવાદ/૩
પ્રત્યર્પણક્ષમ પરસ્પર સંભાષણ, પરમ તૈપુણ્યતા યુક્ત શેષ ઉપચાર તેમાં કુશળ. આ બધાં વિશેષણ સ્વ પતિ પ્રત્યે જાણવા, પરપુરણ પ્રત્યે નહીં. તથા ક્ષેત્ર સ્વાભાવ્યથી પાતળા કામપણા થકી પપુરુષ પ્રતિ એ અભિલાષનો સંભવ છે.
પૂવોંકત અને સાથે કહે છે - શ્રેષ્ઠ સ્તન, જઘન, વદન, હાથ-પગ, નયન, લાવાય, વર્ણ ચૌવન વિલાસ યુક્ત. નંદનવને ફરતી અપ્સરા જેવી, જોવામાં આશ્ચર્યકારી, પ્રાસાદીયાદિ પૂર્વવતું.
હવે સ્ત્રી-પુરુષ વિશેષ અંતર વિના સામાન્યથી મનુષ્યોના સ્વરૂપને જણાવવાને કહે છે - તે ઉત્તરકુર નિવાસી મનુષ્યો ઓઘપ્રવાહી સ્વરવાળા, હંસની જેમ મધુર સ્વરવાળા, કૌંચની જેમ દીધ-દેશવ્યાપી સ્વરવાળા, એ પ્રમાણે સિંહસ્વરા-દુંદુભિસ્વરાનંદિવરા નંદીની જેમ ઘોષ જેમાં છે તે નંદીઘોષ, પ્રિય સ્વર જેમાં છે તે મંજુસ્વરા. મંજુઘોષા ઈત્યાદિ. પા-કમલ, નીલોત્પલ અથવા પા નામક ગંધ દ્રવ્ય, ઉત્પલકુષ્ઠ, તેમની સુગંધ સદેશ જે નિ:શ્વાસ, તેનાથી સુરભિગંધી વદન જેમનું છે તેવા. ઉદાત્તવણી અને સુકુમારત્વચાયુક્ત.
તથા નીરોગી, ઉત્તમ લક્ષણોયુક્ત, કર્મભૂમક મનુષ્યોની અપેક્ષા અતિશાયી, તેથી જ નિપમ શરીર જેમનું છે તેવા. આ જ વાત વિશેષથી કહે છે – જવા લાગે તે જલ, સ્વલા પ્રયત્નથી જે દૂર થાય તેવો આ મલ, તે જલ્લમલ, કલંક-દુષ્ટતિલક કે ચિત્રાદિ, સ્વેદ-પસેવો, રેણુ, માલિત્યકારિણી ચેષ્ટા, તેને વજીને. નિરુપલેપ-મૂત્ર વિઠાદિ ઉપલેપરહિત શરીર જેમનું છે તેવા નિરૂપલેપશરીરી.
શરીરની પ્રભાવી ઉઘોતિત અંગ-પ્રત્યંગ જેમના છે તે. અનુકૂળ વાયુવેગશરીર અંતવર્તિ વાયુ વેગ જેમને છે તે અર્થાત વાયુગભરહિત ઉદરમધ્ય પ્રદેશવાળા. • x • કંક-પક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વચ્ચકતા જેમને છે તે ક્ષો-પક્ષી વિશેષની જેમ આહારનું પરિણમનવાળા. કેમકે કળતર ને જ જઠરાગ્નિથી પત્થર પણ ઓગળી જાય છે, તેવી શ્રુતિ છે. એ પ્રમાણે તેમને અર્ગલા આહાર ગ્રહણ છતાં અજીર્ણ દોષ ન થાય.
શનિ-પક્ષીવત પુરીષોત્સર્ગમાં નિર્લેપતા હોય. પણ • અપાન દેશ. પુરષ જેના વડે ઉત્સર્જન કરે તે પુરષોત્સર્ગ. - x x - મુઠ્ઠીમાં ગ્રાહ્ય એવી ઉન્નત કુક્ષિ જેમની છે તેવા. વજsષભ નારાય સંહનનવાળા, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત. છ હજાર ધનુષ - ત્રણ ગાઉ પ્રમાણ ઉંચા છે. વળી તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યો ૫૬ પાંસળીવાળા હોય છે તેમ કહ્યું છે.
તે ઉત્તરકુરમાં વસતા મનુષ્યો સ્વભાવથી ભદ્રક-બીજાને અનુતાપ હેતુ મનવચન-કાયાની ચેષ્ટા વિનાના, સ્વભાવથી પણ પરઉપદેશથી નહીં તેમ બીજાને ભય ન પમાડનારા. વળી સ્વભાવથી અતિમંદીભૂત ક્રોધ-માન-માયા-લોભવાળા છે. તેથી જ મનોજ્ઞ-સુખાવહ પરિણામ છે, જે માર્દવથી સંપન્ન તે મૃદુ માર્દવ સંપન્ન, કપટ માર્દવયુક્ત નહીં. ચોતરફની બધી ક્રિયામાં ગુપ્ત તે આલીન. ભદ્રક-સંકલ તે ક્ષેત્રોયિત કલ્યાણ ભાગી. વિનીત-મોટા પુરુષને વિનય કસ્વાના સ્વભાવવાળા. અચ્છામણિ કનકાદિ
વિષય પ્રતિબંધ હિત. તેથી જ તેમને સંનિધિરૂપ સંચય વિધમાન નથી. શાખાના અંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં સદાકાળને માટે તેમનો વાસ છે, મનોવાંછિત શબ્દાદિ કામોને ભોગવવાના સ્વભાવવાળા તે ઉત્તરકુરવાસીઓ છે.
ભગવન ! તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યોને કેટલો કાળ ગયા પછી આહારેચછા થાય છે ? આહારલક્ષણ પ્રયોજન ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! આઠ ભા ગયા પછી આહારેચ્છા ઉત્પન્ન થાય છે.
ભગવત્ ! તે ઉત્તરકુરુવાસીઓ શો આહાર કરે છે ? ગૌતમ ! પૃથ્વી પુષ્પફલકલાવૃક્ષોનો આહાર તેમને છે. ભગવદ્ ! તે પૃથ્વીનો કેવો આસ્વાદ કહ્યો છે ? ગૌતમ લોકમાં પ્રસિદ્ધ એવા • x + x • ગોળ, શર્કરા, મર્ચંડી-ખાંડ શર્કરા, પપેટ મોદક, બિસકંદ, પુષ્પોત્તર, પૌોતર ઈત્યાદિ • x • ચાતુ-ચતુઃ સ્થાન પરિણામ પર્યા, પંડ્રદેશોદ્ભાવ ઈસુચારિણી કાળી ગાયનું જે દૂધ * * * * ઈત્યાદિ તે ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત, એ પ્રમાણે જે ચાતુરક્ય ગોક્ષીર ખાંડ ગોળ મર્ચંડી યુક્ત. અહીં ખાંડ આદિ વડે સરસતાને પ્રાપ્ત કરે છે. મંદ અગ્નિ વડે કથિત તે મંદાગ્નિકશિત. અત્યપ્તિ કથિત વિરસ અને વિગંધાદિ થાય છે. તેથી મંદનું ગ્રહણ કર્યું. હવે વદિ અતિશય પ્રતિપાદનાર્થે કહે છે -
* સામર્સના અતિશાયીરી અન્યથા વણપાદાન વડે અચાપતિથી યુકત થાય [7] એ પ્રમાણે ગંધ-રસ-સ્પર્શ વડે પણ અતિશાયીપણાથી યુક્ત જાણવું. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - ભગવન્! શું પૃથ્વીનો આસ્વાદ આવો હોય ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. તે પૃથ્વીનો સ્વાદ, આ ગોળ-શર્કરાદિથી પણ ઈટતર છે, યાવત શબ્દથી કાંતતર, પ્રિયતર, મણામતર એવો આસ્વાદ કહ્યો છે, તેમ જાણવું.
પુષ્પ, ફળ આદિના આસ્વાદને પૂછતાં કહે છે – ગૌતમ ! જેમ કોઈ રાજા હોય, તે લોકમાં કેટલાંક દેશનો અધિપતિ થાય, પછી ચાતુરંત ચક્રવર્તી - x • રાજા થાય. તેના એકાંત સુખાવહ ભોજન, જે લાખ મુદ્રાથી નિષ્પન્ન થાય, તે વર્ણ-ગંધરસ અને સ્પર્શથી અતિશયવાળું હોય છે. સામાન્યથી આસ્વાદનીય અને વિશેષથી તેના રસના પ્રકઈને આશ્રીને દીપનીય-અગ્નિવૃદ્ધિકર હોય. તેમાં જઠરાગ્નિને દીપ્ત કરે તે દીપનીય. એ રીતે ઉત્સાહવૃદ્ધિ હેતુથી દર્પણીય. મન્મથના જનનથી મદનીય, ધાતુ ઉપચકારીવથી વૃંહણીય, સર્વે ઈન્દ્રિય અને ગામને પ્રહાદનીય હોય છે • x • ત્યારે ગૌતમે કહ્યું – શું આવો તે પુણ્ય ફળોનો આસ્વાદ છે ? ના, આર્થ સમર્થ નથી. તે પુણ્યફળોનો સ્વાદ, તેનાથી ઈષ્ટતર છે.
ભગવદ્ ! અનંતરોક્ત આહાર કરીને તે મનુષ્યો ક્યાં વસે છે ? ક્યાં રહે છે ? ગૌતમ! વૃક્ષરૂપ ગ્રહ આશ્રય જેમને છે તે વૃક્ષ ગૃહાલયા તે મનુષ્યો કહેલા છે. તે વૃક્ષો કઈ રીતે સંસ્થિત છે ? ગૌતમ ! કેટલાંક કુટાકાર-શિખરાકાર સંસ્થિત છે. કેટલાંક પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, કેટલાંક આકાશછક સંસ્થિત છે. કેટલાંક દેવજ સંસ્થિત છે, કેટલાંક રૂપ સંસ્થિત છે, કેટલાંક તોરણ સંસ્થિત છે, કેટલાંક ગોપુર સંસ્થિત છે, કેટલાંક વેદિકા સંસ્થાન સંસ્થિત છે. તેમાં વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ,
Page #185
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
કેટલાંક ચોપાલ સંસ્થિત છે. કેટલાંક અટ્ટાલક સંસ્થાન સંસ્થિત છે. વીથી - માગ કેટલાંક પ્રાસાદ સંસ્થિત છે. રાજા અને દેવતાના ભવનો તે પ્રાસાદો અથવા ઘણાં ઉલ્લેધવાળા તે પ્રાસાદ. હર્મ્સ-શિખરરહિત, ધનવાનના ભવનો. કેટલાંક ગવાણા સંસ્થિત છે. કેટલાંક વાલાણપોતિકા સંસ્થિત છે. વાવાઝપોતિકા-તળાવાદિમાં પાણી ઉપરનો પ્રાસાદ. કેટલાંક વલભી સંસ્થિત છે. વલભી-ગૃહનું આચ્છાદન, કેટલાંક વરભવન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. • x • તે શુભ અને શીતલ છાયાવાળા હુગણો છે.
ભગવદ્ ! શું ઉન્નકુટુમાં ગૃહો કે આવા ગૃહ સમાન ગૃહાયતન - તે ગૃહોમાં તે મનુષ્યોના આયતન છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય વૃક્ષરૂપ ગૃહાલયવાળા કહ્યા છે.
ભગવન્શું ઉત્તરમાં ગામ યાવતું સન્નિવેશ છે ? યાવતું શદથી નગરાદિ પણ લેવા, જે બુદ્ધયાદિ ગુણોને ગ્રસે તે ગ્રામ અથવા શાપસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ - વણિક વગવાસ, ખેટ-પાંશુ પ્રાકાર નિબદ્ધ, કબૂટ-ફુલ્લ પાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં કોઈ ગામ ન હોય છે. પન કે પતન. તેમાં પન-નૌકા વડે જ્યાં જવાય છે. પણ જ્યાં ગાડાં-ઘોડા-નાવ વડે જવાય તે પતન. - x - દ્રોણમુખ-બહુલતાએ જલનિર્ગમ પ્રવેશ. આકર-ખાણ, આશ્રમ-તાપસાદિનું આશ્રયસ્થાન, સંબાધચાત્રામાં આવેલનો નિવેશ. રાજધાની - જે નગરાદિમાં સ્વયં રાજા વસતો હોય. સન્નિવેશ - જેમાં સાર્યાદિનો આવાસ હોય. - - - ગૌતમ! ઉત્તરકુરમાં ગામ ચાવતું સન્નિવેશ ન હોય. કેમકે તેમનો આ ઈચ્છા વિષય જ નથી. તેઓ સ્વેચ્છાએ ગમન કરવાના સ્વભાવવાળા છે.
ભગવત ! ઉત્તરકુરમાં અસિ ઉપલક્ષિત સેવક-યુયો, મણી ઉપલક્ષિત લેખનજીવી, કૃષિથી કૃષિ કોપજીવી, પશ્યક્રય વિકયોપજીવી, વાણિજ્યકલા ઉપજીવી (એ બધાં) હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેઓ અસિ-મણી-કૃષિ-વાણિજ્ય રહિત છે.
ભગવન્! શું ઉત્તરકુરુમાં હિરણ્ય-અઘડિત સોનું, કાંસ્ય ભાજન જાતિ, વરા જતિ, મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-વિધમાન ધન આદિ છે ? હા, ગૌતમ ! છે. પણ તે મનુષ્યોને તે વિષયમાં તીવ્ર મમત્વભાવ થતો નથી. કેમકે તેઓ મંદ રાણાદિ છે.
ભગવા ઉત્તરકુરુમાં રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, મહામાંડલિક, યુવરાજ, ભોગિકાદિ ઈશ્વર અથવા અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત ઈશ્વર, તલવર - રાજા જેને ખુશ થઈને મસ્તકને સુવર્ણપટ્ટ વિભૂષિત કરે, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો વડો, માડુંબિક-મડંબ સ્થાનનો અધિપતિ. - X • ઈન્સ-હાથી પ્રમાણે દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠીશ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા પુરયેષ્ઠ વણિક વિશેષ. સેનાપતિ-હાથી, 0, પદાતિ લક્ષણ સેનાના સ્વામી, સાર્યવાહ-ગણિમાદિ દ્રવ્યને લઈને લાભાર્થે જે બીજા દેશમાં જાય છે, નૃપને બહુમાન્ય, પ્રસિદ્ધ, દીન-અનાથોના વત્સલ, તે લોકમાં ધાન્ય સાર્થવાહ કહેવાયો સાર્થવાહના આ લક્ષણ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, ઉત્તરકુરના મનુષ્યો “ઋદ્ધિ સકાર અર્થાતુ વૈભવ અને સેવ્યતા લક્ષણથી રહિત છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન! ઉત્તરકુરમાં દાસ-ઘરેણાં ખરીદ-વેચ કરનાર, પ્રેય-મોકલવા યોગ્ય, શિય-ઉપાધ્યાયનો ઉપાસક, મૃતક-નિયતકાળને આશ્રીને વેતનથી કર્મ કરવાને રાખેલ, ભાવિક-ભાગીયો, કર્મકાર-લુહારાદિ કર્મ કરનાર, આ બધાં છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આભિયોગ્યપણાથી હિત તે મનુષ્યો છે. કર્મમાં અભિમુખ યોજાય કે પ્રવૃત્તિ કરાવાય તે અભિયોગ્ય. હે આયુષ્યમાન્ શ્રમણ ! તેઓમાં આભિયોગ્યત્વ નથી.
ભગવદ્ ઉત્તરકુરુમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ છે ? તેમાં માતા-જનની, પિતા-જનક, સહોદભાઈ, સહોદરી-બહેન, વધૂપત્ની, સુત-પુગ, સુતા-પુત્રી, તૂષા-પુત્રવધૂ એ બધાં છે. તેથી જ કહ્યું છે કે જે જન્મ આપે તે જનની, જે બીજ સીંચે તે પિતા, સાથે જન્મે તે એક માતા-પિતાપણાથી ભાઈ કે બહેન, ભોગ્યપણાથી પની ઈત્યાદિ છે, પણ તે મનુષ્યોમાં તીવ પ્રેમરૂપ બંઘન હોતું નથી. ક્ષેત્રની સ્વાભાવિકતાથી તેઓ પાતળા પ્રેમબંધનવાળા મનુષ્યો છે.
ભગવન્! ઉત્તરકુરમાં અરિ – , વૈરી-જાતિ બદ્ધ વૈરવાળા, ઘાતકબીજાને હણે, વધક-સ્વયં હશે. પ્રત્યેનીક - છિદ્રાન્વેષી, પ્રત્યમિત્ર-પહેલા મિત્ર થઈ પછી મિત્ર થાય. ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી, તે મનુષ્યગણ ચાલ્યા ગયેલા વૈરાનુબંધવાળા કહેલા છે.
ભગવન ! ઉત્તસ્કરમાં મિત્ર-નેહ વિષય, વયસ્ય-માનવતા સહિત ગાઢતર સ્નેહવિષય, સખા - સમાન ખાન-પાન ગાઢતમ સ્નેહનું સ્થાન છે. સુહતુ - મિત્ર, સકલ કાલ અવ્યભિચારી અને હિતોપદેશ દેનાર. સાંગતિક - સંગતિ માત્ર. ભગવંતે કહ્યું - આવો સંબંધ ભાવ ન હોય, કેમકે તે મનુષ્ય સ્નેહરાગ હિત છે.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં નાટકોમાં નાટક કરનારની પ્રેક્ષા તેનટપેક્ષા કે નૃત્યપેક્ષા, નૃત્ય કરનારાને જોવાં તે. જલવા આખેલક અથવા રાજાના સ્તોત્ર પાઠકો, તેમની પ્રેક્ષા. મલપેક્ષા, મૌષ્ટિક-મલ્લ વિશેષ જે મુષ્ટિ વડે પ્રહાર કરે છે, તેની પ્રેક્ષા. વિડંબક-વિદષક, વિવિધ વેશ કરનારની પ્રેક્ષા. કથનપેક્ષા, લવક - જે ખાડો આદિને ઝંપલાવીને ઓળંગી જાય કે નદી દિને તરી જાય તેની પ્રેક્ષા. શાસક - રાસને ગાનારા કે જય શબ્દને બોલનાર અથવા ભાંડ, તેમની પ્રેક્ષા, આગાયક - જે શુભાશુભને કહે છે, તેમની પ્રેક્ષા. લંખ-જે મહાવંશાગ્રને આરોહીને નૃત્ય કરે છે, તેમની પ્રેક્ષા. મંખપેક્ષા-જે ચિત્રપટ્ટાદિ હાથમાં લઈ ભિક્ષા કરે છે. તૃણઈલ-ખૂણ નામક વાધ વિશેષ તેની પ્રેક્ષા, તુંબવીણાવાદકની પ્રેક્ષા. કાવડિ વાહક, તેની પ્રેક્ષા. માગધ-બંદિભૂત તેમની પ્રેક્ષા. ભગવંતે કહ્યું - તે મનુષ્યોને આ કશું ન હોય, કેમકે તેઓ કૌતુકહિત છે.
ભગવતુ ! ઉત્તરકુરમાં ઈન્દ્ર-શકનો મહોત્સવ-પ્રતિ નિયત દિવસભાવી ઉત્સવ, છંદ-કાર્તિકેય મહોત્સવ, એ રીતે દ્ધ, શિવ-દેવતા વિશેષ, વૈશ્રમણ-ઉતરદિશાનો લોકપાલ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, મકુંદ-બળદેવ આ બધાંનો મહોત્સવ. કૂવા-તળાવ-નદી-ન્દ્રહ-પર્વત-ચૈત્ય-સ્તૂપનો મહોત્સવ. ભગવંતે કહ્યું.
Page #186
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૰૧૮૫
આ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવાદિ રહિત કહેલા છે.
ઉત્તરકુરુમાં શકટાદિ હોય ? શકટ - ગાડું, ચ-બે પ્રકારે છે યાન સ્થ, સંગ્રામ રથ. તેમાં સંગ્રામથને પ્રાકારાનુકારી, ફલકમથી વેદિકા હોય, બીજા રથમાં તે ન હોય. યાન-ગાડુ આદિ, યુગ્ધ - બે હાથ પ્રમાણ, ચોખૂણી વેદિકાથી ઉપશોભિત
જંપાન, ગિલ્લી-હાથી ઉપરની અંબાડીરૂપ, ચિલ્લી-અકુ પલાણને બીજા દેશમાં થિલ્લી કહે છે. શિબિકા - કૂટાકાર આચ્છાદિત જંપાન, સ્પંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. ભગવંતે કહ્યું – આમાંનું કશું જ ન હોય, કેમકે તે મનુષ્યો પગે ચાલનારા
કહેલા છે.
33
ભગવન્ ! ઉત્તરકુરુમાં ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા, ઘોટક આદિ હોય ? અહીં શ્વ - જન્મથી જલ્દી ગમન કરનાર, ઘર - ગધેડો, આદિ અર્થ છે. ભગવંતે કહ્યું – તે બધાં છે, પણ તેઓ મનુષ્યોને પરિભોગ્યપણે જલ્દી આવતા નથી. ભગવન્ ! ઉત્તરકુરુમાં ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી આદિ હોય ? હા, હોય, પણ તે મનુષ્યને કામમાં ન આવે.
ભગવન્ ! ઉત્તકુમાં સિંહો, વાઘ, વરુ, ચિત્તા, ઋક્ષા, પરાશર, શીયાળ, બીલાડા, શુનક, કાળશુનક, કોકતિક, લોંકડી, સશલા, ચિલ્લલ આદિ હોય? ભગવંતે કહ્યું – હોય, પણ તેઓ પરસ્પરને કે મનુષ્યને કંઈપણ આબાધા, પ્રબાધા, છવિચ્છેદ કરી શકતા નથી. તે શ્વાપદો પ્રકૃતિભદ્રક કહેવાયેલા છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં શાલિ, ઘઉં, ડાંગર, જવ, તલ, શેરડી આદિ છે ? હા, છે. પણ તે મનુષ્યને પરિભોગપણે આવતી નથી. - - - ભગવન્ ! ઉત્તકુરુમાં સ્થાણુ, કંટક, હી-લઘુ કુત્સિત તૃણ, શર્કરા-કાંકરા, તૃણ, કચરો આદિ અશુચિ-શરીર મલાદિ, પૂતિ-કુથિત સ્વ સ્વભાવ ચલિત ત્રણ દિવસના વટક આદિવત્. દુરભિગંધમૃતક્લવરાદિ, અચોક્ષ-અપવિત્ર અસ્થિ આદિવત્ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ‘ઉત્તરકુરુ' ક્ષેત્ર સ્થાણુ, કંટક, હીર, કાંકરા ઈત્યાદિથી રહિત છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં ગત્ત - મોટો ખાડો, દરી-ઉંદર આદિથી કરાયેલ નાના ખાડા, ઘસી-ભૂરાજિ, ભૃગુ-પ્રપાતસ્થાન, વિષમ-દુરારોહ-અવરોહ સ્થાન, ધૂળ, કાદવ, ચલણી - માત્ર પગને સ્પર્શે તેટલો કાદવ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ઉત્તરકુમાં બહુસમરમણીય ભૂભાગ કહેલ છે.
ભગવન્ ! ‘ઉત્તરકુટુ' ક્ષેત્રમાં દંસ, મસક, ઢંકુણ, પિશુકા-ચાંચડ, ચૂકા, લીંખ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. કેમકે ‘ઉત્તકુટુ’ ક્ષેત્ર ઉપદ્રવ રહિત કહેલ છે. - - - ભગવન્ ! ઉત્તરકુરુમાં અજગર, મહોગાદિ છે ? હા, છે. પણ તેઓ અન્યોન્ય કે મનુષ્યોને કંઈ આબાધા, વ્યાબાધા, છવિચ્છેદ કરતા નથી. તે સર્પગણને હે આયુષ્યમાન શ્રમણ ! પ્રકૃતિથી ભદ્રક કહેલ છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં દંડાકાર વ્યવસ્થિત ગ્રહ-ગ્રહદંડ, તે અનર્થ ઉપનિપાત હેતુપણે પ્રતિષેધ્ય છે, સ્વરૂપથી નહીં, એ પ્રમાણે ગ્રહમુશલ, ગ્રહંગર્જિત-ગ્રહચારહેતુક ગર્જિત, આ સ્વરૂપ થકી પણ પ્રતિષેધ્ય છે. ગ્રહયુદ્ધ-એક ગ્રહ અન્ય ગ્રહની મધ્યે
19/3
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જાય, ગ્રહસંઘાટક, ગ્રહાપસવ્યાનિ [તથા] અભાણિ-સામાન્યકારથી પ્રતીત, અભવૃક્ષવૃક્ષાકારે પરિણત અભ્ર, સંધ્યા-સંધ્યાકાળે નીલાદિ અભ્રપરિણતરૂપ, ગંધર્વનગર-સુર સદન પ્રાસાદ ઉપશોભિત નગરાકારપણે તાવિધ નભઃપરિણત પુદ્ગલ રાશિરૂપ આ બધું પણ ત્યાં સ્વરૂપથી ન હોય. ગતિ વિદ્યુત, ઉલ્કાપાત-આકાશમાં સંમૂર્છિત જવલન પડવારૂપ. દિગ્દાહ-કોઈ દિશામાં છિન્નમૂલ જ્વલન જ્વાલા કરાલિત અંબર પ્રતિભાસરૂપ, નિર્ધાત-વિધુનો પ્રપાત, પાંશુદૃષ્ટિ-ધૂળની વર્ષા, યક્ષદીપ્તક - આકાશમાં દૃશ્યમાન અગ્નિસહિત પિશાચ. ઘૂમિકા-રૂક્ષ, પ્રવિરલ, ધૂમાભા, સ્નિગ્ધ ઘન ઘનત્વી ભૂમિમાં પડેલ - ૪ - મહિકા જોદ્ઘાત.
૩૪
[તથા] ચંદ્રોપરાગ-ચંદ્રગ્રહણ, સૂર્યોપરાગ-સૂર્યગ્રહણ, અહીં ગર્જિત, વિધુત્ ઉલ્કા, દિગ્દાહ, નિર્થાત ઇત્યાદિનો સ્વરૂપથી પણ પ્રતિષેધ છે. તેમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ અનર્થ ઉપનિપાતના હેતુપણે નિષેધ જાણવો. કેમકે સ્વરૂપથી તે બંનેનો પ્રતિષેધ અશક્ય છે. જંબુદ્વીપના જ સૂર્ય-ચંદ્ર ત્યાં પ્રકાશે છે. એક ચંદ્ર કે સૂર્યના ગ્રહણથી સકલ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ થતાં સ્વરૂપથી ચંદ્ર-સૂર્યના ગ્રહણનો પ્રતિષેધ સંભવતો નથી. ચંદ્ર સૂર્યપરિવેષ-ચંદ્ર કે સૂર્યના ફરતી વલયાકાર પરિણતિરૂપ પ્રસિદ છે.
પ્રતિચંદ્ર - ઉત્પાદાદિ સૂચક બીજો ચંદ્ર, એ રીતે બીજો સૂર્ય. ઈન્દ્રધનુપ્, ઉદકમત્સ્ય, કપિહસિત-અકસ્માત આકાશમાં જ્વલન્-ભીમ શબ્દરૂપ, અમોઘસૂર્યબિંબની નીચે કદાચિત દેખાતું શકટની ઉદ્ધિ સંસ્થિત શ્યામાદિ રેખા. આવા ચંપરિવેષાદિ સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. પૂર્વનો વાયુ-પશ્ચિમનો વાયુ ઈત્યાદિ વાયુ અસુખહેતુરૂપ કે વિકૃતરૂપ હોતા નથી. સામાન્યથી તેનો નિષેધ કરેલ નથી. કેમકે પૂર્વાદિ વાયુ તો ત્યાં પણ હોય છે. ગ્રામદાહ, નગર દાહ ઈત્યાદિ, દાહકૃતથી પ્રાણાય, ભૂતક્ષય કુળક્ષય, આ બધું સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. કોઈનો અનર્થ હેતુપણે અને કોઈનો સ્વરૂપથી નિષેધ છે, તેમ ભગવંતે કહ્યું છે.
કે
ભગવન્ ! ઉત્તરકુરમાં ડિબ-સ્વદેશોસ્થા વિપ્લવ, ડમ-પરરાજથી કૃત્, કલહવાયુદ્ધ, બોલ-ઘણાં પીડિતોનો કલકલપૂર્વકનો મેળાપક, ક્ષાર-પરસ્પર માત્સર્ય, વૈપરસ્પરની અસહનતાથી હિંસ્ય-હિંસક ભાવ અધ્યવસાય, મહાયુદ્ધ-પરસ્પર મરાતામારતા વડે યુદ્ધ, મહાસંગ્રામાદિ, મહાસન્નાહ, મહાપુરુષ કે મહાશસ્ત્રનું નિષતન-નાગ બાણાદિથી દિવ્ય અસ્ત્રોનું પ્રક્ષેપણ, અદ્ભુત વિચિત્ર શક્તિને કારણે નાગબાણાદિ એ જ મહાશસ્ત્રો છે. તેથી કહે છે કે – ધનુષ્ય આરોપિત નાગબાણ મૂકવા તે જાજવલ્યમાન, અસહ્ય, ઉલ્કાદંડરૂપ, બીજાના શરીરે નાગમૂર્તિરૂપ બંધન કરે છે. તામસ બાણથી બધી સંગ્રામભૂમિમાં મહાંધતમસરૂપતા થાય છે. - ૪ - ૪ -ઈત્યાદિ. ભગવંતે કહ્યું કે આ અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આ ડિબ-ડમરાદિથી રહિત છે.
ભગવન્ ! ઉત્તકુરુમાં મ્રૂત-અશિવ, કુલરોગ, મંડલરોગ. શિરો-અક્ષિ-કર્ણનખ-દંત વેદના છે ? કાશ, શ્વાસ, શોષ, વર, દાહ, કચ્છ, ખસર, કુષ્ઠ, અર્શ, અજીર્ણ, ભગંદરાદિ છે? સંધ-કુમાર-નાગ-ચક્ષ-ભૂત-ધનુગ્રહાદિ છે ? ઉદ્વેગ,
Page #187
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૮૫
૩૫ એકાહિતકથી ચતુર્થક તાવ, હૃદય-મસ્તક-પા-કુક્ષિ-યોનિશૂલાદિ, નગરનિગમ ચાવતું સંનિવેશમારિ આદિ છે ? મારિકૃત પ્રાણ-જન-ધન-કુળ ાયાદિ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો રોગ-આતંક આદિથી હિત છે.
ભગવન! ઉત્તરકુરમાં રહેતા મનુષ્યોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ. તેમાં દેશોન એટલે પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં રહેતા મનુષ્યો કાળમાણે મરણ કરીને ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ બાકી રહેતા પરભવના આયુનો બંધ કરીને, સ્વકાળે યુગલને જન્મ આપે. પછી ૪૯ અહોરાત્ર તે યુગલને પાળે, પાળીને ખાંસી-છીંક કે બગાસુ ખાતાં, સ્વશરીરમાં કલેશથી રહિત, બીજા દ્વારા અપાતા દુ:ખથી રહિત, પોતાને કે બીજાને મન-વચન-કાયાનો પરિતાપ ઉપજાવ્યા વિના કાળમાસે કાળ કરી, ભવનપતિ આદિ આશ્રય રૂ૫ તથાગ સ્વાભાવ્ય, તધોગ્ય આયુ બાંધીને દેવલોકે જાય.
ભગવદ્ ! ઉત્તરકુરમાં જાતિભેદથી કેટલા પ્રકારના મનુષ્યો સંતાનરૂપથી અનુવર્તે છે ? ગૌતમ ! છ ભેદે મનુષ્યો અનુવર્તે છે - પાગંધા ઈત્યાદિ. આ શબ્દો જાતિવાચક છે.
હવે શિધ્વજનના અનુગ્રહને માટે ઉત્તકુરુ વિષયસૂત્ર સંકલનાર્થે ત્રણ સંગ્રહણી ગાથાઓ - * * * * * * કહી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે – પહેલાં ઉત્તરકુર વિષય ઈ૫-જીવા-ધનુપૃષ્ઠનું પ્રતિપાદક સૂગ, પછી ભૂમિ વિષયક સૂત્ર, પછી ગુમવિષય, પછી હેરતાલ વન વિષય, પછી ઉદ્દાલાદિ વિષય, પછી તિલક પદ - લતા - વનરાજી - દશ પ્રકારના કલાવૃક્ષ વિષયક સૂગ દંડકો, પછી મનુષ્ય વિષયક ત્રણ સૂણો - પુરુષનું, સ્ત્રીનું, સામાન્ય મનુષ્યનું, પછી આહાર, ગૃહના બે દંડક - ગૃહાકાર વૃક્ષાભિધાયી, ગેહાદિ અભાવ વિષયક, પછી અસિ આદિ અભાવ વિષયક, પછી હિરણ્યાદિ • રાજાદિ અને દાસાદિના અભાવ વિષયક, પછી માતા આદિ વિષયક, પછી અરિ-વૈરિ આદિ પ્રતિપેઘ વિષયક, પછી મિત્રાદિ અભાવ વિષય ઈત્યાદિ • x - x - વૃત્તિમાં ઉપર કહ્યા મુજબના વિષયો છે.
સ્પે ઉત્તરકુરમાં રહેલ ‘ચમક’ પર્વતનું કથન કરે છે– • સૂત્ર-૧૮૬
ભગવના ‘ઉત્તરકાર” કોમમાં ચમક નામે બે પવતો કઈ કહ્યા છે? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ૮૩૪ યોજન અને એક યોજનના ૪, ભાણ યોજના ગયા પછી સીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે અહીં ઉત્તરૂમાં ચમક નામે બે પર્વતો કહા છે. તે એક-એક ૧eoo યોજન ઊંચા છે. તે જમીનમાં ૫૯ યોજન છે. મૂળે ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, મધ્યમાં ૭૫o યોજન લાંબા-પહોળા અને ઉપર પoo યોજન લાંબા-પહોળા છે. મૂળમાં ૩૧૬ર યોજનથી કંઈક અધિક પરિધિ, મધ્યમાં ૩ર યોજનથી કંઈક અધિક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પરિધિ, ઉપર ૧૫૮૧ યોજનાથી કંઈક અધિક પરિધિ છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત અને ઉપર તનુ છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ, Gણ યાવત પ્રતિરૂપ છે. પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકાળી અને વનખંડથી પરિક્ષિત છે. બંનેનું વર્ણન કરવું. તે યમક પર્વત ઉપર બહુરામરમણિય ભૂમિભાગ કહેલ છે. વર્ણન કરવું. * * *
તે બહુ સમસ્મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતંસક કહેલ છે. તે પ્રાસાદાવતંસક દૃશા યોજન ઊંચા, ૩૧ યોજના પહોળા છે, ઘણાં ઉંચા ઈત્યાદિ વર્ણન, ભૂમિભાગ-ઉલ્લોકાદિ કહેવા. ત્યાં બે યોજનની મણિપીઠિકા છે. તેના ઉપર શ્રેષ્ઠ સિંહાસન-સપરિવાર છે. યાવત ત્યાં ચમક દેવ રહે છે.
ભગવાન ! યમક પર્વતને યમક પર્વત કેમ કહે છે ? ગૌતમ / યમક પર્વતમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી બધી નાની-નાની વાવડી છે. યાવત્ બિલપંક્તિઓ છે. તે નાની નાની વાવડી વાવત બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો યાવતું શત-સહસ્ર નો, યમકની પ્રભા - ચમકના વણના છે. યાવતું પલ્યોપમ સ્થિતિક બે મહર્વિક દેવો ત્યાં વસે છે. તેઓ ત્યાં પ્રત્યેક પ્રત્યેક ઝooo સામાનિકોનું વાવ4 ચમક પર્વતનું, ચમક રાજધાનીનું, બીજ ઘણાં વ્યંતર દેવોદેવીઓનું અધિપત્ય કરતા યાવતું પાલન કરતા વિચરે છે. તે કારણથી, હે ગૌતમ યમક પર્વતને યમક પર્વત કહે છે અથવા હે ગૌતમ યાવતું નિત્ય છે.
ભગવન! ચમક દેવની યમના નામે રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! ચમક પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજ ભૂદ્વીપ, દ્વીપમાં, ૧૨,ooo યોજના ગયા પછી, અહીં ચમક દેવની યમકા નામે રાજધાની કહી છે. તે ૧૨,૦૦૦ યોજન આદિ વિજયા રાજધાનીવત્ કહેવું. યાવતું ત્યાં મહર્વિક એવા બે ચમક દેવ છે. યમક દેવ કહેવાય છે.
વિવેચન-૧૮૬ -
ભગવન્! ઉત્તરકુરુમાં ચમક નામે બે પર્વતો ક્યાં છે ? ગૌતમ ! નીલવ વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંથી ૮૩૪ - */ યોજનનું અંતર ગયા પછી, ત્યાં શીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમી બંને કૂળના પ્રદેશમાં ચમક નામે બે પર્વતો કહ્યા છે. - એક પૂર્વકૂળે, એક પશ્ચિમ કૂળે. બંને ૧૦૦૦ યોજન ઉંચા છે. ૫૦ યોજન ઊંડા છે. મેર સિવાયના શેષ શાશ્વત પર્વતોમાં બધામાં અવિશેષપણે ઉચ્ચવની અપેક્ષાઓ ચોથા ભાગનો ઉદ્વેધ હોય છે. તે પર્વત મળમાં ૧૦૦૦ યોજન, મધ્યે-૩૫o યોજન, ઉપર ૫૦૦-યોજન છે. પરિધિ-મૂળમાં ૩૧૬૨ યોજન, મધ્યમાં ૨૩૭૨, ઉપર-૧૫૮૧ યોજનથી કંઈક અધિક છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, એમ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. ઈત્યાદિ સૂત્રાર્થવત.
પ્રત્યેક પર્વત પડાવસ્વેદિકારી, વનખંડથી પરિક્ષિત છે. તે બંનેનું વર્ણન જગતી ઉપરની વેદિકાથી સમાન કહેવા.
Page #188
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૦/૧૮૬
ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. ભૂમિભાગ વર્ણન “આલિંગપુષ્કર'' આદિ પૂર્વવત્ ચાવત્ વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે યાવત્ અનુભવતા રહે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક-એક પ્રાસાદાવતુંસક છે. જે ૬ા યોજન, ૩૧1 યોજન પહોળા, ઈત્યાદિ બધું પૂર્વવત્. પ્રાસાદાવતંસક - ઉલ્લોચ-ભૂમિભાગ - મણિપીઠિકા - સિંહાસન-વિજયદૂષ્ય-અંકુશ-દામ વર્ણન પૂર્વવત્. વિશેષ એ કે અહીં મણિપીઠિકાનું પ્રમાણ લંબાઈ-પહોળાઈથી બે યોજન અને બાહલ્યથી એક યોજન કહેવું, બાકી પૂર્વવત્.
તે સિંહાસનના પ્રત્યેકના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં ચમક નામક ચમક પર્વતના સ્વામી દેવના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિક યોગ્ય ૪૦૦૦ ભદ્રાસન કહ્યા છે. આ ક્રમે સિંહાસન પરિવાર કહેવો.
39
તે પ્રાસાદાવતંસકોની પ્રત્યેકની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ શતસહસપત્રક.
હવે નામનું કારણ પૂછે છે – ચમક પર્વત, સમક પર્વત કેમ કહેવાય છે ? નાની-નાની વાવડીથી લઈને બિલપંક્તિમાં ઘણાં સહસત્રો, યમક નામના પક્ષીની
પ્રભા-આકારના છે. તે જ કહે છે – ચમકવર્ણ આભાવાળા. તે બંને ચમક પર્વત ઉપર
સ્વામીપણે બે મહદ્ધિક દેવ ચાવત્ પલ્યોપમ સ્થિતિવાળા રહે છે. તે બંનેના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, સોળ આત્મરક્ષક દેવો, યમક પર્વત, યમકા રાજધાની, બીજા પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતા વિચરે છે. તેથી યમક આકાર, ચમક વર્ણના ઉત્પલાદિનો યોગ, સ્વામીપણે ચમક નામક દેવ એ બધાં કારણોથી સમક પર્વત કહ્યો છે.
હવે યમક રાજધાની સ્થાન પૂછે છે – યમકદેવની યમકા રાજધાની ક્યાં છે ? સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવું.
હવે દ્રહવક્તવ્યતા બતાવે છે
• સૂત્ર-૧૮૭ :
ઉત્તરકુનો નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલો છે? ગૌતમ ! યમક પર્વતની દક્ષિણે ૮૩૪ - Z/ યોજન ગયા પછી સીતા મહાનદીના બહુ મધ્ય દેશભાગમાં, આ ઉત્તકુમનો નીલવંત નામનો દ્રહ કહેલો છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ૧૦૦૦ યોજન લાંબો અને ૫૦૦ યોજન પહોળો છે. ૧ યોજન ઉદ્વેધ-ઉંડો છે. તે સ્વચ્છ, લક્ષ્ય અને રતમય કાંઠાવાળો, ચતુષ્કોણ અને સમતીર યાવત્ પ્રતિરૂપ છે. બંને તરફ પાવર વેદિકાથી અને વનખંડોથી ચોતરફથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન કરવું.
નીલવંદ્રહમાં ત્યાં ત્યાં યાવત્ ઘણાં ત્રિસોપાન પ્રતિરૂપક કહેલા છે. વર્ણન કરવું યાવત્ તોરણ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તે નીલવંત દ્રહના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પદ્મ કહ્યું છે. એક યોજન લંબાઈ-પહોળાઈથી અને તેનાથી ત્રણગણાં કરતાં સવિશેષ પરિક્ષેપથી, અર્ધયોજન બાહાથી, દશ યોજન ઉદ્વેધથી, બે કોશ જળથી ઉંચુ, સાતિરેક સાડા દશ યોજન બધું મળીને તેની ઉંચાઈ છે.
તે પાનું સ્વરૂપ આ પ્રમાણે છે – તેનું મૂળ વજ્રમય, કંદ રિષ્ઠરત્નમય, નાલ તૈસૂર્યમય, બહારના પાન ધૈર્યમય, અત્યંતર પાન જાંબૂનદમય, કેસરા તપનીયમય, કનકમથી કર્ણિકા, વિવિધ મણિમય પુષ્કર સ્તિબુકા છે. તે કર્ણિકા અર્ક યોજન લાંબી-પહોળી, તેનાથી ત્રણ ગુણાથી અધિક તેની પરિધિ છે. એક કોસની જાડાઈ છે. તે પૂર્ણરૂપે કનકમી છે, સ્વચ્છ, શ્લÆ યાવત્ પ્રતિરૂપ છે.
તે કર્ણિકાની ઉપર બહુસમ રમણીય દેશભાગ મણી પર્યન્ત કહેલ છે. તે બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, અર્દ કોશ પહોળું, દેશોન એક કોશ ઉંચુ છે. અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. યાવત્ વર્ણન કરવું. તે ભવનથી ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહ્યા છે – પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૫૦૦ ધનુપ્ ઉંચા, ૨૫૦ ધનુપ્ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. તે શ્વેત, શ્રેષ્ઠ સ્વર્ણની રૂપિકા સાવત્ વનમાળા છે.
તે ભવનની અંદર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મી વર્ણવો. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં મણિપીઠિકા કહેલી છે, તે ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી, ૨૫૦ ધનુપ્ જાડી છે. તે સર્વથા મણિમયી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવ-શયનીય કહેલ છે. દેવ શયનીયનું વર્ણન કરવું.
તે પા બીજા, તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણવાળા ૧૦૮ પોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પડો અર્ધયોજન લાંબા-પહોળા અને તેનાથી સાધિક ત્રણગણી પરિધિવાળા, એક કોશ જાડા, ૧૦ યોજન ઉદ્વેધ, એક કોશ જળથી ઉંચા, બધું મળીને સાતિરેક દશ યોજન કહેલા છે.
36
તે પોનું વર્ણન આ પ્રમાણે છે જમયમૂલ ચાવત્ વિવિધ મણિમય પુષ્કરતિબુક. તે કર્ણિકાઓ એક કોશ લાંબી-પહોળી, તેનાથી સાધિક ત્રણગુણી પરિધિ, અદ્ધકોશ જાડી, સર્વ કનકમથી, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે કર્ણિકાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ યાવત્ મણિનો વર્ણ, ગંધ, સ્પ
તે પાની વાયવ્ય-ઉત્તર-ઈશાને નીલવંતદ્રહ-કુમારના ૪૦૦૦ સામાનિકોના ૪૦૦૦ પો કહેલા છે. આ રીતે આ સર્વે પરિવાર યોગ્ય પોનું કથન કરવું જોઈએ. તે પદ્મ બીજા ત્રણ પાવર પરિધિથી ચોતરફથી ઘેરાયેલ છે – અત્યંતર, મધ્યમ, બાહ્ય. આાંતર પદ્મ પરિવેશમાં ૩૨-લાખ પડ્યો છે. મધ્યમ પડા પરિવેશમાં ૪૦ લાખ પડ્યો છે. બાહ્ય પાપરિવેશમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં પડ્યોની સંખ્યા એક કરોડ, વીશ લાખ કહેલી છે.
ભગવન્ ! નીલવંત દ્રહને નીલવંત દ્રહ કેમ કહે છે ? ગૌતમ ! નીલવંત
-
Page #189
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૩
૪૦
દ્રહમાં ત્યાં-ત્યાં નીલવણ ઉત્પલ યાવત્ શતસહસપો, નીલવંતપભાવાળા નીલવંતદ્વહકુમર રહે છે ઈત્યાદિ આલાવો યાવત્ નીલવંત પ્રહ કહેવાય છે.
• વિવેચન-૧૮૭ :
ભગવદ્ ! ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! યમક પર્વતના દક્ષિણ ચરમાંત પૂર્વે દક્ષિણ અભિમુખ ૮૩૪-*/ યોજન જઈને • તેટલું અપાંતરાલ છોડીને, આ અંતરમાં શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં આ અવકાશમાં ઉત્તરસ્કરમાં નીલવંતદ્રહ નામે પ્રહ છે. તે ઉત્તરદક્ષિણ અવયયથી લાંબો, પૂર્વ-પશ્ચિમ અવયવથી પહોળો છે ઈત્યાદિ સુત્રાર્થવતું. મરજી ટિકવતુ બહાર નિર્મળ પ્રદેશ, Gણ-ગ્લણ પુદ્ગલ નિમપિત બહિદિશ. રૂપાના ફૂલ-કિનારાવાળો છે. ઈત્યાદિ વિશેષણ જગતી ઉપરની વાપી આદિવત્ કહેવા.
તે નીલવંત દ્રહ શીતા મહાનદીના બંને પડખે બહાર રહેલ છે. તે તે રીતે બંને પડખે એકેક પરાવરવેદિકાથી અને બે વનખંડો વડે બધી દિશામાં સામરત્યથી પરિવરેલ છે. પરાવરવેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવતુ. નીલવંત બ્રહના તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પ્રતિવિશિષ્ટરૂપક સિસોપાન કહેલા છે. તે ઝિસોપાના પ્રતિપકની આગળ એક-એક તોરણ કહેલ છે. ઈત્યાદિ તોરણ વર્ણન પૂર્વવતું.
તે નીલવંત દ્રહના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટું પા કહ્યું છે. એક યોજના લાંબુ આદિ સૂગાર્યવત્ જાણવું. તે પાનું અનંતરજ કહેવાનાર સ્વરૂપનું વર્ણન કહેલ છે - વજમય મૂળ, પ્ટિરત્નમય કંદ, વૈડૂર્યરત્નમય નાલ, વૈડૂર્યરત મય બાહ્ય સ્ત્રો, નંબનદમય અત્યંતર પામો, ઈત્યાદિ તેની કર્ણિકા અદ્ધ યોજન લાંબી-પહોળી ઈત્યાદિ સુબાવતું. તે સ્વચ્છ, Gણ, ધૃષ્ટ, મૃઢ, નીરજ, પ્રતિપાદિ છે. તે કર્ણિકા ઉપર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન વિજય રાજધાનીના ઉપકિાલયનની જેમ કહેવું. - x •
તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે, તે એક કોશ લાંબુ છે ઈત્યાદિ સૂત્રાર્થવતું. તે વર્ણન વિજય રાજધાનીની સુધમસિભા માફક ત્યાં સુધી કહેવું - જ્યાં સુધી “દિવ્ય ગુટિત શબ્દ " છે. પછીના સૂરમાં સર્વરત્નમય, સ્વચ્છ-ગ્લણ-પૃષ્ટ-સૃષ્ટાદિ કહેવું.
તે ભવનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક-એક દ્વાર ભાવથી ત્રણ દ્વાર કહેલા છે - પૂર્વ, ઉત્તર, દક્ષિણમાં. તે દ્વારો ૫૦૦ ધનુષ ઉંચા છે, ઇત્યાદિ સૂત્રાર્થવતું. તે દ્વારોનું વર્ણન વિજયદ્વારની માફક ત્યાં સુધી અવિશેષપણે જાણવું, ચાવતુ વનમાલા વક્તવ્યતાની પરિસમાપ્તિ થાય છે. * * *
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ-ભાગમાં મણિપીઠિકા કહી છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી છે ઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે, વર્ણન પૂર્વવતુ. તે ભવન ઉપર આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે ઈત્યાદિ. તે મૂલપા બીજા ૧૦૮ પડઘોથી પરિવૃત્ત છે. તે પડ્યોની ઉંચાઈ મૂળ પદાથી અડધી છે, તે આ રીતે - તે પદો પ્રત્યેક અદ્ધ યોજન લાંબા-પહોળા, એક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કોશ બાહરાણી, ઈત્યાદિ સૂગાર્ચવતુ જાણવું. તે પદોનું વર્ણન આવે છે - વજમય મૂળ, રિઠ રનમય કંદ, વૈર્યરત્નમય નાલ ઈત્યાદિ.
તેની કર્ણિકા એક કોશ લાંબી-પહોળી, અર્ધકોશ જાડી, સર્વથા કનકમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન પૂર્વવતુ. તે મૂળપદાની વાયવ્ય-ઉત્તરે-ઈશાને એ રીતે ત્રણ દિશામાં અહીં નીલવંત નાગકુમારેન્દ્ર નાગકુમારરાજના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ પદો કહેલા છે. આ આલાવા માટે, જેમ વિજયદેવનો સિંહાસન પરિવાર કહ્યો, તેમ અહીં પણ પાપરિવાર કહેવો. તે આ રીતે – પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય ચાર મહાપરો, અગ્નિમાં અત્યંતર પર્પદાના ૮ooo દેવોના ૮ooo પદો, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,ooo પદો, નૈઋત્યમાં બાહ્ય પદાના ૧૨.ooo દેવોના ૧૨,000 પરો, પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત મહાપો કહેલા છે.
- પછી તેના બીજા પાપરિવેશની પાછળ ચાર દિશામાં ૧૬,000 આત્મરક્ષકોના ૧૬,000 પડ્યો - તે પૂર્વાદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર જાણવા. મળપદાના બણા પઘ પરિવેપો થાય છે. બીજે પણ ત્રણ જ વિધમાન છે. તેના પ્રતિપાદનાર્થે કહે છે. - તે પરા બીજા અનંતરોક્ત પરિક્ષેપકિક વ્યતિરિક્ત ત્રણ પાપરિવેષોથી બધી દિશામાં સામાન્યથી સંપરિક્ષિત છે. તે આ રીતે અત્યંતર મધ્ય, બાહ્ય, અત્યંતર પડાપરિક્ષેપમાં સર્વ સંખ્યાથી બત્રીસ લાખ પડ્યો છે, મધ્ય પડાપરિક્ષેપમાં ચાલીશ લાખ પદો છે. બાહ્ય પદા પરિક્ષેપમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં મળીને ૧,૨૦,૦૦૦ પદો થાય છે, તેમ મેં તથા બધાં તીર્થકરોએ કહેલ છે. • x -
હવે નામના અવર્ય માટે પૃચ્છા-નીલવંત દ્રહ, નીલવંત દ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! તે-તે દેશમાં-પ્રદેશમાં ઘણાં પદો ચાવતુ સહસાબો છે નીલવંત દ્રહ પ્રભાયુકત છે. નીલવંત પર્વતના જેવા વણથી અર્થાત્ નીલ છે નીલવંત નામે નાગકુમારેન્દ્ર, મહર્તિક આદિ ચમકદેવ વત્ કહેવું. ઉક્ત - x • x • કારણોથી તે નીલવંત દ્રહ કહેવાય છે. - X - X - નીલવંત દ્રહની રાજધાની વિષયક સૂત્ર પૂર્વવત અિહીં જુઓ
• સૂત્ર-૧૮૮ :
ભગવદ્ ! નીલવંતકુમારની નીલવંત રાજધાની ક્યાં છે ? ગૌતમ નીલવંત પર્વતની ઉત્તરમાં તીછા અસંખ્યાત દ્વીપજમુદ્ર ગયા પછી અન્ય જંબૂદ્વીપમાં છે.
• વિવેચન-૧૮૯ :
વિસાવમાં વૃત્તિમાં કોઈ આવું સૂત્ર નથી, પણ આમ હોવું જોઈએ તેવી કલ્પનાથી સંક્ષિપ્ત પાઠ ઉભો કરેલ છે.)
• સૂત્ર-૧૮૯ :
નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ યોજન જતાં દશ-દશ કાંચન પર્વતો કહ્યા છે. તે કાંચન પર્વતો પ્રત્યેક ૧oo ઉંચા, પચીસ-પચીશ યોજન ભૂમિમાં છે. મૂળમાં ૧૦-૧oo યોજન પહોળા, મધ્યમાં ૩૫ યોજન લાંબા-પહોળા, ઉપષo યોજન પહોળા છે. મૂળમાં સાધિક ૩૧૬ યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૨૭
Page #190
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૮૯
યોજન પરિધિ, ઉપર સાધિક ૧૫૮ યોજનની પરિધિ છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુક, એવા ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વે કાનમય સ્વરછ, પ્રત્યેક-પ્રત્યેક પાવરવેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે.
તે કંચન પર્વતોની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે ચાવત્ અંતર દેવી-દેવી ત્યાં બેસે છે. ઈત્યાદિ. તેમાં પ્રત્યેકે પ્રત્યેકમાં પ્રદાવતંરાક છે, તે ૬રા યોજન ઉંચા, ૩૧૪ યોજન પહોળા છે. તેમાં બે યોજનની મણિપીઠિકા અને સપરિવાર સિંહાસન છે.
૪૧
ભગવન્ ! આ કાંચન પર્વત, કાંચન પર્વત કેમ કહેવાય છે? ગૌતમ ! કાંચન પર્વતમાં ત્યાં-ત્યાં વાવડીમાં ઉત્પલો યાવત્ તે કંચન વર્ણની આભાવાળા, યાવત્ ત્યાં મહદ્ધિક કાંચન દેવ વિચરે છે. ઉત્તરમાં કાંચનક દેવોની કાંચનિકા રાજધાની છે, જે બીજા જંદ્વીપ છે ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું.
ભગવન્ ! ઉત્તરકુર ક્ષેત્રનો ઉત્તરકુ દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત દ્રહની દક્ષિણે ૮૩૪-૪/ યોજન ઈત્યાદિ પૂર્વવત્ નીલવંત દ્રહનો આલાવો કહેવો. બધાં દ્રહોમાં તેના તેના નામના દેવ છે. બધાંમાં પૂર્વ-પશ્ચિમમાં
દશ-દશ કાંચનક પર્વત છે. તે બધાં સમાન પ્રમાણવાળા છે. રાજધાનીઓ ઉત્તરમાં બીજા ત્રંબુદ્વીપમાં છે.
આ પ્રમાણે ચંદ્રદ્રહ, ઐરાવતહ, માલ્યવૃંદ્રહનો પણ એક-એક આલાવો જાણવો.
• વિવેચન-૧૮૯ :
નીલવંત દ્રહની પૂર્વમાં અને પશ્ચિમમાં પ્રત્યેકમાં દશ-દશ યોજન જતાં અપાંતરાલ છોડીને. દક્ષિણોત્તર શ્રેણીમાં દશ-દશ કાંચન પર્વતો કહેલા છે. તે કાંચનક પર્વતો ૧૦૦ યોજન ઉંચા, ૨૫-યોજન ઉદ્વેધવાળા ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું. યાવત્ તે પ્રત્યેક પર્વત પદ્મવર્વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. પાવરવેદિકા, વનખંડ વર્ણન પૂર્વવત્.
તે કાંચનક પર્વતની ઉપર બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે
એકૈક પ્રાસાદાવતંક કહેલ છે. પ્રાસાદ વક્તવ્યતા યમક પર્વતની ઉપરના પ્રાસાદાવાંસક
માફક સંપૂર્ણ, સિંહાસનકથન સુધી કહેવી.
હવે નામ-અવર્ષે પૃચ્છા-પૂર્વવત્. વિશેષ એ કે જે કારણથી ઉત્પલાદિ કાંચનપ્રભા છે, કાંચન નામના દેવો ત્યાં વસે છે, તેથી અને કાંચનપ્રભા - ઉત્પલાદિ યોગથી,
કાંચનક નામક દેવ અને સ્વામિત્વથી તે કાંચનક કહેવાય છે.
કાંચનિકા રાજધાની યમિકા રાજધાનીવત્ કહેવી. જંબુદ્વીપમાં ઉત્તરકુરુમાં ઉત્તરકુરુ દ્રહ નામે દ્રહ ક્યાં છે ? ગૌતમ ! નીલવંત દ્રહના દક્ષિણ ચરમાંતથી ૮૩૪*/s યોજન જઈને શીતા મહાનદીના બહુમધ્યદેશભાગમાં ઉત્તરકુરુ નામે દ્રહ છે જેમ પહેલાં નીલવંત દ્રહની લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ ઈત્યાદિ બધી વક્તવ્યતા કહી, તેમ અહીં પણ અન્યનોક્તિ કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
નામકરણની પૃચ્છા-પૂર્વવત્. વિશેષ એ - જેથી ઉત્તકુદ્ધહાકાર, તેથી તેના આકારયોગથી, ઉત્તકુરુ નામે ત્યાં દેવ વસે છે, તેના યોગથી પણ દ્રહનું નામ ઉત્તકુરુ છે. વળી બંને નામો અનાદિકાળથી તેમ પ્રવૃત્ત છે. એ રીતે બીજે પણ જાણવું. ઉત્તરકુરુદેવની વક્તવ્યતા નીલવંત નાગકુમાવત્ કહેવી. રાજધાની આદિ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી.
૪૨
=
ચંદ્રદ્રહની વક્તવ્યતા કહે છે – પ્રશ્નસૂત્ર સુગમ છે. ગૌતમ ! ઉત્તકુરુ દ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-૪/ ૢ યોજન ગયા પછી શીતા મહાનદીના બહુમધ્યદેશભાગે આ અવકાશમાં ઉત્તકુરુમાં ચંદ્રદ્રહ નામે દ્રહ કહેલો છે. આની પણ નીલવંત દ્રહ માફક લંબાઈ-પહોળાઈ ઉંડાઈ ઈત્યાદિ બધી વક્તવ્યતી કહેવી. નામ અને અન્વર્થસૂત્ર પણ તેમજ છે. વિશેષ એ કે – જે કારણે ઉત્પલાદિ ચંદ્રદ્રહ આકારે, ચંદ્રવર્ણના અને ચંદ્ર નામે દેવ ત્યાં વસે છે. ઈત્યાદિથી ચંદ્ગદ્રહ કહ્યો છે. ચંદ્રરાજધાની અને કાંચનક પર્વતાદિ કથન પૂર્વવત્.
હવે ઐરાવત દ્રહ વક્તવ્યતા – પ્રશ્ન સૂત્ર પાઠસિદ્ધ છે. ઉત્તર આ – ગૌતમ ! ચંદ્રદ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪ યોજન અને ૐ/૭ ભાગ ગયા પછી, શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગના અવકાશમાં ઐરાવતદ્રહ નામે દ્રહ છે.
આનો પણ નીલવંત નામક વ્રહની જેમ લંબાઈ-પહોળાઈ આદિ વક્તવ્યતા કહેવી. વિશેષ આ - ઉત્પલાદિ ઐરાવત દ્રપ્રભાવાળા છે. ઐરાવત નામક હાથીના વર્ણવાળા, ઐરાવત નામે દેવ ત્યાં વસે છે, તેથી ઐરાવતદ્રહ નામ છે. ઐરાવત રાજધાની વિજય રાજધાનીવત્, કાંચનક પર્વત વક્તવ્યતા સુધી તેમજ છે.
હવે માલ્યવંત નામે દ્રહ વક્તવ્યતા - પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ઐરાવત દ્રહના દક્ષિણ ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-૪/૭ યોજન જતાં, શીતા નદીના બહુમધ્ય દેશભાગે ઉત્તરકુરુમાં માલ્યવંતદ્રહ છે. શેષ કચન નીલવંતદ્રહ માફક જાણવું. નામ-જે કારણે ઉત્પલાદિ માલ્યવંત દ્રહાકારે, માલ્યવંત નામે વક્ષસ્કાર પર્વતના વર્ણવાળા અને માહ્યવંત દેવ ત્યાં વસે છે માટે માલ્યવંતદ્રહ નામ છે. તેની રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી. - ૪ -
હવે જંબવૃક્ષ વક્તવ્યતા કહે છે –
- સૂત્ર-૧૯૦ :
ભગવન્ ! ઉત્તકુમાં સુદર્શના બીજું નામ જંબૂ તેની જંબૂપીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે ગંધમાદન વક્ષસ્કાર
પર્વતની પૂર્વે સીતા મહાનદીના પૂર્વ કિનારે અહીં ‘ઉત્તર’ કુરુમાં બૂમીઠ નામક પીઠ ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૫૮૧ યોજનથી કંઈક અધિક પરિધિથી છે. બહુમધ્યદેશ ભાગમાં ૧૨ યોજન બાહત્વ છે પછી માત્રા-માત્રાની પ્રદેશ હાનિથી સૌથી સમાંતે બે કોશ બાહલ્સથી છે. સર્વ જાંબૂનદમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૪૪
દ્વીપ૦/૧૯૦
તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન કરવું.
તે જંબૂપીઠની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. તે બધું પૂર્વવત્ ચાવતું તોરણ યાવત્ છx.
તે જંબૂપીઠની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુક્ત હોય યાવત્ મણીનો સ્પર્શ પૂર્વવત
તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મસિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણીમયી, સ્વચ્છ, ગ્લજ્જ યાવત પ્રતિરૂપ છે.
તે મણિપીઠિક ઉપર અહીં એક મોટું જંબ-સુદર્શના વૃક્ષ છે. તે આઠ યોજન ઉદd ઉચ્ચવણી, અયોજન ભૂમિમાં, બે યોજનનો સ્કંધ, આઠ યોજના પહોળ. છ યૌજન તેની શાખાઓ ફેલાયેલ છે, મધ્યમાં આઠ યોજન પહોળું છે. બધું મળીને આઠ યોજન કરતાં અધિક ઉંચુ છે. તેનું મૂળ વજમય, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા એ રીતે ચૈત્યવૃક્ષ વર્ણન સમાન યાવત્ સર્વ રિટમય વિપુલ કંદ, વૈડૂર્ય રચિત સ્કંધ, સુજાત-વરાત-રૂપ પ્રથમ વિશાળ શાખા, વિવિધ મણિરત્નની વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યના પાન, તપનીય પબ-બિંટ, જંબૂનદકમૃદુ-સુકુમારૂવાલ-પલંબ અંકુર ધર, વિચિત્ર-મણિ-રતન-સુરભિકુસુમફળના ભારથી નમેલ શાખા યુક્ત, છાયા-પ્રભા-શ્રીક-ઉધોત સહિત, અધિક મનોનિવૃત્તિકર, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
• વિવેચન-૧0 -
જંબૂદ્વીપના ઉત્તરકુરુમાં જંબૂ, જેનું બીજું નામ સુદર્શના છે, તે જંબૂસંબંધી જંબૂપીઠ નામની પીઠ ક્યાં કહી છે ? ગૌતમ!મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં માલ્યવંત વાસ્કાર પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના પૂર્વમાં ઉત્તરકુરના પૂર્વાર્ધમાં બહુમધ્યદેશ ભાગે આ અવકાશમાં જંબૂવૃક્ષની જંબૂપીઠ કહેલ છે. તે પoo યોજન લાંબી-પહોળી, ૧૫૮૧ યોજના પરિપથી છે. ઇત્યાદિ સૂત્રાર્થવતું. આ માટે નં ૨ કહી વૃત્તિકારશ્રીએ બે સંગ્રહણી ગાથા પણ મૂકી છે.
તે જંબુપીઠ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સામાન્યપણે પરિવૃત્ત છે. વેદિકા-વનખંડ પૂર્વવતુ.
તે જંબપીઠની ચારે દિશામાં એક-એક દિશામાં એકેક સોપાન પ્રતિરૂપક ભાવથી ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. • x • તે સિસોપાન પ્રતિરૂપકોનું આ આવા સ્વરૂપે વર્ણન છે. વજમય નેમા અર્થાત્ ભૂમિથી ઉંચો જતો પ્રદેશ આદિ, જગતિ ઉપર વાવડી આદિ ગિસોપાન વકતવ્ય અવલંબન બાહા, તોરણો આદિ સુધી કહેવું. - જંબૂપીઠની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તેને વિજયા રાજધાની ઉપકારિકાલયનવ મણીના સાર્ચ સુધી કહેવો. યાવતુ ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ બેસે છે, સુવે છે, વિચરે છે.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી છે ઇત્યાદિ સ્ત્રાર્થવત્ કહેવું. તે મણિપીક્કિાની ઉપર બહુમધ્યદેશ ભાગમાં એક મોટી જંબુસુદર્શના કહેલ છે. તે આઠ યોજન ઉંચી, અદ્ધ યોજના જમીનમાં, બે યોજનનો સ્કંધ, છ યોજનાની ઉd નીકળેલ શાખા, ઈત્યાદિ - x • x • તે જંબૂના વજમય મૂળ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા • * * રિસ્ટરનમય કંદ, વૈડૂર્યરત્નમય દીપ્યમાન સ્કંધ, મૂલવ્ય શુદ્ધ, પ્રધાન, જાત્યરૂપ મૂળભૂત વિશાળ શાખા, વિવિધ મણિ રત્નમય વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યરત્નમય પત્રો, તપનીય પ્રવૃત છે. બીજા મતે મૂળ શાખા સોનાની, પ્રશાખા રજતમય છે. જાંબુનદ સુવર્ણમય ક્ત વર્ણ, મનોજ્ઞ, સુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ - કંઈક ભાવને પામેલા, પ્રથમ ઉઘડતા એવા અંકુરો છે. પાઠાંતરથી જાંબૂનદ સુવર્ણમય લાલ, મૃદુ, સુકુમાર, મનોજ્ઞ પ્રવાલ-પલ્લવ અંકુર - યથોદિત સ્વરૂપ અપ્રશિખરોવાળા છે. વિચિત્ર મણિરત્નમય, સુરભી કુસુમ ફળોના ભારથી નમેલ શાખાવનું છે. આ અંગે વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ પણ નોંધી છે.
Hછાયા • શોભાના છાયા જેની છે તે. સાબT - શોભના પ્રભા જેવી છે તે. તેથી જ સશ્રીકા, સહઉધોત - મણિરત્નોના ઉધોતના ભાવથી સોદ્ધોત, fધક - અતિશય મનોનિવૃત્તિ કર, પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવતું.
• સુત્ર-૧૧ થી ૧૯૪ :
[૧૯૧] જંબુ, બીજું નામ સુદર્શનની ચારે દિશામાં ચાર શાખા કહી છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, અદ્ધકોશ પહોળું, દેશોન કોશ ઉd ઉચ્ચવણી, અનેક સ્તંભ વર્ણન યાવત્ ભવનના દ્વાર પૂર્વવતુ. પ્રમાણપoo વિના ઉંચા, ૫o ધનજી પહોળા યાવતુ ભૂમિભાગ સુધી લટકતી વનમાળા, ઉલ્લોક, મણિીઠિકા-૫oo ધનુણની અને દેવશયનીય કહેવા.
તેમાં જે દક્ષિણી શાખા, ત્યાં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક કોશ ઉંચુ, અદ્ધ કોશ લાંબુ-પહોળું, અત્યંત ઉંચુ મધ્યમાં બહુમ મણીય ઉલ્લોક. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં સપરિવાર સિંહાસન કહેવું.
તેમાં જે પશ્ચિમી શાખા છે, ત્યાં એક પ્રાસાદાવર્તસક કહેલ છે. પૂર્વવત્ પ્રમાણ, સપરિવાર સિંહસાન કહેવું..
તેમાં જે ઉત્તરની શાખા, અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રમાણ પૂર્વવતુ. સપરિવાર સીંહાસન કહેવું.
તેમાં જે ઉપરની વિડિમા, ત્યાં એક મોટું સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અદ્રકોશ પહોળું, દેશોન એક કોશ ઉંચુ, અનેકશd dભ સંનિવિષ્ટાદિ વર્ણન કરવું. તેને ત્રણ દિશામાં ત્રણ હારો ૫૦૦ ધનુષ ઉંચ, ૨૫o ધનુ પહોળા
Page #192
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૯૧ થી ૧૯૪ છે. ૫૦૦ ધનુની મણિપીઠિકા, દેવછંદક ૫૦૦ ધનુષ પહોળો, સાતિરેક ૫oo ધનy ઉંચો છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમા, જિનોત્સધ પ્રમાણ છે. એ રીતે બધી સિદ્ધાયતન વકતવ્યા કહે યાવતુ ધૂપકડછાં છે. તે ઉત્તમ આકારે અને સોળભેદે રનોથી યુક્ત છે.
આ સુદશન/જંબૂ મૂળમાં બાર પાવરવેદિકાથી ચોતરફથી સંપરિવૃત્ત છે.. પાવરવેદિકાઓ અદ્ધ યોજન ઉંચી, પoo ધન, પહોળી છે . વર્ણન કરવું.
જંબુસુદના, બીજા-તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણ માત્રના ૧૦૮ જંબૂવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે જંબવૃક્ષો ચાર યોજન ઉંચા, એક કોશ ભૂમિમાં, એક યોજનનો સ્કંધ, એક યોજન વિષ્કભ, ત્રણ યોજન સુધી ફેલાયેલી શાખાઓ છે. તેના મધ્યભાગે ચાર યોજનનો વિષ્ફભ છે, ચાર યોજનથી અધિક તેની સમગ્ર ઉંચાઈ છે. મૂલ-qજમય છે આદિ ચૈત્ય વૃક્ષ વનિ કહેવું.
જંબ/સદનના પશ્ચિમોત્તરમાં - ઉત્તરમાં - ઉત્તરપૂર્વમાં અનાહત દેવના ૪૦૦૦ સામાનિકદેવોના ૪૦૦૦ જંબૂ છે. જંબૂસુદર્શનના પૂર્વમાં અનાહત દેવની ચાર અગમહિષીના ચાર જંબૂ છે. આ પ્રમાણે સમસ્ત પરિવાર, આત્મરક્ષકો સુધીના જંબૂ કહેવા
જંબુસુદના સો-સો યોજનના ત્રણ વનખંડોથી ચોતરફથી ઘેરાયેલી છે. જેમકે - પહેલું, બીજું ત્રીજું.
જંબુસુદનાના પૂર્વના પહેલા વનખંડમાં પ૦ યોજન જઈને એક મોટું ભવન કહેલ છે. પૂર્વના ભવન સમાનજ શયનીય પર્યન્ત બધું વર્ણન કહેવું. એ પ્રમાણે દક્ષિણમાં પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવનો જાણવા.
જંબુસુદનાના ઉત્તર-પૂર્વના પહેલાં વનખંડમાં ૫૦ યોજન આગળ ગયા પછી ચાર નંદા પુષ્કરિણી કહેલી છે. તે આ - પણ, પાપભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણી એક કોર લાંબી, અદ્ધ કોસ પહોળી, ૫૦૦ ધનુષ ઉડી છે. તે સ્વચ્છ, થલણ, ઉષ્ટ, ધૃષ્ટ, મૃષ્ટ, નિષ્પક, નીરજ વાવ પ્રતિરૂપ છે, ઈત્યાદિ વર્ણન તોરણ સુધી કહેવું જોઈએ.
તે નંદા પુષ્કરિણીના બહુમધ્યદેશભાગમાં એક પ્રાસાદાવર્તસક કહેલ છે, તે કોશ પ્રમાણ લાંબુ, અર્વકોશ પહોળું, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ સપરિવાર સહાસન સુધી કહેવું..
એ પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ૫૦૦ યોજન જતાં ચાર નંદા પુષ્કરિણી છે - ઉત્પલકુભા, નલિના, ઉત્પલા, ઉત્પલોજવલા.
એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમમાં પ0 યોજન જતાં ચાર પુષ્કરિણી-મૂંગા, ભંગિનિયા, અંજના, કજજલપભા. બાકી પૂર્વવતું.
જંબુસુદનાના ઉત્તરપૂર્વમાં પહેલું વનખંડ ૫o-ચોજન ઓળંગ્યા પછી આ ચાર નંદાપુષ્કરિણી કહી છે. તે આ - શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા, શ્રીનિલયા. તેનું પ્રમાણ પૂર્વવત છે અને પ્રાસાદાવતંસક પણ પૂર્વવત્ જણાવા.
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ જં/સુદર્શનાના પૂર્વ દિશાના ભવનની ઉત્તમાં, ઉત્તર-પૂર્વમાં, પ્રાસાદાવર્તાયકની દક્ષિણમાં અહીં એક મોટો કુટ કહેલ છે. તે આઠ યોજના ઉંચો, મૂળમાં ૧ર-યોજન પહોળો, મધ્યમાં આઠ યોજન પહોળો, ઉપર ચાર, યોજન પહોળો છે. મૂળમાં કંઈક અધિક ૩૭ખ્યોજન પરિધિ, મધ્યમાં સાધિક પ-જોજન પરિધિ, ઉપર સાધિક ૧ર-ચોજન પરિધિવાળા છે. મૂળમાં વિસ્તીeમણે સંક્ષિપ્ત-ઉપર તનુ-પાતળો, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ ધૂનદમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
- તે કૂટની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવતુ ત્યાં વ્યંતર દેવો-દેવીઓ બેસે છે યાવત વિચરે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક સિદ્ધાયતન છે, તે કોશ પ્રમાણાદિ બધું સિવાયતન કથન જવું..
જંબુસુદર્શનના પૂર્વીય ભવનથી દક્ષિણમાં, દક્ષિણ-પૂર્વના પ્રાસાદાવર્તસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ યાવતુ ત્યાં સિદ્ધાયતન છે... જં/ સુદીનાની દક્ષિણના ભવનની પૂર્વમાં અને દક્ષિણ-પૂર્વના પ્રાસાદાવતુંસકની પશ્ચિમમાં એક વિશાળ કુટ છે... એ રીતે દક્ષિણના ભવનની પશ્ચિમમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતરકની પૂર્વમાં એક વિશાલ ફૂટ છે... જંબૂની પશ્ચિમી ભવનની દક્ષિણમાં અને દક્ષિણ-પશ્ચિમ પાસાદાવતસકની ઉત્તરમાં વિશાળકુટ છે. તેનું પ્રમાણ પૂર્વવત અને સિંહદ્વાયતન છે.
જંબુના પશ્ચિમી ભવનની ઉત્તરમાં, ઉત્તર પશ્ચિમી સાદાવર્તસકની દક્ષિણમાં એક મોટો કૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત અને સિદ્ધાયતન છે... જંબૂના ઉત્તર ભવનની પશ્ચિમે, ઉત્તસ્પશ્ચિમ પ્રાસાદાવર્તાસકની પૂર્વમાં અહીં એક ફૂટ કહેલ છે, તે પૂર્વવતુ. જંબુના ઉત્તરના ભવનની પૂર્વે ઉત્તર-પૂર્વના પ્રાસાદાવતસકની પશ્ચિમે એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત તેમજ સિદ્ધાયતન છે.
જંબુસુદશના બીજા ઘણા તિલક-લકુટ - ચાવ4 - રામવૃક્ષો, હિંગુવૃક્ષોથી ચાવતુ ચોતરફથી સંપરિવૃત્ત છે.
જંબુ/સદના ઉપર ઘણાં આઠ-આઠ મંગલકો કા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સાદિ. કૃષ્ણ ચામરધ્વજ યાવત્ છમાહિચ્છત્ર છે. • • • જંબુ સુદર્શનાના બાર નામો છે –
[૧૨] સુદના, અમોઘા, સુબુદ્ધી, યશોધરા, વિદેહ જંબૂ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા. [૧૯] સુભદ્રા, વિશાલા, સુજાતા, સુમના. જંબુસુદનાના આ બાર નામો છે.
[૧૯૪] ભગવત્ ! જંજૂ સુદર્શના, જંબૂ સુદર્શના કેમ કહેવાય છે ? ગૌતમજંબુસુદનામાં જંબૂઢીપાધિપતિ અનાદૂત નામ મહર્વિક દેવ રાવત પલ્યોપમસ્થિતિક વસે છે. તે ત્યાં zooo સામાનિકોનું વાવ4 જંબૂદ્વીપના જંબુનું
Page #193
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
સુદર્શનાનું અને અનાતા રાજધાનીનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. ભગવન્ ! અનાધૃતદેહની [અનાદતા રાજધાની ક્યાં છે? રાજધાનીની સમસ્ત વક્તવ્યતા પૂર્વવત્, ચાવત્ મહર્ષિક તે અનાદંત દેવ રહે છે. અથવા હે ગૌતમ ! જંબુદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબુવનખંડ નિત્ય કુસુમિત યાવત્ શ્રી વડે અતીવ ઉપશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ ! જંબુદ્વીપ, જંબુદ્વીપ કહેવાય છે. અથવા હે ગૌતમ ! બુદ્વીપ શાશ્વત નામધેય કહેલ છે. જે કદી ન હતું તેમ નહીં યાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૯૧ થી ૧૯૪ :
*ક
જંબુ/સુદર્શનાની ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક શાખા છે, એ રીતે ચાર શાખા કહી છે – એક પૂર્વમાં, એક પશ્ચિમમાં આદિ. તેમાં જે પૂર્વ-શાખા છે, તેના બહુ મધ્યદેશભાગમાં એક મોટું ભવન કહેલ છે. એક કોશ લાંબુ, અદ્ધ કોશ પહોળું, દેશોન કોશ ઉંચુ. તેનું વર્ણન, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વોક્ત મહાપદ્માવત્
છે. - ૪ -
તેમાં જે દક્ષિણી શાખા છે, તેના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રાસાદાવતંસક છે. તે પણ એક કોશ ઉંચુ આદિ છે. તે ઘણું ઉંચુ છે આદિ વર્ણન, ઉલ્લોચ, ભૂમિભાગ, મણિપીઠિકા, સિંહાસન આ વર્ણનો પૂર્વવત્. વિશેષ એ કે – મણિપીઠિકા ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી, ૨૫૦ ધનુમ્ જાડી, સપરિવાર સીંહાસનાદિ કહેવા.
તે પ્રાસાદાવતંસક ઉપર ઘણાં આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે. તે હાથમાં ઘણાં સહસત્ર સુધી કહેવું.
જેમ દક્ષિણની શાખામાં પ્રાસાદાવતંસક કહ્યું છે તેમ પશ્ચિમ અને ઉત્તરનું પણ પ્રત્યેકનું કહેવું. જંબુ(સુદર્શનાની ઉપરની વિડિમાના બહુમરાદેશ ભાગમાં સિદ્ધાયાન છે. તે પૂર્વના ભવનની જેમ મણિપીઠિકાના વર્ણન સુધી કહેવું. - ૪ -
તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેવછંદક કહ્યો છે, ૫૦૦ ધનુષુ લાંબો પહોળો, આતિરેક ૫૦૦ ધનુર્ ઉંચો, સર્વથા રત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્. ત્યાં ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ ૧૦૮ ધૂપ કડછા રહેલ છે - સુધી કહેવું. સિદ્ધાયતનની ઉપર અષ્ટમંગલો ઈત્યાદિ પૂર્વવત્ સહસ્રપત્ર-હાથમાં રાખેલ છે સુધી કહેવું. બધાંની વ્યાખ્યા પૂર્વવત્.
જંબુ/સુદર્શના બાર પાવરવેદિકા વડે બધી દિશામાં સામાથી ઘેરાયેલ છે. વેદિકાવર્ણન પૂર્વવત્. જંબૂવૃક્ષ, બીજા-તેનાથી અદ્ધે ઉચ્ચત્વ પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષોથી બધી દિશામાં સામસ્ત્યથી પરિવરેલ છે. તેનું આ પ્રમાણ કહે છે – પ્રત્યેક ૧૦૮ જંબૂઓ ચાર યોજન ઉંચા, જમીનમાં એક કોશ ઉંડા, એક યોજન સ્કંધવાળા, બાહલ્યથી એક કોશ સ્કંધ. ત્રણ યોજનની વિડિમા, બહુમધ્યદેશ ભાગે ચાર યોજન લાંબા-પહોળા, ઉર્ધ્વ-અધોરૂપે સાતિરેક ચાર યોજન છે. - ૪ - ૪ -
જંબ/સુદર્શનાના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં એ ત્રણ દિશામાં અનાદત દેવના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ જંબૂ કહ્યા છે. પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ચાર મહાજંબૂઓ છે. દક્ષિણ-પૂર્વમાં અત્યંતર ૫ર્યાદાના ૮૦૦૦ દેવોને યોગ્ય ૮૦૦૦ જંબૂ, દક્ષિણમાં મધ્યમ ૫ર્યાદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ જંબૂ, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્યપર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ જંબૂ, પશ્ચિમમાં સાત સેનાપતિના સાત મહાજંબૂ અને ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ જંબૂઓ છે.
તે જંબુ/સુદર્શના ૧૦૦ યોજન પ્રમાણ વનખંડોથી બધી દિશામાં સામસ્ત્યથી પરિવૃત્ત છે. તે આ રીતે – અત્યંતર, મધ્ય અને બાહ્ય. જંબૂની પૂર્વ દિશામાં પહેલું વનખંડ ૫૦ યોજન ગયા પછી એક મોટું ભવન છે. તે પૂર્વદિવર્તી ભવનવત્ વક્તવ્યતા કહેવી. જંબૂની દક્ષિણમાં પહેલું વનખંડ ૫૦-યોજન જતાં એક મોટું ભવન છે. તે રીતે પશ્ચિમ અને ઉત્તરમાં પણ પ્રથમ વનખંડમાં ૫૭-યોજન જતાં ભવન છે.
જંબૂના ઈશાનમાં પ્રથમ વનખંડ ૫૦-યોજન ગયા પછી મોટી ચાર નંદાપુષ્કરિણી છે. પૂર્વમાં પદ્મા, દક્ષિણમાં પદ્મપ્રભા, પશ્ચિમમાં કુમુદા, ઉત્તરમાં કુમુદપ્રભા, તે નંદાપુષ્કરિણી પ્રત્યેક એક કોશ લાંબી, અર્હુકોશ પહોળી ઈત્યાદિ જાણવું. તે વર્ણન - એક પાવર વેદિકા, વનખંડથી ઘેરાયેલ છે સુધી કરવું.
તે પુષ્કરિણીની ચારે દિશામાં અકૈક દિશામાં એકૈક એવા ચાર ત્રિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું વર્ણન પૂર્વવત્. તોરણો તે રીતે જ. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશ ભાગે એક મોટું પ્રાસાદાવાંસક છે. તે જંબૂવૃક્ષની દક્ષિણ-પશ્ચિમ શાખામાં રહેલ પ્રાસાદાવત્ જાણવું . ૪ - સર્વત્ર સીહાસન સપરિવાર છે.
એ પ્રમાણે દક્ષિણપૂર્વમાં, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ પ્રત્યેકને કહેવા. વિશેષ એ કે – નંદાપુષ્કરિણીના નામમાં ભેદ છે, તે આ રીતે – દક્ષિણ પૂર્વમાં પૂર્વાદિ ક્રમથી - ઉત્પલગુલ્મ, નલિન, ઉત્પલ, ઉત્પલોજ્વલ. દક્ષિણ પૂર્વમાં - ભૂંગા, ભૃગનિભા, અંજના, કજ્જલપ્રભા, ઉત્તરપશ્ચિમમાં શ્રીકાંતા ઈત્યાદિ.
જંબુ/સુદર્શનામાં પૂર્વ દિશાના ભવનની ઉત્તરથી, ઉત્તરપૂર્વ દિશાના પ્રાસાદાવતંસકની દક્ષિણથી એક મોટો કૂટ છે. તે આઠ યોજન ઉંચો છે. મૂળમાં આઠ, મધ્ય-છ, ઉપર-ચાર યોજન પહોળો છે ઈત્યાદિ વર્ણન સૂત્રાર્થવત્ જાણવું. - x - આ કૂટ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિક્ષિપ્ત છે. વેદિકા-વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
તે કૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. - ૪ - ૪ - તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું સિદ્ધાયતન છે. તે જંબૂવૃક્ષની ઉપરની વિડિમાના સિદ્ધાયતન સદેશ કહેવું. ચાવત્ ૧૦૮ ધૂપ કડછાં છે.
જંબૂવૃક્ષના પૂર્વના ભવનની દક્ષિણથી, દક્ષિણ-પશ્ચિમના પ્રાસાદાવાંસકની ઉત્તરે તથા દક્ષિણના ભવનની પૂર્વથી, દક્ષિણપૂર્વના પ્રાસાદાવાંસકની પશ્ચિમ દિશામાં તથા દક્ષિણના ભવનની આગળ અને દક્ષિણપશ્ચિમના પ્રાસાદાવાંસકની પૂર્વથી તથા પાશ્ચાત્ય ભવનની પૂર્વથી, દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની ઉત્તરથી - ૪ - ૪ - ઈત્યાદિ બધામાં એકૈક ફૂટ છે, કૂટનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે કૂટોની ઉપર પ્રત્યેકમાં એકૈક સિદ્ધાયતન છે. તે સિદ્ધાયતન પૂર્વવત્ કહેવા. કહ્યું છે – આઠ ઋષભકૂટ
Page #194
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
સર્દેશ સર્વે જાંબૂનદમય કહેવા. તેના ઉપર એક કોશ પ્રમાણનું જિનભવન પરમ રમ્ય છે. જંબુ/સુદર્શનાના બાર નામો આ પ્રમાણે છે –
૪૯
(૧) સુદર્શના - અતિ સુંદર અને નયન મનોહારી હોવાથી સુદર્શના કહે છે. - - (૨) અમોઘા - જેમ તેનું શોભન દર્શન, તેમ આગળ સ્વયં સૂત્રકાર ભાવશે. અમોઘ - અનિષ્ફળ, તેથી કહે છે – સ્વસ્વામીભાવને અંગીકાર કરી જંબુદ્રીપાધિપત્યને સફલ કરે છે. તેના સિવાય તે વિષયમાં સ્વામીભાવના અયોગથી અનિષ્ફળ છે.
(૩) સુપ્રબુદ્ધા - અતિશય પ્રબુદ્ધવત્ પ્રબુદ્ધા, મણિ-કનક-રત્નોથી અદા ઝગમગતી, સર્વકાળ ઉન્નિ. . (૪) યશોધરા - સકલ ભુવનવ્યાપી યશને ધારણ કરે તે યશોધરા, તેના કારણથી જ જંબૂદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત છે.
(૫) સુભદ્રા - શોભન ભદ્ર કલ્યાણ, સર્વકાળ કલ્યાણ ભાગિની, તેનો અધિષ્ઠાતા મહદ્ધિક દેવ હોવાથી તે કદી ઉપદ્રવગ્રસ્ત ન થાય. - - (૬) વિશાલા
-
- આઠ યોજન પ્રમાણ વિશાળ હોવાથી તે વિસ્તીર્ણા છે. - - (૭) સુજાતા - શોભન જન્મ જેણીનો છે તે. વિશુદ્ધ મણિ-કનક-રત્ન મૂલ દ્રવ્યતાથી જન્મદોષરહિતા. - - (૮) સુમણા - જેની પાસે મન શોભન થાય છે, તેને જોઈને મહદ્ધિકોના મન શોભન થાય.
(૯) વિદેહબૂ વિદેહ અંતર્ગત્ જંબૂદ્વીપના ઉત્તર કુરુક્ષેત્રમાં હોવાથી વિદેહ જંબૂ. (૧૦) સૌમનસ્યા - સૌમનસ્યનો હેતુ હોવાથી. તેને જોઈને કોઈનું મન દુષ્ટ થતું
નથી. - ૪ - (૧૧) નિયતા - સાશ્વતત્વથી સર્વકાળ અવસ્થિત. (૧૨) નિત્યમંડિત - સદા ભૂષણ વડે ભૂષિત હોવાથી. આ બાર નામો છે.
-
હવે સુદર્શના શબ્દની પ્રવૃત્તિનું નિમિત પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર આ પ્રમાણે – અનાદંતા - અનાદર ક્રિયાને વિષયીકૃત શેષ જંબુદ્વીપગત્ દેવો, જેના વડે આત્માથી અત્યદ્ભુત મહકિત્વ જોવાથી અનાદંત. ભાવાર્થ આ રીતે – જેથી મહદ્ધિક અનાદંત નામે દેવ, ત્યાં વસે છે, તેથી - ૪ - ૪ - રાજધાની કથન પૂર્વવત્ છે.... આવા સ્વરૂપના જંબૂથી ઉપલક્ષિત હોવાથી તે જંબુદ્વીપ કહેવાય છે અથવા આ જંબુદ્વીપ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત છે તે દર્શાવે છે – જંબુદ્વીપમાં ઉત્તકુરુમાં - ૪ - ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબૂખંડ છે. અહીં વન - એક જાતીય વૃક્ષ સમુદાય, વનખંડ
- અનેક જાતીય વૃક્ષ સમૂહ. તેથી આ જંબુદ્વીપ કહ્યો છે.
હવે જંબુદ્વીપગત ચંદ્રાદિ સંખ્યા જણાવે છે
• સૂત્ર-૧૯૫ થી ૧૯૭ :
[૧૯૫] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રકાશૈલા હતા, પ્રકાશે છે કે પ્રકાશશે ? કેટલા સૂર્યો તપ્યા હતા, તપે છે કે તપશે ? કેટલાં નક્ષત્રોએ યોગ કરેલો, યોગ કરે છે કે યોગ કરશે? કેટલાં મહાગ્રહો ચાર ચર્ચા હતા, ચરે છે કે ચરશે. કેટલા તારાગણ કોડાકોડી શોભતા હતા, શોભે છે કે શોભશે ?
ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશેલા, પ્રકાશે છે અને પ્રકાશશે.
19/4
Чо
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બે સૂર્યો તપેલા - તો છે - તપશે.
છોતેર નક્ષત્રોએ યોગ કર્યો છે - કરે છે - કરશે. ૧૭૬ ગ્રહો યાર ચર્ચા
છે - ચરે છે - સરશે.
[૧૯૬] ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી - - - [૧૯] શોભ્યા છે, શોભે છે, શોભશે.
* વિવેચન-૧૯૫ થી ૧૯૭ :
સુગમ છે. એકૈક ચંદ્રપરિવારમાં ૨૮-નક્ષત્રો હોવાથી અહીં ૫૬-નક્ષત્રો કહ્યા. એ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ જાણવા.
મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં જંબુદ્વીપાધિકાર પૂર્ણ
Page #195
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૯૮ થી ર૦૦
# પ્રતિપત્તિ-3-“લવણસમુદ્રાધિકાર” $
- x = x x x =x -x - • સૂટ-૧૯૮ થી ૨૦૦ :
[૧૯૮] વૃત્ત અને વલયાકાર સંસ્થાન સંસ્થિત લવણ સમુદ્ર જંબૂદ્વીપ નામક દ્વીપને ચોતરફથી ઘેરી હેલ છે.
ભગવઝા લવણ સમઢ સમયકવાલ સંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ગૌતમાં તે સમચકવાત સંસ્થિત છે, વિષમયકવાલ સંસ્થિત નથી.
ભગવન્! વણ સમુદ્રનો ચકવાલ વિર્લભ અને પરિધિ કેટલી છે? ગૌતમાં લવણ રામનો ચકવાત વિષ્ઠભ બે લાખ રોજન છે અને પરિધિ ૧૫,૮૧,૯૩૯ યોજનથી અધિક છે.
તે એક વરવેદિકા અને એક વનખંડી ચારે બાજુથી પરિવેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું. તે પsdવર વેદિકા અદ્ધ યોજન ઊંચી, ૫oo ધનુષ પ્રમાણ પહોળી છે. લવણ સમુદ્ર સમાન તેની પરિધિ છે. બાકી વર્ણન પૂર્વવતુ. તે વનખંડ દેશોન બે યોજન છે યાવતું વિચરે છે.
ભગવત્ / સમુદ્રના કેટલા દ્વારો કહેલા છે ? ગૌતમ 7 ચાર, તે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવત્ ! લવણ સમુદ્રને વિજયદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના પૂર્વ પત્તમાં અને પૂવ૮ ઘાતકીખંડની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજ્યદ્વાર છે. તે આઠ યોજન પંચ, ચાર યોજન પહોળું, આદિ ભલું કથન જંજૂહીના વિજયદ્વાર સદેશ કરવું. રાજધાની પૂર્વમાં [અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે.
ભગવના લવણ સમુદ્રનું વૈજયંત નામક દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ લવણ સમુદ્રના #િwી ચરમતિ, દક્ષિણ૮ ઘાતકીડની ઉત્તરે. બાકી બધું પૂવવ4. એ પ્રમાણે સ્મત હાર પણ ગણવું. વિશેષ આ - સીતા મહનદીની ઉપર કહેતું. એ રીતે અપરાજિત દ્વર છે. મx દિશા કહેતી.
ભગવન ! લવણ સમુદ્રના એક દ્વારથી બીજ દ્વારનું અભાધા અંતર કેટલું કહ્યું છે ગૌતમ
[૧૯] 3,૯૫,૨૮૦ યોજન અને કોસ લવણસમુદ્રના દ્વારોનું અબાધા અંતર કહેલ છે.
(૨eo] લવણ સમુદ્રના પ્રદેશો ઘાતકીખંડ દ્વીપને ધૃષ્ટ છે ભૂદ્વીપમાં કહા મુજબ તે અલાવો કહેવો.
ભગવાન ! લવણ સમુદ્રમાં જીવો મરીને ધાતકીખંડમાં જન્મે ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે ઘાતકીખંડમાંથી પણ કહેવું.
ભાવના વણ સમુહને લવણ સમુદ્ર કેમ કહે છે ગૌતમ લવણ સમુદ્રનું જળ અસ્વચ્છ, જવાનું. મારું લિંદ્ર, તારક, કટુક છે તે જળ ઘણાં
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ દ્વિપદ - ચતુપદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપોને માટે અપેય છે. કેવળ લવણસમુદ્રયોનિક જીવો માટે તે પેય છે. અહીં સુસ્થિત નામે મહર્વિક યાવતુ પલ્યોપમસ્થિતિક લવણાધિપતિ દેવ છે. તે ત્યાં સામાનિકો યાવતું લવન્સમુદ્રનું, સુસ્થિતા રાજધાનીનું બીજા પણ યાવત્ વિચરે છે, તે કારણથી છે ગૌતમ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહે છે. અથવા લવણ સમુદ્ર શાશ્વત યાવતું નિત્ય છે.
• વિવેચન-૧૯૮ થી ૨૦૦ :
લવણ નામે સમુદ્ર, વૃત્ત • વર્તુળ, પણ તે તો ચંદ્રમંડલવ પરિપૂર્ણ પણ હોય, તેથી કહે છે - વલયાકાર અર્થાત્ મધ્યમાં પોલાણયુકત જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. બધી દિશામાં સામન્યથી જૈબૂદ્વીપને વીંટીને રહ્યો છે.
લવણ સમુદ્રનું સંસ્થાન • સમયકવાલ કહેલ છે. સર્વત્ર બે લાખ યોજના પ્રમાણથી ચકવાત. હવે ચકવાલ વિઠંભ આદિ પરિમાણને કહે છે - જંબુદ્વીપના વિકંભરી તે બમણું હોવાથી બે લાખ યોજન ચકવાલ વિઠંભ છે. ૧૫,૮૧,૧૩૯થી કંઈક વિશેષ યોજન પરિક્ષેપ છે. આ ગણિત ક્ષેત્રસમાસમાં જોવું..
લવણ સમુદ્ર એક પદાવર વેદિકા • આઠ યોજન ઉંચી, જમતી ઉપર છે તેવી અને એક વનખંડ વડે ઘેરાયેલ છે, તે પાવર વેદિકા અદ્ધયોજન ઉtઈ ઉચ્ચવથી, ૫૦૦ ધનુષ્પ વિઠંભથી, લવણ સમુદ્રના પરિધિ પ્રમાણવત્ પરિધિથી છે. વનખંડ દેશોના બે યોજન • x • વર્ણન જંબૂદ્વીપની પાવર વેદિકા અને વનખંડ મુજબ જાણવું.
હવે દ્વાર વક્તવ્યતા - લવણ સમુદ્રના હે ગૌતમ ! ચાર દ્વારો કહેલા છે. તે આ - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. લવણ સમુદ્રનું વિજય નામે દ્વાર કયાં છે ? ગૌતમાં લવણ સમુદ્રના પૂર્વપર્યન્તમાં ઘાતકીખંડ દ્વીપપૂવૃદ્ધિના પશ્ચિમ ભાગમાં શીતોદા મહાનદીની ઉપરના અંતરમાં વિજય દ્વાર છે ... આઠ યોજન ઉંચુ ઈત્યાદિ જંબુદ્વીપના વિજયદ્વાર સર્દેશ બધું કહેવું.
હવે વિજયદ્વારના નામનું કારણ કહે છે – ભગવત્ ! ક્યા કારણે વિજયદ્વાર, વિજયદ્વાર કહેવાય છે ? વિજયદ્વારે વિજય નામક મહર્તિક દેવ ચાવતું વિજયા રાજધાનીના અને બીજા ઘણાં વિજય રાજધાની રહીશ વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતો ચાવત્ રહે છે. તેના સ્વામિકવરી વિજય.
વિજયદેવની વિજયા રાજઘાની કયાં છે ? ગૌતમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રો ઈને બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને, ત્યાં વિજયદેવની વિજય રાજધાની છે. તે જંબુદ્વીપની વિજયાવતુ જાણવી.
હવે વૈજયંતદ્વાર - લવણ સમુદ્ર, વૈજયંત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના દક્ષિણ પર્યાથી દક્ષિણાદ્ધ ઘાતકીખંડની ઉત્તરમાં છે. સર્વ કંઈ વક્તવ્યતા વિજયદ્વારવત જાણવી. માત્ર રાજધાની વૈજયંત દ્વાની દક્ષિણથી વણવી.
જયંતદ્વાર - લવણ સમુક્ત જયંતદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણસમુદ્રના પશ્ચિમપર્વને પશ્ચિમાદ્ધ ધાતકીખંડની પૂર્વની શીતા મહાનદીની ઉપર છે. વિજયદ્વાસ્વત્ વક્તવ્યતા છે. માત્ર રાજધાની જયંતદ્વાની પશ્ચિમે કહેવી.
Page #196
--------------------------------------------------------------------------
________________
Bદ્વીપ૦/૧૯૮ થી ૨૦૦
પ૪
અપરાજિતદ્વાર - લવણ સમુદ્રનું અપરાજિતહાર ક્યાં છે ? ગૌતમ! લવણસમુદ્રના ઉત્તર પર્યો, ઉત્તરાદ્ધ ધાતકીખંડદ્વીપની દક્ષિણે છે. વિજય દ્વારવતું સંપૂર્ણ વક્તવ્યતા કહેવી. માત્ર રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરે કહેવી.
' હવે દ્વારજી દ્વારનું અંતર - લવણ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે ? ગૌતમ ! 3,૫,૨૮૦ યોજન અને એક કોશ છે. તેથી કહે છે - એકૈક દ્વારનું પૃથુત્વ ચાર યોજન, એકૈક દ્વારમાં એકૈક દ્વારશાખા, એક કોશ જાડાઈથી. દ્વારે બબ્બે શાખા, એક દ્વારમાં ૪ll યોજન થાય. ચાર દ્વારા મળીને ૧૮-યોજના થાય. તે લવણસમુદ્ર પરિરય પરિમાણથી - ૧૫,૮૧,૧૩૯ યોજન થાય. આ પરિમાણથી ભાગ કરાય, જે શેષ વધે તેને ચાર ભાગથી અપહતુ કરાતા જે આવે તે દ્વારોનું પસ્પર અંતર પરિમાણ. તે યથોક્ત જ થાય.
લવણસમુદ્રના પ્રદેશો આદિ ચાર સૂત્ર પૂર્વવતુ.
હવે લવણ સમુદ્રનો નામ-અન્વર્ય – લવણ સમુદ્રને લવણ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું જળ ઉમવિત્ર પ્રકૃત્તિથી અસ્વચ્છ છે. પુત્ર • જીવતું, જળ વૃદ્ધિ-હાનિથી ઘણાં કાદવવાળું. નવા - સાન્નિપાતિક સયુક્તત્વથી. ગોબર નામક સ વિશેષથી યુક્ત, ક્ષાર - તીક્ષ્ણ, લવણસ વિશેષત્વથી. દુવા - કટુરસ યુકત. આવા કારણોથી અપેય ? કોને ? ચતુષ્પદ આદિને. માત્ર લવણસમુદ્ર યોનિકને પેય છે. કેમકે તેના જીવોનો તે આહાર છે. તે જળમાં લવણ છે, માટે લવણસમુદ્ર કહ્યો.
જે કારણથી સુસ્થિત નામે તેનો અધિપતિ લવણાધિપતિ પ્રસિદ્ધ છે. તેનું આધિપત્ય અધિકૃતુ સમુદ્રનું જ છે, બીજે નહીં. તેથી પણ લવણ સમુદ્ર. * *
હવે લવણસમુદ્રગત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ - • સૂઝ-૨૦૧ :
ભાવના લવણ સમદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? એ રીતે પાંચેની પૃચ્છા. ગૌતમ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશયા-છે-રહેશે. ચાર સૂર્યો તયા-છે-તપશે. ૧૧ર-નક્ષત્રોએ ચંદ્રનો યોગ કર્યો-કરેછે-કરશે. ૩૫ર મહાગ્રહોએ ચાર ચચરે છે-ચરશે. ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભિત હતો-છે-રહેશે.
• વિવેચન-૨૦૧ -
અનસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ! ચાર ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. એ રીતે ચાર સૂર્યો જંબૂદ્વીપગત ચંદ્ર સૂર્યો સાથે સમ શ્રેણિએ પ્રતિબદ્ધ જાણવા. જેમકે બે સૂર્યો, એક જંબૂઢીગત સૂર્યની શ્રેણી વડે પ્રતિબદ્ધ જાણવા, બે સૂર્યો જંબૂઢીપગત બીજા સૂર્ય સાથે. એ રીતે ચંદ્રમાં પણ જાણવું. તે બંને આ પ્રમાણે છે - જ્યારે જંબૂદ્વીપનો એક સૂર્ય મેરની દક્ષિણથી ચાર ચરે છે, ત્યારે લવણ સમદ્રમાં પણ તેથી સાથે સમશ્રેણિ પ્રતિબદ્ધ એક શિખાની અંદર ચાર ચરે છે, બીજો તેની સાથે શ્રેણિયથી પ્રતિબદ્ધ શિખાથી પરથી ચાર ચરે છે. એ રીતે જ મેરની ઉત્તરથી ચાર ચરતા સૂર્યમાં જાણવું. એ પ્રમાણે ચંદ્ર પણ જંબૂઢીપગત બંને ચંદ્રો સાથે
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સમશ્રેણિથી પ્રતિબદ્ધ વિચારવો.
ઉક્ત કારણથી જંબૂદ્વીપની માફક લવણસમુદ્રમાં પણ જ્યારે મેરુની દક્ષિણે દિવસ હોય, ત્યારે મેરની ઉત્તરે પણ લવણ સમદ્રમાં દિવસ હોય છે. જ્યારે મેરની ઉત્તરમાં લવણ સમુદ્રમાં દિવસ હોય ત્યારે દક્ષિણમાં પણ દિવસ હોય, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં શનિ હોય છે. જ્યારે મેરુની પૂર્વ દિશામાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં પણ દિવસ હોય અને મેરની દક્ષિણ-ઉત્તરમાં નિયમા સમિ હોય. રીતે ધાતકીખંડાદિમાં પણ કહેવું.
સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે - જ્યારે લવણ સમુદ્રમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. એ પ્રમાણે “ધાતકીખંડ' સંબંધી પણ પાઠ છે. • x - એ રીતે જંબૂઢીપવત્ જાણવું. લવણ મુજબ કાલોદ સમુદ્રમાં જાણવું.
લવણ સમુદ્રમાં ૧૬,000 યોજન પ્રમાણ શિખા છે, તો ચંદ્ર-સૂર્યોને તે-તે દેશમાં ચા-ચરતા ગતિવ્યાઘાત કેમ ન થાય ? કહે છે. આ લવણ સમુદ્ર સિવાયના બાકીના દ્વીપસમદ્રોમાં જે જ્યોતિક વિમાનો છે, તે સર્વે સામાન્યરૂપ સ્ફટિકમય છે. જ્યારે લવણ સમુદ્રમાં રહેલ જ્યોતિકવિમાનો તથા જગતુ સ્વાભાવથી ઉદક ફાટન સ્વભાવ સ્ફટિકમય છે. • x • તેથી તેમને ઉદક મથે ચાર ચરતા ઉદકથી વ્યાઘાત થતો નથી. બીજા દ્વીપસમુદ્રોમાં ચંદ્ર-સર્ય વિમાનો ધોલેશ્યક હોય છે, જ્યારે લવણ સમુદ્રમાં ઉદdલેશ્યક હોવાથી શિખામાં પણ સર્વત્ર લવણ સમુદ્રમાં પ્રકાશ થાય છે. જો કે અર્થ ઘણાંને અપ્રતીત છે. વિશેષણવતીમાં જિનભદ્રગણિ કહે છે -
૧૬,૦૦૦ યોજન શિખામાં ક્યાં જ્યોતિરકનો વિઘાત થતો નથી ? જ્યોતિક વિમાનોમાં બધાં સ્ફટિકમય હોય છે, પણ લવણ સમુદ્રમાં ઉદસ્કાલિય હોય છે. -
* લવણ સમુદ્રમાં આ કારણથી ઉદક વિઘાત થતો નથી. ઈત્યાદિ • * * * *. ૧૧૨ નક્ષત્રો છે. કેમકે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, કૈકનો પરિવાર ૨૮-નમો છે. તેથી ૨૮ x ૪ = ૧૧૨. તથા ૩૫ર મહાગ્રહો છે. કેમકે એક ચંદ્રના પરિવાર-૮૮ ગ્રહો છે અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ છે. [આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.]
આ લવણ સમુદ્રમાં ચૌદશ આદિ તિથિમાં નદીમુખોને પૂરતો, જળના અતિરેકથી જે વૃદ્ધિ દેખાય છે, તેનું કારણ પૂછે છે –
• સૂત્ર-૨૦૨ -
હે ભગવન ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથીઓમાં અતિશય વધે કે ઘટે છે, તે કેમ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપની ચારે દિશામાં બાહ્ય વેદિકાંતથી લવણ સમદ્રમાં ૯૫,ooo યોજન જતાં, ત્યાં મહાકુંભ આકારના વિશાળ ચાર મહાપાતાળ કળશ છે. તે આ - વલયામુખ, કેમ્પ, ધૂપ, ઈશર તે મહાપાતાળ કળશો એક લાખ યોજન જળમાં છે, મૂળમાં વિર્લભ.
Page #197
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દ્વીપર૦૨
પપ ૧૦,ooo યોજન, મધ્યમાં એક પ્રાદેશિક શ્રેણિથી વૃદ્ધિગત થતાં એક-એક લાખ યોજન પહોળા હોય છે. પછી એક એક પ્રદેશ શ્રેણીથી હીન થતાં ઉપર મુખમૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા રહે છે.
આ મહાપાતાળ કળશોની ભીંતો સત્ર સમાન છે. તે ૧ooo યોજન જાડી છે. સર્વ વજરનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને યુગલો ઉત્પન્ન થાય છે અને નીકળે છે, તેમનો ચય-ઉપચય થાય છે. દ્રવ્યાર્થતાથી તે ભીતો શાશ્વત છે. વર્ષ આદિ યયિોથી અશાશ્વત છે. પાતાળ કળશોમાં મહહિક ચાવતું પલ્યોપમ-સ્થિતિક ચાર દેવો – કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન છે.
તે મહાપાતાળ કળશોના ત્રણ વિભાગ કહેલા છે – નીચેનો વિભાગ, મધ્યમ નિભાગ, ઉપરનો વિભાગ. તે મિભાગો 33,333-W; યોજન બાહલ્યથી છે. તેના નીચલા પ્રિભાગમાં વાયુકાય છે, મદયમ નિભાગમાં વાયુકાય અને આકાય છે, ઉપરના ભાગમાં અકાય છે. આનાથી અતિરિક્ત હે ગૌતમ ! લવણસમદ્રમાં તે-તે દેશમાં ઘણાં નાના કુંભાકૃતિ વાળા લધુ પાતાળ કળશો કહ્યા છે. તે લધુ પાતાળ કળશો એક-એક હજાર યોજન પાણીમાં ઉકા પનિટ છે. તેનો વિકંભ મુળમાં ૧oo યોજન, મધ્યમાં એક પ્રદેશિક શ્રેણી વડે વધતાવધતા ૧૦eo યોજન, ઉપર એ રીતે ઘટતાં-ઘટતાં મુખમૂલમાં એક-એક સો યોજન પહોળા છે.
તે લધુ પાતાળ કળશોની ભીંતો સર્વત્ર સમ, દશ યોજન જાહલ્યથી છે. તે સર્વે વજમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને પગલો યાવતુ આશાશ્ચત પણ છે, પ્રત્યેકમાં અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે લધુ પાતાળ કળશોમાં ત્રણ વિભાગ છે – નીચેનો વિભાગ, મધ્ય ગિભાગ, ઉપરનો ભાગ. તે મિભાગો 333-/ યોજન બહિચથી કહેલા છે. તેમાં જે નીચેનો ભાગ છે, તે વાયુકાયથી, મધ્યમ વિભાગ વાયુકાય અને કાયથી તથા ઉપરનો શભાણ અપુકાયથી ભરેલ છે. આ રીતે બધાં મળીને લવણ સમુદ્રમાં 9૮૮૪ પાતાળ કળશો હોય છે, તેમ કહેલ છે.
તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદાર વાયુકાય સંવેદે છે, સમચ્છે છે, હલે છે : ચલે છે, કર્યું છે, ક્ષોભ પામે છે, ઘર્ષિત થાય છે, સ્પંદિત થાય છે, તે ભાવમાં પરિણમે છે, ત્યારે તે ઉદક [ણી] ઉછાળા મારે છે. જ્યારે તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદર વાયુકાયો યાવત્ તે ભાવને પરિણમતા નથી, ત્યારે તે ઉદક-પાણી ઉછાળા મારતું નથી. તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા મે ત્યારે તે પાણી ઉછાળા મારે છે અને તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા ન પામે, ત્યારે તે પાણી ઉછાળા મારતું નથી. એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમમાં અતિશય પાણી વધે છે. કે ઘટે છે.
• વિવેચન-૨૦૨ :
ભદંત ! લવણ સમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમની તિથિમાં, તેમાં પૌમાસીપૂનમ એટલે જેમાં મહીનો પૂર્ણ થાય છે. અથવા જેમાં ચંદ્રમા પૂર્ણ છે તે પૂર્ણીમા. અતિ-અતિ વધે કે ઘટે ? ગૌતમ ! જંબૂદ્વીપનો જે મેરુ પર્વત, તેની ચારે દિશામાં લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ + ૯૫,ooo યોજન જતાં અતિ મોટી ચાર મહાપિટક સંસ્થાના સંસ્થિત અથવા મહાપાતાળ કળશો કહ્યા છે - X • તે આ રીતે -
મેરની પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં ચૂપ અને ઉત્તરમાં ઈશ્વર, તે ચારે મહાપાતાળ કળશો એક-એક લાખ યોજન ઉઠેઘવી, મૂળમાં ૧૦,૦૦૦ યોજન આદિ સગાઈવવું. * * * * * તે મહાપાતાળ કળશોની ભીંતો સબ સમ, ૧000 યોજન જાડી છે તે સર્વથા વજમય, સ્વચ્છ યાવત પ્રતિરૂ૫ છે.
તે વજમય ભીંતોમાં ઘણાં પૃથ્વીકાયિક જીવો અને પુદ્ગલો જાય છે અને ઉપજે છે. જીવોનો જ ઉત્પતિધર્મ છે. માટે જીવ લીધા, ચય અને ઉપચયને પામે છે, આ બંને પદ પુદ્ગલોની અપેક્ષાએ છે. કેમકે ચય અને અપચય ઘર્મનો વ્યવહાર પુદ્ગલોમાં છે.
તે સકલ કાળ તદાકાર અને સદા અવસ્થાનથી તે ભીંતો દ્રથાર્થપણે શાશ્વત છે અને વદિ પચચી વળી શાશ્વત છે. કેમકે વણિિદ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અન્યથા અન્યથા થાય.
તે ચાર પાતાળ કળશોમાં ચાર મહદ્ધિક દેવો, પલ્યોપમ સ્થિતિવાળા છે, તે વસે છે. વડવામૂળમાં કાળ, કેસૂપમાં મહાકાળ, ચૂપમાં વેલેબ, ઈશ્વમાં પ્રભંજન. તે પ્રત્યેક મહાપાતાળ કળશના ત્રણ વિભાગ છે. નીચે-મધ્ય-ઉપર. તે ત્રણે 33,333
યોજન બાહરાવી કહ્યા છે. તે ચારે પાતાળ કળશોમાં નીચેના નિભાગમાં વાયુકાય રહે છે, મધ્યમાં વાયુકાય અને અકાય, ઉપર ચાકાય રહે છે.
તે પાતાળ કળશોના આંતરામાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં લઘુ પાતાળ કળશો છે, ઈત્યાદિ સૂત્રાર્થવત. -x • તે લઘુ પાતાળ કળશોની ભીંતો સર્વક સમ અને દશ-દશ યોજન જાડી છે. ઈત્યાદિ સુત્રાવિતુ ચાવતુ સ્પર્શ પર્યાયિથી અશાશ્વત છે. પ્રત્યેકે પ્રત્યેક તે અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવતા વડે પરિગૃહિત છે. તે લઘુ પાતાળ કળશોના પ્રત્યેના ત્રણ મિભાગ કહ્યા છે તે સૂગાર્ણવતું. તે લઘુ પાતાળ કળસોમાં પણ નીચેના મિભાગમાં વાયુકાયાદિ કહેવા.
આ પ્રમાણે બધાં મળીને ૮૮૪ પાતાળ કળશો મેં તથા બધાં તીર્થકરોએ કહેલા છે. પાતાળ કળશ સંખ્યા, પ્રિભાગ, પ્રિભાગદ્રવ્ય આદિને જણાવતી ત્રણ ગાયા પણ વૃત્તિકારે નોંધેલી છે. * * *
તે લઘુ પાતાળ કળસો અને મહાપાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં તથા જગસ્થિતિ સ્વાભાવથી પ્રતિદિન બે વખત, તેનાથી પણ ચૌદશ આદિ તિથિઓમાં અતિરેકથી અતિ પ્રભૂત, ઉર્ધ્વગમન સ્વભાવી અને પ્રબળશકિતવાળા વાયુ ઉત્પત્તિ અભિમુખ થાય છે. પછી ક્ષણાંતરે મૂઈન જન્મને પ્રાપ્ત કરનારા થાય
Page #198
--------------------------------------------------------------------------
________________
દ્વીપ ૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
છે. પછી વાયુના ચલન સ્વભાવત્વથી કંપે છે. પછી પરસ્પર સંઘટને પામે છે. પછી મહા અભુત શક્તિક થઈ ઉપર અહીં-તહીં પ્રસરે છે. પછી બીજા વાયુ અને જળ પણ પ્રબળપણે પ્રેરાય છે. તે-તે દેશકાલોચિત મંદ-સીવ કે મધ્યમ ભાવના પરિણામને પામે છે. શેષ સુગમ છે - x • તે જળ ઉપર ફેંકાય છે.
• x તે લાપાતાળ, મહાપાતાળના નીચેના અને માધ્યમના વિભાગમાં ઘણો ઉદાર વાયુ સંસ્વદે છે, આદિ પૂર્વવત. - x - ત્યારે જળના ઉલ્લેપનો અભાવ છે. તે જ સ્પષ્ટતર કહે છે - અહોરાત્રિમાં બે વખત પ્રતિનિયત કાળ વિભાગમાં, પણ મધ્યમાં, ચૌદશ આદિ તિથિમાં અતિરેકથી તે વાયુ તથા જગત સ્વાભાવથી ઉદીરણા પામે છે. * * * * * પ્રતિનિયત કાળ વિભાગ સિવાય તે વાયુ ઉત્પન્ન થતો નથી. - X - X - તેથી એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમ તિથિમાં અતિ-અતિ વધે-ઘટે છે.
એ પ્રમાણે ચૌદશાદિ તિથિમાં અતિરેકથી જળવૃદ્ધિનું કારણ કહ્યું, હવે અહોરાત્ર મણે બે વખત જળવૃદ્ધિનું કારણ કહે છે –
• સૂમ-૨૦૩ :
ભગવત્ / લવણ સમુદ્ર નીશ મુહર્તામાં કેટલી વાર અતિશય વધે છે કે ઘટે છે ? ગૌતમ ! લવણ સમુદ્ર ત્રીશ મુહૂર્તામાં બે વખત અતિશય વધે છે કે ઘટે છે. ભગવન! એમ કેમ કહો છો કે લવણ સમુદ્ર બે વખત વધે કે ઘટે? ગૌતમ! પાતાળ કળશોમાં ઘણી ઉછળે ત્યારે સમુદ્રમાં પાણી વધે છે, જળથી . આપૂરિત રહે ત્યારે ઘટે છે. તેથી હે ગૌતમ! લવણ સમુદ્રમાં ત્રીશ મુહૂર્તોમાં બે વખત અતિ-અતિ પાણી વધે છે કે ઘટે છે.
• વિવેચન-૨૦૩ -
ભદંત ! લવણસમુદ્ર ૩૦ મુહૂર્તોમાં દિવસના કેટલી વાર અતિ-અતિ વધે કે ઘટે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે નીચેના અને મધ્યમ મિભાગમાં વાયુ સંક્ષોભથી જળ ઉંચે ફેંકાય અને વાયુ સ્થિર થતાં ફરી પાણી નીચે ઉતરતા ઘટાડો થાય.
હવે લવણશિખા વક્તવ્યતા કહે છે – • સૂઝ-૨૦૪ :
ભગવન લવણશિખા ચકવાલ વિકંભથી કેટલી છે ? અતિશયથી કેટલી વધે છે કે ઘટે છે ? ગૌતમ! લવણશિ ચક્રવાલ વિÉભથી દશ હજાર યોજના છે અને દેશોન અદ્ધ યોજના સુધી તે વધે છે અથવા ઘટે છે. • - - ભગવાન ! લવણસમદ્રની અભ્યતર વેળ કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? કેટલા નાગકુમારો બાહ્ય વેળાને ધારણ કરે છે ? કેટલા હાર નાગકુમારો અગ્રોદકને ધારણ કરે છે?
ગૌતમ / ૪૨,ooo નાગકુમારો અભ્યતર વેળાને, છર,ooo નામ બાહ્ય વેળાને અને ૬૦,ooo નાગ આગ્રોદકને ધારણ કરે છે. એ રીતે બધાં મળીને ૧,૩૪,૦૦૦ નાગકુમાર દેવો કહ્યા છે.
• વિવેચન-૨૦૪ -
ભદંત! લવણશિખા ચક્રવાલ વિઠંભથી કેવડી છે ? કેટલી અતિશયથી વધે કે ઘટે છે ? ગૌતમ ! લવણશિખા સર્વતઃ ચકવાલ વિકુંભથી સમપ્રમાણ ૧૦,ooo યોજન વિઠંભ ચક્રવાલરૂપથી વિસ્તારથી છે. બે ગાઉ પ્રમાણ અતિ-અતિ વધે છે કે ઘટે છે. અહીં ભાવના આ પ્રમાણે છે – - લવણસમુદ્રમાં જંબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપથી પ્રત્યેક ૯૫-૯૫ હજારે ગોતીર્થ છે. ગોતીર્થ - તડાવ આદિવતું પ્રવેશ માર્ગ રૂપ નીયો, નીચતર ભૂદેશ, મધ્યભાગનો અવગાહ ૧૦,000 યોજન વિસ્તાર છે. ગોતીર્થ જંબૂદ્વીપ અને ધાતકીખંડની વેદિકાંત સમીપે અંગુલનો અસંખ્યાત ભાગ છે. પછી સમતલ ભૂભાગથી આરંભીને ક્રમથી પ્રદેશ હાનિથી ત્યાં સુધી નીચવ, નીચતરવ કહેવું જ્યાં સુધી ૯૫,૦૦૦ યોજન થાય. ૯૫,૦૦૦ સુધી સમતલ ભૂ ભાગની અપેક્ષા ૧૦૦૦ યોજન ઉંડાઈ છે તેથી જંબૂદ્વીપ અને ધાતકીખંડ વેદિકાની પાસે તે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ અંગુલના અસંખ્યાત પ્રમાણ થાય, ત્યાંથી આગળ સમતલ ભૂભાગમાં પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશ: વધતી એવી જાણવી. • x • અહીં સમતલ ભૂભાગ અપેક્ષાએ 900 યોજન જળવૃદ્ધિ થાય છે. અર્થાત સમતલ ભૂ ભાગથી ૧ooo યોજન ઉંડાઈ છે અને તેની ઉપર ઉoo યોજનની જળવૃદ્ધિ થાય છે. મધ્યભાગે • x • ૧૬,૦૦૦ ચોજનની જળવૃદ્ધિ થાય. પાતાળ કળશગત વાયુના ક્ષોભિત થવાથી તેની ઉપર એક અહોરાકમાં બે વખત કંઈક ન્યૂત બે કોશ પ્રમાણ અતિશયરૂપમાં દકની વૃદ્ધિ થાય છે અને જ્યારે પાતાલકલશનો વાયુ ઉપરાંત હોય છે, ત્યારે જળવૃદ્ધિ થતી નથી.
આ વાત માટે વૃત્તિકારે ત્રણ ગાયા પણ નોંધેલ છે.
હવે વેલંધર વક્તવ્યતા કહે છે – ભદંત! લવણસમુદ્રની આત્યંતરિકીજંબૂડીપાભિમુખ વેલા - શિખર ઉપરનું જળ, શિખા-આગળ પડતું હોય તેને કેટલા હજાર ભવનપતિકાયાંતવત નાગકુમાર - નાગો ધારણ કરે છે ? કેટલાં બાહ્યઘાતકીખંડાભિમુખ વેલાને ધાતકીખંડમાં પ્રવેશતી રોકે છે ? કેટલાં અગ્રોદક-દેશોન યોજનાદ્ધ જળથી ઉપર વધતાં જળને ધારી રાખે છે ? ગૌતમ ! ૪૨,ooo નાગકુમારો અત્યંતર વેળાને ધારે છે આદિ સૂત્રાર્થવ કહેવું. - - આ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે.
• સૂત્ર-૨૦૫,૨૦૬ :
[૨૦] ભગવન ! વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ - ગોપ, શિવક, શંખ અને મનઃશિલાક.
ભગવાન ! આ ચાર વેલંધર નાગરાજાના કેટલા આવાસ પર્વતો છે ? ગૌતમ! ચાર. ગોસ્વપ, ઉદકભાસ, શંખ, દકસીમા.
ભગવાન ! ગોસ્વપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામે આવાસ પર્વત કયા છે ? ગૌતમ ! જંબૂદ્વીપ-હીપના મેરુની પૂર્વે લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી મોસ્તુપ વેલંધર નાગરાજનો આ આવાસ પર્વત છે. તે ૧૭ યોજના
Page #199
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ૦/૨૦૫,૨૦૬
પ૯
ઉંચો, 130 યોજન અને એક કોશ પાણીમાં, મૂળમાં ૧૦રર યોજન લાંબોપહોળો, મધ્યમાં ૩ યોજના અને ઉપર ૪ર૪ યોજન લાંબો-પહોળો છે. પરિધિમૂળમાં ૩૩ર યોજનથી કંઈક જૂન, મધ્યમાં ર૨૮૬ યોજનથી કંઈક વિશેષ અધિક, ઉપર ૧૩૪૧ યોજનથી કંઈક જૂન છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તyક ગોપુચ્છસંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ રાવતું પતિરૂપ છે.
તે એક પાવર વેદિકા અને વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વણન કરવું. ગોલુપ આવાસપર્વત ઉપર બહુ સમરમણીય ભૂમિભાગ છે યાવત ત્યાં દેવ-દેવી બેસે છે દિ.
તે ભહસમસ્મણીય ભૂમિભાગના બહુમધ્યદેભાગે એક મોટું પ્રાસાદાdયકા છે. જે દ્રા યોજન ઊંચુ, 30 યોજન લાંબુ-પહોળું છે. સપરિવાર સીંહાસન સુધી વન કરવું.
ભગવદ્ ! ગોસ્તૂપ આવાસ પર્વતને ગોતૂપ આવાસ પર્વત કેમ કહે છે ? ગૌતમ ગોતૂપ આવાસ પર્વતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડીઓ યાવતુ ગોખુષ વર્ણના ઘણાં ઉત્પલાદિ પૂર્વવત્ યાવતું ત્યાં મહર્વિક ગોસ્વપ નામનો પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ઝooo સામાનિકો યાવતું ગોસ્તૂપ આવાસ પર્વતનું અને ગોલ્ડ્રપ રાજધાનીનું આધિપત્યદિ કરતા યાવત્ વિચરે છે. તે કારણથી યાવતુ નિત્ય છે.
રાજધાની પૃચ્છા - ગૌતમ! ગોરૂપ આવાસ પર્વતની પૂર્વે તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે. પ્રમાણાદિ ભથે પૂર્વવતું.
ભગવાન શિવક વેલંધર નાગરાજનો દકાભાસ નામનો વાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે, લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી શિવક વેલંધર નાગરાજનો હકાભાસ આવાસપર્વત છે. ગોસ્વપની જેમ જ પ્રમાણ કહેવું. વિશેષ એ કે – સર્વ અંકમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે ચાવતું અર્થ કહેવો. ગૌતમ! દકાભાસ આવાસ પરત લવણ સમુદ્રમાં આઠ યોજનના ક્ષેત્રમાં ઘણણીને ચોતરફ આવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રકાશિત કરે છે. શિવક નામે મહર્વિક દેવ યાવતુ શિવકા રાજધાની દકાભાસની દક્ષિણમાં છે, બાકી બધું કથન પૂર્વવત.
ભગવનું ! શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપ હીપના મેર પર્વતની પશ્ચિમે ૨,000 યોજન જdiાં આ શંખ વેલંધર નાગરાજનો શંખ આવાસ પર્વત છે. પ્રમાણાદિ પૂવવ4. મમ સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે ચાવતું અર્થ • ઘણી નાની નાની વાવડી વાવતુ ઘણાં ઉપલો શંખાભા-શખવશંખવણભાથી છે. શંખ નામે મહર્તિક દેવ યાવતુ રાજધાની-શંખ વાસપવતની પશ્ચિમે શંખા નામક રાજધાની છે. પ્રમાણાદિ પૂર્વવત.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવન્! મનોસિલક વેલંધર નાગરાજનો ઉદકક્સીમા નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુની ઉત્તરે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી મનોશિલક વેલંધર નાગરાજનો ઉંદકસીમા નામે આવાસ પર્વત છે. પ્રમાદિ પૂર્વવત વિરોધ એ કે - તે સર્વ ફટિકમય, સ્વચ્છ છે યાવતું અર્થ કહેવો - ગૌતમ ! દકસીમ વાસ પર્વત સીતા-સીતોદા મહાનદીઓના પ્રવાહ અહીં આવીને પતિહત થાય છે, તેથી તેને ઉદક્સીમ કહે છે યાવત નિત્ય છે. અહીં મનોશિલક નામે મહાદ્ધિક દેવ છે યાવતુ તે ત્યાં ૪ooo સામાનિક આદિનું આધિપત્ય યાવતું વિચરે છે.
ભગવન / મનોસિલક વેલંધર નાગરાજની મનોશિલા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! દકસીમ આવાસ પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતદ્વીપ સમુદ્ર પછી બીજ લવણસમુદ્રમાં આ મનોલિક રાજધાની કહી છે. પ્રમાણ પૂર્વવત્ ચાવતું મનોશિલક દેa.
[૨૦] વેલંધરોના આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંકરનમય, તમય અને સ્ફટિકમય છે.
• વિવેચન-૨૦૫,૨૦૬ :
વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ચાર. તે આ છે – ગોસ્વપ, શિવક, શંખ, મનઃશિલાક. આ ચાર વેલંધર નાગરાજના કેટલા આવાસપર્વતો કહ્યા છે ? ગૌતમ ! એકૈકના ચોકૈક પ્રમાણે ચાર આવાસ પર્વતો છે. ગોતૂપ, ઉદકભાસ, શંખ, દકસીમ.
પ્રશ્ન સુગમ છે. ગૌતમ ! આ જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ગોસ્વપ નાગેન્દ્ર નાગરાજનો ગોતૂપ નામે આવાસપર્વત કહેલો છે. તે ૧ર૧ યોજન ઉંચો ઈત્યાદિ પ્રમાણ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. તે ગોપુચ્છના આકારથી, સર્વચા જાંબૂનદમય, રવચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તે પર્વત એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સંપરિક્ષિપ્ત છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન પૂર્વવત્.
ગોસ્વપ આવાસ પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, ત્યાં ઘણાં નાગકુમાર દેવો બેસે છે, સુવે છે આદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક પ્રાસાદાવતુંસક છે. તે વિજયદેવના પ્રાસાદાવતુંસક સર્દેશ કહેવું. તે ૬રા યોજન ઉંચુ, ૩૧ી યોજન લાંબુ-પહોળું છે. પ્રાસાદ અને ઉલ્લોચ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતુંસકના બહુમધ્ય દેશભાગે એક મોટી સર્વ રનમયી પીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, બે ગાઉ જાડી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે, ભદ્રાસનથી પરિવૃત્ત છે.
ભગવદ્ ! “ગોતૂપ આવાસ પર્વત” એવું નામ કેમ છે ? ગૌતમ ! ત્યાં નાની-નાની વાવડી યાવતુ બિલપંક્તિમાં ઘણાં ઉપલો ચાવતું શતસહસપો ગોતૂપાભાવાળા - ગોતૂપાકારના - ગોસ્તૂપ વર્ણવાળા, ગોતૂપવણભાવાળા છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૦/૨૦૫,૨૦૬
૬૧
આ બધાંના સાĚશ્યાદિ આવાસ પર્વતને ગોસ્તૂપ કહે છે. અનાદિકાળ પ્રવૃત્ત આ વ્યવહાર છે. - x +
અહીં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોસ્તૂપ મહદ્ધિક, મહાધુતિક આદિ દેવ છે. તે ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ગોસ્તૂપા રાજધાની, બીજા પણ ત્યાંના દેવદેવીઓનું આધિપત્ય કરતા વિચરે છે. તેથી ગોસ્તૂપદેવ સ્વામીત્વથી ગોસ્તૂપ નામ છે. હવે ગોસ્તૂપ રાજધાની પૂછે છે ભદંત ! નાગેન્દ્ર-નાગરાજ ગોસ્તૂપની ગોસ્તૂપા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્કી અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન ગયા પછી, તે અંતરમાં ગોસ્તૂપ નાગેન્દ્ર નાગરાજની ગોસ્તૂપા રાજધાની છે, વિજયા રાજધાની સર્દેશ તે કહેવી. આ પ્રમાણે ગોસ્તૂપ કહ્યો, હવે દકાભાસને કહે છે –
-
–
શિવક – જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણથી લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી નાગરાજ શિવકનો દકાભાસ નામે આવાસ પર્વત છે. તે ગોસ્તૂપવત્ કહેવો યાવત્ સિંહાસન. હવે નામ નિમિત પૂછે છે – ગૌતમ ! દકાભાસ આવાસપર્વત લવણ સમુદ્રમાં બધી દિશામાં સ્વ સીમાથી આઠ યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે ઉદક છે, તે સમસ્તપણે અતિ વિશુદ્ધ અંકરત્નમય સ્વપ્રભાથી અવભાસે છે. તેને ત્રણ પર્યાયથી કહે છે – ચંદ્રની જેમ ઉધોત કરે છે, સૂર્યની જેમ તપે છે, ગ્રહાદિવત્ પ્રભાસે છે. તેથી દક-પાણીને આભાસે છે. બધી દિશામાં અવભાસે છે તેથી દકાભાસ શિવક નામે આ પર્વત ઉપર નાગરાજ, મહદ્ધિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આધિપત્ય કરતો આદિ પૂર્વવત્. અહીં શિવકા રાજધાની કહેવી. તે આવાસ પર્વત દક મધ્યે શોભે છે માટે કાભાસ. દકાભાસની શિવકા રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી.
હવે શંખ આવાસ પર્વત વક્તવ્યતા – નાગેન્દ્ર નાગરાજ શંખનો શંખઆવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન થઈને ત્યાં નાગરાજ નાગેન્દ્ર શંખનો શંખ આવાસ પર્વત છે. તે ગોસ્તૂપવત્ કહેવો. - x - તેના નામનું કારણ શંખ આવાસ પર્વતમાં નાની-નાની વાવડી ચાવત્ બિલપંક્તિમાં ઘણાં ઉત્પલ યાવત્ શતસહસ્રપત્રો શંખાકાર, શંખવર્ણ, શંખવર્ણ સદેશ વર્ણવાળા છે. ભુજગેન્દ્ર ભુજગરાજ શંખ મહર્દિક દેવ અહીં વસે છે. - X - માત્ર અહીં શંખા રાજધાની કહેવી. વળી તેમાં રહેલ ઉત્પલાદિ, શંખાકાર, શંખદેવ સ્વામી આદિ કારણે શંખ. તેથી ઉક્ત નામ રાખ્યું. શંખા રાજધાની, શંખાવાસ પર્વતની પશ્ચિમ દિશામાં તિર્છા અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી લવણ સમુદ્રમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવત્ છે.
-
હવે દકસીમા પર્વત વક્તવ્યતા - ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી, આ અવકાશમાં મનઃશિલક ભુજગેન્દ્ર ભુજગરાજનો દકસીમ નામે આવાસ પર્વત કહ્યો છે. તે ગોસ્તૂપ
૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પર્વતવત કહેવો.
હવે તેના નામનું નિમિત્ત – ગૌતમ ! દકસીમ આવાસ પર્વતે શીતા-શીતોદા મહાનદીનો જળપ્રવાહ પ્રતિહત થાય છે, તેથી ઉદકના સીમાકારીપણાથી તેને દકસીમ કહે છે - x - બીજું મનઃશિલ ભુજગેન્દ્ર ભુજગરાજ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આદિ પૂર્વવત્. માત્ર મનઃશિલા એ રાજધાની કહેવી. મનઃશિલ દેવની લવણ જળ મધ્યે સીમા છે - X - તેથી ‘દકીમા’ નામ છે. મનઃશિલા રાજધાની વિજયાવત્ કહેવી.
આ રીતે ચાર વેલંધર આવાસ પર્વતો કહ્યા, હવે મૂળદલમાં વિશેષથી જણાવવા કહે છે – ગોસ્તૂપાદિના આવાસો ગોરૂપ આદિ ચારે પર્વતો યથાક્રમે કનક, અંક, રજત, સ્ફટિકમય છે. - x - તથા મોટાં વેલંધરાના આદેશને પ્રતિપણે અનુયાયી વેલંધર, તે અનુવેલંધર. તે અનુવેલંધરરાજના પર્વત રત્નમય છે.
• સૂત્ર-૨૦૭ :
ભગવન્ ! અનુવેલંધર નાગરાજ કેટલા છે? ગૌતમ ! ચાર. તે આ – કર્કોટક, કર્દમક, કૈલાશ, અરુણપ્રભ. - - ભગવન્ ! આ ચાર અનુવેલંધર નાગરાજના કેટલા આવાસ પર્વતો કહ્યા છે? ગૌતમ ! ચાર. તે આ − કર્કોટક
યાવત્ અરુણભ
ભગવન્ ! કર્કોટક અનુ વેલંધર નાગરાજનો કર્કોટક આવાસ પતિ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી આ કર્કોટક નાગરાજનો કર્કોટક નામે આવારા પર્વત છે. તે ૧૭૨૧
-
યોજન ઉંચો છે, તે બધું પ્રમાણ ગોસ્તૂપવત્ કહેવું. વિશેષ એ કે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ સંપૂર્ણ કહેવું યાવત્ સપરિવાર સિંહાસન સુધી કહેવું. અર્થ – ઘણાં ઉત્પલો કર્કોટક આકારના છે આદિ પૂર્વવત્ વિશેષ આ કર્કોટક પર્વતની ઈશાને રાજધાની છે આદિ બધું પૂર્વવત્. કર્દમ આવાસ પર્વત પણ તેમજ કહેવો. માત્ર અગ્નિ ખૂણામાં આવાસ, વિદ્યુત્પ્રભા રાજધાની પણ અગ્નિખૂણામાં કહેવી. કૈલાશ પણ તેમજ છે. માત્ર નૈઋત્ય ખૂણામાં, કૈલાશ રાજધાની પણ તેમજ છે. અરુણપભ પણ તેમજ છે. તે વાયવ્ય
ખૂણામાં છે. રાજધાની પણ તેમજ છે.
ચારે પર્વત એક પ્રમાણના, સર્વ રત્નમય છે. • વિવેચન-૨૦૭ :
---
ભગવન્ ! અનુવેલંધર રાજ કેટલા છે? ગૌતમ ! ચાર. કર્કોટક આદિ. ભગવન્ ! ચાર અનુવેલંધરરાજના કેટલાં આવાસપર્વતો છે ? ગૌતમ એડ્રેકના એકૈક ભાવથી ચાર, અનુવેલંધ-રાજના આવાસ પર્વતો કહ્યા છે – કર્કોટક ઈત્યાદિ ચાર.
–
ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરપૂર્વમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી કર્કોટક ભુજગેન્દ્ર ભુજગરાજનો કર્કોટક નામે આવાસપર્વત છે. તેના પ્રમાણાદિ માટે ગોસ્તૂપ આવાસ પર્વતની વક્તવ્યતા અહીં અહીંનાતિક્તિ
Page #201
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/ર૦૩
કહેવી. વિશેષ આ - સર્વરનમય કહેવું. નામ નિમિત- નાની-નાની વાવડી યાવતું બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો ચાવતુ સહસપત્રો કર્કોટક આકારના છે તેથી તે કર્કોટકાદિ કહેવાય છે. તેના યોગે પર્વત પણ કર્કોટક છે તથા કર્કોટક નામે પલ્યોપમસ્થિતિક દેવ ત્યાં રહે છે. તેથી કર્કોટકના સ્વામીત્વથી કર્કોટક છે. રાજધાની પણ કર્કોટક આવાસ પર્વતની ઉત્તરપૂર્વ દિશામાં તીર્થો અસંખ્યાત દ્વીપસમુદ્રો ગયા પછી બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના ગયા પછી કર્કોટક નામે વિજયા રાજઘાની જેવી જાણવી.
એ પ્રમાણે કર્દમ, કૈલાશ, અરણપ્રભ વક્તવ્યતા કહેવી. વિશેષ આ – જંબુદ્વીપના મેરની લવણસમુદ્રમાં દક્ષિણપૂર્વમાં કર્દમક, દક્ષિમ-પશ્ચિમમાં કૈલાશ, પશ્ચિમઉત્તરમાં અરુણપભ છે. નામ વિચારણા પૂર્વવત્ - તેના તેવા ઉત્પલ અને તે-તે નામક દેવ સમજી લેવા - X - X -
રાજધાની - કર્દમકા, કર્દમ આવાસ પર્વતની દક્ષિણપૂર્વમાં, કૈલાશા - કૈલાશ આવાસ પર્વતની દક્ષિણપશ્ચિમમાં અરુણપ્રભા - અરુણપભ આવાસ પર્વતની પશ્ચિમોતરમાં - X - X - છે. તે વિજયા રાજધાનીની માફક કહેવી.
• સૂત્ર-૨૦૮ :
ભગવાન ! લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ નામે દ્વીપ ક્યાં છે? ગૌતમ જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અહીં લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમદ્વીપ કહેલ છે. તે ૧ર,ooo યોજના લાંબો-પહોળો, ૩૩,૯૪૮ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, શંભૂદ્વીત દિશામાં ૮૮-ર યોજન અને ૪/૫ યોજન જહાંતથી ઉપર ઉઠેલ છે. લવણસમુદ્ર તરફ જહાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડણી ચોતરફથી ઘેરાયેલ છે ઈત્યાદિ. બંનેનું વર્ણન કરી લેવું.
ગૌતમદ્વીપ દ્વીપમાં ચાવતુ બસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર ચાવતુ બેસે છે. તે બહુરામ સ્મરણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગે લવાધિપતિ સુસ્થિત દેવનો એક મોટો અતિક્રિડાવાસ નામે ભૌમેયવિહાર છે તે ૬ યોજન ઉંચો અને ૩૧ યોજન પહોળો છે. અનેક શત સ્તંભો ઉપર સંનિવિષ્ટ છે. અહીં ભવન વર્ણન કહેવું..
તે અતિક્રીડાવાસ ભૌમેયવિહારની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે, યાવત મણીનો સ્પર્શ. તે બસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન ઘડી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર દેવ શયનીય છે. તેનું વર્ણન કરવું.
- ભગવન / ગૌતમહીપને ગૌતમદ્વીપ કેમ કહે છે ? ત્યાં-ત્યાં, તેમ-તેમાં ઘણાં ઉતાલો ચાવતુ ગૌતમ કારે ઉત્પલો છે ઈત્યાદિ કારણે કહે છે, ચાવતું તે નિત્ય છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવદ્ ! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા રાજધાની ક્રાં છે ? ગૌતમ દ્વીપની પશ્ચિમમાં તીછ અસંખ્યાત દ્વીપ ગયા પછી બીજ લવણ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને. એ પ્રમાણે બધું પૂર્વવતુ જાણવું વાવ4 સુતિ દેવ છે.
• વિવેચન-૨૦૮ -
લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન ગયા પછી લવણાધિપ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામે દ્વીપ છે, તે ૧૨,000 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ. જંબુદ્વીપ દિશામાં ૮૮ યોજન અને ૪૦૫ ભાગ યોજન જળના ઉપરિતળથી ઉંચો છે. લવણસમદ્ધ દિશામાં જળાંતથી બે કોશ ઉંચો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફતી પરિક્ષિત છે.
તે ગૌતમહીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, તેનું વર્ણન પૂર્વવત્ ચાવત્ તૃણોના અને મણીના શબ્દનું વર્ણન, વાવડી આદિ વર્ણન ચાવતુ ઘણાં વ્યંતર દેવો બેસે છે, સુવે છે યાવત્ વિચારે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે અહીં લવણાધિપ સુસ્થિતને યોગ્ય એક મોટો અતિક્રીડાવાસ નામે ભૌમેય વિહાર છે. તે શા યોજન ઉંચો ઈત્યાદિ છે. ભવન-ઉલ્લોયાદિ વર્ણન પૂર્વવતુ.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સર્વચા મણિમયી ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર દેવ શયનીય છે, અષ્ટમંગલાદિ પૂર્વવતુ.
નામ નિમિત પૃચ્છા-તેને ગૌતમહીપ કેમ કહે છે ? ગૌતમ ! આ નામ શાશ્વત છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી પ્રતમાં એવો પાઠ છે કે – ગૌતમદ્વીપમાં તેમ-તેમાં, ત્યાંત્યાં ઘણાં ઉત્પલો યાવત્ સહસપત્રો ગૌતમપ્રભા, ગૌતમવણ, ગૌતમવણભી યુકત છે ઈત્યાદિ પર્વવતુ કહેવું. લવણાધિપ સુસ્થિત અહીં મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિક દેવોનું ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવોનું, ગૌતમદ્વીપની સુસ્થિતા રાજધાની અને બીજા ઘણાં વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. આ નામ શાશ્વત છે - X - X - - - -
હવે જંબુદ્વીપગત ચંદ્રદ્વીપ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૨૦૯ થી ૨૧૬ :
[૨૯] ભગવાન ! જંબૂઢીગત ચંદ્રોના ચંદ્રદ્વીપો નામક બંને દ્વીપો કર્યા છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને અહીં જંબુદ્વીપગત ચંદ્રના ચંદ્રદ્વીપ નામે બે દ્વીપ છે. તે જંબૂદ્વીપની દિશામાં ૮૮ યોજન અને folધ યોજન પાણીથી ઉપર બેઠેલ છે. લવણસમુદ્રની દિશામાં જતાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે ૧૨,ooo યોજન લાંબા-પહોળા છે. બાકી પરિધિ આદિ કથન ગૌતમદ્વીપવતું હતું. પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. આ બંનેનું વર્ણન કરવું જોઈએ. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે યાવત્ જ્યોતિષ દેવો બેસે છે. તે બહુરામ રમણીય
Page #202
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૨૦૯ થી ૨૧૬
ભૂમિભાગમાં પ્રાસાદ-અવતંસક છે. જે દ્રા યોજન ઊંચો છે ઈત્યાદિ બહમણ દેશ ભાગે બે યોજનાની મણિપીઠિકા છે યાવ4 સપરિવાર સહાસન છે.
ગૌતમ! ઘણી નાની-નાની વાવડીમાં ઘi ઉપલો ચંદ્રવણભાવાળા હોય છે. ચંદ્ર અહીંનો મહહિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે ત્યાં પ્રત્યેકે પ્રત્યેક ooo સામાનિકોનું ચાવતુ ચંદ્ર હીપની ચંદ્ર રાજધાનીનું, બીજ પણ ઘણાં જ્યોતિષ દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. તે કારણથી હે ગૌતમ ! ચંદ્રદ્વીપ છે યાવત્ નિત્ય છે.
ભગવાન ! જંબૂદ્વીપગત ચંદ્રની ચંદ્રા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! ચંદ્રદ્વીપની પૂર્વે તીર્થ યાવત અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જતાં, પૂર્વવત્ બધું કહેવું. પ્રમાણ ચાવતુ આટલી મોટી જાણવી. ત્યાં ચંદ્રદેવ છે.
ભગવાન ! જંબૂદ્વીપગત સૂર્યનો સૂર્યદ્વીપ નામે હીપ કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં ઈત્યાદિ પૂવવ4. ઉંચાઈ, લંબાઈ-પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ ચાવતું બેસે છે. પ્રાસાદાવતસક પૂર્વવતું. તે જ પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન કહેવા. અર્થ – ઉત્પલો સૂર્યપભાવાળા, સુર્ય અહીંનો દેવ છે યાવત રાજધાની, પોત-પોતાના દ્વીપોથી પશ્ચિમમાં બીજ જંબૂદ્વીપમાં છે. બાકી પૂર્વવત્ રાવતું
સૂદિત છે.
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પશ્ચિમે તિછ ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું.
(ર૧૧ ભગવાન ! ધાતકીખંડ હીપગત ચંદ્રોના ચંદ્રદ્વીપ કયાં છે ? ગૌતમ ! ઘાતકીખંડ દ્વીપના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને ત્યાં ઘાતકી ખંડપના ચંદ્રના ચંદ્રઢીપ નામે હીષ કહ્યા છે. તે ચોતરફથી બે કોશ ઉંચો જતાંતથી છે. આ દ્વીપો ૧૨,૦૦૦ યોજન લાંબા-પહોળા આદિ પૂવવ4 વિષ્ઠભ, પરિધિ, ભૂમિભાગ, પ્રાસાદાવતંતક, મણિપીઠિકા, સપરિવાર સીંહાસન કહેવા. આ પૂર્વવતુ રાજધાની-પોત-પોતાના દ્વીપની પૂર્વમાં બીજા ધાતકીખંડદ્વીપમાં છે. બાકી બધું પૂર્વવતુ. એ પ્રમાણે સૂર્યદ્વીપ પણ જાણવા. વિશેષ એ કે - ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમદ્રમાં ૧ર,ooo યોજન જતાં ઈત્યાદિ પૂર્વવત કહેવું યાવત્ રાજધાની સૂર્યદ્વીપની પશ્ચિમે બીજ ધાતકીખંડમાં છે તેમ બધું કહેવું.
L[૧ભગવાન ! કાલોદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમે ૧૨,ooo યોજન જતાં આ કાલોદ સમુદ્રગત ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, તે ચોતરફથી જatતથી બે કોશ ઉંચે છે. બાકી પૂર્વવત્ યાવતુ રાજધાની સ્વસ્વ હીપની પશ્ચિમે અન્ય કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન છે ઈત્યાદિ પૂર્વવત, ચાવતુ ચંદ્રદેવ છે. એ પ્રમાણે સૂર્યદ્વીપને શણવા. વિશેષ એ કે - કાલોદ સમદ્રથી પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વે ૧૨,૦૦૦ યોજના ગયા પછી પૂર્વવત્ કહેવું. રાજધાની સ્વ-સ્વ હીપથી પશ્ચિમમાં અન્ય કાલોદ સમુદ્રમાં બધું પૂર્વવત્ કહેવું.
એ પ્રમાણે પુરવર હીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ પુકરવરદ્વીપના પૂર્વ વેદિકાંતથી યુકવર સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ચંદ્રદ્વીપ છે. અન્ય પુકરવરદ્વીપમાં રાજધાની પૂર્વવત એ પ્રમાણે સૂર્યના સૂર્યદ્વીપો પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતની પુષ્કરોદ સમુદ્રમાં ૧૨,ooo યોજના ગયા પછી, આદિ બધું પૂર્વવતુ. ચાવતુ રાજધાની દ્વીપગત દ્વીપ, સમુદ્રગત સમદ્રમાં એક અત્યંતર પામાં, એક બાહ્ય પમિાં રાજધાની પોત-પોતાના નામવાળા દ્વીપોમાં અને પોત-પોતાના નામવાળા સમુદ્રોમાં બધું પૂર્વવતું.
[૩] દ્વીપસમુદ્રોમાં કેટલાંક નામો આ પ્રકારે જાણવા -
[૧] ભૂતદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડહીપ, કાલોદમુદ્ર, પુકવરદ્વીપ, પુકવરસમુદ્ર એ રીતે વરુણ, ક્ષીર, ધૃત, ઈસુવર, નંદી, અરુણવર, કુંડલ અને ચક હીપ-સમુદ્ર.
[૧૫] આભરણ-વા-ગંધ-ઉત્પલ-તિલક-પૃથ્વી-નિધિ-રન-વર્ષધર-દ્રહનદી-વિજય-વક્ષસ્કાર-કપિ-ઈન્દ્ર... [૧૬] પુર-મંદર-આવાસ-કૂટ-નક્ષત્ર-ચંદ્રસૂર્ય નામના હીપ-ન્સમુદ્રો કહેવા.
• વિવેચન-૨૦૯ થી ૨૧૬ :ભદંત ! જંબદ્વીગત ચંદ્રના ચંદ્રદ્વીપો ક્યાં કહ્યા ? ગૌતમ ! બધું ગૌતમદ્વીપવત્
[૧૦] ભગવાન ! લવણસમુદ્રમાં રહીને વિચરતા ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપણે ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અત્યંતર લવણ સમુદ્રીય ચંદ્રોના ચંદ્રીપો કહેલા છે. જેમ જંબૂઢીગત ચંદ્ર કહ્યા તેમ અહીં કહેવા. વિશેષ એ – રાજધાની બીજ લવણ સમુદ્રમાં છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે અત્યંતર લવણ સમુદ્રીય સૂર્યના પણ દ્વીપ લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન જતાં પૂર્વવતુ બધુd કહેવું યાવત્ રાજધાની
ભગવન / બાલ લવણ સમુદ્રના ચંદ્રના ચંદ્રહપ ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વે વેદિકાંતથી લવણ સમુદ્રની પશ્ચિમે ૧૨,યોજન ગયા પછી આ બાહ્ય લવણ સમુદ્રીય ચંદ્રદ્વીપ નામે હીપો છે. ધાતકીખંડઢીપાંત તરફ ૮૮ યોજન અને ૪૫ યોજન જલાંતની ઉપર ઉઠેલ છે. લવણ સમુદ્રાંત તરફ બે કોશ ઉંચે ઉઠેલ છે. તે ૧૨,યોજન લાંબો-પહોળો છે. તે પાવર વેદિકા • વનખંડ • બહુસમ રમણીય ભૂમિભાગ • મણિપીઠિકા • સપરિવાર સીંહાસનાદિ પૂર્વવતુ. અર્થ - રાજધની, સ્વ-સ્વ હીપની પૂર્વમાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રમાં ગયા પછી બીજ લવણ સમુદ્રમાં આદિ બધું પૂર્વવતું.
ભગવાન ભાઇ લવણ સમુદ્રના સૂના સૂર્યદ્વીપ નામે હN ક્યાં છે ? ગૌતમ! લવણ સમુદ્રની પશ્ચિમી વેદિકાંતથી લવણ સમુદ્રના પૂર્વમાં ૧૨,ooo યોજના ગયા પછી છે. જે ધાતકીખંડ હીપાંત તરફ ૮૮ll યોજન અને ૪/૫ યોજન, જલાંતથી બે કોશ ઉંચા, બાકી પૂર્વવત્ યાવત્ રાજધાની સ્વ-રવ દ્વીપની 1િ9/5].
Page #203
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૨૦૯ થી ૨૧૬
વિચારવું. વિશેષ એ - જંબૂદ્વીપની પૂર્વ દિશામાં કહેવું. પ્રાસાદાવતંસકો કહેવા, તેની લંબાઈ આદિ પૂર્વવતુ. નામ વિચારણા – જે કારણથી નાની વાવડી આદિમાં ઘણાં ઉત્પલ યાવતુ સહસપત્ર ચંદ્રવર્ણવાળા છે અને મહર્બિક એવા જ્યોતિપેન્દ્ર જ્યોતિરાજા બે ચંદ્રો પલ્યોપમસ્થિતિક ત્યાં વસે છે. તે બંને ચંદ્રો પ્રત્યેક ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, પોતાનો ચંદ્રદ્વીપ, પોતાની ચંદ્રા રાજધાની, તે રાજધાનીના બીજા અનેક જ્યોતિક દેવ-દેવીનું આધિપત્યાદિ કરતા વિચરે છે. ત્યાં રહેલ ઉત્પલાદિની ચંદ્રાકારત્વ, ચંદ્રવર્ણવ અને ચંદ્રદેવવામીત્વથી તે બંને ચંદ્રદ્વીપ છે તે ચંદ્રદ્વીપની ચંદ્રા નામે રાજધાની છે. ચંદ્રીપથી પૂર્વ દિશામાં તીછ જતા, • x • વિજયા રાજધાની સર્દેશ કહેવી.
એ પ્રમાણે જંબૂઢીગત સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ કે - જબૂદ્વીપની પશ્ચિમમાં લવણ સમુદ્રમાં જતા, એમ કહેવું. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમમાં બીજા જંબૂદ્વીપમાં કહેવી. બાકી બધું ચંદ્રતીષવતું. - X -
હવે લવણ સમુદ્રગત ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા - લવણમાં થાય તે લાવણિક, અત્યંતર લાવણિક - X X - જંબૂદ્વીપની પૂર્વમાં લવણસમુદ્ર ૧૨,000 યોજન જઈને
ત્યાં અત્યંતર લાવણિક બે ચંદ્રના બે ચંદ્રદ્વીપ છે. ઈત્યાદિ જંબૂદ્વીપના ચંદ્રના ચંદ્રદ્વીપવતું બધું કહેવું. માત્ર રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વદિશામાં બીજા લવણસમુદ્રમાં જાણવી. એ પ્રમાણે અત્યંતર લાવણિક સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ - તે બંને જંબૂતીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર પ્રતિ કહેવા. રાજધાની પણ સ્વકીયદ્વીપની પશ્ચિમે કહેવી.
ભદેતા! બાહ્યલાવણિક બંને ચંદ્રના ચંદ્ર દ્વીપ ? બાહ્ય લાવણિક - લવણ સમુદ્રમાં શિખાની બહાર ચરતા બંને ચંદ્ર. તે લવણ સમુદ્રના પૂર્વીય વેદિકાંત પૂર્વે લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બંને ધાતકી ખેડદ્વીપની દિશામાં ૮દા યોજના ઈત્યાદિ સૂત્રાર્થવ કહેવું. આ પ્રમાણે બાણ લાવણિક સૂર્યના સૂર્યદ્વીપો કહેવા. માત્ર અહીં લવણ સમુદ્રના પશ્ચિમ વેદિકાંતથી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને - એમ કહેવું. રાજધાની સ્વીપની પશ્ચિમે.
હવે ધાતકીખંડના ચંદ્ર-સૂર્ય દ્વીપોની વક્તવ્યતા. ધાતકીખંડમાં બાર ચંદ્રો છે. ઘાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં કાલોદ સમુદ્રને ૧૨,000 યોજન અવગાહ્યા પછી ધાતકીખંડના ચંદ્રોના ચંદ્રતીપ નામે દ્વીપો છે. વક્તવ્યતા જંબૂલીપના ચંદ્રતીપ સમાના છે. વિશેષ એ - તે બધી દિશામાં જળથી ઉંચે બે કોશ છે. કેમકે ત્યાં પાણીનું સર્વત્ર સમપણું છે. રાજધાનીઓ પણ તેના પોતાના દ્વીપની પૂર્વમાં તીછ • x • બીજા ઘાતકીખંડ દ્વીપમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવતુ છે. આ પ્રમાણે ઘાતકીખંડગત સૂર્યના સૂર્યદ્વીપો પણ કહેવા. માત્ર ધાતકીખંડના પશ્ચિમવેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતાં - કહેવું. રાજધાની પણ પોતાના સૂર્યદ્વીપની પશ્ચિમદિશામાં - ૪ -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ હવે કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા-કાલોદ સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બધી દિશામાં જળાંતથી ઉંચે બબ્બે કોશ ઉંચા છે. બાકી પૂર્વવતુ. રાજધાની પણ સ્વકીય દ્વીપોની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના જઈને વિજ્યારાજધાનીવ કહેવું.
એ પ્રમાણે કાલોદગત સૂર્યના સૂર્ય દ્વીપો પણ કહેવા. વિશેષ એ કે- કાલોદ સમુદ્રની પશ્ચિમ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વમાં ૧૨,000 યોજન અવગાહીને એમ કહેવું રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે બીજા કાલોદમાં કહેવી.
એ પ્રમાણે પુકવરદ્વીપના ચંદ્રોના પુકરવરદ્વીપના પૂર્વીય વેદિકાંતથી પુખરોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને આ દ્વીપ કહેવા. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે • x • બીજા પુકરવરદ્વીપમાં કહેવી. પુકરવરદ્વીપના સૂર્યોના દ્વીપો, પુખરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી પુકરવર સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને કહેવા. રાજધાની સ્વદ્વીપની પશ્ચિમેo • x -
પુકરવર સમુદ્રના ચંદ્રના ચંદ્રદ્વીપો પુકરવર સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને જાણવું. રાજધાની પોતાના હીપની પૂર્વદિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજા પુખરવર સમુદ્રમાં - x • છે. પુકરવા સમુદ્રના સૂર્યના સૂર્યદ્વીપો પુકવર સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વે ૧૨,૦૦૦ યોજના જઈને છે. રાજધાની પૂર્વવત - ૪ -
એ પ્રમાણે બાકીના દ્વીપોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પૂર્વના વેદિકાંતથી અનંતર સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને કહેવા. સૂર્યોના સૂર્યદ્વીપો પશ્ચિમી વેદિકાંતથી અનંતર સમુદ્રમાં છે. રાજધાનીઓ ચંદ્રોના પોતાના ચંદ્રદ્વીપોથી પૂર્વ દિશામાં અન્ય સર્દેશ નામવાળા દ્વીપમાં છે, સૂર્યોની પણ પોતાના સૂર્યદ્વીપોથી પશ્ચિમ દિશામાં તેમના જ સદેશ નામના બીજા દ્વીપમાં જાણવી. બાકીના સમુદ્રોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પોતાના સમુદ્રની પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં સૂર્યોના દ્વીપો પોતાના સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં ચંદ્રોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પૂર્વદિશામાં બીજા સદેશ નામક સમુદ્રમાં છે. સૂર્યોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમ દિશામાં છે. [આગળની રાજધાની વિશે તજજ્ઞ પાસે સમજવું.)
હવે દેવદ્વીપાદિમાં રાજધાની પ્રતિ વિશેષ કહે છે - • સૂત્ર-૨૧૩ થી ૧૯ -
(ર૧) દેવદ્વીપગત ચંદ્રોના ચંદ્રહપ નામે દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવહીપના પૂર્વ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને છે. આ જ કમથી પૂર્વ વેદિકાંતથી વાવતું રાજધાની પોતાના હીપની પૂવેથી દેતદ્વીપ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજનો ગયા પછી આ દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાનીઓ કહેલી છે. દેવદ્વીપના ચંદ્રવ્હીપ માફક સૂર્યના હપ પણ કહેવા. વિશેષ એ - પશ્ચિમી વેદિકાતથી પશ્ચિમે કહેવા અને તે જ સમુદ્રમાં રાજfilનીઓ જાણવી.
Page #204
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૨૧૭ થી ૨૧૯
દેવ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો ક્યાં છે? ગૌતમ! દેવોદક સમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં પશ્ચિમમાં ૧૨,000 યોજન જdઈ છે. તે જ ક્રમે યાવતું રાજધાની કહેવી. રાજધાની પોત-પોતાના દ્વીપની પશ્ચિમે દેવોદક સમદ્રમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી અહીં દેવોદકના ચંદ્રોની ચાંદ્રા નામે રાજધાનીઓ કહી છે. એ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે સૂર્યના દ્વીપો પણ કહેવા. વિરોષ આ • દેવોદકના પશ્ચિમી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજના ગયા પછી છે.
આ રીતે નાગ, યક્ષ, ભૂતાદિ ચારે દ્વીપ સમુદ્ર કહેવા.
ભગવાન ! સ્વયંભૂરમણદ્વીપના ચંદ્ધોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો કયાં છે ? સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ વેદિકાંતથી સ્વયંભૂમણોદક સમુદ્રમાં ૧૨,ooo યોજના જવાણી છે. તે પ્રમાણે જ રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વેથી સ્વયંભૂમણોદક સમુદ્રમાં પૂર્વમાં અસંખ્યાત યોજના ગયા પછી પૂર્વવત્ છે.
- એ પ્રમાણે જ સૂર્યદ્વીપો કહે. સ્વયંભૂરમણ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી છે, રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમે સ્વયંભૂરમણોદ સમુદ્રમાં અસંખ્યાત યોજના ગયા પછી બાકી પૂર્વવતું.
ભગવદ્ ! સ્વયંભૂરમણ સમુદ્રના ચંદ્ધોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી રવયંભૂમણ સમુદ્રની પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજના જઈને. બાકી પુર્વવતુ એ પ્રમાણે સૂર્યોના પણ જાણવા. સ્વયંભૂરમણના પશ્ચિમથી, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વમાં ૧૨,000 યોજન જઈને છે. રાજધાની પોતાના દ્વીપની પૂર્વમાં સ્વયંભુમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને, આ સ્વયંભૂમણ ચાવતું ત્યાં સૂવિ છે.
[૧૮] ભગવાન ! લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ, ખpu, અપ્પા, સિંહા, વિજાતી, જળનો હ્રાસ કે કૃદ્ધિ છે શું? હા, છે. ભગવન ! જે રીતે લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ ચાવત્ હ્રાસવૃદ્ધિ છે, તે રીતે બહારના સમુદ્રોમાં પણ વેલંધરનાગરાજ, અધા, સીહા, વિજા, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે ? ના, તે અર્થ સમર્થ નથી..
[૧૯] ભગવન! લવણસમુદ્રમાં શું ઉચ્છિત જળ, પ્રતટ જળ, સુમિત જળ, અશુમિત જળ છે ? ગૌતમ ! ઉફૈિત અને સુભિત જળ છે, પણ પ્રdટ અને સુમિત જળ નથી. - - - ભગવત્ ! જેમ લવણસમુદ્રમાં ઉછૂિત જળ છે પણ પ્રdટ જળ નથી, શુભિત જળ છે - પણ સુભિત જળ નથી, તે પ્રમાણે શું બહારના સમુદ્રોમાં - x - છે ? ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઉચ્છિતોદક નથી • પણ પ્રસ્તટોદક છે, સુમિત જળ નથી - પણ સુમિત જળ છે. તે પૂણ, પૂર્ણપ્રમાણવાળા, વોલમાણ, વોસમાણ, સમભરઘડપણે રહેલ છે.
- ભગવતુ ! લવણસમુદ્રમાં ઘણો ઉદર મેઘ સંવેદિત, સંમૂર્છાિમ થાય છે અથવા વઈ વસાવે છે ? હા, છે. ભગવાન ! જેમ લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંસ્વદિત-સંમૂર્જિત થાય કે વર્ષો વસાવે છે, તેમ બહારના સમુદ્રોમાં પણ • x • છે ? ના, તે અર્થ સમર્થ નથી. • • • ભગવન ! એમ કેમ કહ્યું- બાહ્ય સમુદ્રો. પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, વોટ્ટમાણ, વોસમાણ, સમભરઘડિતપણે રહેલા છે ? ગૌતમ! બહારના સમુદ્રમાં ઘણાં ઉદકોનિક જીવો અને પુદગલો ઉંદકપણે આવે છે . જાય છે, ચય-ઉપચય પામે છે. તે કારણથી એમ કહ્યું કે બહારના સમુદ્રો પૂણ, પૂર્ણ પ્રમાણવાળા યાવતું સમભરઘડતપણે રહેલ છે.
• વિવેચન-૨૧૭ થી ૨૧૯ -
ભદેતા! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! દેવહીપના પૂર્વ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને ત્યાં દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રીપો છે. રાજધાની સ્વકીય ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજના ગયા પછી દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાની, વિજયા રાજધાનીવત્ છે.
દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ગૌતમ ! દેવહીપના પશ્ચિમ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જતાં છે. રાજધાની વકીય સૂર્યદ્વીપની પૂર્વ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી આવે છે.
- ભદંત ! દેવસમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવસમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને • x • છે. રાજઘાનીઓ સ્વકીય ચંદ્રદ્વીપની પશ્ચિમ દિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજને છે. દેવોદક સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપો દેવોદક સમુદ્રના પશ્ચિમવેદિકાંત થકી દેવોદક સમદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાનીઓ પણ સ્વકીય સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને છે. એ રીતે નાગાદિ ચાર જાણવા.
દ્વીપગત ચંદ્ર-સૂર્યના ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અનંતરસમુદ્રમાં, સમુદ્રગતોમાં સ્વસમુદ્રમાં જ, રાજધાનીઓ દ્વીપગત ચંદ્ર-સૂર્યોના સ્વ-સ્વદ્વીપમાં, સમુદ્રગતોમાં સ્વ સમુદ્રમાં છે. મૂળ ટીકાકારે પણ કહે છે કે શેષ દ્વીપગત ચંદ્ર-સૂર્યના દ્વીપો અનંતર સમુદ્રમાં જાણવા. રાજધાની પૂર્વ કે પશ્ચિમ અસંખ્યાત દ્વીપ, સમુદ્રોમાં જઈને પછી બીજા સર્દેશ નામના દ્વીપમાં હોય છે. પણ તેમાં છેલ્લા આ પાંચ-છોડી દેવા - દેવ, નાગ, ચણા, ભૂત અને સ્વયંભરમણ, તેમના ચંદ્ર-સૂર્યોની રાજધાની બીજા દ્વીપમાં નથી. પણ પોતાના જ દ્વીપમાં અસંખ્યાત યોજન દૂર હોય છે. - ૪ -
ભદેત ! લવણસમુદ્રમાં નાગરાજ વેલંધર, એપાર • મસ્ય, કચ્છપ વિશેષ. હાસ અને વૃદ્ધિ જળના જ જાણવા. ભગવંતે કહ્યું - હા, હોય છે. • - • ભગવનું ! લવણ સમુદ્ર શું ઉચિછૂતોદક, પ્રખટોદક - પ્રdટ આકારપણે સ્થિત જળ જેનું છે છે. અર્થાત્ સર્વત્ર સમ-ઉદક. સુમિત જળ અને અભિત જળ હોય ? ગૌતમ ! ઉચિ9ત જળ, ક્ષભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહાના સમુદ્રોમાં ઉસ્કૃિતોદક આદિ ચાર જળ હોય ? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉસ્કૃિતોદક આદિ
Page #205
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૨૧૭ થી ૨૧૯
કર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ચાર જલ હોય ? ગૌતમ ! તેમાં ઉસ્મૃિતોદક ન હોય, પણ પ્રખટોદક હોય કેમકે બધે સમઉદક હોય છે. ક્ષભિતજળ ન હોય પણ અક્ષભિતજળ હોય. કેમકે તેમાં ક્ષોભના હેતુરૂપ પાતાળકળશાદિનો અભાવ હોય છે. પણ તે પૂર્ણ હોય છે. સ્વપ્રમાણ ચાવતું જળથી પૂર્ણ, પરિપૂર્ણ ભૂતપણે ઉછળતા, વિશેષથી ઉછળતા અને પરિપૂર્ણ ભરણ તે સમભરઘટપણે છે.
ભદંત ! આ લવણસમુદ્રમાં ઉદાર મેઘો સંપૂર્ઝન અભિમુખ થાય છે, પછી સંપૂર્ષે છે, પછી પાણી વરસાવે છે ? હા, તેમ છે. -x- ભદંત ! એવું શા માટે કહેવાય છે કે બાહા સમુદ્રો પૂર્ણ અને પૂર્ણ પ્રમાણવાળા છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદયોનિક જીવો અને પદગલો જળપણે જાય છે અને જન્મે છે, અર્થાત ચોક જાયા છે . બીજા ઉત્પન્ન થાય છે. ચય-ઉપચય થાય છે. આ પુદ્ગલો પ્રતિ જાણવું. કેમકે ચયાપચય પગલોનો જ હોય.
હવે ઉદ્ધધ-પરિવૃદ્ધિ વિચારતા આ કહે છે – • સૂઝ-૨૨૦ -
ભગવાન ! લવણ સમુદ્રની ઉદ્ધધની પરિતૃદ્ધિ કઈ રીતે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે ૫-૫ પ્રદેશ જઈને એક પ્રદેશની ઉદ્ધધ-પરિવૃદ્ધિ કહી છે. ૯૫-૯૫ વાલાણ ગયા પછી એક એક વાલાગની ઉઠે-પરિવૃદ્ધિ કહી છે, ૯૫-૯૫ ભિક્ષા ગયા પછી એક એક લિક્ષાની ઉદ્વેધ-પરિવૃદ્ધિ થાય છે. એ રીતે - ૯૫-૯૫ યવથી યવમધ્ય, અંગુલ, વિતસ્તિ, રત્તિ, કુક્ષી, ધનુષ, ગાઉં, યોજન, યોજનશત, યોજનસહસ્ર ઉદ્વેધ-પરિવૃદ્ધિ રણવી.
ભગવન ! લવણ સમુદ્રમાં ઉોધ પરિતૃદ્ધિ કયા ક્રમે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુએ ૫-૯૫ પ્રદેશ જઈને ૧૬-પ્રદેશ પ્રમાણ ઉોધ પરિવૃદ્ધિ કહી છે. ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુ આ જ ક્રમથી યાવ4 - ૫ હજાર યોજન જઈને ૧૬,000 યોજનાની ઉોધ વૃદ્ધિ થાય છે.
• વિવેચન-૨૨૦ :
ભદંત ! લવણ સમુદ્ર ઉઠેધ-પરિવૃદ્ધિથી કેટલા યોજનનો કહ્યો છે ? થતુ જંબૂદ્વીપના વેદિકાંતથી, લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને બંને તરફ લવણસમુદ્ર કેટલા યોજન મામા-મામાથી ઉઠેઘ-પરિવૃદ્ધિ પામે છે ? લવણ સમુદ્ર બંને પડખે ૯૫૯૫ પ્રદેશ જઈને પ્રદેશ ઉઠેધ-પરિવૃદ્ધિ કહી છે. - x - પછી ૫-૫ વાલાગ્ર જઈને એક વાલાણ ઉદ્વેધ પરિવૃદ્ધિથી કહેલ છે. એ પ્રમાણે લીક્ષા, યવમધ્યથી યોજનશત સુધી સૂત્રો કહેવા. પછી ૫,૦૦૦ યોજન જઈને હજાર યોજન ઉદ્વેધપરિવૃદ્ધિ કહેવી.
ધે ઐરાશિક સિદ્ધાંતથી ૯૫ યોજને કેટલી વૃદ્ધિ થશે, એ જાણવા માટે ૯૫,૦૦૦/૧૦૦૦/૯૫ આ ત્રણ રાશિઓની સ્થાપના કરવી જોઈએ. આદિ અને મધ્યની રાશિના ત્રણ ત્રણ શૂન્યનો છેદ ઉડી જતાં ૫/૧/૫ આ સશિ રહે છે. મધ્યરાશિ ૧-નો ત્યરાશિ ૫ થી ગુણન કરતાં ૫ ગુણનફળ આવે છે. તેમાં પ્રથમ રાશિ ૯૫નો ભાગ દેવાથી ભાગફળ એક આવે છે. અર્થાત્ એક યોજનની વૃદ્ધિ થાય છે.
તે માટે ગાથા પણ મૂકી છે.
- હવે ઉલ્લેધને આશ્રીને કહે છે - લવણ સમુદ્ર ઉભેધ પરિવૃદ્ધિથી કેટલો કહ્યો છે ? અત્ લવણ સમુદ્રના બંને કિનારાથી આરંભીને કેટલું-કેટલું દૂર જવાથી કેટલી-કેટલી જળવૃદ્ધિ થાય છે ? લવણ સમુદ્રના પૂર્વોક્ત બંને કિનારે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે અને આગળ સમતળથી પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશઃ વધતા-વધતા ૯૫,ooo યોજન જતાં Boo યોજનની વૃદ્ધિ થાય છે. તેનાથી આગળ ૧૦,૦૦૦ ચોજનના વિસ્તાર હોમમાં ૧૬,૦૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. - x - ૪ -
| લવણ સમુદ્રના બંને કિનારાથી ૫ પ્રદેશ પ્રસરેણુ જવાથી ૧૬ પ્રદેશની ઉત્સવ વૃદ્ધિ કહેવાઈ છે. ૯૫ વાલાણ જવાથી ૧૬ વાલાષ્ટ્રની ઉજોધવૃદ્ધિ થાય છે. એ રીતે ચાવતું ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સધ વૃદ્ધિ થાય છે.
અહીં આ ઐશિક ભાવના છે - ૯૫,000 યોજન જવાથી ૧૬,ooo યોજનની ઉલ્લેધ વૃદ્ધિ થાય છે તો ૯૫ યોજન જવાથી કેટલી ઉસેધવૃદ્ધિ થાય ? ત્રણ રાશિની
સ્થાપના-૯૫,ooo/૧૬,ooo/૯૫. પ્રથમ અને મધ્યરાશિનો છેદ ઉડાડતા ત્રણ ત્રણ શૂન્ય ઉડી જશે. પછી ૫/૧૬/૯૫ની શશિ રહેશે. મધ્યમ સશિ ૧૬ને તૃતીય શશિ ૯૫ વડે ગુણતાં ૧૫૨૦ આવે છે. તેમાં પ્રથમ રાશિના ૯૫ વડે ભાગ કરતાં ભાગફળ ૧૬-આવે છે. અર્થાત્ ૫ યોજન જવાથી ૧૬ યોજનની જળવૃદ્ધિ થાય છે. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધેલી છે.
આ રીતે ૫ યોજન જવાથી ૧૬ યોજન ઉોધ થાય, તો ૫ ગાઉ જવાથી ૧૬ ગાઉનો, ૯૫ ધનુષ જવાથી ૧૬ધનુષનો ઉલ્લેધ પણ સહજ જ્ઞાન થાય છે.
હવે ગોતીર્થ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૨૨૧ -
ભગવન! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગૌતમાં લવણ સમુદ્રના બંને કિનારે ૫-૬૫ હજાર યોજનનું ગોતીર્થ છે. • • • ભગવન્! લવણ સમુદ્રનો કેટલો મોટો ભાગ ગોતીથિી વિરહિત કહેલ છે? ગૌતમાં લવણ સમુદ્રને ૧૦,૦૦૦ યોજન ત્ર ગોતીથિી વિરહિત છે. ••• લવણ સમુદ્રની ઉદકમા કેટલી મોટી છે? ગૌતમ ઉદકમળા ૧૦,૦૦૦ યોજનની છે.
• વિવેચન-૨૨૧ -
ભદંત ! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે ? ગોતીર્થ • કમથી નીચ, નીચતર પ્રવેશમાર્ગ. ગૌતમ! લવણ સમદ્રના બંને પડખે જંબદ્વીપ વેદિકાંત અને લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને ૫,000 યોજન ચાવતું ગોતીચ કહેલ છે.
ભદંત લવણ સમુદ્ર ગોતી વિરહિત ક્ષેત્ર કેટલું મોટું છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીર્થરહિત છે.
| ભદંત ! લવણ સમુદ્રના વિસ્તારને આશ્રીને કેટલા પ્રમાણની મોટી ઉદકમાળા છે ? સમપાણીની ઉપરીભૂત ૧૬,000 યોજન ઉંચી કહેલ છે ? ગૌતમ ! ૧૦,૦૦૦
Page #206
--------------------------------------------------------------------------
________________
૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
દ્વીપ/રર૧ યોજના ઉદકમાળા છે.
• સૂત્ર-૨૨૨,૨૨૩ -
રિર) ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ગોતી. આકાર, નાવની આકારે, સીપ સંપુટ આકારે, અશ્વસ્કંધ આકારે, વલભી આકારે, વૃત્ત-વલયાકાર સંસ્થિત કહેલ છે. - - - ભગવન્! લવણ સમુદ્રના ચક્રવાલ વિડંભ કેટલો છે? પરિધિ કેટલી છે? ઉદ્વેધ કેટલો છે ? ઉત્સધ કેટલો છે ? સમગ્રથી કેટલો છે ? ગૌતમ લવણ સમુદ્રનો ચક્રવાલ વિર્ષાભ બે લાખ યોજન, પરિધિ ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન, ઉંડાઈ ૧ooo યોજનઉત્સધ ૧૬,૦૦૦ યોજન, સમગ્રરૂપથી ૧૭,ooo યોજન પ્રમાણ છે.
રિ૩] ભાવના છે લવણ સમદ્રનો ચકવાત વિકંભ બે લાખ યોજના છે, પરિધિ-૧૫,૮૧,૧૩૯ યોજન કંઈક ન્યૂનાદિ છે તો ભગવાન ! તે લવણ સમુદ્ર જંબુદ્વીપને જળથી આપ્લાવિત કેમ કરતો નથી ? પ્રભળતાથી ઉત્પીડિત કેમ નથી કરતો ? અને તેને જળમગ્ન કેમ નથી કરતો ?
ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ભરત, ઐરાવત હોમોમાં અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાઓ છે. ત્યાંના મનુષ્યો પ્રકૃતિથી ભક્ત, પ્રકૃતિવિનીત, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પ્રતનું ક્રોધ-માન-માયા-લોભવાળા, મૃદુ-માર્દવ સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપ-હીપને જળ પ્લાવિત, પીડિત અને જળમન કરતો નથી. ગંગા-સિંધ-તારકતવતી નદીઓમાં મહદ્ધિક રાવતું પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને ચાવત જળમગ્ન કરતો નથી.
યુલ્લહિમવંત અને શિખરી વધિર પર્વતોમાં રહેતા મહર્તિક દેવના પ્રભાવથી. હેમવત-ઐરણ્યવત વર્ષોમાં મનુષ્યો પ્રકૃતિ ભદ્રક આદિ છે તેમના પ્રભાવથી. રોહિતાંશા, સુવર્ણકૂલા અને ત્યકૂલા નદીઓમાં રહેતી મહર્વિક દેવીઓના પ્રભાવથી. શબ્દાપાતી, વિકટાપાતી, વૃત્તવૈતાદ્ય પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. મહાહિમવંત, રુમિ વધિર પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. હરિવર્ષ અને અફવર્ષ ક્ષેત્રોમાં મનુષ્યો પ્રકૃતિથી ભદ્રક છે, ગંધાપાતિમાહ્યાવંતપયય વૃત્ત વૈતાદ્ય પર્વતોમાં રહેતા મહર્વિક દેવોમાં, નિષધ-નીલવંત વધિર પર્વતોમાં મહાદ્ધિક દેવો છે, આ પ્રમાણે બધાં દ્રહોની દેવીઓ કહેતી. પદ્ધહ, વિટિidહ, કેસરીવહ આદિમાં રહેતા મહર્વિક દેવોના પ્રભાવથી તથા પૂર્વ-પશ્ચિમ વિદેહ વર્ષમાં અરહંત, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર,. શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, પ્રકૃતિભદ્રક મનુષ્યના પ્રભાવથી. શીતાશીતૌદાના જળમાં મહર્વિક દેવતા, દેવકુર-ઉત્તરકુરના પ્રકૃતિદ્ધિક મનુષ્યો, મેરુ પર્વત મહર્તિક દેવ, જંબૂ-સુદર્શનામાં જંબૂઢીપાધિપતિ નાદૈત નામે મહર્તિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને
જળથી લાવિત, ઉતપીડિત અને જળમગ્ન કરતો નથી.
અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ, લોકાનુભાવ છે કે લવણ સમુદ્ર જંબૂદ્વીપને આલાવિત, ઉત્પીડિત, જળમગ્ન ન કરે.
• વિવેચન-૨૨૨,૨૨૩ :
ભદંત! લવણ સમુદ્ર કયા આકારે છે ? ગૌતમ ! તે ગોતીર્ય સંસ્થાન સંસ્થિતક્રમશઃ નિગ્ન, નિમ્નતર ઉદ્વેધના ભાવથી. નાવાસંસ્થિત - બંને તરફ સમતલ ભૂભાગની અપેક્ષા ક્રમથી જળવૃદ્ધિ સંભવથી ઉન્નત આકારત્વથી. શક્તિ સંપુટ સંસ્થાન સંસ્થિતઉદ્ધઘનું જળ અને જળવૃદ્ધિનું જળ એકત્ર મિલનની અપેક્ષાથી શુકિત સંપુટ સાદેશ્યત્વથી. અaછંધ સંસ્થિત - બંને પડખે ૯૫,ooo યોજન પર્યન્ત અશ્વસ્કંધની માફક ઉન્નતપણે ૧૬,૦૦૦ યોજન ઉંચી શિખાથી. વલભી સંસ્થિત-૧૦,000 યોજના પ્રમાણ વિસ્તારવાળી શિખા વલભીગૃહાકાર પ્રતીત થવાથી. તથા લવણ સમુદ્ર વૃત અને વલયાકાર સંસ્થિત છે કેમકે તેનું અવસ્થાન ચક્રવાલપણે છે.
હવે વિડંભાદિ પરિમાણ – ગૌતમ ! લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલવિઝંભળી છે. ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક વિશેષ જૂના પરિધિથી કહેલ છે. ૧૦૦૦ યોજન ઉંડાઈ, ૧૬,૦૦૦ યોજન ઉંચાઈ, તથા ઉત્સધ અને ઉંચાઈ મળીને ૧૩,000 યોજન.
અહીં લવણ સમુદ્રની પૂર્વાચાર્યો વડે ઘનપતર ગણિત ભાવના કરાયેલ છે. તે સંપમાં આ રીતે - લવણ સમુદ્રના બે લાખ યોજન વિસ્તારમાંથી ૧૦,૦૦૦ યોજના કાઢી શેષ રાશિને અદ્ધ કરાય છે. તેનાથી ૯૫,ooo થાય છે. તેમાં પહેલાં કાઢેલા ૧૦,૦૦૦ ઉમેરતાં ૧,૦૫,૦૦૦ થાય છે. આ રાશિને કોટી કહે છે. આ કોટીથી લવણ સમુદ્રના મધ્યભાગવર્તી પરિધિ ૯,૪૮,૬૮૩ વડે ગુણન કરાય છે, તેથી પ્રતરનું પરિણામ મળે છે. તે આ - ૯,૬૧,૧૩,૧૫,000, આ અંગે વૃત્તિકારશ્રીએ મણ ગાયા પણ નોંધી છે.
ઘનગણિત આ પ્રમાણે છે - લવણ સમુદ્રની ૧૬,ooo યોજનની શિખા અને ૧000 યોજન ઉદ્વેધ, એ રીતે સર્વસંખ્યા - ૧૩,ooo યોજન થાય. તેને પૂર્વોક્ત પ્રતર પરિણામથી ગુણિત કરવાથી લવણસમુદ્રનું ઘનગણિત આવે છે. અને તે ગણિત ૧૬૯૩,૩૯૯૧,૫૫oo,0000 યોજન કહેલ છે.
આ સંખ્યાની ત્રણ ગાયા પણ વૃતિકારે નોંધી છે.
અહીં શંકા થાય છે કે – લવણ સમુદ્ર બધે સ્થાને ૧૭,000 યોજન પ્રમાણ નથી, મધ્યભાગે તો તેનો વિસ્તાર ૧૦,000 યોજન છે. પછી આ ઘનગણિત કઈ રીતે સંગત થાય છે ? આ સત્ય છે. પણ જ્યારે લવણશિખાની ઉપર બંને વેદિકાંતો ઉપર સીધી દોરી નાંખવામાં આવે તો જો અપાંતરાલમાં જલશૂન્ય ક્ષેત્ર બને છે. તે પણ કરણગતિ અનુસાર સજલ માની લેવાય છે. આ વિષયમાં મેરુ પર્વતનું ઉદાહરણ છે. તે સર્વત્ર ૧૧-ભાગ પરિહાનિરૂપ કહેવાય છે, પણ બધે આટલી હાનિ હોતી નથી. ક્યાંક કેટલી છે, ક્યાંક કેટલી. કેવળ મૂળથી લઈ શિખર સુધી દોરી નાંખતા
Page #207
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૨૨૨,૨૨૩
૫
a૬
અપાંતરાલમાં જે આકાશ છે, તે બધો મેરુનો ગણાય છે. આવું માનીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગ હાનિનું કથન કરેલ છે. તે રીતે આ પણ યથોક્ત ઘનપરિણામ છે. આ સ્વબુદ્ધિથી વ્યાખ્યાયિત કરેલ નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ આ વાત વિશેષણવતીમાં કરેલ છે. - ૪ -
ભદંત ! જ્યારે લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલ વિઠંભથી ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ છે તો હે ભદંત! લવણ સમુદ્ર, જંબૂદ્વીપને પાણી વડે કેમ પલાળતો નથી ? પ્રબળતાથી બાધિત કરતો નથી, સંપૂર્ણપણે જળતી ધોઈ નાંખતો નથી ? ગૌતમ ! જંબૂદ્વીપના ભરત - ઐરવત ક્ષેત્રમાં અરહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણજંઘા ચારણ મુનિ, વિધાધર, સાધુ, સંયતી, શ્રાવક, શ્રાવિકા, આ સુષમદુઃષમાદિ બીજ આરાની અપેક્ષાએ કહેલ જાણવું. તેમાં અરહંતાદિનો યથા યોગ સંભવ છે. સુષમા સુષમાદિને આશ્રીને કહે છે – મનુષ્યો પ્રકૃતિભદ્રક ઈત્યાદિ વિશેષણો સૂકાર્યવતું જાણવા. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપને જળથી પ્લાવિત કરતો નથી.
દુપમ દુષમાદિમાં પણ પ્લાવિત કરતા નથી. કેમકે ભરતના વૈતાદ્યાદિ અધિપતિ દેવતાના પ્રભાવ છે. એ રીતે વર્ષધર પર્વતોના મહર્તિક દેવતા વસે છે, તેથી. હૈમવતાદિ વર્ષોત્રના મનુષ્યો પ્રકૃતિ ભદ્રકાદિ છે તેથી. વૃતવૈતાઢ્ય પર્વતોના મહર્તિક ચાવત્ પલ્યોપમસ્થિતિક દેવોના કારણે, પૂર્વ-પશ્ચિમ વિદેશ્તા રહેતાદિ, પ્રકૃતિભદ્રક મનુષ્યોના કારણે ઈત્યાદિથી અથવા લોકસ્થિતિ કે લોકાનુભાવથી લવણ સમુદ્રનું જળ જંબૂદ્વીપને પલાળતું નથી. આ રીતે મેરુ ઉદ્દેશો સમાપ્ત થયો. - ૪ -
o હવે ધાતકીખંડ વક્તવ્યતા કહે છે - • સૂત્ર-૨૨૪ થી ૨૨૭ :
રિર૪) ધાતકીખંડ નામક દ્વીપ વ્રત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, ચોતરફથી લવણ સમુદ્રને ઘેરીને રહેલ છે. ભગવન ! ધાતકીખંડ દ્વીપ સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંતિ ગૌતમ! સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી.
ભગવાન ! ઘાતકીખંડ દ્વીપનો ચકવાલ વિકંભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ચકવાલ વિર્કભ ચાર લાખ યોજન છે અને પરિધિ ૪૧,૧૦,૬૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિવાળો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરતું. પરિધિ દ્વીપ સમાન છે.
ભગવતુ ! ધાતકીખંડ દ્વીપને કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર દ્વારો કહા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવદ્ ધાતકીખંડનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ઘાતકીખંડના પુવતિમાં અને કાલોદ સમુદ્રના પુવહિદ્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર ધાતકીખંડનું વિજયદ્વાર છે. પ્રમાણ પૂર્વવતુ. રાજધાની બીજ ઘાતકીખંડ દ્વીપમાં છે. દ્વીપ વકતવ્યતા કહેવી. આ પ્રમાણે ચારે દ્વારો કહેવા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવાન ! ઘાતકીખંડ હીપના એક દ્વારથી બીજી દ્વારનું અંતર આબાધાથી કેટલું છે ? ગૌતમ / ૧૦,૨૩,૩૩૫ યોજન અને ત્રણ કોશનું અબાધાથી અંતર છે.
ભગવન! ધાતકીખંડદ્વીપના પ્રદેશ કાલોદ સમદ્રને સ્પર્શે છે ? હા, સ્પર્શ છે. ભગવન તે પ્રદેશ ઘાતકીખંડદ્વીપના છે કે કાલોદ સમુદ્રના ? તે ધાતકીખંડની છે, કાલોદ સમુદ્રના નહીં. એ પ્રમાણે કાલોદના પ્રદેશો માટે પણ જણાવું.
ધાતકીખંડ દ્વીપમાં જીવો મરીને કાલોદ સમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. એ પ્રમાણે કાલોદના પણ કેટલાંક જન્મ, કેટલાંક જન્મતા નથી.
ભગતના “ધાતકીખંડ હીપ” એનું નામ કેમ છે? ગૌતમ ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ધાતકી વૃક્ષો, ધાતકી વણવાળા, ઘાતકીખંડા નિત્ય કસમિત ચાવતુ શોભાયમાન થતાં રહેલ છે. ધાતકી-મહાધાતકી વૃક્ષોમાં સુદર્શન અને પિયEશન નામક બે દેવો મહહિક ચાવતું પલ્યોપમસ્થિતિક રહે છે. એ કારણથી અથવા ગૌતમ! ચાવતું નિત્ય છે.
ભગતના ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? કેટલાં સૂર્યો તયા? કેટલાં મહાગ્રહો ચાર ચય? કેટલા નામોએ યોગ કર્યોકેટલા કોડાકોડી તારાગણ શોા હતા, શોભે છે, શોભશે ?
ગૌતમ! ૧૨ ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે.
[૨૫] બાર ચંદ્ર • બાર સૂર્ય એ ચોવીશ, ૩૩૬ નામો, અને ૧૦૫૬ ગ્રહો ધાતકીખંડમાં છે.
[૨૬] ૮,૦૩,કોડાકોડી તારાગણ... [૨] શોભતો હતો, શોભે છે અને શોભશે.
• વિવેચન-૨૨૨૪ થી ૨૨૩ -
ઘાતકીખંડ નામે દ્વીપ વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફથી સમસ્તપણે લવણસમને વીટીને રહેલ છે. - x - ઘાતકીખંડ ચાર લાખ યોજના ચક્રવાલ વિઠંભથી અને ૪૧,૧૦,૯૬૧ યોજતથી કંઈક ન્યૂન પરિધિથી છે. તે ધાતકીખંડ દ્વીપ એક પાવર વેદિકાથી પરિવૃત છે, તે આઠ યોજન ઉંચી છે. એક વનખંડથી પરિવૃત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ કરવું.
ભદેતાઘાતકીખંડ દ્વીપના કેટલા દ્વારો છે? ગૌતમ! ચાર - વિજયાદિ. ઘાતકીખંડદ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! ધાતકીખંડહીપના પૂર્વ પર્યક્ત અને કાલોદ સમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર આ અંતરમાં ધાતકીખંડ દ્વીપનું વિજયદ્વાર છે. તેને જંબુદ્વીપના વિજયદ્વારવત જાણવું. માત્ર રાજધાની બીજા ધાતકીખંડમાં કહેવી.
ધાતકીખંડ દ્વીપના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ કાલોદસમદ્રની ઉત્તરમાં ઘાતકીખંડદ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. તેને જંબૂદ્વીપના વૈજયંત દ્વારની માફક કહેવું. ઈત્યાદિ - x -
Page #208
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૨૨૪ થી ૨૨૭
ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ પર્યો અને પશ્ચિમાદ્ધ કાલોદ સમુદ્રની પૂર્વે શીતોદા મહાનદીની ઉપર ધાતકીખંડદ્વીપનું જયંત નામે દ્વાર છે. તે પણ જંબુદ્વીપના જયંત માફક કહેવું. - ૪ -
ધાતકીખંડ દ્વીપના ઉત્તર પર્યન્તે અને દક્ષિણાદ્ધ કાલોદ સમુદ્રની દક્ષિણથી અહીં ધાતકીખંડ દ્વીપનું અપરાજિત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના અપરાજિત માફક કહેવું, " x -
ધાતકીખંડદ્વીપના દ્વારોનું પરસ્પર અબાધા અંતર-૧૦,૨૭,૭૩૫ યોજન છે. તે કહે છે – એકૈંક દ્વારના દ્વારશાખ સહિત જંબુદ્વીપ દ્વારની જેમ પૃથુત્વ સાડા ચાર યોજન છે. ચાર દ્વારનું ૧૮ યોજન થાય. અનંતરોક્ત પરિધિ ૪૧,૧૦,૯૬૧ શોધિત કરતા શેષ રહેશે ૪૧૧૦ ૯મું યોજન. તેને ચાર ભાગ વડે ભાંગતા યથોક્ત દ્વારોનું પરસ્પર અંતર પ્રાપ્ત થાય છે. - X - X
99
ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ દ્વીપ કેમ કહે છે ? ભગવંતે કહ્યું – ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ધાતકી વૃક્ષો, ઘણાં ધાતકી વનખંડ, ઘણાં ધાતકીવનો છે. નિત્ય કુસુમિતાદિ છે. ઉત્તકુના પૂર્વાર્ધમાં નીલવંત ગિરિ સમીપે ધાતકી નામે વૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં મહાધાતકી વૃક્ષ રહેલ છે. તે જંબૂવૃક્ષવત્ કહેવું. ત્યાં અનુક્રમે સુદર્શન અને પ્રિયદર્શન બે મહદ્ધિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો રહે છે. તેને ઉપલક્ષીને ધાતકીખંડદ્વીપ કહે છે.
હવે ચંદ્રાદિ વક્તવ્યતા – ગૌતમ ! ધાતકીખંડમાં ત્રણે કાળમાં બાર ચંદ્રો, બાર સૂર્યો, ૩૩૬ નક્ષત્રો છે. કેમકે એક એક ચંદ્રનો પરિવાર ૨૮-નક્ષત્રો છે તથા ૧૦૫૬ મહાગ્રહો છે. કેમકે એકૈક ચંદ્રના પરિવારમાં ૮૮ મહાગ્રહો હોય. ૮,૦૩,૩૦૦ કોડાકોડી તારાગણ છે. આ પણ એક ચંદ્રનો પરિવારને હિસાબે બાર વડે ગુણીને જાણવું. હવે કાલોદ સમુદ્ર વક્તવ્યતા – • સૂત્ર-૨૨૮ થી ૨૩૪ :
[૨૮] કાલોદ નામે સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ધાતકીખંડ દ્વીપને ચોતરફથી ઘેરીને રહેલો છે. કાલોદ સમુદ્ર શું સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી.
ભગવન્ ! કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિભ્રંભ અને પરિધિ કેટલાં પ્રમાણ છે ? ગૌતમ ! આઠ લાખ યોજન ચક્રવાલ વિકુંભ છે અને પરિધિ ૯૧,૧૩,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. તે એક પાવર વેદિકા અને વનખંડથી
પરિવૃત્ત છે.
ભગવન્ ! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે? ગૌતમ ! ચાર દ્વારો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવન્ ! કાલોદ સમુદ્રનું વિજય દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ પૂર્યા અને પૂર્વ પુષ્કરવર દ્વીપની પશ્ચિમે સીતૌદા મહાનદીની
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
---
ઉપર અહીં કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. આઠ યોજન પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની (કહેવી). • ભગવન્ ! કાલોદસમુદ્રનું તૈયંત દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદસમુદ્રના દક્ષિણ પર્યો અને દક્ષિણા પુષ્કરવદ્વીપની ઉત્તરે આ વૈજયંત દ્વાર છે.
ભગવન્ ! કાલોદ સમુદ્રનું જયંત નામક દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનો પશ્ચિમ પર્યન્ત, પશ્ચિમા પુષ્કરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદી ઉપર યંતદ્વાર છે.
st
ભગવન્ ! કાલોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના ઉત્તરાદ્ધ પર્યન્ત, ઉત્તરાદ્ધ પુષ્કરવરદ્વીપની દક્ષિણે આ અપરાજિત દ્વાર છે. બાકી પૂર્વવત્
ભગવન્ ! કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ ! ....
[૨૨] ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ....
[૩૦] એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલ છે.
ભગવન્ ! કાલોદ સમુદ્રના પ્રદેશો પુષ્કરવરદ્વીપને સ્પર્શે છે. એ જ રીતે પુષ્કરવરદ્વીપના પ્રદેશો વિશે પણ સમજવું. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપના જીવો મરીને આદિ પૂર્વવત્ કહેવું.
ભગવન્ ! કાલોદ સમુદ્રને કાલોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ! કાલોદ સમુદ્રનું પણ આવાધ, માંસલ, પેશલ, કાળનું છે. અડદની રાશિના વર્ણનું છે. સ્વાભાવિક ઉદકરસવાળું છે. ત્યાં કાલ અને મહાકાલ એ બે મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક દૈવ વસે છે. તેથી ગૌતમ ! તેનું ‘કાલોદ' એવું નામ છે. યાવત્ આ નામ નિત્ય છે.
ભગવન્ ! કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે, પ્રકાશશે?, ગૌતમ ! કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે.
[૩૧] ૪૨ ચંદ્રો, ૪૨ સૂર્યો કાલોદધિમાં સંબદ્ધ લેશ્યાવાળા વિચરણ કરે છે... [૨૩૨] ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬૯૯ મહાગ્રહો છે... [૨૩૩] ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ... [૩૪] શોભતો હતો, શોભે છે અને શોભશે.
• વિવેચન-૨૨૮ થી ૨૩૪ ઃ
ધાતકીખંડ પૂર્વવત્. કાલોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. ધાતકીખંડને ચોતફથી વીંટીને રહેલ છે. - x - કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્ફભ આઠ લાખ યોજન છે અને પરિધિ ૯૧,૧૭,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧૦૦૦ યોજન ઉદ્વેધ છે. વૃત્તિકારે અહીં બે ગાથા પણ આ સંબંધે મૂકી છે. કાલોદ સમુદ્ર એક પાવરવેદિકા જે આઠ યોજન ઉંચી છે, તે અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિપ્ત છે. - X -
ભદંત! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે? ગૌતમ! ચાર દ્વારો છે -
Page #209
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપy૨૨૮ થી ૨૩૪
૩૯
વિજયાદિ. ભદંતી કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે? ગૌતમાં કાલોદસમુદ્રના પૂર્વપર્યન્ત અને પૂર્વદ્ધિ પુકરવરદ્વીપની પશ્ચિમમાં શીતોદા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. એ પ્રમાણે વિજયદ્વાર વક્તવ્યતા પૂર્વાનુસાર કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. - x - વૈજયંત દ્વાર કાલોદ સમુદ્રના દક્ષિણપર્યન્ત અને દક્ષિણાદ્ધ પુકરવરદ્વીપની ઉત્તરે છે. એ પ્રમાણે જંબૂદ્વીપના વૈજયંત દ્વારવત્ કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. કાલોદ સમુદ્રના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ પુકરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું જયંત દ્વાર છે. • x • અપરાજિતદ્વાર કાલોદ સમુદ્રના ઉત્તરાદ્ધ પર્યન્ત અને ઉત્તરાદ્ધ પુખરવરદ્વીપની દક્ષિણે અહીં કાલોદ સમુદ્રનું અપરાજિતદ્વાર છે. બધું જંબૂદ્વીપ દ્વારવત્ છે.
Q દ્વારોનું પરસ્પર અંતર – ગૌતમ ! ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ એક દ્વારથી બીજા દ્વાર પરસ્પર અબાધા અંતર છે. ચારે દ્વારોના માપથી ૧૮યોજનને કાલોદ સમુદ્રની પરિધિ-૯૧,૩૦,૬૦૫માંથી બાદ કરતાં ૯૧,૩૦,૫૮ણ થશે. તેને ચાર ભાગ વડે ભાગ દેતાં બે દ્વારનું પરસ્પર પરિમાણ અંતર ૨૨,૯૨,૬૪૬ યોજના અને 3 કોશ પ્રાપ્ત થશે. * * * * --
નામાવર્ય જણાવતાં કહે છે - કાલોદ સમુદ્ર નામ કેમ છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનું જળ ઉદકરસત્વથી આસ્વાધ છે. ગુરુધર્મપણાથી માંસલ છે. મનોજ્ઞ આસ્વાદપણાથી પેશલ છે. કાળું છે. આ ઉપમાથી પ્રતિપાદિત કરે છે - અડદના ઢગલા જેવી વણઉભા છે. કાળુ પાણી હોવાથી કાલોદ. કાલ-મહાકાલ એ બે પૂર્વાદ્ધપશ્ચિમાદ્ધ અધિપતિ દેવ છે. - x -
ચંદ્રાદિનું પરિણામ બીજે પણ કહ્યું છે. તેમ કહી વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધેલી છે. હવે પુકરવરદ્વીપ વક્તવ્યતા કહે છે
• સૂત્ર-૨૩૫ થી ૨૪૯ -
[૩૫] પુકાવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે કાલોદ સમુદ્રને ચોતરફથી પરીવરીને રહેલ છે આદિ પૂર્વવતું. ચાવ4 સમચકવાલ સંસ્થાન સંસ્થિત છે. વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી.
ભગવન / પુકરવરદ્વીપનો ચક્રવાલ વિર્લભ અને પરિધિ કેટલા છે ? ગૌતમ ! ૧૬-લાખ યોજન ચક્રવાલ વિકુંભ.
[૩૬] પુરવદ્વીપની પરિદ્ધિ-૧,૯૨,૮૯૮૯૪ યોજના.
રિ૩] તે એક પાવરવેદિકા અને એક વનખંડથી સંપરિવૃત્ત છે. બંનેનું વર્ણન કરવું. ભગવન ! પુકરવર હીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ! ચાર દ્વારો છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત.
ભગવન મુકરવર હીપનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરવરહપના પૂર્વ પર્યન્તમાં અને પૂર્વદ્ધિ પુષ્કરોદસમુદ્રના પશ્ચિમમાં પુરવર હીપનું વિજયદ્વાર છે. ઈત્યાદિ બધું પૂર્વવતુ. આ પ્રમાણે ચારે દ્વારો જાણવા. પણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ શીતા-શીતોદા નદી કહેવી નહીં. ભગવન! પુરવર દ્વીપના એક દ્વારથી બીજ દ્વારનું બાધા અંતર કેટલું કહ્યું છે? ગૌતમ!
[૩૮] ૪૮,૪૨,૪૬૯ યોજના અંતર પુકરવર દ્વારનું છે.
૩િ૯] પ્રદેશો બંનેના પણ ઋષ્ટ છે. જીવો પણ કેટલાંક એકબીજામાં ઉત્પન્ન થાય છે. ભગવદ્ ! પુકરવર દ્વીપને પુષ્કરવર હીપ કેમ કહેવાય છે? ગૌતમ યુઝરવરતીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં પwવૃક્ષો, પાવનખંડો નિત્ય કુસુમિત ચાવતું રહે છે. પા-મહાપા વૃક્ષમાં પા અને પુંડરીક નામે પલ્યોપમસ્થિતિક અને મહદ્ધિક બે દેવ રહે છે. તે કારણથી છે ગૌતમ ! પુકરવર હીપ કહેવાય છે. ચાવત તે નિત્ય છે.
ભગવદ્ ! હરવર હીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે ? ઈત્યાદિ પ્રો.
[૨૪o] ચંદ્રો-૧૪૪, સૂય-૧૪૪, પુખરવરદ્વીપમાં પ્રભાસિત થતાં એવા વિચરે છે.
[૨૪૧] ૪૦૩ર-નાગો, ૧૨,૬૭૨ મહાગ્રહો છે.
[૨૪] ૧૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ પુષ્કરધરદ્વીપમાં... [૪૩] શોભિત થયા, શોભે છે, શોભશે.
યુકરવર દ્વીપના બહુમધ્ય દેશભાગમાં માનુણોત્તર નામે પર્વત કહ્યો છે. તે વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે પર્વત પુષ્કરવા દ્વીપને બે ભાગોમાં વિભાજિત કરે છે . અત્યંતર કરાદ્ધ અને બાહ્ય પુષ્કરરાહ૮.
ભગવાન ! આસ્ચતર પુખરાદ્ધનો ચક્રવાલ વિર્ષાભ અને પરિધિ કેટલી છે ? ચક્રવાલ કિંભ આઠ લાખ યોજન છે.
[૨૪] તેની પરિધિ-૧,૪૨,૩૦,ર૪૯ યોજન પુષ્કરાદ્ધની અને મનુષ્યોમની પરિધિ છે.
[૨૪૫] ભગવાન્ ! અત્યંતર પુરાહદ્ધને અત્યંતર પુક્કરાહ૮ કેમ કહે છે ? ગૌતમ ! આત્યંતર પુખરાદ્ધ ચોતરફથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલ છે. તેથી હે ગૌતમ! આભ્યતર પુકરાદ્ધ કહેવાય છે. અથવા તે નિત્ય છે.
ભગવન્! અત્યંતર પુકરાદ્ધમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા ઈત્યાદિ પૃચ્છા યાવતું તારાગણ કોડાકોડી ? ગૌતમ!
[૨૪૬] ૩ર-ચંદ્રો, -સૂર્યો યુઝરવરદ્વીપાદ્ધમાં આ ચંદ્ર-સૂર્યો પ્રભાસિત થઈને ચરે છે.
ર૪૭) ૬૩૩૬-મહાગ્રહો, ૨૦૧૬ નક્ષત્રો છે.
[૪૮] ૪૮,ર,ર૦૦ કોડાકોડી તારાગણ ફકરાદ્ધમાં... [૪૯] શોભતા હતા, શોભે છે અને શોભશે..
• વિવેચન-૨૩૫ થી ૨૪૯ :પુકવર દ્વીપ વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે ચોતરફથી કાલોદ
Page #210
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૨૩૫ થી ૨૪૯
૮૨
સમુદ્રને વીંટીને રહેલ છે. સમયકવાલ સંસ્થિત છે. તે પૂર્વવતુ જાણવું. વિઠંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે –
ગૌતમ ! સોળ લાખ યોજન ચકવાલ વિઠંભ છે અને ૧,૯૨,૮૯,૮૯૪ યોજના પરિધિ છે. તે પુરવરદ્વીપ એક પાવર વેદિકા જે આઠ યોજન ઉંચી છે, એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
હવે દ્વાર વક્તવ્યતા - પુકરવરદ્વીપના કેટલાં દ્વારો છે ? ગૌતમ ! ચાર, - વિજય આદિ. પુકવર દ્વીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુકવર દ્વીપ પૃદ્ધિપર્યન્ત અને પુષ્કરોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં છે. તેની જંબૂદ્વીપના વિજયદ્વારવતું સંપૂર્ણ કહેવું. માત્ર રાજધાની બીજા પુકરવર દ્વીપમાં કહેવી. એ રીતે વૈજયંતાદિ સૂત્રો કહેવા. બધામાં રાજધાની બીજા પુકરવરદ્વીપમાં.
Q દ્વારોનું પરસ્પર અંતર - ગૌતમ ! ૪૮,૨૨,૪૬૯ યોજન એક દ્વારથી બીજા દ્વારનું પરસ્પર અબાધા અંતર પરિમાણ છે. ચારે દ્વારોનું માપ ૧૮ યોજન છે. તેને પુકરવરદ્વીપના પરિમાણ-૧,૨,૮૯,૮૯૪માંથી બાદ કરતા ૧,૨,૮૯,૮૩૬ યોજના થાય, તેને ચાર ભાગે ભાંગતા ૪૮,૨૨,૪૬૯ યોજન થાય છે. * * * * *
પે નામ નિમિત કહે છે - x - x • ગૌતમ ! પુકરવરદ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પદ્મ વૃક્ષો, પાખંડ, પદાવનો છે. 'નિત્ય કુસુમિત' ઈત્યાદિ પૂર્વવતુ. તથા ઉત્તરકુરુના પૂર્વાર્ધમાં જે પાવૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં જે મહાપડાવૃક્ષ છે તેમાં અનુક્રમે પડા અને પંડરીક બે દેવો મહર્તિક ચાવત પચોપમસ્થિતિક અનુક્રમે પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધના અધિપતિરૂપે વસે છે. પુકરને ઉપલક્ષીને તે પુકવર કહેવાય છે.
ધે ચંદ્ર-સૂયાદિ પરિમાણ કહે છે, તે પાઠસિદ્ધ છે. વિશેષ એ કે- નાગાદિ પરિમાણ-૨૮ આદિ સંખ્યક નાણાદિ સ્વયં વિચારી લેવા. આવું પરિમાણ બીજે પણ કહ્યું છે. આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધી છે.
ધે મનુષ્યત્ર સીમાકારી માનુષોત્તર પર્વતની વક્તવ્યતા - પુકરવરદ્વીપના બહુમધ્ય દેશભાગે માનુષોત્તર નામે પર્વત છે. તે વૃત છે. પણ વૃત તો મધ્યમાં પૂર્ણ પણ હોય, જેમ પૂનમનું ચંદ્રમંડલ, તેથી તેના વિચ્છેદ માટે કહે છે - વલય આકારે રહેલ, જે પુકરવર દ્વીપ. તે પુકરવર દ્વીપના બે ભાગ કરીને રહેલ છે. કઈ રીતે ? અાંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ. અર્થાત્ માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે. તે અત્યંતર પુકાદ્ધ. જે માનુષોત્તર પર્વતની બહાર છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. અત્યંતર પુકરાદ્ધ આઠ લાખ યોજન ચક્રવાલ વિઠંભથી છે. ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ કહી છે. તે માનુષોત્તર પર્વતની અત્યંતર વર્તતો હોવાથી હે ગૌતમ ! તેને અત્યંતર પુકરાદ્ધ કહે છે.
અત્યંતર પુકરાદ્ધમાં ચંદ્રાદિ પરિમાણ સૂત્ર પાઠસિદ્ધ છે. માત્ર નાગાદિ પરિમાણ-૨૮ નમો, ૩૨ને ગુણીને કહેવા. આવું પરિમાણ અન્યત્ર પણ કહેલ છે. વૃત્તિકારશ્રીએ અહીં ત્રણ ગાથા નોંધેલ છે. અહીં સર્વત્ર તારા પરિમાણ વિચારણામાં 19/6]
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 કોટીકોટ્યથી કોડ જ સમજવા. પૂર્વાચાર્યએ આવી જ વ્યાખ્યા કરી છે. કેમકે ફોન થોડું છે. બીજા ઉસેધાંગુલ પ્રમાણથી કોટિ કોટિની સંગતિ કરે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.
• સૂત્ર-૨૫૦ થી ૨૮૬ :
[૫૦] ભગવત્ ! સમયણોમની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે ? ગૌતમ લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિધિ છે. ભગવના મનુષ્ય ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કેમ કહે છે? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ ભેદે મનુષ્યો વસે છે, તે આ - કર્મભૂમક, અકર્મભૂમક, અંતદ્વપક. તે કારણે હે ગૌતમ! મનુષ્યક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે... ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો પ્રભા કેટલા સૂર્યો તપ્યા?
[૫૧] ગૌતમ! ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો. પ્રભાસિત થઈને સકલ મનુષ્યક્ષેત્રમાં વિચરણ કરે છે.
[૫] ૧૧૬૧૬ મહાગ્રહો છે, ૩૬૯૬ નામો છે.
[૫૩] ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ મનુષ્યલોકમાં રિષ૪] શોભતા હતા, શોભે છે અને શોભશે.
રિપN] આ રીતે મનુષ્યલોકમાં તારાપિંડ પૂવક્ત સંખ્યા પ્રમાણ છે. મનુષ્યલોકની બહાર જિનેશ્વરોએ અસંખ્ય તારાપિંડ કહેલ છે...
[૫૬] મનુષ્યલોકમાં જે આ તારા પ્રમાણ છે. તે જ્યોતિષ્ક દેવ છે, તે કદંબપુષ્પ સંસ્થિત છે, ચાર ચરે છે.
રિપ૭] સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રમાણ મનુષ્યલોકમાં આટલું જ કહ્યું છે. જેના નામ ગોત્ર સામાન્યજન ન કહી શકે.
[૫૮] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. મનુષ્યલોકમાં ચંદ્રસૂર્યની આવી ૬૬-૬૬ પિટક છે.
[૫૯] એક-એક પિટકમાં ૫૬-૫૬ નpો છે. મનુષ્યલોકમાં નામોની ૬૬ પિટક છે.
[૬૦] એક-એક પિટકમાં ૧૭૬-૧૭૬ મહાગ્રહો છે. મનુષ્ય લોકમાં મહાગ્રહોની ૬૬ પિટક છે.
[૬૧] ઓક-એક પંકિતમાં ૬૬ - ૬૬ ચંદ્ર અને સૂર્ય છે. મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યોની ચારચાર પંક્તિઓ છે.
] એક-એક પંક્તિમાં ૬૬ - ૬૬ નક્ષત્રો છે. મનુષ્ય લોકમાં નામોની ૫૬-પંક્તિઓ છે.
૨૬] મનુષ્ય લોકમાં ગ્રહોની ૧૭૬ પંકિતઓ છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬ - ૬૬ ગ્રહો છે.
[૨૬] આ ચંદ્ર-સૂયદિ બધાં જ્યોતિકમંડલ મેરુ પર્વતને ચોતરફથી પ્રદક્ષિણા કરે છે. તે બધાં પ્રદક્ષિણાવર્તમંડલ છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-ગણોના મંડળ
Page #211
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૨૫૦ થી ૨૮૬.
અનવસ્થિત છે.
[૨૬] નક્ષત્ર અને તારાના મંડલ અવસ્થિત વણવા. તેઓ પણ પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુસરે છે.
રિ૬૬) સૂર્ય અને ચંદ્રનો ઉપર અને નીચે સંક્રમ થતો નથી. તેમનું વિચરણ તિર્ણ સ્વંતર-બાહ્ય મંડલમાં થાય છે.
(ર૬) ચંદ્ર, સૂર્ય, નમ્ર, મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રભાવિત થાય છે.
[૬૮] બાહાથી અત્યંતર મંડલમાં પ્રવેશતા તેમનું તાપમ નિયમા વધે છે. બહાર નીકળતા તે ક્રમશઃ ઘટે છે.
[૨૬] તે સૂર્ય-ક્ષેત્રનો તાપક્ષેત્ર માર્ગ કદંબપુણાના આકાર જેવો છે. તે અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે.
[૨૦] ચંદ્ર કેમ વધે છે અને કેમ ઘટે છે ? કયા કારણે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ થાય છે ?
[૭૧] કૃષ્ણરાહુ વિમાન ચંદ્રથી સદા ચાર આંગળ દૂર રહી ચંદ્રની નીચે ચાલે છે.
[૭] શુકલપક્ષમાં ચંદ્ર પ્રતિદિન ૬૨ - ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં ૬ર-ભાગ પ્રમાણ ઘટે છે.
રિ૭] ચંદ્રવિમાનના ૧૫ માં ભાગને રાહુવિમાન પોતાના ૧૫-માં ભાગથી ઢાંકે છે અને શુક્લપક્ષમાં તેને મુક્ત કરે છે.
[૨૭] આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ થાય છે અને આ જ કારણે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે.
[૨૫] મનુષ્યમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, નામ, તાસ. એ પાંચ પ્રકારના જ્યોતિક ચારોપણ [ગતિશીલ છે.
[૨૬] મનુષ્યક્ષેત્ર બહાર જે બાકીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નામોને ગતિ નથી ચાર નથી, તેમને આવસ્થિત જાણવા.
[૨૭] જમ્બુદ્વીપમાં બે ચંદ્ર-ભે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર-ચાર અને ધાતકીખંડમાં બાર-ભાર ચંદ્રો-સૂર્યો છે.
[૨૮] જંબુદ્વીપમાં બળે ચંદ્ર-સૂર્યો છે. લવણ સમુદ્રમાં તેથી બમણાં છે. તેનાથી ત્રણગણાં ધાતકીખંડ દ્વીપમાં છે.
[૨૯] ઘાતકીડને આશ્રીને આગળના સમુદ્ર અને દ્વીપોમાં પૂર્વથી ત્રણગણાં કરી, તેમાં પૂર્વ પૂર્વના ચંદ્ર-સૂર્યો જોડવા.
[૨૮] જે હીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પ્રમાણ જાણવાની ઈચ્છા હોય, તેના ચંદ્ર સાથે નક્ષત્રાદિને ગુણવા.
[૨૮૧ મનુષ્યત્ર બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તે ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦,૦૦૦ યોજન છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ [૨૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પવાની બહાર એક લાખ યોજન છે.
[૨૮]] સૂયતિરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય પોતાના તેજથી પ્રકાશિત હોય છે. તેની સુખલેશ્ય-મંડલેશ્યા વિચિત્ર છે.
[૨૮] એક ચંદ્રના પરિવારમાં ૮૮-ગ્રહો અને ૨૮-નમો હોય છે. હવે આગળ તારાનું પ્રમાણ કહીશ... [૮૫] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે.
૪૬] માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા હોય છે. ચંદ્ર અભિજિતું નથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુકત રહે છે.
• વિવેચન-૨૫૦ થી ૨૮૬ :
ભદંત ! મનુષ્યોગની લંબાઈ, પહોળાઈ પરિધિ કેટલી છે ? ગૌતમ ! ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, ૧,૪૨,૩૦,૨૪@ી કંઈક વિશેષાધિક પરિધિ કહી છે. હવે નામ નિમિતને જણાવતા કહે છે - ભગવન્! મનુષ્યોગને મનુષ્યોગ કેમ કહે છે ? મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે - કર્મભૂમક, અકર્મભૂમક, તદ્વપક. બીજું મનુષ્યોના જન્મ અને મરણ આ જ ક્ષેત્રમાં થાય છે બહાર નહીં. તેથી કહે છે - મનાયો મનુષ્ય ફોનની બહાર જન્મે તે થયું નથી - થતું નથી અને થશે પણ નહીં, તથા જો કોઈ દેવ-દાનવ-વિધાધર વડે પૂર્વ અનુબદ્ધ વૈરને કારણે એવી બુદ્ધિ કરે કે આ મનુષ્યને આ સ્થાનેથી ઉપાડી મનુષ્યક્ષેત્ર બહાર ફેંકી દઉં, જેથી અદ્ધર જ શોષાઈ જાય કે મૃત્યુ પામે, તો પણ લોકાનુભાવથી તેની બુદ્ધિ ફરી જતાં કાં તો સંહરણ થતું નથી, અથવા સંહરીને પાછો લાવે છે. કદાચ સંહરે તો પણ મનુષ્યોગની બહાર મનુષ્યો મય નથી-મરતા નથી-મરશે પણ નહીં. જે જંઘાચારણ કે વિદ્યાસારણ નંદીશ્વરાદિ જાય છે, તેઓ પણ ત્યાં જઈને મરણ પામતા નથી, પણ મનુષ્ય ફોગમાં આવીને જ મરણ પામે. તેથી - x • આ ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે.
હવે મનષ્ય ક્ષેત્રના સમસ્ત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ કહે છે - તેમાં ચંદ્રાદિ સંખ્યા પાઠ સિદ્ધ છે. આવા પ્રકારનું પરિમાણ અન્યત્ર પણ જણાવેલ છે, તેમ કહી વૃત્તિકારશ્રી ત્રણ ગાથા નોંધે છે. તેમાં - ૧૩ર ચંદ્રોમાં - જંબૂદ્વીપમાં-૨, લવણસમુદ્રમાં૪, ધાતકીખંડમાં-૧૨, કાલોદ સમુદ્રમાં-૪૨, અત્યંતર પુકરાદ્ધમાં-૭૨ છે. એ રીતે ૧૩ર-સર્યો પણ કહેવા. નક્ષત્રમાં ચંદ્ર પ્રમાણને ૨૮ વડે ગુણતા આવશે. ધે તારાગણનો ઉપસંહાર કહે છે – અનંતરોક્ત તારા સંખ્યા મનુષ્યલોકની જણાય છે. મનુષ્ય લોકની બહાર સર્વજ્ઞ તીર્થંકરે કહ્યું છે - અસંખ્યાત છે કેમકે દ્વીપસમુદ્રો અસંખ્યાત છે. તે દરેકમાં સંખ્યાત-અસંખ્યાત તારા છે. મનુષ્યલોકમાં જે તારા પરિમાણ કહ્યું તે
જ્યોતિ દેવ વિમાનરૂપ છે, કદંબપુષ્પવતુ નીચે સંકુચિત - ઉપર વિસ્તૃત ચાર ચરે છે કેમકે તેવો જગતનો સ્વભાવ છે. તારાનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેનાથી સૂર્ય આદિ પણ ચલોત સંખ્યામાં - x - ચાર ચરે છે.
હવે ઉપસંહાર કહે છે - સૂર્યાદિ પાંચે આટલી સંખ્યામાં સંપૂર્વાદ્ધિ મનુષ્યલોકમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૨૫૦ થી ૨૮૬
૮૬
છે. સૂર્યાદિના સર્વ મનુષ્યલોકમાં પ્રત્યેક નામ-ગોત્ર છે, અહીં અન્વર્યયુક્ત નામને સિદ્ધાંતની પરિભાષાથી ગોત્ર કહે છે. તેથી નામગોત્ર એટલે અન્વર્યયુક્ત નામ અથવા નામ અને ગોગ. પ્રાન્ત - અતિશય હિત પુરષ. કદી આ ન કહી શકે. માત્ર સર્વજ્ઞ જ કહી શકે. સર્વજ્ઞોપદિષ્ટ છે માટે શ્રદ્ધેય છે.
અહીં બે ચંદ્ર અને બે સૂર્ય તે એક પિટક કહેવાય. આવી ચંદ્ર-સૂર્ય પિટકની સર્વસંખ્યા મનુષ્યલોકમાં ૬૬ છે. હવે પિટકનું પ્રમાણ કહે છે – એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોય છે. • x - આવી પિટક જંબૂદ્વીપમાં-૧, લવણસમુદ્રમાં-૨, ઘાતકીખંડમાં-૬, કાલોદમાં-ર૧, અત્યંતર પુકરાદ્ધમાં-૩૬ એમ કુલ-૬૬ થાય. સમગ્ર મનુષ્યલોકમાં નામની પિટકોની સર્વ સંખ્યા પણ ૬૬-થાય છે. નક્ષત્ર પિટક પરિમાણ - બે ચંદ્ર સંબંધી નગ સંખ્યા પરિમાણ. એકૈક પિટકમાં પ૬-નાનો હોય છે. ૬૬ પિટક સૂર્ય ચંદ્રવત્ જાણવી.
ગાક આદિ મહાગ્રહોની મનુષ્યલોકમાં ૬૬-ની સર્વ સંખ્યા થાય છે. ગ્રહપિટક પરિમાણ બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પરિમાણ જાણવું. એકૈક પિટકમાં ૧૩૬ ગ્રહો થાય છે. એવી ૬૬ પિટક.
- આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યોની ચાર પંક્તિ થાય છે. તે આ રીતે- બે ચંદ્રોની અને બે સૂર્યોની. - x - જેમકે એક સૂર્ય જંબૂદ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્ર મેરુના પૂર્વ ભાગમાં, એક પશ્ચિમ ભાગમાં. તેમાં જે મેરની દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, પછી સમશ્રેણિ વ્યવસ્થિત બે દક્ષિણ ભાગમાં જ સૂર્યો લવણમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદસમુદ્રમાં, ૩૬-અત્યંતર પુકાદ્ધમાં. આ રીતે સૂર્ય પંક્તિ સર્વસંખ્યાથી ૬૬ થઈ. એ રીતે મેરના ઉત્તર ભાગમાં ચાર ચરતા સૂર્ય માટે પણ • X - X • સમજી લેવું. એ રીતે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા ચંદ્રમા માટે પણ સમશ્રેણિ વ્યવસ્થિત ૬૬-ચંદ્રોની સંખ્યા - x • x • સૂર્યવત્ સમજી લેવી. એ પ્રમાણે જ મેરુના પશ્ચિમ ભાગમાં ચંદ્રની ૬૬-પંક્તિ સમજી લેવી.
નક્ષત્રોની મનુષ્યલોકમાં સર્વસંખ્યા પંક્તિ-૫૬-થાય. એકૈકની ૬૬ પંક્તિ થાય છે, જંબૂદ્વીપના દક્ષિણાદ્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અભિજિતાદિ-૨૮નમો ક્રમથી રહેલા છે. તેમાં દક્ષિણાદ્ધ ભાગમાં જ્યાં અભિજિત નક્ષત્ર છે, તેની સમશ્રેણિ વ્યવસ્થિત બે અભિજિત નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૧કાલોદ સમુદ્રમાં, ૩૬-ગંતર પુકરાદ્ધમાં, એ રીતે કુલ ૬૬-અભિજિત નક્ષત્ર પંક્તિ છે. એ રીતે શ્રવણ આદિ બધાંની ૬૬ પંક્તિ વિચારવી. એ રીતે ઉત્તરાર્ધમાં પણ - X - X - નાગોની ૬૬-પંક્તિ કહેવી.
ગાક આદિ ગ્રહોની ૧૩૬ સર્વસંખ્યા મનુષ્ય લોકમાં એક પંક્તિમાં થાય છે. આવી ૬૬ પંક્તિઓ જાણવી. અહીં પણ આ જ ભાવના છે - દક્ષિણાર્ધ ભાગે એક ચંદ્રના પરિવારભૂત અંગારાકાદિ ૮૮ ગ્રહો ઉત્તરાર્ધમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ ૮૮ ગ્રહો છે. ૬૬-પંક્તિની વિચારણા સૂર્ય ચંદ્રાદિત કરી લેવી. * * • x - ૪ -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ મનુષ્યલોકવર્તી સર્વે ચંદ્રો, સર્વે સૂર્યો, સર્વે ગ્રહગણ અનવસ્થિત હોવાથી યથાયોગ બીજા-બીજા નક્ષત્રો સાથે યોગ કરીને પ્રકથી બધી દિશામાં-વિદિશામાં ભ્રમણ કરતા ચંદ્રાદિને દક્ષિણમાં જ મેરુ રહે છે. જે આવર્તમાં-મંડલ પરિભ્રમણ રૂપમાં તે પ્રદક્ષિણા કરે છે, તે - x - પ્રદક્ષિણાવર્ત, તે મંડલ મેરુ પ્રતિ જેમાં છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ - x ચરે છે. આના દ્વારા કહે છે - સૂર્ય આદિ બધાં જે મનુષ્યલોકવર્તી છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. આ ચંદ્ર-સૂર્યગ્રહોના મંડલ અનવસ્થિત છે, કેમકે યથાયોગ તે બીજા-બીજા મંડલોમાં સંચરે છે. નક્ષત્ર-તારાના મંડલોને અવસ્થિત જાણવા. આકાલને માટે પ્રતિનિયત એક-એક નક્ષત્ર અને તારાના મંડલ છે. તેના વ્યવસ્થિત મંડલ કહેતા નથી. એવી આશંકાથી થાય કે શું તેની ગતિ જ થતી નથી. તેથી કહે છે - તે નામો અને તારાઓ પ્રદક્ષિણાવર્ત જ છે. મેરુને અનુલક્ષીને ચરે છે.
ચંદ્ર-સૂર્યોનો ઉપર કે નીચે સંક્રમ થતો નથી. પણ તિછમિંડલમાં સંક્રમણ થાય છે. • x • સર્વ અત્યંતર મંડલથી સંક્રમણ કરતા સર્વ બાહ્ય મંડલમાં જાય અને સર્વ બાહ્ય મંડલથી આગળના મંડળમાં સંક્રમતા સર્વ અત્યંતર મંડલમાં આવે છે. - ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યો સુખ-દુ:ખથી પ્રભાવિત થાય છે. કહે છે – મનુષ્યોના કર્મો હંમેશા બે પ્રકારના હોય છે. જેમકે - શુભવેધ અને અશુભવેધ. કર્મોના વિપાકના હેતુ સામાન્યથી પાંચ છે - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ અને ભવ. પ્રાયઃ શુભવેધ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ફોત્રાદિ સામગ્રી હેતુરૂપ થાય છે અને અશુભવેધ કર્મોના વિપાકમાં અશુભ દ્રવ્ય, ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત થાય છે. તેથી જ્યારે જે વ્યક્તિઓના જન્મ-નક્ષત્રાદિને અનુકુળ ચંદ્રાદિની ગતિ થાય છે, ત્યારે તે વ્યક્તિયોને પ્રાયઃ શુભવેધ કર્મ તથાવિધ વિપાક સામગ્રી પામીને ઉદયમાં આવે છે જેનાથી શરીરની રોગતા, ધનવૃદ્ધિ, વૈરોપશમન, પિયjપયોગ, કાર્યસિદ્ધિ આદિ થવાથી સુખ પ્રાપ્ત થાય છે. તેથી પરમ વિવેકી, બુદ્ધિમાન સ્વય પણ પ્રયોજનમાં શુભ તિથિ નફળાદિમાં તે કાર્ય આરંભે છે, ગમે ત્યારે આરંભતો નથી. તેથી જિનેશ્વરોની પણ આજ્ઞા છે કે પ્રવાજના [દીક્ષા] આદિ કાર્યો શુભફોગ, શુભદિશામાં મુખ રાખીને, શુભ તિથિ-નક્ષત્ર આદિ મુહૂર્તમાં કરવા જોઈએ.
પંચવતુક' ગ્રંથમાં પણ કહ્યું છે - આ જિનાજ્ઞા છે કે શુભકાદિમાં દીક્ષાદિ કાર્યો કરવા. કર્મના ઉદયાદિ કારણો ભગવંત વડે પણ કહેવાયા છે, તેથી અશુભ દ્રવ્યગાદિ સામગ્રી પામીને કદાયિતુ અશુભવેધ કર્મો વિપાકને પામીને ઉદયમાં આવે. તેના ઉદયમાં ગૃહીત વ્રતભંગાદિ દોષ પ્રસંગ આવે.
શુભફોગાદિ સામગ્રી પામીને લોકોને શુભ કર્મવિપાક સંભવે છે. તેનાથી નિર્વિદને સામાયિક પરિપાલનાદિ થાય, તેથી અવશ્ય છાસ્થ વડે શુભફોગાદિમાં યત્ન કસ્યો. જે ભગવંતો અતિશયવાળા છે, તે અતિશયના બળથી નિર્વિદત કે સવિદનને સમ્યક્ પામે છે. તેથી શુભ તિથિ-મુહૂતદિની અપેક્ષા રાખતા નથી. તેમના માર્ગનું અનુસણ છવાસ્થ માટે ન્યાય નથી. જેઓ એમ કહે છે - x • ભગવંતે પોતાની
Page #213
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપર૫૦ થી ૨૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩
>
પાસે પ્રવજ્યા માટે આવેલને માટે શુભ તિથિ આદિ જોઈ નથી - X - આ કથન યોગ્ય નથી, ભગવંત તો અતિશય જ્ઞાની છે. તેમનું અનુકરણ છાસ્થોને ઉચિત નથી. તેથી શુભ તિથિ, નાગાદિ જોઈને કાર્ય કરવા. - ૪ -
તે સુર્ય-ચંદ્ર સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા તાપોત્ર પ્રતિદિવસ કમથી નિયમથી લંબાઈમાં વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમે બહાર નીકળતાં ઘટે છે તેથી કહે છે – સર્વ બાહ્યમંડલમાં ચાર ચરતા સૂર્યો અને ચંદ્રોના પ્રત્યેકનું
બૂદ્વીપ ચકવાલનું દશ ભેદે વિભક્તનું બે-બે ભાગ તાપમ. પછી સૂર્યના અસ્વંતર પ્રવેશથી પ્રતિ મંડલ - X - X તાપોત્ર વધે છે. ઈત્યાદિ -x - વૃિત્તિ માત્ર અનુવાદ વડે સમજવી સરળ નથી, ચિત્ર કે પ્રત્યક્ષરૂપે જ સમજવું પડે.]
ચંદ્ર-સૂર્યોના તાપોત્ર પંથ કલંબુકા પુષ્પવતુ સંસ્થિત છે. તે જ કહે છે - મેરની દિશામાં સંકુચિત અને લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ બધું ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રાપ્તિમાં ચોથા પ્રાભૃતમાં સવિસ્તર કહેલ છે.
ધે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે – કયા કારણે શુક્લપક્ષમાં વધે છે ? કયા કારણે ચંદ્ર કૃષ્ણપક્ષમાં ઘટે છે ? કયા કારણે ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ, એક પટ્ટા શુક્લ કેમ ?
ભગવંતે કહ્યું - રાહુ બે ભેદે છે - પર્વરાહુ અને નિત્યરાહુ. પર્વહુ - કયારેક ક્યાંકથી આવીને પોતાના વિમાન વડે ચંદ્ર કે સૂર્ય વિમાનને આંતરે છે, ત્યારે લોકમાં ગ્રહણ કહેવાય છે. તે સહુ અહીં લેવાનો નથી. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તથા જગત્ સ્વાભાભી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિતપણે ચાર આંગળ દૂરથી ચંદ્ર વિમાનની નીચે ચરે છે, તે ચરતા શુક્લપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે, કૃષ્ણપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને આવરે છે. - x-x- આ વ્યાખ્યા શૂર્ણિને આધારે કહી છે, સ્વબુદ્ધિથી નહીં. •X - X - X • સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે – શુક્લ પક્ષના દિવસે દિવસે ૬૨૬૨ ભાગ વૃદ્ધિ પામે છે. સૂત્રની સંપ્રદાયવશ જ વ્યાખ્યા કરવી, સ્વબુદ્ધિથી નહીં અન્યથા મોટી આશાતના થાય છે. શુકલપક્ષમાં જે કારણથી ૬૨-૬૨ ભાગમાં ચા+ચાર ભાગ જે વધે છે, તે કૃષ્ણપક્ષમાં - X - ક્રમશઃ ઘટે છે. કેમકે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન રાહુ વિમાન પોતાના ૧૫-ભાગથી ચંદ્ર વિમાનના પંદરમાં ભાગને આચ્છાદિત કરે છે. શુકલપક્ષમાં તે રીતે જ પંદરમાં ભાગને ક્રમશઃ ઉઘાડો કરે છે. - X - X - તેનાથી જગતમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ જણાય છે. સ્વરૂપથી તો ચંદ્રમંડલ અવસ્થિત જ છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વઘતો હોય તેમ જણાય છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી આવરણ કરતા પરિહાનિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં થાય છે. આ અનુભાવથી એક પક્ષ કૃષ્ણ થાય, જેમાં ચંદ્રની હાનિ થાય છે. એક પક્ષ શુક્લ થાય જેમાં ચંદ્રની વૃદ્ધિ થાય.
મનુષ્ય ક્ષેત્રમાં પાંચ પ્રકારે જ્યોતિકો છે. તે આ રીતે- ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા. તે ચાર યુક્ત હોય છે. પણ મનુષ્ય ફોગથી બહાર જે ચંદ્રાદિ પાંચે વિમાનો છે, તેની ગતિ- પોતાના સ્થાનથી ચલન નથી. મંડલમતિથી પરિભ્રમણ નથી,
તેમને અવસ્થિત જાણવા.
હવે પ્રતિ દ્વીપ, પ્રતિ સમુદ્ર ચંદ્રાદિ સંકલનને કહે છે – જંબૂદ્વીપમાં બે ચંદ્ર, ઉપલક્ષણથી બે સૂર્ય. આ જંબૂદ્વીપમાં, ચાર લવાણ સમુદ્રમાં, ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્રો. આ જ વાત બીજા ભંગથી પ્રતિપાદિત કરે છે. જંબૂદ્વીપમાં બળે સૂર્ય-ચંદ્રો છે. તે બંને જ લવણ સમુદ્રમાં બમણાં છે અર્થાત્ લવણ સમુદ્રમાં ચાચાર ચંદ્ર-સૂર્યો છે. • x • લવણ સમુદ્રથી ત્રણ ગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં હોય છે. તેથી ૧૨-ચંદ્રો અને ૧૨-સૂર્યો થયા. હવે બાકીના હીપ-સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય સંખ્યા જાણવા માટેનું કરણ કહે છે - ધાતકીખંડ આદિમાં જેને છે તે ધાતકીખંડ વગેરે દ્વીપ અને સમુદ્રમાં જે ચંદ્ર-સૂર્ય બાર સંખ્યક આદિ છે તે ત્રણ ગણાં કરીને - x • પૂર્વના ઉમેરતા કાલોદસમુદ્ર આદિના ચંદ્ર અને સૂર્યની સંખ્યા આવે છે. જેમકે ધાતકીખંડના બાર ચંદ્રો, તેને ત્રણ ગુણાં કરતા-૩૬ થશે. તેમાં પૂર્વેના-અર્થાત્ જંબૂહીપના-બે અને લવણસમુદ્રના ચાર ચંદ્ર ઉમેરતા-૪૨ થશે. x • એ રીતે કાલોદ સમુદ્રમાં ૪ર તેને ત્રણથી ગુણતાં-૧૨૫, તેમાં પૂર્વેના-૧૮ અર્થાત્ જંબૂદ્વીપના-બે, લવણસમુદ્રના-૪ અને ધાતકીખંડના-૧૨ ત્રણે મળીને-૧૮ ઉમેરતાં ૧૪૪ ચંદ્રો થાય. એટલે પુકવરદ્વીપમાં૧૪૪ ચંદ્રો થાય. એ રીતે આગળ ગણવું.
હવે પ્રતિ દ્વીપ અને પ્રતિ સમુદ્રના ગ્રહ-નક્સ-તારા પરિમાણ જ્ઞાન ઉપાય કહે છે – જે દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા પરિમાણને જાણવા ઈચ્છતા હો, તો તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્રમાંના એક ચંદ્રના પરિવારભૂત, નક્ષત્રાદિ વડે ગુણતાં જે થાય, તેટલું પ્રમાણ તે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્રાદિનું જાણવું. જેમકે લવણ સમુદ્રમાં નાગાદિનું પરિમાણ જાણવું છે. લવણમાં ચાર ચંદ્રો છે. એક ચંદ્રના પરિવારમાં ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણતાં ૧૧ર થયા. લવણ સમુદ્રમાં આટલાં નાનો છે. તથા ૮૮ ગ્રહો, એક ચંદ્રના પરિવારમાં છે, તેથી ચાર વડે ગુણતાં ૩૫ર-ગ્રહો લવણ સમુદ્રમાં થયા. એ રીતે તારાગણ કોટી ગણવા.
હવે મનુષ્યોગબહાર ચંદ્ર-સૂર્યોના પરસ્પર અંતર પરિમાણને કહે છે – માનુષોત્તર પર્વત બહાર ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન છે. ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું અંતર પરિપૂર્ણ એક લાખ યોજન છે. • x • આ અંતર-પરિમાણ સૂચીશ્રેણીથી જાણવું, વલયશ્રેણીથી નહીં.
મનુષ્યલોકની બહાસ્તા ચંદ્ર-સૂર્ય કેવા છે ? વિઝા લેણ્યા ચંદ્રોની છે કેમકે શીત મિત્વથી. સૂર્યોની ઉણ રશ્મિત્વથી, લેશ્યા વિશેષના પ્રદર્શનાર્થે કહે છે - ચંદ્રમાની સુખલેશ્યા-શીત કાળમાં મનુષ્યલોકમાં અત્યંત શીત શ્મિવતું નહીં, મંડલેશ્યાસૂર્ય, મનુષ્યલોકમાં ઉનાળામાં હોય તેવા એકાંત ઉષ્ણ નહીં. * * * * * મનુષ્ય પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના યોગ અવસ્થિત છે, મનુષ્યલોકમાં નહીં - X • x • x -
હવે માનુષોત્તર પર્વતના ઉ ત્પાદિ પ્રતિપાદના• સૂત્ર-૨૮૩ - ભગવાન ! માનુષોત્તર પર્વતની ઉચાઈ કેટલી છે ? જમીનમાં ઉંડાઈ કેટલી
Page #214
--------------------------------------------------------------------------
________________
દ્વીપ ૨૮૩
છે ? મૂળમાં કેટલો પહોળો છે? મધ્યે કેટલો પહોળો છે ? શિખરે કેટલો પહોળો છે? તેની અંદરની પરિધિ કેટલી છે? બહારની પરિધિ કેટલી છે? મદયમાં પરિધિ કેટલી છે? ઉપરની પરિધિ કેટલી છે? ગૌતમ! ....
માનુણોતર પર્વત ૧૨૧ યોજન ઊંચો છે. ૪30 યોજન અને એક કોશ પૃવીમાં છે. મૂળમાં ૧૦રર યોજન પહોળો, મધ્યમાં ૩૩ યોજન પહોળો અને ઉપર ૪ર૪ યોજન પહોળો છે. પ્રસ્તીમાં તેની પરિધિ ૧,૨,૩૦,૨૪૯ યોજન છે. બાહ્ય ભાગમાં નીચેની પરિધિ ૧,ર,૩૬,૭૧૪ યોજના મધ્યમાં ૧,૪૨,૩૪,૮૩ યોજન, ઉપરની પરિધિ ૧,૪૨,૩૨,૯૩ર યોજનની છે.
આ પર્વત મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. તે ભીતમાં ઋણ, મધ્યમાં પ્રદાન અને બહાર દર્શનીય છે. આ પર્વત કંઈક બેઠેલો, સહનિલધાકરે, પર્વત અદ્ધ યવની રાશિના આકારે છે, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ, શ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. બંને પડખે બે પવરવેદિકા અને બે વનખંડોમી ચોતરફથી સપરિક્ષિપ્ત છે, વર્ણન કરવું.
ભગવાન ! માનુષોત્તર પર્વતને માનુણોત્તર પવત કેમ કહે છે ? ગૌતમ માનુષેત્તર પતિની અંદર મનુષ્ય, ઉપર સુવણકુમાર દેવ, બહાર દો રહે છે. અથવા હે ગૌતમ 7 માનુષોત્તર પર્વતની બહાર મનુષ્યો કદી ગયા નથી, જતા નથી, જશે નહીં. માત્ર જંઘાચારણ-વિધાચારણ કે દેવે સંહરેલ જ જાય. તેથી હે. ગૌતમ / અથવા આ નામ યાવતુ નિત્ય છે.
જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી જ આ મનુષ્યલોક છે. જ્યાં સુધી વર્ક, વર્ષધર છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી ઘર છે, દુકાન છે ત્યાં સુધી આ લોક છે, જ્યાં સુધી આ ગામ ચાવતુ રાજધાની છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આરહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ પતિવાસુદેવ, ચારણ, વિધાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, અતિકા, પ્રકૃતિ ભદ્રક અને વિનિત મનુષ્યો છે ત્યાં સુધી લોક છે એમ કહેવાય છે.
તથા જ્યાં સુધી સમય છે, આવલિકા છે, આનપાણ છે, તોક છે, લવ છે, મુહૂર્ત છે, દિવસ છે, અહોરાત્ર છે, પક્ષ છે, માસ છે, ઋતુ છે, અયન છે, સંવત્સર છે, યુગ છે, વાસાત-વાસસહસ-વાસલક્ષ છે, પૂર્વગ-પૂર્વ છે, ગુટિતાંગશુટિત છે. એ પ્રમાણે – પૂર્વ ગુટિત, અss, અવલ, હૂહૂક, ઉપલ, પા, નલિન,
ચ્છિનિપુર, અમૃત, ચુત, મયુત, ચૂલિકા, શીપિલિકા યાવતું શlપહેલિકાંગ કે શીર્ષપહેલિકા પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળ છે ત્યાં સુધી મનુષ્યલોક છે, તેમ કહે છે.
જ્યાં સુધી ભાદર વિધુકાય છે, બાદર સ્વનિત શબ્દ છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘણાં ઉદર મેઘ ઉત્પન્ન થાય છે, સંમૂર્શિત થાય છે, વષ વરસાવે છે. ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ભાદર તેઉકાય છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી આકર, નદી, નિધિઓ છે, ત્યાં સુધી મનુષ્યલોક
૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે, જ્યાં સુધી અગડ, તળાવ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ-સૂર્ય પરિવેષ છે, પતિચંદ્ર-પ્રતિસૂર્ય છે, ઈન્દ્રધનુષ છે, ઉદકમસ્ય છે, કહિસિત છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્ર-સૂર્યગ્રહ-નti-Mારારૂપ, અભિગમન-નિગમન-વૃદ્ધિ-નિવૃદ્ધિ, ચંદ્રની ગતિશીલતારૂપ સ્થિતિ કહેવાય છે. ત્યાં સુધી મનુષ્યલોક છે.
• વિવેચન-૨૮૭ -
માનુષોતર પર્વત કેટલો ઉંચો છે? ઈત્યાદિ પ્રશ્નો સૂત્રાનુસાર જાણવા. * * • x • ગૌતમ ! માનુષોતર પર્વત ૧૩૨૧ યોજન ઉંચો છે, ૪30 યોજન અને એક કોશ ઉંડો છે. મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો છે, ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું. [અહીં નૃત્યર્થ પણ તે જ હોવાથી પુનરુક્તિ ટાળવા ફરી લખતા નથી.] અહીં સુગમાં મળે અને ઉપનું ગિરિપરિધિ પ્રમાણ કહ્યું તે બહિભગ ચાપેક્ષાએ જણવું. અત્યંતર છિન્નતંકતાથી મૂળમાં-મધ્યમાં અને ઉપર સર્વત્ર તુલ્ય પરિધિ પરિમાણ છે. મૂળમાં વિસ્તીર્ણ અતિપૃયુપણાથી, મધ્યમાં સંક્ષિપ્ત મધ્ય વિસ્તારત્વથી, ઉપર તનુ થોડા બાહલ્સના કારણે છે. વનીય - નયનમનોહારી.
સિનિવાર - સિંહવત બેસે છે માટે સિંહનિષાદી, જેમ સીંહ આગલના બંને પગ ઉંચા કરી, પાછળ ખેંચે તે પાદયુગ્મ, સંકોચીને પાછળના ભાગે કંઈક લગાડીને બેસે છે. તથા બેસીને શિરપ્રદેશમાં ઉન્નત, પાછળના ભાગે નિમ્નતર ઈત્યાદિ રૂપે છે. અદ્ધ યુવરાશિની જેમ સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત. - x •X - X - ઈત્યાદિ.
બંને પડખે અંત ભાગે અતિ મધ્ય ભાગે, એકૈક ભાવથી એટલે બે - પદાવદિકા અને વનખંડ વડે ચોતરફથી સંપૂર્ણપણે સંપરિવૃત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ સમજવું. ' હવે નામનિમિત્ત જણાવે છે – માનુષોતર પર્વતને માનુષોત્તર પર્વત કેમ કહે છે ? ગૌતમ ! માનુણોત્તર પર્વત મધ્યમાં મનુષ્યો છે - x - તેથી માનુષોત્તર, અથવા માનુષોત્તર પર્વતને ઉલ્લંઘીને મનુષ્યો કદાપી ગયા નથી, જતા નથી, જશે નહીં ઈત્યાદિ • x • ઉંચો અને અલંઘનીય હોવાથી માનુષોત્તર. * * *
હવે મનુષ્યલોક અહીં જ છે તે પ્રતિપાદન કરે છે - જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે, તેમ કહેવાય છે, પછી નહીં. જ્યાં સુધી થઈ • ભરતાદિ ક્ષત્ર, વર્ષઘર પર્વત-હિમવ આદિ છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. એ રીતે જ્યાં સુધી ગૃહ છે, ઘરમાં આગમન છે ત્યાં સુધી મનુષ્યલોક છે કેમકે ઘર આદિ મનુષ્યલોક સિવાય ન હોય. તથા ગામ, નગર ચાવત્ સન્નિવેશ છે ત્યાં સુધી મનુષ્યલોક છે.
જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણો, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા છે, પ્રકૃતિ ભદ્રક મનુષ્યો છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. કેમકે અરહંતાદિ બીજે ન હોય. તથા ઉદાર મેઘ ઉત્પન્ન થાય, સમૂર્જી, વર્ષ વરસાવરે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ભારે ગર્જિત શબ્દ છે, અતિ મોટી વિધુત્ છે ત્યાં સુધી
Page #215
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ૦/૨૮૩
૯૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
મનુષ્યલોક છે. ઈત્યાદિ - X - X - માવતર - સોના આદિની ખાણ, તે બધાંનો મનુષ્યક્ષેત્ર સિવાય સંભવ નથી.
તથા જ્યાં સુધી સમય - પરમ વિરુદ્ધ કાળ વિશેષ, જેનાથી નાનો ભાગ ન થઈ શકે. તે સચિકદાક, તરણ, બલવાન ઈત્યાદિ પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ યાવત નિપણ શિપીદ્વારા એક મોટી પઢશાટિકાને હાથમાં લઈ જલ્દી કાળે ઈત્યાદિ * • બાવન - અસંખ્યાત સમયોનો સમુદાય. સંખ્યાલ આવલિકાનો એક ઉશ્વાસ અને સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ થાય છે. આ ઉચ્છવાસ-તિ શ્વાસ મળીને આન-પ્રાણ થાય છે. • x • સાત આનપ્રાણનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ. 99-લવોનું એક મુહd. એક મુહૂર્તમાં ૧,૧૬,૩૭,૨૧૬ આવલિકાઓ થાય. એક મુહૂર્તમાં 3993 ઉચ્છવાસ થાય છે.
- ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર, ૧૫-અહોરાકનો એક પક્ષ, બે પાનો એક માસ, બે માસની એક ઋતુ, ઋતુઓ છ છે - પ્રાવૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીમ. આષાઢ અને શ્રાવણ પ્રાવૃટ ઋતુ છે, ભાદરવો-આસો વર્ષાઋતુ છે, કારતકમાગસર શરદઋતુ છે. પોષ-મહા હેમંતઋતુ છે, ફાલ્યુન-ચૈત્ર વસંત ઋતુ છે, વૈશાખજેઠ ગ્રીષ્મ ઋતુ છે. આ પ્રમાણે જૈનમતાનુસાર છે.
ત્રણ ઋતુઓનું એક અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવસનો યુગ, વીસ યુગના ૧૦૦ વર્ષ પૂર્વાચાર્યોએ એક અહોરાત્ર, એક માસ, એક વર્ષમાં જેટલા ઉચ્છવાસ થાય તેનું સંકલન કણ ગાથામાં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - એક દિનમાં ૧,૧૩,૯૦૦ ઉપવાસ થાય, એક માસમાં 33,૯૫,૭૦૦ ઉપવાસ થાય. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪oo ઉચ્છવાસ થાય છે.
૮૪ લાખ વર્ષનું એક પૂવગ થાય, ૮૪ લાખ પૂવગનું ચોક પૂર્વ થાય, ૮૪ લાખ પૂર્વોનું એક ગુટિતાંગ, ૮૪ લાખ ગુટિતાંગનું એક ગુટિત. ૮૪ લાખ ગુટિતનું ચોક અડડાંગ, ૮૪ લાખ અડડાંગોનો એક અડડ, ૮૪ લાખ અડડનો એક અવવાંગ, ૮૪ લાખ અવવાંગોને એક અવ4, ૮૪ લાખ અવવનો એક હૂહુકાંગ. ૮૪ લાખ હૃહકાંગનો ચોક હક, ૮૪ લાખ હુહકોનો એક ઉત્પલાંગ, ૮૪-લાખ ઉ૫લાંગોનો એક ઉત્પલ. ૮૪ લાખ ઉ૫લોનો એક ૫ માંગ, ૮૪ લાખ પડાાંગોનો એક પડા, ૮૪ લાખ પદોનો એક નલિનાંગ, ૮૪ લાખ નલિનાંગોનો એક નલીન ૮૪ લાખ નલિનનો એક અર્થ નિકુરાંગનો ૮૪ લાખ અર્થ નિકુરાંગોનો એક અર્થ નિકુર. ૮૪-લાખ અર્થ નિકુરોનો એક અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગોનો એક અયુત, ૮૪ લાખ યુતોનો ચોક પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાંગોનો એક પ્રયુત. ૮૪ લાખ પ્રયુતોનો એક નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગોનો એક નયુત. ૮૪ લાખ નયુતોનો એક ચૂલિકાંગ, ૮૪ લાખ ચૂલિકાંગોની એક ચૂલિકા. ૮૪ લાખ ચૂલિકાની એક શીર્ષ પ્રહેલિકાંગ, ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગોની એક શીર્ષ પ્રહેલિકા.
આટલો જ ગણિતનો વિષય છે, હવે પરમ ઔપમિક કાળ પરિમાણ કહે છે - પલ્યોપમ. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ. દશ કોડાકોડી સાગરોપમની
એક અવસર્પિણી. આટલા જ સમયની એક ઉત્સર્પિણી. ત્યાં સુધી મનુષ્યલોક છે.
જ્યાં સુધી ચંદ્રોપરાગ, સૂર્યોપરાગ આદિ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાનું નામ - સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશ, ffજન - સર્વ અત્યંતર મંડલથી બહાર જવું. વૃદ્ધિ - ચંદ્રની વૃદ્ધિ, નિદ્ધિ - વૃદ્ધિનો અભાવ, અનવસ્થિત • સતત ચાર પ્રવૃતિથી જે સંસ્થાન-સભ્ય અવસ્થાન અવસ્થિત સંસ્થાન. ત્યાં સુધી મનુષ્યલોક છે.
• સગ-૨૮૮ -
ભગવન! મનુષ્યક્ષેત્રની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ છે, તેઓ હે ભદંતા શું ઉtધ્વજ્ઞ છે, કલ્પોત્પન્ન છે, વિમાનોતપન્ન છે, ચારોux છે, ચારસ્થિતિક છે, ગતિરતિક છે કે ગતિસમાપHક છે? ગૌતમ! તે દેવો ઉcત્પણ નથી, કોણ નથી, વિમાનોત્પણ છે. તેઓ ગતિશીલ છે, સ્થિતિ શીલ નથી, ગતિરતિક છે અને ગતિને પ્રાપ્ત છે.
તેઓ ઉદવમુખ કદંબના ફૂલ સમાન ગોળ આકૃતિમાં સંસ્થિત છે, હારો યોજન પ્રમાણે તેમનું તાપોત્ર છે, બાહ્ય વિકુર્વિક પર્ષદાવાા છે. જોરથી વાગનારા વાઘો, નૃત્યો, ગીતો, વાજિંત્રો, તંબી, તાલ, ગુટિત, મૃદંગ આદિના મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા, હર્ષથી સિંહનાદ, બોલ અને કલકલ ધ્વનિ કરતા સ્વચ્છ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી પરિક્રમા કરતા રહે છે.
ભગવાન ! જ્યારે તેમનો ઈન્દ્ર વ્યવે, ત્યારે તે જ્યોતિક દેવો શું કરે ? ગૌતમ! ચાર-પાંચ સામાનિક દેવ એકઠા થઈને તે સ્થાનને અંગીકાર કરીને રહે છે, જ્યાં સુધી ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન થઈ જાય.
ભગવાન ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ સુધી ઈન્દ્રની ઉપાત રહિત રહે છે ? ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ.
ભગવન્! મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નત્ર, તારારૂપ જે જ્યોતિક દેવ છે તે ઉMua - x - ચાવતુ ગતિ પ્રાપ્ત છે શું ? ગૌતમ ! તે દેવો ઉtgum નથી, કલ્પોત્પન્ન નથી. તે વિમાનોત્પન્ન છે. તેઓ ગતિશીલ નથી, ચારસ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત નથી. પાકેલી ઉંટના આકારે. રહેલ છે. લાખો યોજન તેમનું તાપક્ષેત્ર છે. તેઓ વિકુર્વિત હજારો બાહ્ય પધાના દેવોની સાથે વાધ-નૃત્ય-ગીત-વાજિંત્રોની મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગનો અનુભવ કરતા રહે છે. તેઓ શુભલેચા, શીતલેચા, મંદતેશ્યા, મંદાતપdયા, ચિત્રાંતર વૈયાવાળા છે. કુ માફક સ્થાન સ્થિત, અન્યોન્ય સમવગાઢ લેયા વડે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રભાસિત કરે છે.
ભદંત જ્યારે આ દેવોનો ઈન્દ્ર અવે છે ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ ! બીજે ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિક દેવ તેના સ્થાને ભેગા મળી કાર્યરત રહે છે. તે ઈન્દ્ર સ્થાનનો વિરહકાળ કેટલો હોય ?
Page #216
--------------------------------------------------------------------------
________________
દ્વીપ|૨૮૮
૯૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આવપક્ષોગ વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્વદા વડે જેમ સમુદ્રના ઉછળતા મોજાના અવાજ કરતા હોય તેમ અવાજ કરતા દેવો.
દેવો કેવા છે? શુભલેશ્યા, આ ચંદ્રમાંનું વિશેષણ છે. તેના વડે અતિશીતતેજવાળા નહીં. પણ સુખોત્પાદ હેતુ પરમ શ્યાવાળા જાણવા, કૅનેડ્યા - આ સૂર્ય પરત્વેનું વિશેષણ છે. તે જ કહે છે - મંદાતપલેશ્યા - મંદ, અતિ ઉષ્ણ સ્વભાવવાળી નહીં એવા આતપરૂપ લેશ્યા-કિરણોનો સમૂહ જેમનો છે, તે તથા તે ચંદ્ર-સૂર્યો કેવા છે ?
વિજ્ઞાનૈરવ . જેમની ચિત્ર લેશ્યા છે તેવા. આવા પ્રકારના ચંદ્ર-સૂર્યો પરસ્પર અવગાઢ લેયા વડે છે. તેથી જ કહે છે કે – ચંદ્રોની અને સૂર્યોની લેશ્યા લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળી છે. સૂચીપંક્તિથી રહેલ ચંદ્ર-સૂર્યનું પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન છે. તેથી ચંદ્ર-સૂર્યની પ્રભા પરસ્પર વગાઢ છે. સૂર - પર્વત ઉપર રહેલ શિખરો. સ્થાસ્થિત • સદા એક સ્થાને રહેલ. તે પ્રદેશોને ઉધોતીત આદિ કરે છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ
પ્રતિપત્તિ-૩-મનધ્યક્ષેત્ર અધિકાર પૂર્ણ
ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ.
• વિવેચન-૨૮૮ -
માનુષોતર પર્વતની અંદર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, ભદંત ! તે દેવો શું ઉર્વોત્પ-સૌધર્મ આદિ બાર કાથી ઉર્વ ઉત્પન્ન છે ? કલા-સધમદિમાં ઉત્પન્ન, કયો છે ? વિમાનસામાન્યરૂપે ઉત્પન્ન છે? વાર - મંડલગતિથી પરિભ્રમણ, તેને આશ્રિત તે ચારોત્પલ ચારની યયોક્તરૂપ સ્થિતિ - ભાવવાળા અથd અપગd ચારા. ગતિમાં જીત - આસક્તિવાળા. ગતિ સમાપન્ન • ગતિયુકત.
ભગવંતે કહ્યું - હે ગૌતમ! તે દેવો ઉર્વોત્પન્ન નથી, ચારોત્પન્ન અને ચાર સહિત છે, ચાર સ્થિતિક નથી તથા સ્વભાવથી પણ ગતિરતિક અને સાક્ષાત ગતિયુક્ત છે.
તેનાલિકાપુષ્ય સંસ્થાનથી સંસ્થિત છે. અનેક હજાર યોજન પ્રમાણ તપોથી, અનેક હજાર સંખ્યાની બાહ્ય પર્ષદાથી તે વિકુર્વિત વિવિધ રૂપધારી પર્ષદા વડે યુક્ત છે.
બૂિ - પ્રધાન, મા - શબ્દ આદિ, ભોગભોગ, તેને ભોગવતા તથા સ્વભાવથી ગતિરતિકતાથી બાહ્ય પર્ષદ અંતર્ગત દેવવેગચી જતાં વિમાનોમાં ઉકવિશથી જે મુકાતા સિંહનાદાદિ અને કરાતા બોલ. વન - મુખે હાથ દઈ મોટા શબ્દોથી પૂકારવું. વાનકરન - વ્યાકુળ શબ્દ સમૂહ તેના સ્વથી, મોટા સમુદ્ર રવભૂતની જેમ કરતા મેરુને - - -
મેર કેવો ? અજી : અતીવ નિર્મળ જાંબૂનદમય અને રનના બહલવથી, પર્વતન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલરી જે રીતે કરાય છે તથા મેરને અનુલક્ષીને ભમે છે.
ફરી પૂછે છે – ભગવન! તેઓના - જયોતિક દેવોના ઈન્દ્ર જયારે ચ્યવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહ કાળે શું કરે છે. ભગવંતે કહ્યું - હે ગૌતમ ! ચાર કે પાંચ સામાનિક દેવો એકઠા થઈને તે ઈન્દ્રસ્થાનને અંગીકાર કરીને વિચારે છે - તે ઈન્દ્રસ્થાનની પરિપાલના કરે છે. શુક સ્થાનાદિ પાંચ કુળની માફક રહેલા, તેઓ કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પાલન કરે છે? ત્યાં કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય.
- ભદંત ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાત સહિત કહેલું છે ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! જઘન્ય એક સમય યાવત્ ઉત્કૃષ્ટ છ માસ.
ભદંત ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, હે ભદંત! તે દેવો શું ઉર્વ ઉત્પન્ન છે ? ઈત્યાદિ પૂર્વવતુ. ભગવંતે કહ્યું – ગૌતમ ! તેઓ ઉદd ઉત્પન્ન નથી, કલોત્પન્ન પણ નથી, પણ વિમાનોત્પન્ન છે. તે ચાલે૫ગતિશીલ નથી. પણ ચાર સ્થિતિક છે. તેથી જ ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત પણ નથી.
પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે. લાખો યોજન સુધી તેમનું તાપફોઝ છે. જેમ ઇંટ લંબાઈમાં દીધું હોય અને વિસ્તારમાં થોડી હોય, ચોખણી હોય, તેમ મનુષ્યોત્રની બહાર રહેલ ચંદ્ર-સૂર્યોનું આતપ ક્ષેત્ર લંબાઈમાં અનેક લાખ યોજના પ્રમાણ છે અને વિસ્તારમાં એક લાખ યોજન અને ચોખ્ખણીયો છે. આવા સ્વરૂપના
Page #217
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/ર૮૯ થી ર૧
EE
છે મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ-સમુદ્રો છે
x x x x x o yકરોદ સમુદ્ર – • સૂત્ર-૨૮૯ થી ૨૯૧ :
(ર૮] પુષ્કરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે યાવત પુકવર દ્વીપને વીંટીમ રહેલો છે.
ભગવન! પુષ્કરોદ સમુદ્રનો ચકવાત વિષ્ઠભ અને પરિધિ કેટલી છે ? ગૌતમાં સંખ્યાત લાખ યોજન ચકવાલ વિર્ષાભ છે અને સંપાત લાખ યોજના પરિધિ કહેલી છે.
ભગવન! "કરોસમુદ્રને કેટલા દ્વારો છે. ચાર દ્વાો છે. તે પૂર્વવત્ વાવ4 yકરોદ સમુહના પૂર્વ પર્યામાં અને વર્ણવરદ્વીપના પૂવદ્ધિના પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજ્ય નામે દ્વાર છે. એ પ્રમાણે બાકીના પણ કહેવા. દ્વારોનું અંતર સંખ્યાત લાખ યોજન અબાધાથી છે. પ્રદેશો-જીવો પૂર્વવતુ.
ભગવન / એમ કેમ કહો છો કે પુરોદ સમુદ્ર એ પુસ્કરોદ સમુદ્ર છે? ગૌતમ પુસ્કરોદ સમુદ્રનું જળ વચ્છ, પથ્ય, જાન્ય, તબુક, સ્ફટિકવણભિા, પ્રાકૃતિક ઉદક સથી યુકત છે. શ્રીધર અને શ્રીપભ બે દેવો મહદ્ધિક યાવતું પલ્યોપમક્ષિતિક છે, તે ત્યાં રહે છે. તે કારણથી યાવતું નિત્ય છે.
ભગવન / પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાણ્યા યાવત સંખ્યાત ચંદ્ર ચાવતું તારાગણ કોડાકોડી શોભશે.
રિ૯o] વરણવર દ્વીપ, જે વૃત્ત-વલયાકાર યાવત્ રહેલ છે. તે પુરોદ સમુદ્રને પરીવરીને રહે છે. પૂર્વવતુ સમયકવા સતિ છે. તેનો ચક્રવાલ વિર્લભ અને પરિધિ કેટલી છે ગૌતમ તેનો ચકવાલ વિÉભ સંખ્યાત લાખ યોજન છે અને પરિધિ પણ સંગાત લાખ યોજન છે. પwવર વેદિકા વનખાંડ વર્ણવવા. દ્વારોતર પ્રદેશ, જીવો બધું પૂવવતું.
ભાવના વહીપને વહીપ કેમ કહે છેગોતમ / વણવર હીપના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડી ગાવત બિલપંક્તિઓ છે, જે સ્વચ્છ છે. પ્રત્યેક stવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. તા શ્રેષ્ઠ વરણી સમાન જળથી પરિપૂર્ણ યાવતુ પ્રાસાદીયાદિ છે. તે નાની-નાની વાવડી ચાવ4 બિપંકિતઓમાં ઘણાં ઉત્પાદુ પર્વતો યાવતુ ખડક છે. જે બધાં ફટિકમય, સ્વચ્છ આદિ પૂવવવ છે. ત્યાં વરુણ અને વરુણપભ નામના બે મહર્વિક દેવ રહે છે. તે કારણથી રાવત તે નિત્ય છે.
ત્યાં ચંદ્રાદિ જ્યોતિકો સંખ્યાત-ન્સંખ્યાત કહેવા ચાવવું ત્યાં સંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે.
રિ, વણોદ સમઢ વૃd-qલાકાર યાવતું જ છે. તે સમયકવાલ સંસ્થિત છે આદિ પૂર્વવત્ કવું. વિદ્ધભ અને પરિધિ સંધ્યાત લાખ યોજન છે.
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પાવરવેદિકા, વનખંડ, પ્રદેશ, જીવો સંબંધી પનોત્તર પૂર્વવતું
નામ. હે ગૌતમ 1 વારુણોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ શ્રેષ્ઠ વરણી, આસવ, પુષ્પાસવ, સોયાસવ, ફલાસવ, મધુ મેક, જાતિપસ, ખરસાર, મૃતીકાસાર, કાપિશાન, અપકવ ઈઝ રસ, પ્રભૂત સંભાર સંચિત, પોષમાસગત ભિષજ યોગવર્ણ, નિરુપહd વિશિષ્ટ દd કાજોપચાર, સુધોત, ઉજ્જોયગમદ પ્રાપ્ત અષ્ટપિષ્ટપૃષ્ટ પ્રદાનથી નિn • • •
મુિખજંતવર કિમદિm કઈમા, કોપ સંજ્ઞા, સવજી, વરવણી, અતિરસવાળા, ભૂફળ પૃષ્ટવણી, સુરત, કંઈક ઓષ્ઠાવશિષી, અધિક મધુર પેય, ‘ઈશસિસ તણેda' કોમળ બોલ કરણી યાવતુ આસ્વાદિd, વિવાદિત, અનિહુત સંલાપકરણ વર્ષ-પ્રીતિ જનની, સંત સતત બિભોક હાવ વિભ્રમ વિલાસ વેdહલગ મતા કરણી, વિમણ ધિય સત્વ જનની, સંગ્રામ દેશ કાળ એક રતનસમાપસર કરણી, “કઢિયાણ વિધુપતિહિય” મૃદુ કરણી, “ઉવવેસિત” સમાન ગતિ ખળાવે. છે, ‘સયલંમિ' સુભાસનુપાલિત, સમર ભન વણોસહચાર સુરભિ સ હીપિકા સુગંધા આસ્વાદનીય, વિસ્વાદનીય, પીણનીય, દર્પણી, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગામને પ્રહાદનીય આ કૌસનો પાઠ અમને સમજાયો નથી.
આસવ, માંસલ, પેશલ કંઈક હોઠ અવલંભિણી, કઈક આંખને લાલ કરનારી, કઈક વ્યવસછેદ કરુક, વર્ણ-ગંધરસ-શ્વાશયુકત આવા પ્રકાર હોય છે શું? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. વારણ સમુદ્રનું જળ આનાથી deતર ચાવતુ જળ છે. તે કારણથી એમ કહે છે - વણોદ સમુદ્ર છે. ત્યાં વાણી અને વારણકાંત મહર્વિક દેવ યાવ4 વસે છે. યાવ4 ઓ નામ નિત્ય છે. બધાં
જ્યોતિક સંખ્યાતા છે, કઈ રીતે જાણવું કે વારુણવર દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસ્યા?
• વિવેચન-૨૮૯ થી ૨૯૧ :
પુખોદ નામે સમુદ્ર વૃત - વલયાકાર સંસ્થાને રહેલ છે. ચોતરફથી પુકરવરદ્વીપને ઘેરીને રહેલ છે. • x • હવે વિડંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે - ગૌતમ ! સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિકેભ અને સંધ્યાત લાખ યોજન પરિધિ પુષ્કરોદ સમુદ્રનો કહેલ છે, તે પુષ્કરોદ સમુદ્ર પદાવપેદિકા જે આઠ યોજનની છે, તે તથા એક વનખંડથી ઘેરાયેલ છે.
ભદંત? પુષ્કરોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવ પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રના પૂવદ્ધિ પર્યા અને અણવર દ્વીપના પૂવદ્ધની પશ્ચિમમાં આ વિજય નામે દ્વાર કહેલ છે. જંબૂદ્વીપના વિજય હાસ્વ તે કહેવું. માત્ર રાજધાની બીજા કરોદમાં છે.
ભદંત પુકરોદ સમુદ્રનું વૈજયંત દ્વાર કયાં છે ? ગૌતમ ! પુષ્કરોદના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ અરુણવર દ્વીપની ઉત્તરે છે....ભદેતા! પુષ્કરોદ સમુદ્રનું જયંત
Page #218
--------------------------------------------------------------------------
________________
દ્વીપj૨૮૯ થી ૨૧
EC
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરોદના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ અણવરદ્વીપની પૂર્વે છે.... ભદંત ! yકરોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદના ઉત્તર પર્યો અને અરણવર દ્વીપની દક્ષિણે છે. બધાં દ્વાર જંબૂતીપવત કહેવા. રાધાની અન્ય પુરકરોદમાં.
ભદંત! પુષ્કરોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વાનું પરસ્પર અંતર અબાધા કેટલું છે ? ગૌતમ! સંખ્યાત લાખ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અંતર છે.
પ્રદેશાદિ સૂત્ર આ પ્રમાણે – ભગવત્ ! પુષ્કરોદ સમુદ્રના પ્રદેશો અર્ણવર દ્વીપને ઋષ્ટ છે ? હા, છે. એ રીતે અરુણવરદ્વીપના પ્રદેશો જાણવા. ભદંત ! પુષ્કરોદ સમુદ્રના જીવો મરીને અરુણવરદ્વીપમાં ઉપજે ? ગૌતમાં કેટલાંક જન્મે, કેટલાંક ના જન્મે. એ રીતે અરુણવરદ્વીપના જીવો માટે પણ જાણવું.
પુષ્કરોદ નામ - સમુદ્રનું જળ સ્વચ્છ, રોગહેતુક નહીં તેવું, જાત્ય, લઘુ પરિણામ, સ્ફટિકનની છાયાવાળું, પ્રકૃતિથી ઉદકરસવાળું છે. શ્રીધર-શ્રીપભ અહીંના બે મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો છે. • x • પુષ્કરના જેવું જળ જેનું છે તે પુકરો. આ કારણોથી પુકરોદ સમુદ્ર કહે છે.
ભગવદ્ ! પુકારોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ. બધે જ સંખ્યાત હોવાથી ઉત્તનો અભાવ છે.
પુષ્કરોદ પછી વરણવર નામે દ્વીપ છે. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. પુષ્કરોદ સમદ્રવત ચકવાલ વિકુંભાદિ બધું કહેવું. હવે નામનો અવર્થ કહે છે – વણવર દ્વીપને વરણવરદ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! વરણવરદ્વીપના તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિ સ્વચ્છ રાવતું મધુસ યુકત છે. યાવત્ શબ્દથી ગ્લણ, રનમય, કાંઠા, સમતીર, વજમયપાષાણા ઈત્યાદિ બધું કહેવું. -
વાણીવર જળ યુક્ત. વારુણીવરમાં શ્રેષ્ઠ વારુણી જેવું જે ઉદક છે, તેનાથી પ્રતિપૂર્ણ છે. પ્રત્યેક પદાવર વેદિકાથી પરિક્ષિપ્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ પાઠસિદ્ધ છે તે પ્રત્યેકને ગિસોપાન, તોરણાદિ કહેવા. * * * * *
| બસોપાન પ્રતિરૂપનું વર્ણન- વજમયનેમા, રિપ્ટ રત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સુવર્ણ-રૂાયમય ફલકો, વજમય સંધિ, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય અવલંબન, અવલંબન બાહા, પ્રાસાદીયાદિ છે. તે પ્રત્યેક બસોપાનકને તોરણો છે. તોરણો વિવિધ મણિમય, વિવિધ મણિમય સ્તંભો ઉપર સંનિવિષ્ટ ઈત્યાદિ, ઈહામૃગાદિ ચિત્રો યુક્ત, સ્તંભ ઉપર ઉત્તમ વેદિકા પરિગત, રમ્ય યાવતુ પ્રાસાદીયાદિ છે. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવd, dદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. આ સર્વે રત્નમય, રવચ્છ વાવ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણાદિ વર્ણના ચામરધ્વજો છે. તે સ્વચ્છ, ગ્લણ, રૂપરૂં ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિપતાકા, ઘંટાયુગલ, હાથમાં
ઉત્પલ યાવત્ શતસહસ્ત્રપગ, સર્વે રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, પૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિશંક, નિકંટકછાયા, પ્રભા આદિ સહિત, પ્રાસાદીયાદિ છે.
તે નાની-નાની વાવડી, પુષ્કરિણીં યાવતું બિલપંકિતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયત પર્વતો, જગતી પર્વતો, દાપર્વતો, મંડપ, દકમંડપ, દક માલણ, દકપ્રાસાદાદિ સર્વે રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે પર્વત આદિ બધામાં ઘણાં હંસામનો, ઉતાસન, પ્રણતાસન, દીર્ધાસન, પક્ષાસન આદિ સત સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે.
વરણવાદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલીગૃહો, માલીગૃહો, કેતકીગૃહો, અછણગૃહો, પ્રેક્ષણગૃહો, મજ્જન ગૃહો ઈત્યાદિ ગૃહો સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવ પ્રતિરૂપ છે. તે આલીગૃહ ચાવત્ કુસુમગૃહોમાં ઘણાં હંસાસન ચાવત્ દિશાસ્વસ્તિક આસન સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
વરણવર દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જહિય મંડપ, માલિકા મંડપ, નવમાલિકા મંડપ, વાસંતિકા મંડપ ચાવતું શ્યામલતા મંડપો છે. બઘાં સ્વચ્છ વાવ પ્રતિરૂપ છે. તે જાઈ મંડપ ચાવત શ્યામલતા મંડપમાં ઘણાં પૃથ્વીશિલાપકો કહ્યા છે. તેમાં કેટલાંક હંસાસન સંસ્થિત ચાવતુ કેટલાંક દિશાસૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક શ્રેષ્ઠ શયન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત સર્વે સ્ફટિકમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ કરેલા શુભકર્મોના કલ્યાણ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. - x • x -
( આ પ્રમાણે વરવાણી વાપી આદિ જળ જેમાં છે, તે કારણે આ દ્વીપ વરણવર કહો. બીજું અહીં વરણ અને વરુણપ્રભ એ બે દેવ • x • વસે છે, તેથી વરુણ દેવ પ્રધાનતાથી તેને વરણવરદ્વીપ કહે છે. -- ચંદ્રાદિ સંખ્યા સર્વત્ર સંખ્યાત છે.
વરુણોદ સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફની ઘેરીને રહેલ છે. પુષ્કરોદ સમુદ્રવત્ કહેવું.
હQ નામનું કારણ કહે છે ગૌતમ! વરુણોદ સમુદ્રનું જળ, ચંદ્રપ્રભાસુરાવિશેષ * * * મણિશલાકા જેવું, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વાણી તે વસ્વારુણી, ઘાતકીપગરસસાર આસવ તે પત્રાસવ, એ રીતે પુષ્પાસવ, ફળાવ પણ જાણવો. ચોય-ગંઘ દ્રવ્ય, તેનો સાર-આસવ તે ચોમાસવ, મધુ-મેક એ મધ વિશેષ, જાતિપુષ્પ વાસિત પ્રસન્ના - જાતિપસપ, મૂલદલ-ખર્જરનો સાર-આસવ, મૃઢીકા-દ્વાફા, તેના સારથી નિપજ્ઞ આસવ તે મૃઢીકાસાર, કાપિશયન-મધ, સારી રીતે પકાવેલ ઈક્ષુસ્સથી નિષજ્ઞ આસવ, આઠ વખત પિષ્ટપ્રદાનથી નિપજ્ઞ, જાંબૂકુળ-કાલિવર પ્રસન્ન-દાર વિશેષ, ઉકર્ષથી મદ પ્રાપ્ત, માસન - આરવાદનીય, - બહલ, પૈસાના - મનોજ્ઞ, પરમ અતિ પ્રકૃષ્ટ આસ્વાદ ગુણ રસયુકતપણાથી • x • કંઈક લાલ આંખ કરનાર, પીધા પછીના કાળે કંઈક કરુક, ઈલાયચી આદિ બીજા દ્રવ્યના યોગયુકત, તથા અતિશય વર્ણ-ગંધ-સ્પર્શથી યુક્ત, આસ્વાધ, વિશેષે આસ્વાધ, અતિ પરમ આસ્વાદનીય રસયુક્ત, જઠરાગ્નિને દીપન-ઉદ્દીપ્ત કરનાર, કામને જન્માવનાર, ધાતુ
197]
Page #219
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૨૮૯ થી ૨૯૧
ઉપચકારી, સર્વે ઈન્દ્રિય અને ગામોને પ્રહાદનીય છે.
આમ કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - વરુણ સમુદ્રનું જળ આવે છે ? ભગવંતે કહ્યું - ઉકત બધી ઉપમા કરતા ઈષ્ટતર, કાંતતર, પિયતર, મનોતર, મનાપતર છે. વળી વાણી અને વારુણકાંત એ બે મહર્તિક દેવ અહીં વસે છે તેથી વારુણોદ નામ છે.
• સૂત્ર-૨૨ -
સરવર નામક દ્વીપ વૃત્ત રાવત વાર્ણવર સમુદ્રને ઘેરીને રહેલ છે. તેનો વિÉભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે, યાવતું અર્થ - ઘણી નાની-નાની વાવડી યાવતુ સસરપંક્તિ છે, જે ક્ષીરોદકથી પરિપૂર્ણ છે, યાવતુ પ્રતિરૂપ છે. તે નાની વાવડી યાતd બિલપંકિતમાં ઘણાં ઉતપાત પર્વતો સર્વે રતનમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પુંડરીક અને પુષ્કરદંત નામના બે દેવો મહર્વિક યાવત વસે છે. એ કારણે યાવત નિત્ય છે. તથા જ્યોતિકોની સંખ્યા સખ્યાત કહેવી જોઈએ.
ક્ષીરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત ચાવતુ ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. તે સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચકવાલ સંસ્થિત નથી. સંખ્યાત લાખ યોજન તેના વિષંભ અને પરિધિ છે ઈત્યાદિ બધું પૂર્વવત છે.
અર્થ – હે ગૌતમ ! ક્ષીરોદ સમુદ્રનું જળ, જેમ કોઈ સુરસુહfમાપUTમgT-તUT ઈત્યાદિ આઠ કૌસમાં નોંધેલ છે જે પૂર્વ મંજસુહર્ત માને સુધી છે. પણ વૃત્તિકારે તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી, તેથી અમે અહીં મૂળપાઠનો જ અનુવાદ કરેલ છે. ઉકત કસવાળા પાઠનો અનુવાદ કરેલ નથી.]
ગૌતમ ક્ષીરોદસમુદ્રનું પાણી, ચકવર્તી રાજ માટે તૈયાર કરાયેલ ગોક્ષીર, જે ચતુઃસ્થાન-પરિણામ પરિણત છે, સાકાર-ગોળ-મિશ્રી આદિથી અતિ સ્વાદિષ્ટ બનાવાયેલ હોય, મંદાગ્નિ ઉપર પકાવવામાં આવી હોય જે આસ્વાદનીય, વિસ્વાદનીય, પીણનીય યાવતુ સર્વેદ્રિય અને ગામોને પ્રહાદનીય હોય, જે વણથી સુંદર યાવતુ સ્પર્શથી મનોજ્ઞ છે, શું તેવું ક્ષીરોદક છે?
ના, તે અર્થ સંગત નથી. ક્ષીરોદનું તે જળ આના કરતાં પણ ઈતર ચાવત આસ્વાધ કહેલ છે. અહીં મહહિક એવા બે દેવ વિમલ અને વિમલપભ યાવ4 વસે છે. તેથી સરોદ સમુદ્ર નામ છે. સંખ્યાત ચંદ્ર યાવત તારાગણ છે.
વિવેચન-૨૯૨ -
ક્ષીરવર દ્વીપ નામે દ્વીપ વૃત-વલયાકાર છે ઈત્યાદિ. • x - એ પ્રમાણે વરણવરદ્વીપની વક્તવ્યતા જ અહીં કહેવી. - x • હવે નામનો અવર્થ - ક્ષીરવર દ્વીપને ક્ષીરવર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ! ક્ષીરવર દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ વર્ણવરદ્વીપવતું કહેવું. યાવત વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવતુ વિચરે છે. માત્ર અહીં વાપી આદિ ક્ષીરોદ પરિપૂર્ણ કહેલ છે. પર્વતમાં આસનો, ઘરોમાં આસન, મંડપોમાં પૃથ્વીશિલાપક સર્વરત્નમય કહેવા.
પંડરીક અને પુષ્પદંત અહીં ક્ષીરવરદ્વીપમાં અનુક્રમે પૂર્વાદ્ધ-પશ્ચિમાદ્ધના
૧૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અધિપતિ બે દેવ છે. તે વાપી આદિમાં ક્ષીરતુલ્ય જળ છે. ક્ષી-ક્ષીરપ્રભ તેના અધિપતિ છે, માટે તે દ્વીપ ક્ષીરવર છે - x - ચંદ્રાદિ સૂત્ર પૂર્વવતું.
ક્ષીરોદ નામે સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. બાકી કથન ક્ષીરવરદ્વીપ સમાન કહેવું - x • ભદંત! ક્ષીરોદ સમુદ્રને ક્ષીરોદ સમદ્ર કેમ કહે છે ? ગતમ! ક્ષીરોદ સમદ્રહ્ન ઉદક - જેમ ચક્રવર્તી રાજાની ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત જે ગોક્ષીર, ખાંડ-ગોળ-મિશ્રીથી અતિશય સ પ્રાપ્ત, મંદાગ્નિ ઉપર પ્રયત્નથી પકાવેલ - x - તેથી જ વર્ણ-ગંધ-ર-સ્પર્શથી યુક્ત, આસ્વાદનીય-વિસ્વાદનીય-દીપનીય-દર્પણીય-મદનીય-વૃંહણીય આદિ પૂર્વવત્. શું ક્ષીરસમુદ્રનું જળ આવે છે ? ના, ક્ષીરોદસમુદ્રનું જળ તેનાથી પણ ઈષ્ટતર યાવતું મનાપતર છે. - x - ક્ષીરવત્ નિર્મળ ઉદક આદિ હોવાથી ક્ષીરોદ કહ્યું. ચંદ્રાદિ સંખ્યા સુગમ છે.
• સૂત્ર-૨૯૩ :
ધૃતવર નામક હપ વૃત્ત - વલયાકાર સંસ્થાને રહેલ વાવ4 Hીરોદ સમદ્રને ઘેરીને રહેલ છે. તે સમયક્રવાલ સંસ્થિત છે, વિષમચક્રવાલ નથી. વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પ્રદેશથી અર્થ સુધી કહેવું. ગૌતમધૃતવરદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની વાવડી વાવતુ ધૃતોદકથી પરિપૂર્ણ છે. ઉત્પાતુ પર્વત યાવત્ ખડકો છે. તે બધાં સુવણના, સ્વચ્છ પાવત્ પ્રતિરૂપ છે. કનક અને કનકપભ આ બે દેવો છે. ચંદ્રાદિ સંખ્યાતા છે.
ધૃતોદ નામક સમુદ્ર વૃd-qલાક સંસ્થાને રહેલ છે યાવ4 ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે. સમકવાલ સંસ્થિત છે ઈત્યાદિ પૂર્વવત દ્વાપ્રદેશ-જીવો કહેવા. નામનો અર્થ – હે ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ગોધૃતના સાર જેવું શ્રેષ્ઠ છે. આ ગોધૃતમંડ ફૂલેલા સલ્લકી, કણેરના ફૂલ, સરસવના ફૂલ, કોરટની માળાની માફક પીળા વર્ગના છે. નિગ્ધતા ગુણયુકત, અનિસંયોગથી ચમકવાળું, નિરુપહd અને વિશિષ્ટ સુંદરતા યુક્ત, સારી રીતે જમાવેલ દહીંને મથિત કરી પ્રાપ્ત માખણને ત્યારે જ તપાવતા, સારી રીતે ઉકાળ્યા પછી, બીજે ન લઈ જઈ, તે સ્થાને જ તકાળ ગાળીને કચરો આદિ ઉપશાંત થતાં તેના ઉપર જે થર જામે, તે જેમ અધિક સુગંધથી સુગંધિત, મનોહર, મધુર પરિણામી અને દર્શનીય હોય. તે પર્ણરૂપ, નિર્મળ અને સુખોપભોગ્ય હોય છે. આવા સરકાલીન ગોધૃતવરમંડ સમાન તે ધૃતોદનું પાણી હોય છે શું ? ગૌતમ ! તે ધૃતોદનું પાણી આનાથી પણ અધિક ઈષ્ટતર યાવત્ આસ્વાધ હોય છે. ત્યાં કાંત અને સુકાંત નામક બે મહહિક દેવ રહે છે. બાકી પૂર્વવત્ ચાવતું ત્યાં સંખ્યા તરાગણ કોડાકોડી છે.
aોદવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર અને ધૃતોદ સમુદ્રને વીંટીને રહેલ છે. શેષ કથનપૂર્વવત્ યાવતું ક્ષોતવર-દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં નાની વાવડી યાવતુ જોદોદકથી પતિપૂર્ણ છે. ત્યાં ઉત્પાતુ પર્વતાદિ છે, જે સર્વ વૈડૂર્ય
Page #220
--------------------------------------------------------------------------
________________
/
પ/ર૯૩
૧૦૧
રતનમય યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં સુભ અને મહાપ્રભ નામે બે મહર્વિક દેવ રહે છે. તેથી સોદવર કહે છે. સર્વે જ્યોતિક પૂર્વવત કહેવા.
aોદોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર, ક્ષોદવરદ્વીપને ઘેરીને રહેલ છે. ચાવતું સંખ્યાત લાખ યોજન પરિધિથી છે. ચાવતુ નામાર્થ – ગૌતમ ! ક્ષોદોદ સમુદ્રનું જળ જાતિવંત શ્રેષ્ઠ ઈશુરસથી અધિક ઈષ્ટ યાવતુ આસ્વાદ્ય છે. તે ઈશુરસ સ્વાદિષ્ટ, ગાઢ, પશd, વિશ્રાંત, સ્નિગ્ધ, સુકુમાલ ભૂમિભાગમાં સુછિw, સુકાઇ-લસ્ટ-વિશિષ્ટ-નિuહત આજીત વાવીત સુકાસ જ્ય પયત-નિપુણ પરિકઅનુપાલિત-ન્યુદ્ધિ વૃદ્ધ, સુજાત. લવણ-તૃણ દોષ વર્જિત, નયાય પરિવર્તિત, નિમતિ સુંદર સ્ત્રી પરિણવ મૃદુ-પી-પોર-ભંગુર-સુજાત-મધુર સપુષ્પ વિરચિતશિતપરિફાસિત ઉપદ્રવ વિવર્જિત અભિનવ તવગ્ર, અપાલિત, વિભાગ નિછોડિતવાડિક, અપનિતમ્લ, ગ્રંથિ પરિશોધિત, કુશલ નઋલ્પિત ઉqણા ચાવતુ પોડિય, બલવાન નર, યંત્ર વડે પરિણાલિત આ ઈશુરસ્ય વસ્ત્રથી ગાળેલ હોય, ચાતુતિક સુવાસિત, અધિક પથ્ય-લઘુક, વણપપેતાદિ પૂવવ4. શું આવું ક્ષોદોદસમુદ્ર જળ છે ?
ના, તે અર્થ સમર્થ નથી ક્ષોદરસ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતરક યાવત્ આસ્વાધ છે. પૂણભદ્ર - માણિભદ્ધ આ બે દેવો યાવ4 વસે છે. બાકી પૂર્વવતું. સંખ્યાત જ્યોતિક છે.
• વિવેચન-૨૯૩ :
ધૃતવરદ્વીપ ક્ષીરોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. અહીં પણ ચકવાલ વિડંભ, પરિધિ, પાવક્વેદિકા, વનખંડાદિ વક્તવ્યતા પૂર્વવતું. હવે નામ નિમિત કહે છે – ધૃતવરદ્વીપને ધૃતવર દ્વીપ કેમ કહે છે ? ધૃતવર દ્વીપમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઈત્યાદિ અરુણવરદ્વીપવતું બધું કહેવું. ચાવત્ વ્યંતર દેવો-દેવીઓ ચાવત્ વિચરે છે. માત્ર વાપી વૃતોદક પરિપૂર્ણ કહેવી. પર્વતો, પર્વતોમાં આસનો ઈત્યાદિ બધું સુવર્ણમય કહેવું. કનક અને કનકપ્રભ દેવ અનુક્રમે પૂર્વ-પશ્ચિમના અધિપતિ છે ધૃતોદક અને વાપી આદિના યોગથી તથા ધૃતવર્ણ દેવ અને સ્વામીત્વ વડે ધૃતવર દ્વીપ ના છે. ચંદ્રાદિસંખ્યા સંખ્યા પૂર્વવતું.
ધૃતોદ સમુદ્ર, ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે બાકી બધું ધૃતવરદ્વીપ માફક કહેવું. હવે નામ નિમિત્ત – ધૃતોદ સમુદ્રને ધૃતોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ શરદઋતુમાં થયેલ ગાયના ઘીના માંડના ઉપરના ભાગે સ્થિત ધૃતસાર, તે અગ્નિથી પરિતાપિત હોય, સ્થાનાંતરે લઈ જવાયેલ ન હોય, તત્કાળ નિપાદિત હોય, કચરો શાંત થયેલ હોય, સલકી કર્ણિકાર પુષ્પ વણભાયુક્ત, વણદિથી યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય આદિ છે. શું સમુદ્ર-જળ આવું છે ? ના, ધૃતોદ સમુદ્રનું જળ ચોક્ત સ્વરૂપ ઘી થી ઈષ્ટતર યાવતુ મનામતર આસ્વાદથી કહ્યું છે. ધૃત જેવું ઉદક હોવાથી ધૃતોદ, • X - X • ચંદ્રાદિ સંખ્યા સૂત્ર સુગમ છે.
૧૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ક્ષોદવર દ્વીપ - x - ધૃતોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. ચકવાલ વિખંભ, પરિધિ, દ્વારાદિ વકતવ્યતા પૂર્વવત્ નામનો અન્વર્ય - ક્ષોદવરદ્વીપ નામ કેમ છે ? ગૌતમ ! ક્ષોદવર દ્વીપમાં તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. પર્વત, પર્વતના આસનો ઈત્યાદિ બધું વૈડૂર્યમય કહ્યું છે. સુપભ અને મહાપભ અનુક્રમે પૂર્વાદ્ધ-પશ્ચિમાદ્ધના અધિપતિ બે દેવો અહીં-x• વસે છે. તેથી ક્ષોદોદક અને વાપી આદિના યોગથી ક્ષોદવરદ્વીપ. - x -
ક્ષોદોદ નામે સમુદ્ર •x - ક્ષોદવર દ્વીપને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિઠંભાદિ વક્તવ્યતા પૂર્વવત્ - x• હવે નામ નિમિત્ત- ક્ષોદોદ સમુદ્રને ક્ષોદોદ સમુદ્ધ કેમ કહે છે ? ક્ષોદોદ સમુદ્રનું જળ જેમ કોઈ જાત્ય શેરડી હોય. વિશિષ્ટ પંડ્ર દેશોભવ હરિતા શાáલ અથવા ભેરંગ દેશોદ્ભવ શેરડી, તેને કાળી ગાંઠો હોય, ઉપરના પાનના સમૂહની અપેક્ષાએ હરિતાલવત પિંજર હોય, મૂળ પ્રભાગ દૂર કરાયેલ હોય, ઉદdભાગમાંથી પણ ત્રીજો ભાગ હીન હોય મધ્યનો પ્રભાવ રહેલ હોય. જેમાંથી પ્રવગાંઠ દૂર કરાયેલ હોય. તેમાં મૂળ વિભાગ, ઉપરનો પ્રિભાગ, પર્વ-ગાંઠ સારા રસવાળા ન હોવાથી તેનું વર્જન કરેલ છે. પછી જે ઇફ્ફરસ હોય તેને બારીક વથી ગાળીને ચતુતકથી સારી રીતે વાસિત કરેલ હોય. આ ચતુર્નાતક એટલે તજ, એલચી, કેસર અને મરી.
તે અતિશય પથ્ય હોય, લઘુ પરિણામ હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી યુક્ત હોય, આસ્વાદનીય, દર્પણીય આદિ હોય. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - ક્ષોદોદ સમુદ્રનું જળ આવું હોય ? ભગવંતે કહ્યું – ના. ક્ષોદોદ સમુદ્રનું જળ યથાક્તરૂપ ફોટરસાદિથી ઈટતર ચાવતુ મનાતર આસ્વાદવાળું છે. “બીજો પાઠ જે સુગમાં જોયો તે ઘણી પ્રતોમાં દેખાતો ન હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી” એમ વૃત્તિકારશ્રી લખે છે. પૂર્ણ અને પૂર્ણપ્રભ બે દેવ છે. ઈત્યાદિ - x -
• સૂત્ર-૨૯૪ -
નંદીશ્વર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. આદિ પૂર્વવત, તે #ોદોદ સમુદ્રને ચોતરફથી ઘેરીને રહેલ છે. પરિધિ, પાવરવેદિકા, વનખંડ, દ્વાર દ્વારાંતર પ્રદેશ, જીવ પૂર્વવત ભગવાન ! નંદીશ્વર દ્વીપના નામનું કારણ શું છે ? ગૌતમ / સ્થાને સ્થાને ઘણી નાની-નાની વાવડી યાવતું બિલપંકિતઓ છે, જેમાં ઈશુરસ જેનું જળ ભરેલું છે, ઉત્પાત્પર્વતો સર્વ જમય, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. અથવા હે ગૌતમ / નંદીશ્વર દ્વીપના ચકdલ કિંભના બહુમણિ દેશ ભાગમાં અહીં ચાર દિશામાં ચાર અંજની પર્વતો કહ્યા છે. • • •
• - • તે અંજનક પર્વતો ૮૪,000 યોજન ઉd ઉચ્ચત્વથી છે, ૧ooo જમીનમાં છે, મૂળમાં સાતિરેક ૧૦,૦૦૦ યોજન, ધરણીતલે ૧૦,૦૦૦ યોજના લંબાઈ-પહોળાઈથી, ત્યારપછી એક-એક પ્રદેશ મઝાથી ઘટતા-ઘટતા ઉપરના ભાગે ૧ooo યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મુળમાં ૩૧,૬૨૩ યોજનથી કંઈક અધિક, ધરણીતe B૧,૬૨૩ યોજનથી કંઈક જૂન, શિખરમાં ૩૧૬૨
Page #221
--------------------------------------------------------------------------
________________
૩૯પ૦/૨૯૩
૧૦૩ યોજનથી કંઈક અધિક છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર તણુક એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વ અંજનમય, સ્વચ્છ પાવતુ પ્રત્યેક પર્વત પાવર વેદિકા અને વનખંડણી વેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
તે જનપર્વતો ઉપર પ્રત્યેકમાં બહુરામસ્મણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુકર કે યાવતું વિચારે છે. તે બહુરામરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન છે. જે ૧oo યોજન લાંબુ, પોજન પહોળું, ૭૨ યોજન ઉંચુ, અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. આદિ વર્ણન કરવું.
તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર હાર કહેલા છે - દેવદ્ધાર, અસુરદ્વાર નાગદ્વાર, સુપર્ણદ્વાર. ત્યાં મહદ્ધિક યાવતું પલ્યોપમસ્થિતિક ચાર દેવ રહે છે - દેવ, અસર, નાગ, સુપર્ણ. તે દ્વારો ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોm, તેટલાં જ પ્રવેશમાં છે. આ દ્વાર સફેદ છે, કનકમય શિખર આદિ વર્ણન વનમાળા પર્યન્ત કરવું. તે દ્વારોની ચાર દિશામાં ચાર મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૯ યોજન પહોળા, સાતિરેક-૧૬-ચોજન ઉd ઉચ્ચત્વથી છે, વન કરવું.
તે મુખમંડપની ચારે [ત્રણ દિશામાં, ચાર [ગણ] દ્વારો કહેલા છે. તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮mોજન પહોળા, ૮-ભોજન પ્રવેશવાળા છે. બાકી બધું પૂર્વવત ચાવ4 વનમાળા. આ પ્રમાણે પ્રેક્ષાગૃહમંડપ વિશે પણ કહેવું. મુખમંડપનું છે તે જ પ્રમાણ, દ્વારો પણ તેમજ વિશેષ એ કે બહુમધ્યદેશમાં પ્રેક્ષાગૃહમંડપના અખાડા, મણિપીઠિકા અદ્ધ યોજન પ્રમાણ, પરિવાર રહિત સીંહાસન યાવત્ સૂપ આદિ ચારે દિશામાં પૂર્વવત છે. વિશેષ એ કે - તે સાતિરેક ૧૬-યોજન ઉંચા, બાકી જિનપતિમા સુધી પૂર્વવત્ કહેવું. ચૈત્યવૃક્ષો પૂર્વવતુ ચારે દિશામાં છે, પ્રમાણ પૂર્વવતુ જેમ વિજયા રાજધાનીમાં કહ્યું. વિરોષ એ કે - મણિપીઠિકા ૧૬યોજન છે.
તે ચૈત્યવૃક્ષની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓ આઠ યોજન પહોળી, ચાર યોજન પડી છે. તેના ઉપર ૬૪ોજન ઉંચી, એક યોજન ઊંડી, એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજ છે. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. વિશેષ એ કે તે ઈશુરસ પતિપૂર્ણ છે. તેની લંબાઈ ૧૦e યોજન, પહોળાઈ પ૦-પોજન, ઉંડાઈ-પ૦ યોજન છે.
તે સિદ્ધાયતનોમાં પ્રત્યેક દિશામાં પૂર્વ દિશામાં ૧૬,૦૦૦, પશ્ચિમમાં ૧૬,ooo, દક્ષિણમાં cooo, ઉત્તરમાં ૮ooo ઓમ ૪૮,ooo મનોગુલિકાઓ અને આટલી જ ગોમાનસી છે. આ પ્રમાણે જ ઉલ્લોક અને ભૂમિભાગ કહેવો યાવતું બહુમધ્ય દેશભાગમાં મણિપીઠિકા છે, જે ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજના પડી છે. તે મણિપીઠિકાઓ ઉપર દેવદક છે, જે ૧૬ યોજન લાંબો-પહોળો, કંઈક અધિક ૧૬ યોજન ઉંચો, સર્વરનમય છે. દેવ-છંદકોમાં ૧૦૮ જિન પ્રતિમાઓ છે. આ આખો આલાનો જેમ વૈમાનિકના સિવાયતનનો છે, તેમ
૧૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવો.
તેમાં જે પૂર્વનો અંજની પર્વત છે, તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે – નંદુત્તરા, નંદા આનંદા અને નંદિવર્ધના નિંદિવેણા, અમોધા, ગોસ્વભા, સુદણના] આ નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન લાંબી-પહોળી, દસ યોજન ઉંડી, સ્વચ્છ, ગ્લજ્જ, પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી, ત્યાં ત્યાં સાવત્ સોપાન પતિરૂપક અને તોરણો છે.
તે પ્રત્યેક પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગમાં દધિમુખ પર્વતો છે. જે ૬૪,ooo યોજન ઊંચા, ૧oo યોજના જમીનમાં, સર્વત્ર સમાન, પલ્ચક આકારે છે તેની પહોડાઈ ૧૦,ooo યોજન છે, ૩૧,ર૩ યોજન તેની પરિધિ છે. આ સર્વ રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પર્વતની ચોતરફ પાવરવેદિકા અને વનખંડ છે. બંનેનું વર્ણન કરવું. ત્યાં બહુસમ મણીય ભૂમિભાગ છે. ચાવતુ દેવો-દેવીઓ બેસે છે આદિ. સિદ્ધાયતના પ્રમાણ જનક પવત માફક બધું જ કહેવું ચાવતુ આઠ મંગલો છે.
તેમાં જે દક્ષિણનો જનપર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે - ભદ્રા, વિશાલા, કુમુદાપુંડરિકિસી. નિંદુત્તરા, નંદા આનંદા, નંદિવર્ધના] પ્રમાણ પૂર્વવતું. દધિમુખ પર્વતો પૂર્વવત, તેનું પ્રમાણ યાવત્ સિદ્ધાયતન પૂર્વવતું.
- તેમાં જે પશ્ચિમનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – નંદિપેણા, અમોઘા, ગોખુભા, સુદનિા. [ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી બધું જ પૂર્વવત ચાવતુ સિદ્ધાયતન કહેવું.
તેમાં જે ઉત્તરનો અંજની પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન, બધું વર્ણન જાણતું. - તે સિદ્ધાયતનોમાં ઘણાં ભવનપતિ, સંતર, જ્યોતિક અને વૈમાનિક દેવો ચાતુમસિક, પ્રતિપદાદિમાં, સાંવત્સરિકમાં બીજા પણ ઘણાં જિન જન્મનિમણ-જ્ઞાનોત્પત્તિ-નિવણ આદિમાં, દેવકાર્યોમાં, દેવસમુદયોમાં, દેવસમિતીમાં, દેવ-સમવાયમાં, દેવ પ્રયોજનોમાં એકત્રિત થાય છે, સંમિલિત થાય છે, આનંદવિભોર થઈ મહા-મહિમારાલી અષ્ટાહિકા પર્વમનાવતા સુખપૂર્વક વિચરે છે.
કૈલાશ અને હરિસ્વાહન નામક બે મહહિદ્રક ચાવતું પલ્યોપમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી હે ગૌતમ! આને નંદીવર દ્વીપ કહે છે. માવત્ નિત્ય છે. સંખ્યાત જયોતિક છે.
• વિવેચન-૨૯૪ -
નંદીશ્વર દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે, ક્ષોદોદ સમદ્રને ચોતરફથી વીંટીને રહેલ છે. ચક્રવાલ વિઠંભાદિ પૂર્વવતું. હવે નામ-નિમિત જણાવે છે - નંદીશ્વર દ્વીપને નંદીશ્વર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! નંદીશ્વર દ્વીપમાં ઘણી નાની-નાની વાવડી છે
Page #222
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/ર૯૪
૧૦૫
૧૦૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતું વ્યંતર દેવ-દેવીઓ ત્યાં વિચરે છે. માત્ર અહીં વાવ આદિ ઈરસ-જળથી પરિપૂર્ણ કહેવી. પર્વત, પર્વતોમાં આસનો આદિ બધું વજમય કહેવું. બાકી પૂર્વવતુ.
અથવા હે ગૌતમ ! નંદીશ્વરની ચારે દિશામાં ચકવાલ વિખંભથી મધ્ય દેશ ભાગમાં એક-એક દિશામાં એક-એક એ રીતે ચાર અંજનક પર્વતો કહ્યા છે - પૂર્વાદિમાં. તે અંજન પર્વત ૮૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, મૂળમાં સાતિક ૧૦,૦૦૦ યોજન આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ માપ જાણવું. • x • એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સંપૂર્ણ અંજારનમય ચાવત્ પ્રતિરૂપ છે. * * * * *
- તે અંજન પર્વતની ઉપર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન જંબૂદ્વીપની ગતીના ઉપરના ભાગની જેમ – “ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવી ચાવત્ વિચરે છે." . સુધી કહેવું. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન કહેલ છે. તે પ્રત્યેક સિદ્ધાયતન ૧૦૦ યોજન લાંબ, ૫૦ ચોજન પહોળું, ૭૨ યોજન ઉંચ છે. અનેક શત સ્તંભ સંતિવિષ્ટ છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવની સુધમાં સભા માફક જણ..
આ પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં એક-એક એ પ્રમાણે ચાર દ્વારો કહેલા છે – પૂર્વમાં, દક્ષિણમાં ઈત્યાદિ. તેમાં પૂર્વની દિશાના દ્વારનો અધિપતિ દેવ” નામે હોવાથી તેને દેવદ્વાર કહે છે. એ રીતે દક્ષિણમાં અસુરદ્વાર, પશ્ચિમમાં નાગદ્વાર અને ઉત્તરમાં સુવર્ણદ્વારા જાણવું. તે ચારે દ્વારોમાં અનુક્રમે ચાર મહર્તિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. પૂર્વદ્વારે દેવ, દક્ષિણ દ્વારે અસુર, પશ્ચિમ દ્વારે નાગ, ઉત્તરદ્વારે સુવર્ણ.
તે દ્વારો પ્રત્યેક ૧૬-યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. તે દ્વાર શેત છે, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાયુક્ત છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વાલક, કિન્નર આદિના ચિત્રો ચિત્રિત છે. સ્તંભ ઉપર શ્રેષ્ઠ વેદિકા છે તેનાથી રમ્ય લાગે છે ઈત્યાદિ વર્ણન કરવું.
દ્વારવર્ણન - વજમાય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણ મણિ રનથી કુટ્ટિમતલવાળું, હંસગર્ભમય એલુગ, ગોમેક્કગ ઈન્દ્રનીલ, જ્યોતિરસમય ઉત્તરંગ, લોહિતાક્ષમય દારચેડી, વૈર્યમય કમાળ, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય સમુદ્ગત, વજમય અર્ગલા, રજતમય આવર્તન પીઠિકા, અંકોતર પાર્થ, નિરંતર ઘન કમાડ ઈત્યાદિ ઈત્યાદિ - X-X - X - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. આ બધું જો કે વિજયદ્વારના વર્ણનમાં પણ વ્યાખ્યાયિત કરેલ છે, તો પણ સ્થાન અશૂન્યાર્થે કંઈક વ્યાખ્યા કરીએ છીએ –
શોત, અંકરનના બાહુલ્યથી શ્રેષ્ઠ સુવર્ણની સ્તુપિકા છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્યાદિના ચિત્રો ચિકિત છે. તથા સ્તંભ ઉપરવત વજરખમયી વેદિકાયુકત હોવાથી તે અભિરમણીય લાગે છે. વિદ્યાધરનું જે સમશ્રેણીક યુગલ,
તેમના પ્રપંચ વડે યુક્ત, અર્ચિઃ સહસમાલનીય અર્થાતુ આવા પ્રભા સમુદાયથી યુક્ત • x • વિશિષ્ટ વિદ્યાશક્તિવાળા પુરુષ વિશેષ પ્રપંચ યુક્ત હજારો રૂપયુક્ત, દીપતાઅતિશય દીપા - x - જોતા જ આંખ ત્યાં ચોંટી જાય તેવા, સશ્રીકરૂપ. તે દ્વારોનું છે.
વજમયનેમા • ભૂમિભાગથી ઉર્વ નીકળતા પ્રદેશો, રિષ્ઠમય પ્રતિષ્ઠાન-મૂળ પાયા, જાત્યરૂપ યુક્ત - પ્રવર પંચવર્ણ, મણિરત્ન વડે કુમિતલ, હંસગર્ભમય દેહલી, ગોમેયક રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષમય દ્વારશાખા, વૈડૂર્યમય કમાડ, લોહીતાણામાં સૂચિ - બે પાટીયાની સંધિ છુટી ન પડે તે હેતુથી પાદુકા સ્થાને વજમય સંધિ, * * • પ્રાસાદમાં જ્યા અર્ગલા પ્રવેશે છે તે - x • અંકરન્નમય ઉત્તરપાર્શયુક્ત, લઘુછિદ્ર રહિત ઘન કમાડ - x , ગોમાનસી-શય્યા, વિવિધમખિરનમય બાલક રૂપો અને લીલા સ્થિત શાલભંજિકા. રજતમયકૂટ, વજમય શિખરો ઈત્યાદિ • *
ધ - શિખર, ઉલ્લોક-ઉપરનો ભાગ, જેમાં મણિમય વંશ અને લોહિતાક્ષમય પ્રતિવંશ છે, રજતમય ભૂમિ છે, વિવિધ મણિરત્નમય જાલપંજર છે. - X - X - અંકમય પક્ષ છે, જ્યોતીરસમય વંશ છે - x - રજતમય પટ્ટિકા છે ઈત્યાદિ • * * x - બહલતાથી અંકરનમય પક્ષ, પક્ષબાહુ આદિના અંકરનાત્મક, કનકમય શિખર, તપનીયમય લઘુ શિખરરૂપ છે. - x -
હવે તેના શ્વેતત્વને વિશેષથી દશવિ છે – શ્વેતત્વને ઉપમા વડે & કરે છે • વિમલ એવું જે શંખદલ કે શંખતલ, જે નિર્મળ - ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, ચાંદીના ઢગલાની જેમ પ્રકાશતો, અદ્ધ ચંદ્ર વડે આશ્ચર્યભૂત. વિવિધ મણિમયી માળા વડે અલંકૃત, અંદર-બહાર ધ્વણ તપનીય રુચિર રેતીનો પ્રરતાર જેમાં છે તે. શુભસ્પર્ફોદિયુકત છે.
તે દ્વારોના બંને પડખે બે પ્રકારે તિષીદનસ્થાન છે. દ્વારની ભીંત સમીપે નિતંબ છે. વંદન કળશો સોળ-સોળ છે. તે વંદન કળશો, શ્રેષ્ઠ કમળ સ્થાપિત, સુગધી શ્રેષ્ઠ જળથી પૂર્ણ, ચંદન વડે ચર્ચિત, કંઠમાં માળા, પદોત્પલથી ઢાંકેલ, સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ મોટા મોટા ઈન્દ્રકુંભ સમાન કહેલ છે. આ પ્રકારે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સોળ વનમાળા કહી છે. તે આ પ્રમાણે - તે દ્વારોના બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ નાગદંતક કહ્યા છે. તે નાગદંતકો મોતીના જાલંતરથી ઉંચે રહેલા છે. હેમાલ-ગવાક્ષજાત-નાની ઘંટડી જાલથી પરિપ્તિ , * * • પગાદ્ધરૂપ, પણ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ, મોટામોટા ગજદંત સમાન કહેલ છે.
તે નાગદંતકોમાં ઘણાં કાળા દોરામાં વૃત્ત, લટકતાં માત્રદામ સમૂહ છે. • x • તે દામ તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતર મંડિત, અન્યોન્ય સંપાd, પૂવિિદ દિશાથી આવતા વાયુ વડે મંદ મંદ કંપતા-કંપતા, લટકતા ઈત્યાદિથી ઉદાર મનોજ્ઞ-મનહરકાન અને મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશને પૂરતા અને શ્રી વડે અતી-તી ઉપશોભિત થતું રહેલ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ૦/૨૯૪
૧૦૩
નાગદંતકોની ઉપર બીજા ૧૬-૧૬ નાગદંતકો, મોતીના જાલંતરથી લટકે છે. હેમજાલ ચાવત મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં જીતમય સિક્કામાં ઘણાં વૈર્યમય ધૂપઘટિકા કહી છે, તે ધૂપઘટિકામાં કાળો અગર, પ્રવર કુંદરક, તુરક આદિની ધૂપથી મધમધે છે, તેનાથી અભિરામ, ગંઘવર્તીભૂત થઈ ઉદાર, મનોજ્ઞ, ઘાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશોને પૂરી કરતાં-કરતાં રહે છે.
તે દ્વારની બંને બાજુએ બે નિષિધિકામાં સોળ સોળ શાલભંજિકાઓ છે. તે લીલાસ્થિત છે સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રયુક્ત, રક્તરંગી, કાળ વાળવાળી, મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ મુફ્રિમાં ગ્રાહ્ય મધ્યભાગવાળી, •X - X - પીન રચિત સંસ્થિત પયોધરવાળી, કંઈક અશોકવર પાદપ સમુસ્થિત, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખાવાળી - X · પરસ્પર ખિધમાન એવી, પૃથ્વી પરિમાણવાળી, શાશ્વતભાવ ઉપગત, ચંદ્રાનના, ચંદ્રવિલાસી ઈત્યાદિ ઉકાવતુ ઉધોતીતા-x- શ્રૃંગારગાર સુંદર વેશવાળી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે.
તે દ્વારોની બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ જાલકટક છે, બધાં રત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે દ્વારના બંને પડખે બંને નિષિધિયામાં સોળસોળ ઘંટા કહી છે. તે ઘંટા આવી છે – જાંબૂનદમય ઘંટા, વજમય લાલા, મણિમય ઘંટપાર્શ્વ, તપનીયમય સાંકળ, જીતમય સજ્જ છે. તે ઘંટાો ઓઘસ્વા, મેઘવરા, કચસ્વરા, સીંહસ્વરા ઈત્યાદિથી કાન અને મનને સુખકર સ્વર વડે તે પ્રદેશને આપૂરત કરે છે. - ૪ -
તે દ્વારની બંને બાજુ બે નિષિધિયામાં સોળ-સોળ વનમાળાઓ છે. તે વનમાળા વિવિધ દુમલય કિસલય પલ્લવ સમાકુલ, ભ્રમર વડે ભોગવાતા, શ્રી વડે શોભિત યાવતુ પ્રતિરૂપ છે.
[ā વૃત્તિમાં આપેલ કેટલાંક શબ્દા નોંધેલ છે
નાનિ • સાંકોટક, મુક્તાજાલના અંતરમાં જે ઉછૂિત-લટકતી, હેમાલસોનાનો દામસમૂહ, ગવાજલ-ગવાક્ષાગૃતિ રત્ન વિશેષ ધમસમુહ, કિંકિણી ઘટાજાલશુદ્ધ ઘંટાયમૂલ, અમુચ્ચય-આગળના ભાગે કંઈક ઉad, અભિમુખ-બહારના ભાગે અભિમુખ. સુષ્ઠ-અતિશયપણે, સમ્યગ્ર-થોડાં પણ ચલન હિત પરિગૃહીત. હેપગનીચે જે પગના અદ્ધ રૂપ - આકાર જેમનો છે તે તથા પગાદ્ધવત્ અતિસરળ અને દીધ.
કૃષણસૂમ બદ્ધ વષ્નારિય-અવલંબિત, માચદામ કલાપ - પુષ્પમાળા સમૂહ. તવણિજ્જ લંબૂસગા - માળાના આગળના ભાગમાં ગોલક આકૃતિ મંડન વિશેષ. સુવર્ણપતર-સુવર્ણપત્રક, શાલભંજિકા સૂત્રમાં – વન • સ્થૂળ, સંસ્થિત-સંસ્થાન • x - આમેલક-શેખર, ડીંટડી. યમલ-સમશ્રેણિક, વનિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ, અમ્યુન્નત સ્તનોવાળી. - x -
તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલો કહેલા છે. તે દ્વારોની આગળ મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજના
૧૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પહોળા, સાતિરેક ૧૬ યોજન ઉંચા અનેક સ્તંભ ઉપર સંનિવિટ છે, ઈત્યાદિ વિજયદેવની સુધમાં સભા માફક વર્ણન પ્રતિરૂપા સુધી કરવું.
મુખમંડપની આગળ ચારે કે ત્રણે દિશામાં એકૈક દ્વાર કહેલ છે. તે દ્વારા ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશમાં છે. એ રીતે દ્વાર વર્ણન પૂર્વવત્ કહેવું ચાવત્ ઉપર આઠ મંગલો છે. ઉલ્લોચ વર્ણન પૂર્વવત્. જે અષ્ટમંગલ કહ્યા તે બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપક છે. ઘણાં કૃણચામર ધ્વજાદિ પૂર્વવત્ ચાવતું સહમ્રપત્ર.
| મુખમંડપોની આગળ એક-એક પ્રેક્ષાગૃહમંડપ છે. તે મુખમંડપવતું પ્રમાણથી કહેવા. ઉલ્લોચ, ભૂમિભાગ વર્ણન પૂર્વવતુ. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમદયા દેશ ભાગમાં પ્રત્યેક અક્ષપાટક છે. તે અક્ષપાટક વજમય ચાવતુ પ્રતિરૂપ છે. તે અક્ષાપાટકોના બહુમધ્યદેશ ભાગમાં એકૈક મણિપીઠિકા કહી છે. તે આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજનજાડી આદિ છે.
તે મણિપીઠિકા ઉપર સીંહાસન છે, તે સીંહાસનનું, વિજયકૂણનું, અંકુશનું, દામ વર્ણન બધું પૂર્વવતું. તેમાં પ્રેક્ષાગૃહ મંડપની ઉપર આઠ-આઠ મંગલો ચાવતું સહસ્ત્ર ત્રો છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ એકૈક મણિપીઠિકા છે. તે પ્રત્યેક મણિપીઠિકા ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી આદિ છે.
તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક ચૈત્યસ્તૂપ છે. તે ચૈત્યસ્તૂપ ૧૬ યોજન લાંબીપહોળી, સાતિરેક ૧૬-યોજન ઉંચો છે. શંખ-અંક-કુંદ-ઉદકરજ, અમૃત મયિત ફીણના ઢગલા જેવો સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ પ્રતિરૂપ છે.
તે ચૈત્યરૂપની ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામરdજ ઈત્યાદિ પૂર્વવતુ. તે ચૈત્યરૂપની ચારે દિશામાં ચાર મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબીપહોળી આદિ • x• છે. તે એકૈક મણિપીઠિકાની ઉપર ચાર જિનપતિમા જિનોત્સવ પ્રમાણ-૫૦૦ ધનુષ પ્રમાણ, સંપૂર્ણ રત્નમય, પલંકાસને બેઠેલી, સ્તૂપાભિમુખ્ય રહેલી છે. તે આ રીતે - પૂર્વમાં કષભ, દક્ષિણમાં વર્લ્ડમાન, પશ્ચિમમાં ચંદ્રાનના, ઉત્તરમાં વારિપેણ. તે ચૈત્યરૂપોની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, તે સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાની ઉપર એકૈક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચુ, અદ્ધ યોજના જમીનમાં, બે યોજન ઉંચો સ્કંધ છે, તે જ અદ્ધ યોજન વિઠંભથી ચાવતું બહુ મધ્યદેશ ભાગમાં ઉંચી નીકળેલ શાખા, તે છ યોજન ઉંચી છે. તે પણ અદ્ધ યોજન વિાકંભથી છે. બધું મળીને સાતિરેક આઠ યોજન છે. આ ચૈત્યવૃક્ષા વિજય રાજધાનીના ચૈત્યવૃાવતું કહેવું. - X -
તે ચૈત્યવૃક્ષની આગળ એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજન જોડી આદિ છે. તે મણિપીઠિકા ઉપર એકૈક મહેન્દ્રવજ છે. તે મહેન્દ્ર દેવજ ૬૦ યોજન ઉંચુ છે. એક યોજન જમીનમાં, યોજન વિઠંભથી, વજમય છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવ રાજધાનીના મહેન્દ્ર ધ્વજવ જાણવું. મહેન્દ્રધ્વજ
Page #224
--------------------------------------------------------------------------
________________
Jદ્વીપ,ર૯૪
૧૦૯
૧૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ છે. • x -
તે મહેન્દ્ર ધ્વજની આગળ એકૈક નંદાપુષ્કરિણી છે. તે પુષ્કરિણી ૧૦૦ યોજના લાંબી-પહોળી, ૫૯ યોજન વિકંભથી, દશ યોજન પંડી, સ્વચ્છ-ગ્લષ્ણ-૪તમય કાંઠાવાળી આદિ છે. • x - તે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. તેની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે. • x • પુસ્તકાંતરથી - તે પુકણિીની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં ચંપકવન, પશ્ચિમસપ્તપર્ણવન, ઉત્તરમાં ચૂતવન.
તેમાં સિદ્ધાયતનમાં એકૅકમાં ૪૮,૦૦૦ ગુલિકા છે. તેમનોગુલિકાની અપેક્ષાએ નાની છે. તે પૂર્વમાં ૧૬,ooo ઈત્યાદિ છે. • x - વિજયદેવ રાજધાનીની સધમસભા વતુ દામ વર્ણન સુધી કહેવું. તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે ગુલિકા અપેક્ષાએ મોટી છે. પૂર્વમાં ૧૬,ooo આદિ કહેવી.
તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગોમાનુષી-શસ્યા રૂપ સ્થાન વિશેષ છે. • x - તેનું પણ ફલક વર્ણન, નાગદંતવર્ણન, સિક્કાનું વર્ણન, ધૂપઘટિકા વર્ણન પૂર્વવત્ કહેવું. * x - તેના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લાંબી યાવતુ પ્રતિરૂપક છે.
તે મણિપીઠિકાની ઉપર એકૈક દેવછંદક કહેલ છે. તે દેવછંદક ૧૬ યોજના લાંબો-પહોળો, સાતિરેક ૧૬ યોજન ઉંચો, સંપૂર્ણ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે દેવછંદકમાં પ્રત્યેકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સધ પ્રમાણ - ૫૦૦ ધનુષ પ્રમાણ રહેલ છે. પ્રતિમા વર્ણન વિજયદેવ રાજધાનીના સિદ્ધાયતન માક કરવું.
તે સિદ્ધાયતનની ઉપર પ્રત્યેકમાં આઠ મંગળ, ઘણાં કાળા ચામરdજ ચાવતું ઘણાં સહમ્રપત્ર છે, સર્વરનમયાદિ છે.
- તે ચારે અંજન પર્વત મણે જે પૂર્વ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં એકૈક નંદા પુષ્કરિણી છે. પૂર્વમાં નંદિષેણા, દક્ષિણમાં અમોઘા, પશ્ચિમમાં ગોસ્તૃપા, ઉત્તરમાં સુદર્શના, તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી-પહોળી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-ગાઉ, ૨૮-ધનુષ, ૧૩ આંગળથી કંઈક વધુ પરિધિથી છે. ૧૦ યોજના ઉંડી છે. બાકી બધું જગતી ઉપરની પુષ્કરિણીવત્ કહેવું. વિશેષ એ કે - વૃત્ત, સમતીર, ક્ષોદોદકથી પ્રતિપૂર્ણ છે. તે એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. * * * * * આ પ્રમાણે બાકીના અંજનપર્વત સંબંધી નંદા પુષ્કરિણી પણ કહેવી.
તે પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગે એકૈક દધિમુખ નામે પર્વત છે. તે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧000 યોજન ઉડા, સર્વત્ર સમ, પચૅક સંસ્થાન સંસ્થિત, ૧૦,૦૦૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજન પરિધિથી છે, સંપૂર્ણ સ્ફટિકમય ચાવતુ પ્રતિરૂપ છે. એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. • x • દધિમુખ પર્વત ઉપરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક સિદ્ધાયતન કહેલ છે. તેનું કથન અંજનપર્વતીય સિદ્ધાયતનવત્ છે.
તેમાં દક્ષિણ અંજનકપર્વતનું કથન પૂર્વના અંજનક પર્વતવત કરવું. માત્ર
નંદાપુષ્કરિણીના નામોમાં ફેરફાર છે. પૂર્વમાં નંદોતરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદા, ઉત્તરમાં નંદિવર્ધના. પૂર્વના જનક પર્વત માફક પશ્ચિમનો પણ કહેવો. માત્ર નંદા પુષ્કરિણીના નામ સૂત્રાર્થમાં કહ્યા મુજબના નોંધવા. એ પ્રમાણે ઉત્તર દિશાનો અંજનક પર્વત પણ કહેવો. નંદાપુષ્કરિણીના નામમાં ફેરફાર છે તે સૂકાઈ મુજબ જાણવો.
આ સોળ વાવડીના અંતરાલમાં પ્રત્યેકમાં બળે રતિકર પર્વત છે. જિનભવના મંડિત શિખર શાઆંતરમાં અભિહિત છે. તેથી નંદીઘરે સર્વ દ્વીપ સંખ્યા બાવન સિદ્ધાયતનની છે. ત્યાં પૂર્વવત્ ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો ચાતુર્માસાદિ અનેક પ્રસંગે આવે છે.
નંદીશ્વર દ્વીપમાં ચકવાલ વિડંબના બહુ મધ્યદેશ ભાગમાં ચારે વિદિશામાં એમ ચાર રતિકર પર્વતો છે. એક ઈશાનમાં, બીજો અગ્નિમાં, ત્રીજો નૈઋત્ય, ચોથો વાયવ્યમાં. તે રતિકર પર્વત ૧૦,000 યોજન ઉંચા, ૧૦00 યોજન ઉંડા, બધે સમ, ઝલ્લરી સંસ્થાને રહેલ, ૧૦,000 યોજન વિકંભથી ૩૧,૬૨૩ યોજન પરિધિથી, સર્વરનમય ચાવતુ પ્રતિરૂપ છે.
રતિકર પર્વતની ચારે દિશામાં એકૈક એવી રાજધાની છે. તે ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની છે, જંબૂતીપ પ્રમાણ ચારે રાજધાની છે. પૂર્વમાં નંદોતરાની, દક્ષિણમાં નંદાની, પશ્ચિમે ઉત્તરકરા, ઉત્તરમાં દેવકુરાની. •x• અનિદિશાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચારે અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની - પૂર્વમાં સુમના, દક્ષિણમાં સૌમનસા, પશ્ચિમમાં અર્ચિમલી, ઉત્તરમાં મનોરમા. • x • નૈનત્ય ખૂણાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચાર ગ્રંમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં ભૂતા, દક્ષિણમાં ભૂતાતવંસા, પશ્ચિમમાં ગોત્પા, ઉત્તરમાં સુદર્શના. - x • વાયવ્યના રતિકર૫ર્વતની ચારે દિશામાં ઈશાનેન્દ્રની ચાર અઝમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં રત્ના, દક્ષિણમાં રત્નોચ્ચયા, પશ્ચિમમાં સર્વરના, ઉત્તરમાં રત્નસંચયા. - x -
ચાર રતિકર પર્વતની વક્તવ્યતા કેટલીક પ્રતમાં સર્વથા દેખાતી જ નથી. કૈલાશ અને હરિવાહન નામના બે દેવો યથાક્રમે પૂવૃદ્ધિ-પશ્ચિમાદ્ધના અધિપતિ, મહર્તિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તેથી નંદીશર. ચંદ્રાદિ સંખ્યા પૂર્વવત્ છે.
• સૂત્ર-૨૫ :
નંદીશર દ્વીપ ચોતરફથી નંદીશ્વરસમુદ્ર જે વૃત્ત અને વલયાકારે રહેલ છે, તેનાથી ઘેરાયેલ છે ચાવતું બધું પૂર્વવત અર્થ સૌદોદકવ4 ચાવ4 અહીં સુમનસ અને સૌમનસભદ્ર નામના બે મહર્વિક દેવ ચાવતું વસે છે. બાકી બધું પૂર્વવતુ.
• વિવેચન-૨૫ :
નંદીશ્વર સમુદ્ર, નંદીશ્વર દ્વીપને ઘેરીને રહેલ છે. - x • ક્ષોદોદક સમુદ્રની વક્તવ્યતાની જેમ અહીં અર્થ સહિત બધું કહેવું. માત્ર અહીં સુમન અને સુમનસ બે
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૧૧
૧૧૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દેવ કહેવા. ઉદકને કારણે અથવા નંદીશ્વરદ્વીપને વીંટીને રહેલ હોવાથી નંદીશ્વર સમુદ્ર કહ્યો. આ પ્રમાણે બધાં સમુદ્ર અને દ્વીપની યથાયોગ્ય વ્યુત્પત્તિ કહેવી. આ રીતે જંબૂદ્વીપથી નંદીશ્વર સમુદ્ર સુધી એક પ્રત્યવતાર કહ્યા. હવે આગળ અરુણ આદિ દ્વીપ-સમુદ્ર પ્રત્યેક કપત્યવતારોને કહે છે.
• સૂત્ર-૨૯૬ થી ૩૦૦ :
રિ૯૬) નંદીશ્વર સમુદ્ર, અરણ નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે યાવતું ઘેરાઈને રહેલ છે. ભગવન! અરુણદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત? ગૌતમ / સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ચકવાલ વિર્ષાભ કેટલો છે ? સંખ્યાત લાખ યોજન ચકવાલ વિષ્ઠભ અને સંખ્યાત લાખ યોજન પરિધિ છે. પાવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર પૂર્વવત છે. સંખ્યાત લાખ યોજના દ્વારાંત ચાવતુ નામ-અર્થ - વાવડી ઈશુલ્સ જેવા ઘણીથી ભરી છે. ઉત્પાત પર્વત સર્વ જમય, સ્વચ્છ છે. અશોક અને વીતશોક એ બે મહહિર્વક રાવ દેશો વસે છે. તે કારણે વાવ4 સંખ્યાત જ્યોતિક છે.
(ર૯) અરુણ દ્વીપ, અરુણોદ સમુદ્રથી ઘેરાયેલ છે. તેનો પણ પૂર્વવત્ પરિક્ષેપ છે. નામાર્થ - ક્ષોદોદક. વિશેષ – સુભદ્ર અને સુમનભદ્ર બે મહદ્ધિક દેવો છે. બાકી પૂર્વવતું
અરુણોદ સમુદ્ર, અણવર નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે ઘેરાયેલ છે. પૂર્વવત બધું સંખ્યાનું યાવ4 નામાર્થ સોદોદક વડે પરિપૂર્ણ છે. ઉત્પાતુ પર્વત સર્વ જમય, સ્વચ્છ છે. બે દેવો અણવરભદ્ર અને અરુણાવમહાભઢ મહર્તિક આદિ છે.
એ પ્રમાણે અણવર સમુદ્રમાં સાવત્ અરુણવર અને અરુણ મહાવર નામક બે દેવો છે. બાકી બધું પૂર્વવત
અણવરોદ સમુદ્રને અરણવરાવભાસ નામક વૃત્ત દ્વીપ ઘેરીને રહેલ છે ચાવતુ અરણવરાનભાસમદ્ર અને અરણવરાભાસમહાભદ્ર એ બે મહર્વિક દેવો છે.
એ પ્રમાણે રણવરાવભાસ સમુદ્ર છે. વિશેષ એ કે ત્યાં અરણવરાવભાસવર, અર્ણવરાવભાસમહાવર દેવો છે.
રિ૯૮] કુંડલદ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભઢ બે મહર્તિક દેવો છે.. ••• કુંડલોદ સમુદ્રમાં ચક્ષુશુભ, ચક્ષુકાંત બે મહર્વિક દેવો છે. • • • કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર, કુંડલવરસ્મહાભદ્ર એ બે મહાદ્ધિક દેવ છે. ••• કુંડલવરોદ સમુદ્રમાં મહહિક બે દેવ કુંડલવર અને કુંડલવમહાવર છે. ••• કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાજભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર એ બે દેવો છે. • • • કુંડલવરોભાસ સમુદ્રમાં કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર એ બે દેવ ચાવત પલ્યોપમ-િિતક વસે છે.
રિજ઼] કુંડલવરોભાસ સમુદ્ર, રુચક નામક વૃત્તવલયાકાર દ્વીપ યાવત્
ઘેરીને રહેલ છે. તે શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ ? ગૌતમ ! સમયકવાલ સંસ્થિત છે. ચક્રવાલ વિર્ષાભ કેટલો છે ? આદિ પૂવવ4. સવથિ અને મનોરથ બે દેવો છે. બાકી પૂર્વવતું. • • • ચકોદ નામક સમુદ્ર ોદોદ સમુદ્ર માફક સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિર્કમવાળા, સંખ્યાત લાખ યોજના પરિધિવાળા, દ્વાર દ્વારા પણ સંખ્યાત લાખ યોજનવાળા છે. જ્યોતિક સંખ્યા પણ સંખ્યાત કહેવી. નામાર્ગ પણ ક્ષોદોદ માફક કહેવો. વિરોધ એ – સુમન અને સોમનસ એ બે દેવો મહજિક છે આદિ પૂર્વવતું.
કહીપની આગળ બધાં દ્વીપન્સમુદ્રોનો વિકંભ, પરિધિ, દ્વારાંતર, જ્યોતિક બધું અસંખ્યાત કહેતું.
ચકોઇ સમુદ્રને ઘેરીને ચકવર નામે વૃત્ત દ્વીપ છે, તેમાં ડુચકવરભદ્ર અને ચકવરમહાભદ્ર એ બે દેવ છે. • - • ચક્રવરોદ સમુદ્રમાં એકવાર ડચક મહાવર બે મહહિક દેવ છે. ચકવરાવભાસ દ્વીપમાં ચકવરાવભાસવર અને ચકવરાવભામહાવર એ બે મહર્વિક દેવ છે.
કિoo] હાદ્વીપમાં હારભદ્ર, હારમહાભદ્ર દેવ છે. હાર સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે મહર્તિક દે છે. હાવરોદ દ્વીપમાં હારવરભદ્ર, હારવરમહાભદ્ર બે મહર્તિક દેવ છે. હાવરોદ સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે દેવ છે.
હાવરાવભાદ્વીપમાં હારવરાdભાસદ્ધિ અને હારવટાવમાસમહાભદ્ર બે દેવ છે. હારવટાવભાસ સમુદ્રમાં હરિવરાવભાસવર અને હારવરાવભાસમહાવર એ બે દેવ છે.
આ પ્રમાણે બધાં શિપત્યાવતાર જાણવા યાવત સુરવરોભાસ સમુદ્ર, દ્વીપના નમ સાથે ભદ્ધ અને સમુદ્રના નામ સાથે વર લગાડતા, તે દ્વીપ, સમુદ્રના નામ થાય છે. યાવતું ક્ષોદવરથી સ્વયંભૂસ્મણ પર્યન્તમાં વાવડી આદિ ઈશુલ્સ જેવા જળથી ભરેલ છે, પર્વતો બધાં વમય છે.
દેવદ્વીપ દ્વીપમાં બે મહર્વિક દેવ રહે છે - દેવભદ્ર અને દેવમહાભદ્ર. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર છે યાવતું સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂસ્મણભદ્ર અને સ્વયંભૂમણમહાભદ્ર એ બે મહર્વિક દેવ છે. • • • સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ નામે વૃત્ત-વલયાકાર સમુદ્રથી ઘેરાયેલ છે. યાવતું અસંખ્યાત લાખ યોજન પરિધિથી છે વત્ નામાર્થ -
ગૌતમ / સ્વયંભૂરમણ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાન્ય, તબુક, સ્ફટીકવણ આભાવાળું, પ્રાકૃતિક ઉદકરસ છે. તેમાં સ્વયંભૂમણવર અને સ્વયંભૂરમણ મહાવર બે મહર્વિક દેવો છે. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે.
• વિવેચન-૨૯૬ થી ૩૦૦ :નંદીશ્વર સમુદ્રને ઘેરીને અરુણદ્વીપ રહેલ છે. •x- ક્ષોદવરદ્વીપની વકતવ્યતા
Page #226
--------------------------------------------------------------------------
________________
દ્વીપ|૧૯૬ થી ૩૦૦
૧૧૩
૧૧૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
અહીં અર્થ સહિત કહેવી. વિશેષ એ કે- વાપી આદિ ક્ષીરોદક પરિપૂર્ણ છે. પર્વતાદિ વજમય છે. અશોક અને વીતશોક બે દેવો છે. - x • અરુણદ્વીપને ઘેરીને અરુણોદ સમુદ્ર રહેલ છે. તે વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. ક્ષોદોદકસમુદ્ર કથનવતુ અહીં પણ બધું કહેવું. માત્ર અહીં સુભદ્ર, સુમનોભદ્ર બે દેવો કહેવા. * * * * - અરુણોદ સમુદ્રને અરણવરનામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ તે જ વકતવ્યતા કહેવી. માત્ર અણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવો કહેવા. નામોત્પત્તિ સ્વયં કહેવી.
અણવરદ્વીપને અરુણવરોદ સમુદ્ર ઘેરીને રહેલ છે. અહીં પણ પૂર્વવત, માત્ર અણવર અને અરુણમહાવર બે દેવ કહેવા. અણવરોદ સમુદ્રને અરણવરાવભાસ નામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ ક્ષોદવરદ્વીપવ વક્તવ્યતા છે. માત્ર અણવરાવભાસભદ્ર સમુદ્ર ઘેરીને રહેલ છે. વક્તવ્યતા અહીં પણ ક્ષોદોદ સમુદ્રવત્ છે. માત્ર અરુણવાવભાસવર અને અરુણવરાવભાસમહાવર નામે દેવ છે. આ રીતે અરુણદ્વીપ અને સમુદ્ર ટિપત્યાવતાર કહ્યા છે આ રીતે- અરુણદ્વીપ - અરુણસમુદ્ર, અર્ણવરદ્વીપઅરુણવર સમુદ્ર, અર્ણવાવભાસ દ્વીપ-સમુદ્ર.
આ પ્રમાણે કુંડલ હીપ-કુંડલ સમુદ્રના ત્રિપ્રત્યાવતાર કહેવા. જેમકે અરણવરાવભાસ સમુદ્રને ઘેરીને કુંડલદ્વીપ છે. ઈત્યાદિ વક્તવ્યતા સૂત્રાર્થ મુજબ જાણવી. દેવોના નામોની ભિન્નતા પણ સૂત્રના અર્થમાં કહી જ છે, માટે પુનરુક્તિ કરતા નથી.
કુંડવરાવભાસ સમુદ્રને ઘેરીને ચકદ્વીપ રહેલ છે. - X - X - ચક દ્વીપસમુદ્રનો પણ બિપચાવતાર જાણવો. યકવર હીપ-સમુદ્ર, ચકવાવભાસ હીપસમુદ્ર. બધી વક્તવ્યતા અને દેવોના નામ સૂત્રાર્થમાં લખી જ દીધા છે. માટે તે વૃત્તિના અનુવાદ થકી અહીં પુનરુક્તિ કરતા નથી.
અન્યત્ર પણ જોવા મળે છે કે – જંબૂદ્વીપ, લવણ, ઘાતકી, કાલોદ, પુષ્કર, વરણ, ક્ષીર-ગૃત-ક્ષોદ-નંદી, અરુણવર, કુંડલ, ટુચક. એટલે તેને અહીં વર્ણવ્યા. અહીંથી આગળ લોકમાં જે શંખ, વજ, કળશ, શ્રીવસ આદિ શુભ નામો છે, તે નામના હીપ-સમુદ્રો જાણવા. તે બધાં ત્રિપ્રત્યાવતાર છે. અપાંતરાલમાં ભુજગવર, કુશવર અને કૌંચવર છે. તથા જે કોઈ આભરણના નામો છે – હાર, અદ્ધહાર આદિ જે વસ્તુના નામો છે - આજિનાદિ, જે ગંધ નામો - કોઠાદિ, જે ઉત્પલ નામો - જલરુહ પ્રમુખ, તિલક વગેરે જે વૃક્ષના નામો, જે પૃથ્વીઓના ૩૬-ભેદ ભિન્ન નામો, ચક્રવર્તીની નવ નિધિ, ચૌદરત્નો, વર્ષધર પર્વતો, કહો, નદી, અંતર્નાદી, વિજયો, વક્ષસ્કાર પર્વતો, કાપો, ઈન્દ્રો, કુ, આવાસ, કૂટ, નાગો, ચંદ્ર-સૂર્યોના નામો, તે બધાં જ ઝિપ્રત્યાવતાર કહેવા.
એ પ્રમાણે હારદ્વીપ-હારોદસમુદ્ર, હારવરદ્વીપ-હારવર સમુદ્ર, હાસ્વરાવભાસદ્વીપહારવરાવભાસ સમુદ્ર. હીપ-સમુદ્ર વક્તવ્યતા પૂર્વવતું. દેવોના નામ પ્રાર્થમાંથી જાણવા.
એ પ્રમાણે બાકીના પણ આભરણ નામના બિપત્યવતાર કહેવા – અદ્ધહાર દ્વીપ, અદ્ધહાર સમુદ્ર આદિ. કનકાવલિદ્વીપ, કનકાવલિ સમુદ્ર આદિ. રજનાવલિ [198]
દ્વીપ, રત્નાવલિ સમુદ્ર આદિ. મુક્તાવલી દ્વીપ, મુક્તાવલી સમુદ્ર આદિ. બધાં બિપત્યાવતાર કહેવા, વસ્તુની વિચારણામાં - આજિન દ્વીપ, આજિન સમુદ્ર આદિ.
દેવ વિચારણામાં અદ્ધહાર દ્વીપમાં અર્ધહારભદ્ર અને અદ્ધહારમહાભદ્ર બે દેવ છે. અદ્ધહાર સમુદ્રમાં અદ્ધહાસ્વર અને અર્ધ્વહારમહાવર દેવ છે. એ રીતે પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં તેના-તેના નામ પ્રમાણે આગળ ભદ્ર-મહાભદ્ર, વર-મહાવર લગાડતા તેના-તેના દેવોના નામ પ્રાપ્ત થાય છે. જેમકે - રત્નાવલિ દ્વીપમાં - રત્નાવલીભદ્ર અને રત્નાવલીમહાભદ્ર દેવ છે ઈત્યાદિ -x - આજિન સમુદ્રમાં – જિનવર અને આજિનવરમહાવર ઈત્યાદિ. • x • આ પ્રમાણે બિપ્રત્યાવતાર દેવોના નામો કહેવા. ચાવત્ સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરદ્વીપ-સૂર્યવરસમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ, સૂર્યવરાવભાસ સમુદ્ર. આ જ નામથી દેવોના નામો કહેવા. *X - X • સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવદ્વીપ છે.
ભણવના દેવ દ્વીપ શું સમયકવાલ સંસ્થિત છે કે વિષમ ચકવાલ સંચિત ? ગૌતમ! સમચક્રવાલ સંસ્થિત છે. ભગવદ્ ! દેવહીપનો ચકવાત વિકુંભ અને પરિધિ કેટલા છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિઠંભ છે અને અસંખ્યાત લાખ યોજન પરિધિ છે. તે એક પાવર વેદિકા, વનખંડથી પરિક્ષિત છે. * * * * • દેવદ્વીપના કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર, વિજય આદિ. ભદંતા દેવહીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ! દેવદ્વીપ પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધ દેવસમુદ્રની પશ્ચિમ દિશામાં ત્યાં વિજયદ્વાર છે. પ્રમાણ અને વર્ણક જંબૂદ્વીપના વિજયદ્વારવતું. નામનો અર્થ પણ પૂર્વવતું.
ભણવ ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? જંબૂહીપના વિજયદ્વારાધિપતિ વિજય દેવની જેમ કહેવી. આ પ્રમાણે બાકીના ત્રણે દ્વારા કહેવા, જયોતિક બધાં અસંખ્યાતો કહેવા. દેવો-દેવભદ્ર - દેવમહાભદ્ર કહેવા. બાકી બધું અરુણદ્વીપવત.
દેવસમુદ્ર, દેવદ્વીપને ઘેરીને રહેલ છે. સમયકવાલ આદિ સૂમો પૂર્વવતુ. વિશેષ છે કે દેવસમુદ્રનું વિજયદ્વાર દેવોદ સમુદ્ર પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધિ નાગદ્વીપની પશ્ચિમે છે. રાજધાની વિજયદ્વારની પશ્ચિમે દેવસમુદ્રમાં તિછ અસંખ્યાત લાખ યોજન જઈને કહેવી. આ પ્રમાણે વૈજયંતાદિ દ્વારા કહેવા. -x• નાગદ્વીપની જેમ નાગસમુદ્ર, યક્ષદ્વીપભ્યાસમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતસમુદ્ર કહેવા. માત્ર દેવના નામ દ્વીપ-સમુદ્રવ કહેવા.
સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર, સ્વયંભૂરમણમહાભદ્ર દેવો છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર દેવો છે. આ દેવ આદિ પાંચપાંચ દ્વીપ અને પાંચ-પાંચ સમુદ્રમાં ગિપ્રત્યવતારતા નથી. તેને એક એક જ કહેવા. ચૂર્ણિકારે પણ કહ્યું છે - દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ - આ પાંયે એક જ જાણવા. નંદીશ્વરદ્વીપથી સ્વયંભૂરમણદ્વીપ સુધી વાપી, પુષ્કરિણી અને દીધિંકા ક્ષોદોદક પરિપૂર્ણ કહેવા. પર્વતાદિ બધાં સંપૂર્ણ વજમય. નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્યન્ત બધાંનું જળ ઈક્ષરસ સમાન કહેવું. સ્વયંભૂરમણ સમુદ્રનું પુષ્કરોદ સર્દેશ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૧૫
3|દ્વીપ/૨૯૬ થી ૩૦૦ જાણવું. ટુચકદ્વીપથી બધાં દ્વીપ સમુદ્રોમાં અસંખ્યાત પ્રમાણ કહેવું.
જંબૂઢીપાદિ નામના કેટલાં દ્વીપ-સમુદ્રો છે? • સૂત્ર-૩૦૧,૩૦ર :
[34] ભગવત્ / જંબૂતીષ નામક કેટલા દ્વીપ છે ? ગૌતમ અસંખ્યાત જંબુદ્વીપો છે. ભગવાન ! લવણ સમુદ્રો કેટલા છે ? ગૌતમ અરણ્યાત છે. એ પ્રમાણે ઘાતકીખંડ પણ જાણવા. એ રીતે યાવતું સૂર્યદ્વીપ નામક હીપ અસંખ્યાત છે. દેવ દ્વીપ એક કહ્યો છે, દેવો સમુદ્ર એક કહ્યો છે. એ પ્રમાણે નાગ, યt, ભૂત યાવત સ્વયંભૂમણ દ્વીપ, સ્વયંભૂમણ સમુદ્ર એક જ છે.
[3] ભગવત્ / લવણ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ગૌતમ ! લવણ સમુદ્રનું જળ મલિન, રજવાળું, શેવાળ રહિત, ચિરસંચિત જળ જેવું, ખારું, કડવું, ઘણો હીપદ-રાહુપદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને માટે પીવા યોગ્ય નથી. માત્ર તે જળમાં ઉત્પન્ન અને સંવર્ધિત જીવોને માટે પેય છે.
ભગવદ્ ! કાલોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ આસલ, પેશલ, માંસલ, કાળું, અડદની રાશિના વણવાળું પ્રકૃતિથી અકૃત્રિમ સવાળું છે.
ભગવન પુષ્કરોદ સમુદ્રનું જળ કેવું છે ? ગૌતમ સ્વચ્છ, ત્ય, હનુક, સ્ફટિક વર્ણનું, પ્રકૃતિક ઉદક રસવાળું છે.
ભગવાન ! વરુણોદનું જળ ? જેમ કોઈ માસવ, ચોમાસવ, ખરસાર, સુપકવ ઈસ, મેરક, કાપિશાયણ, ચંદ્રપ્રભા, મનોણિલા, વરસ્પીધુ, પવરવાણી, અષ્ટપિષ્ટ પરિનિષ્ઠિત, જાંબુફળકાલિકા વરસન્ન, ઉત્કૃષ્ટ મદ પ્રાપ્ત, કંઈક ઓઠાવ-લંબી, કંઈક આંખ લાલ કરનાર, કંઈક નશો દેનારી, સલ-માંસલપેશલ વણથી યુકત યાવત તે અર્થ સમર્થ નથી. વારુણોદક આના કરતાં ઈષ્ટતર ચાવતું સ્વાદવાળું છે.
ભગવન સરોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમજેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજની ચતુઃસ્થાન પરિણત ગાયનું દૂધ, મંદ નિ ઉપર સારી રીતે પકાવેલ હોય, અાદિમાં અને અંતે જેમાં ખાંડ અને મિશ્રી ઉમે હોય, વણથી ચાવત પથિી યુકત હોય, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. ગૌતમ! ક્ષીરોદામુદ્ર જળ આનાથી ઈષ્ટ યાવતું સ્વાદુ છે.
ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ શરદઋતુના ગાયના ઘીના થર સમાન છે, જે સલ્લકી અને કણેરના ફૂલ જેવા વણવાળું છે. સારી રીતે ગરમ કરી, તકાળ નિતારેલ, તથા શ્રેષ્ઠ વર્ણ-ગંધ-સ-સ્પર્શયુક્ત છે. શું આનો સ્વાદ હોય ? ના, તે અસંગત નથી. તેના કરતાં ઈષ્ટતર યાવતું સ્વાદુ હોય છે.
ક્ષોદોદ સમદ્રનું જળ, જેમ કોઈ ભેરુડ દેશોra જાતિવંત ઉન્નત બેંક જતિની શેરડી હોય, જે પાકે ત્યારે હરતાલ સમાન પીળી થાય, જેની સાંધા કાળા છે, ઉપર-નીચેનો ભાગ છોડી માત્ર વાલા ગિભાગને ભવીષ્ઠ બળદો દ્વારા ચલાવાતા થી રસ કઢાયેલ હોય, વસ્ત્રથી ગાળેલ હોય, ચતુતિકથી સુવાસિત
૧૧૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોય, અધિક પક્ષ, લઘુક, વાદિયુક્ત, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. આનાથી ઈષ્ટતરાદિ સ્વાદ છે. એ રીતે બાકીના સમુદ્રના જળનો સ્વાદ સ્વયંભૂમણ પત્ત જાણવો. વિશેષ એ • પુષ્કરોદના જળ માફક સ્વચ્છાદિ છે.
ભગવાન ! કેટલા સમુદ્ર પ્રત્યેક સવાળા છે ગૌતમ / ચાર તે આ - લવણ, વરુણોદ, શીરોદ, ધૃતોદ.
ભગવાન ! કેટલાં સમુદ્રો પ્રકૃતિથી ઉદક સનાળા છે ? ગૌતમ ! ત્રણ. તે આ - કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો પ્રાયઃ ક્ષોદસવાળા કહેલા છે.
• વિવેચન-૩૦૧,૩૦૨ :
ભદંત! જંબૂદ્વીપ નામે કેટલા દ્વીપો છે ? ભગવંતે કહ્યું – જંબૂદ્વીપ નામના અસંખ્યાત દ્વીપો કહ્યા છે. એ પ્રમાણે લવણ નામના અસંખ્યાત સમુદ્રો, ઘાતકીખંડ નામે અસંખ્યાત દ્વીપો છે. કાલોદ નામે અસંખ્યાત સમુદ્રો છે યાવતું સૂર્યવરાવભાસ નામના અસંખ્યાત સમુદ્રો છે. ઉક્ત પ્રકારે અસંખ્યાત સૂર્ય નામે બિપત્યવતાર સુધી કહેવું.
અરણથી આરંભીને દેવદ્વીપ પૂર્વે બધાં ત્રિપત્યવતારપણે અનંતર અભિધાનથી સમુદ્રો કહ્યા છે. હવે “દેવ’ આદિ આશ્રીને પ્રશ્નનિર્વચન સૂત્રો કહે છે – દેવદ્વીપ કેટલા કહ્યાં છે ? ગૌતમ ! એક. એ રીતે દશેને એકાકાર કહેવા.
લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, ક્ષીરોદ, ધૃતોદ, ક્ષોદોદ વિષયક સાત સૂત્રો સ્વયં વિચારવા. * * * માત્ર સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ જેવું છે. હવે પ્રત્યેક રસવાળા જે પ્રકૃતિ ઉદકરસવાળા છે તેને કહે છે - X - X - લવણોદ, વરુણોદ, ક્ષીરોદ અને ધૃતોદ. આ ચાર સિવાય કોઈ સમુદ્ર તેના જેવો પ્રત્યેક રસવાળો નથી. ભદંત ! કેટલા સમુદ્રો પ્રકૃતિ ઉદકરસવાળા છે ? ગૌતમ! પ્રણ. કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. - X -
- સૂત્ર-303 :
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબા વાળા છે ? ગૌતમ! ત્રણ સમુદ્રો. તે આ - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અ૫ મત્સ્ય, કાચબાવાજી કા છે.
ભગવાન ! લવણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ રતિ-કુલકોટિ-યોનિપ્રમુખ કહી છે? ગૌતમ! સાત લાખ.
ભગવાન ! કાલોદ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ-કુલકોટિ-યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ! નવ લાખ.
ભગવાન ! સ્વયંભૂમણ સમુદ્રમાં ? સાડાબાર લાખ મત્સ્ય જાતિ-કુલકોટિયોનિ પ્રમુખ કહી છે.
ભગવન ! લવણ સમુદ્રમાં મત્સ્યોના શરીરની કેટલી મોટી અવગાહના
Page #228
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /303
૧૧
૧૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
તો સર્વ સંખ્યાથી કેટલા નામવાળા દ્વીપસમુદ્રો છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! લોકમાં જેટલાં સામાન્યથી શુભ નામો છે – શંખ, ચક્ર, સ્વસ્તિક, કલશ, શ્રીવત્સાદિ છે. શુભ વર્ણ નામના, શુભગંધ નામના, શુભ સ નામના, શુભ સ્પર્શ નામના આટલાં નામવાળા દ્વીપ-સમુદ્રો કહેલા છે.
હવે ઉદ્ધાર સાગરોપમ પ્રમાણથી હીપ-સમુદ્રનું પરિમાણ કહે છે – ભદંત ! કેટલાં દ્વીપસમદ્રો ઉદ્ધાર પલ્યોપમ સાગરોપમ પ્રમાણથી કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જેટલાં અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમયો - એકૈક સૂક્ષ્મ વાલાણ અપહાર સમયો છે, આટલા દ્વીપ-સમદ્રો ઉદ્ધારથી કહેલા છે. કહ્યું છે - અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલાં સમયો છે, બમણાં-બમણાં ગુણપ્રવિસ્તર દ્વીપ-સમુદ્ર રજુ એટલાં છે.
ભગવદ્ ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામી, અ પરિણામી, જીવ પરિણામી કે પુગલ પરિણામી છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પૃથ્વી પરિણામી પણ છે, અમ્ પરિણામી પણ છે, જીવ પરિણામી પણ છે અને પુદ્ગલ પરિણામી પણ છે.
ભગવતુ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણો- બેઈન્દ્રિયાદિ, સર્વે ભૂતો-વનસ્પતિઓ, સર્વે જીવો - પંચેન્દ્રિયો, સર્વે સવ-પૃથ્વી આદિ, પૂર્વે ઉત્પન્ન થયા છે ? ભગવંતે કહ્યું - ગૌતમાં અનેક વખત અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. કેમકે બધાં સાંવ્યવહારિક રાશિ અંતર્ગત જીવોનો સર્વ સ્થાને પ્રાયઃ અનંતવાર ઉત્પાદ છે.
કહી છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પoo યોજન. એ પ્રમાણે કાલોદ સમુદ્રમાં ૩૦૦ યોજનસવયંભૂમણમાં ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટથી છે.
• વિવેચન-૩૦૩ -
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબાથી કોણ છે ? ગૌતમ ! ત્રણ સમુદ્રો - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અને મત્સ્ય-કાચબાદિથી આકીર્ણ છે. પણ મત્સ્ય-કાચબાથી રહિત નથી. હવે લવણાદિમાં મચની કુલ-કોડી પરિજ્ઞાનાર્થે કહે છે - લવણ સમુદ્રમાં કેટલાં પ્રમાણમાં જાતિપ્રધાન, કુળકોટી મસ્યોની કહી છે ? અહીં એક જ યોનિમાં અનેક જાતિ-કુળ હોય છે. જેમ એક જ છગણ યોનિમાં કૃમિકોટી કુલ, મિલિકા કુળ, વૃશ્ચિક કુળ આદિ છે. તેથી લાખ યોનિપ્રમુખ કહ્યું. ગૌતમ! સાત લાખ જળમસ્ય જાતિ કુલકોટીયોનિ પ્રમુખ છે. આ પ્રમાણે કાલોદ અને સ્વયંભૂરમણ સૂત્ર પણ કહેવા. વિશેષ એ કે કાલોદમાં નવ લાખ અને સ્વયંભૂરમણમાં સાડા બાર લાખ કુલકોટી કહેવી.
ધે લવણાદિમાં મત્સ્ય પ્રમાણ કહે છે - ભદંત! લવણ સમુદ્રમાં મસ્યોના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? ગૌતમ ! ત્રણોમાં જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી - લવણમાં ૫oo યોજન, કાલોદમાં 900 યોજન અને સ્વયંભૂરમણમાં ૧000 યોજન અવગાહના જાણવી.
• સૂત્ર-૩૦૪,૩૦૫ -
ફિe૪] ભગવના નામોની અપેક્ષાએ દ્વીપ-સમુદ્ર કેટલાં નામવાળા છે ? ગૌતમ! લોકમાં જેટલા શુભ નામો, શુભ વણ યાવત્ શુભ સ્પર્શે છે, એટલા નામવાળા દ્વીપ અને સમુદ્રો છે.
ભગવાન ! ઉદ્ધાર સમયોની અપેક્ષા દ્વીપસમુદ્રો કેટલા છે ? ગૌતમ ! અઢી સાગરોપમના જેટલાં ઉદ્ધાર સમય છે, તેટલાં દ્વીપ અને સમુદ્રો છે.
[3] ભગવત્ ! હીપ-સમુદ્રો શું પૃeળીનું પરિણામ છે, અમ્ (જળ)નું પરિણામ છે, જીવનું પરિણામ છે કે પુગલનું પરિણામ છે ? ગૌતમ ! હીપસમુદ્રો કૃedીપરિણામ પણ છે, અપપરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે, પુદ્ગલ પરિણામ પણ છે.
ભગવાન ! દ્વીપસમુદ્રોમાં સર્વે પ્રાણી, સર્વે ભૂત, સર્વે જીવ અને સર્વે સત્વો પૃથ્વીકાલિકપણે યાવતુ પ્રસકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! કેટલીવાર યાવતું અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે.
• વિવેચન-30૪,3૦૫ -
ભદંત! દ્વીપ-સમદ્રો કેટલાં નામવાળા કહ્યાં છે ? જો સંખ્યાની ગણવાની ઈચ્છા હોય તો તે કેટલાં કહ્યા છે એવો અર્થ છે. અહીં આ ભાવના છે - અહીં એકએક નામવાળા અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો કહેલા છે. માત્ર તેમાં છેલ્લા ‘દેવ' આદિ પાંચ દ્વીપો અને પાંચ સમુદ્રો છોડી દેવા.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં દ્વીપસમુદ્રાધિકાર પૂર્ણ |
Page #229
--------------------------------------------------------------------------
________________
૩/ઈન્દ્રિય/૩૦૬
છે ઈન્દ્રિય વિષયાધિકાર
— * — * — * —
હમણાં દ્વીપસમુદ્રના પુદ્ગલ પરિણામત્વથી કહ્યા. તે પુદ્ગલોના વિશિષ્ટ પરિણામ પરિણતોના ઈન્દ્રિય ગ્રાહ્યત્વથી ઈન્દ્રિયવિષય પુદ્ગલ પરિણામ કહે છે – • સૂત્ર-૩૦૬ :
ભગવન્ ! ઈન્દ્રિયોના વિષયભૂત પુદ્ગલ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય વિષય યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. - - - ભગવન્ ! શ્રોત્રોન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. એ પ્રમાણે ચક્ષુ આદિ ઈન્દ્રિય વિષય પણ બબ્બે ભેટે છે. જેમકે – સુરૂપ અને દુરૂપ પરિણામ. સુગંધ અને દુર્ગન્ધ પરિણામ. સુરસ-દુરસ પરિણામ. સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પર્શ પરિણામ.
૧૧૯
ભગવન્ ! ઉત્તમ-અધમ શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ-પરિણામમાં પરિણમતા પુદ્ગલ પરિણમ્યા એમ કહી શકાય? હા, ગૌતમ ! ઉત્તમ-અધમ શબ્દ પરિણામોમાં પરિણમતા પુદ્ગલો પરિણમ્યા કહેવાય. ભગવન્ ! શું શુભ શબ્દ પુદ્ગલો અશુભ શબ્દપણે અને અશુભ શબ્દ પુદ્ગલો શુભ શબ્દપણે પરિણમે છે? હા, ગૌતમ ! તે બંને પરસ્પર પરિણમે છે.
• સૂત્ર-૩૦૭ :
-
ભગવન્ ! શું સુરૂપ પુદ્ગલો દુરૂપપણે, કુરૂપ પુદ્ગલો સુરૂપપણે પરિણમે છે? હા, ગૌતમ ! પરિણમે છે. એ પ્રમાણે સુગંધી પુદ્ગલ દુર્ગંધી પુલપણે, દુર્ગન્ધી પુદ્ગલ સુગંધી પુદ્ગલપણે પરિણમે છે. એ રીતે સુસ્પર્શ, દુઃસ્પર્શપણે અને સુરસ દુરસપણે પરિણમે ? હા, પરિણમે છે.
• વિવેચન-૩૦૬ :
ભદંત ! ઈન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – થ્રોગેન્દ્રિય વિષયાદિ, સુગમ છે. - ૪ - નૂનં - નિશ્ચિત. ઉચ્ચાવચ્ચ - ઉત્તમ અને અધમ. - ૪ - ૪ - પરિણામના યથાવસ્થિત ભાવથી. દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના વશથી તે-તે રૂપે થવું તે પરિણામ. શુમાવ્યા - શુભ શબ્દરૂપ પુદ્ગલો. - ૪ - ઈત્યાદિ સુપ્રતીત છે. - ૪ - ૪ -
# દેવ શક્તિ અધિકાર છ
— — — -
ભગવન્ કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ પહેલાં પુદ્ગલ ફેંકે અને પછી તે ગતિ કરતો તે વસ્તુને વચમાં પકડવાને સમર્થ છે ? હા, છે. ભગવન્ ! એવું કયા કારણથી કહો છે કે – મહર્ષિક દેવ યાવત્ પકડી શકે? ગૌતમ ! ફેંકેલ પુદ્ગલની પહેલા શીઘ્રગતિ હોય છે, પછી તેની મંદગતિ થાય છે. જ્યારે તે મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવની ગતિ પહેલાં પણ શીઘ્ર હોય છે અને પછી
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પણ શીઘ્ર હોય છે. તે કારણથી હે ગૌતમ ! એમ કહ્યું કે ાવત્ ગતિ કરતો
દેવ પકડી લે છે.
૧૨૦
ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના અને કોઈ બાળકને પહેલા છેધા-ભેધા વિના તેના શરીરને સાધવામાં સમર્થ છે શું? ના,
તે અર્થ સંગત નથી.
ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, પણ બાળકના શરીરને પહેલાં છેલ્લા-મેધા વિના તેને સાંધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ
સંગત નથી.
ભગવન્ ! કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, પહેલાં બાળકને છેદી-ભેદીને પછી તેને સાંધવામાં સમર્થ છે? હા, સમર્થ છે, તે ગ્રંથિને છદ્મસ્થ જાણી કે જોઈ શકતો નથી, એવી સૂક્ષ્મ ગ્રંથિ તે હોય છે. ભગવન્ ! મહાદ્ધિક દેવ પહેલા બાળકને છેલ્લા-ભેધા વિના દીર્ઘ કે હ્રસ્વ કરવામાં સમર્થ છે શું? ના, તેમ નથી.
આ પ્રમાણે ચારે આલાવા છે. પહેલા-બીજા ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ નથી. એકાંતરિક છેદન-ભેદન નથી. બાકી પૂર્વવત્ તે સિદ્ધિને છાસ્થ જાણતો કે જોતો નથી. આટલી સૂક્ષ્મ તે દીર્ઘ કે છૂવ કરવાની વિધિ હોય છે.
• વિવેચન-૩૦૭ :
ભદંત ! દેવ [કેવા ?] મહર્ષિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાનુભાગ. પુતિ - ટૂંકુ આદિ પ્રયત્નથી ફેંકે. તે જ પુદ્ગલ ભૂમિ ઉપર પડે તે પહેલા પ્રદક્ષિણાથી ભમીને પકડી લેવા સમર્થ છે ? હા, છે. કેમકે દેવની શક્તિ ઘણી છે. ત્યારે જિજ્ઞાસુ પૂછે છે કે કઈ રીતે? ભગવંતે કહ્યું – ગૌતમ ! પ્રયત્ન જનિત સંસ્કારની તીવ્રતાથી પુદ્ગલની પહેલાં તીવ્રગતિ હોય છે, પણ પછી સંસ્કારની મંદ મંદતાથી પછી મંદગતિ થાય છે. દેવને પહેલા કે પછી શીઘ્ર ઉત્સાહ વિશેષથી શીઘ્ર ગતિ જ હોય છે.
દેવ બાહ્ય પુદ્ગલ લીધા વિના બાળકને છેધા કે ભેધા વિના - તેના શરીરને થોડી પણ વિક્રિયા કર્યા વિના દૃઢ બંધને બદ્ધ કરવામાં સમર્થ છે ? ના, તેમ નથી. કેમકે બાહ્ય પુદ્ગલ લીધાં વિના, શરીરને વિક્રિયા વિના બંધન કરવું અશક્ય છે. આના દ્વારા દેવો પણ નિબંધના ક્રિયા ન કરે તેમ કહ્યું.
બીજા સૂત્રમાં બાળકને છેદવું-ભેદવું એ વિશેષ છે. બાકી પૂર્વવત્. અહીં પણ ઉભય કારણજન્ય ગ્રંથન કરવાની અશક્તિ છે. ત્રીજા સૂત્રમાં બાહ્ય પુદ્ગલ લઈને, બાળકને ન છેદે - ન ભેદે તે વિશેષ છે. ચોથામાં બાહ્ય પુદ્ગલો લઈને અને બાળકને છેદી-ભેદીને એ વિશેષ છે. અહીં ગ્રથન કરવા સમર્થ છે તેમ કહેવું. કેમકે કારણ-સામગ્રી સંભવે છે. તે ગ્રંથીને છાસ્ય મનુષ્યો જાણતા કે જોતાં નથી. તે બાળક કે અન્ય પુરુષ અતિશય જ્ઞાની ન હોવાથી ન જાણે, ન જુએ. એટલું સૂક્ષ્મ દેવો ગુંચે.
Page #230
--------------------------------------------------------------------------
________________
BJયો/૩૦૮ થી ૧૧
૧૨૨
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩
છે જ્યોતિક દેવાધિકાર છે
— x x - x - દેવ સામર્થ્ય જાણીને જ્યોતિકને આશ્રીને કહે છે - • ર-૩૦૮ થી ૩૧૧ :
[soc] ભગવનચંદ્રસૂની નીચે રહેલ તારરૂપ દેવ, હીન કે તુલ્ય છે સમશ્રેણીમાં રહેલ તારારૂપ દેવ હીન કે તુલ્ય છે? ઉપર રહેલ તારારૂપ દેવ હીન કે તુલ્ય છે? હા, છે. ભગવન ! એમ કેમ કહો છે - x • તારારૂપ હીન કે તુલ્ય પણ હોય. ગૌતમ જેવા જેવા કે દેવોના પૂિર્વભવના તપ, નિયમ, બહાચર્ય આદિમાં ઉત્કૃષ્ટતા કે અનુકૃષ્ટતા હોય છે, તેમ-તેમ તે દેવોનું તે પ્રમાણમાં હીનત્વ કે તત્વ હોય છે. એ કારણથી છે ગૌતમ! એમ કહ્યું કે ચંદ્ર-સૂર્યની નીચે-પર કે સમયેeણીમાં રહેલ તારારૂપ દેવ હીન પણ હોય છે અને તુલ્ય પણ હોય છે.
[3] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પશ્ચિામાં - [૩૧] ૮૮-ગ્રહો, ૨૮-નમો હોય છે. હવે તાસ સંખ્ય[૩૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. • વિવેચન-૩૦૮ થી ૩૧૧ -
ભદેતા ચંદ્ર-સૂર્યથી શોકની અપેક્ષાએ નીચેના તારા-વિમાનના અધિષ્ઠિત દેવ, ધતિ-વૈભવ-સ્વેચ્છાદિ અપેક્ષાએ કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય છે, સમશ્રેણિ વ્યવસ્થિત તારાપ દેવોમાં કેટલાંક ધુતિ આદિ અપેક્ષાએ હીન કે તુલ્ય છે, ચંદ્રસૂર્ય વિમાનની ઉપર રહેલ તારારૂપ દેવ તે પણ હીન કે તુલ્ય છે ? - ભગવંતે કહ્યું - તેં જે પૂછ્યું, તે બધું તેમજ છે, એમ કહેતા ફરી પ્રશ્ન કર્યો કે - ભગવંત ! કયા કારણે તમે આમ કહો છો ? ગૌતમ ! તે તારરૂપ વિમાન અધિષ્ઠાતા દેવના પૂર્વ ભવે જે તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ હોય. તેમાં તપનવકારશી આદિ, નિયમ-અહિંસાદિ, બ્રાહાચર્ય-બસ્તિનિરોધાદિ. અનુવૃષ્ટ-પૂર્વથી, વિપરીત. તે પ્રમાણે તે દેવોનું તાપવિમાન અધિષ્ઠાતા ભવે હીનત્વ કે તુલ્યવ જાણવું અર્થાત્ પૂર્વભવે જેમના તપ-નિયમ-બ્રાહ્મચર્ય મંદ હોય તે તારાવિમાન દેવના ભવે સૂર્યચંદ્ર દેવશી ધુતિ આદિ અપેક્ષા હીન હોય, જેણે તપ નિયમાદિ ઉત્કૃષ્ટ સેવ્યા હોય તે તારાવિમાન દેવો ધુત્યાદિથી ચંદ્ર-સૂદિવની સમાન હોય છે. * * * * *
ભદેલા એકેક ચંદ્ર-સૂર્યના, આ પદ વડે ચંદ્રની જેમ સૂર્ય પણ તેમનો સ્વામી-ઈન્દ્ર છે, તેમ કહ્યું. કેટલો નક્ષત્રનો, મહાગ્રહોનો અને તારાગણ કોડાકોડીનો પરિવાર કહ્યો છે ? જો કે અહીં ઘણાં વાયના-ભેદે છે છતાં સૂકાર્ય મુજબ કહીએ છીએ - ચંદ્રસૂર્યને ૨૮-નામનો પરિવાર, ૮૮ મહાગ્રહ પરિવાર આદિ છે • x •
• -૩૧૨,૩૩ -
[34] ભગવના ભૂદ્વીપના મેરુ પર્વતના પૂર્વયમાંતથી કેટલે દૂર જ્યોતિષદેવ તેની પ્રદક્ષિણા કરે છે ગૌતમ ૧૧મ યોજન દુરી જ્યોતિષ પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરના ચરમાંતથી પણ ૧૧ર૧
યોજનથી ચાર ચરે છે.
ભગવના લોકાંતરી કેટલે દર જ્યોતિષ ચક છે ગૌતમ ૧૧૧૧ યોજને જ્યોતિષ ચક કહેલ છે.
ભગવા આ સ્તનપભા પૃવીના બહુસમમણીય ભૂમિમાગણી કેટલે દૂર સૌથી નીચેના તારારૂપ ગતિ કરે છે? કેટલે દૂર સૂર્યવિમાન ગતિ કરે છે? કેટલે દૂર ચંદ્રવિમાન ગતિ કરે છે? કેટલે દૂર સૌથી ઉપનો તારરૂપ ગતિ કરે છે? ગીતમાં આ રનપભા પૃવીના ભહસમરમણીય ભૂભાગથી 90 યોજન દુર સૌથી નીચેનો તારો ગતિ કરે છે, ૮૦૦ યોજન દૂર સૂર્યવિમાન ગતિ કરે છે, ૮૮૦ યોજને ચંદ્ર વિમાન ગતિ કરે છે અને ૯૦૦ યોજન દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે.
ભગવના સૌથી નીચેના તારાથી કેટલે દૂર સૂર્ય વિમાન ચાલે છે? કેટલે ર ચંદ્ધ વિમાન ચાલે છેn કેટલે દૂર સૌથી ઉપરનો તારે ચાલે છે ગૌતમાં સૌથી નીચેના તારાથી દશ યોજન દૂર સુવિમાન ચાલે છે, ૯૦ યોજન દૂર ચંદ્ર વિમાન ચાલે છે અને ૧૧૦ યોજન દૂર સૌથી ઉપરનું તારા વિમાન ચાલે છે.
ભગવાન સૂર્યવિમાની કેટલે દૂર ચંદ્રવિમાન ચાલે છે ? કેટલે દૂર સૌથી ઉપરનો તારો ચાલે છે ? ગૌતમ ! સૂર્ય વિમાનથી ૮૦ યોજન દૂર ચંદ્ર વિમાન ચાલે છે. ૧oo યોજન દૂર સૌથી ઉપરનો તારો ચાલે છે. • • • ભગવાન ! ચંદ્ર વિમાની કેટલે દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે ? ગૌતમ ! ચંદ્રવિમાનથી ૨૦ યોજન દૂર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે.
આ પ્રમાણે બને મળીને ૧૫o યોજનના બાહાઈ તિળી દિશામાં અસંખ્યાત યોજન પર્યન જ્યોતિચક કહેલ છે.
[૧૩] ભગવત્ ! જંબૂદ્વીપમાં કર્યું ના બધાં નામોની અંદર ગતિ કરે છે ? કય નષ સૌeી બહાર ગતિ કરે છે ક ન સૌથી ઉપર ગતિ કરે છે ? કયું નામ સૌથી નીચે ગતિ કરે છે ? ગૌતમ ! જેબૂદ્વીપ દ્વીપમાં અભિજિત નામ સૌથી આદર ગતિ કરે છે. મૂલ નાw સૌની બહાર ગતિ કરે છે. સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર અને ભરણી નામ સૌથી નીચે ગતિ કરે છે.
• વિવેચન-૩૧૨,૩૧૩ :
જંબૂદ્વીપમાં મેરુ પર્વતના સક્લ તિછલોક મણે કેટલાં ક્ષેત્રમાં જ્યોતિષયક મંડલ ગતિએ ભમે છે ? ગૌતમ ! ૧૧ર૧ યોજન. મેરથી ૧૧ર૧ યોજન છોડીને પછી ચવાલપણે જયોતિશક ચાર ચરે છે. લોકાંત પૂર્વે કેટલા ક્ષેત્રના અંતરે જ્યોતિક કક્ષ છે ? ૧૧૧૧ યોજન દૂર કહેલ છે. આ રત્તપમાં પૃથ્વીના બહુસમ માણીય
ભૂમિભાગથી કેટલા અંતરે નીચેના તારારૂપ, સૂર્યવિમાન, ચંદ્રવિમાન, સૌથી ઉપરના તારાપ જ્યોતિક ચાર ચરે છે ? ગૌતમ ! ૯૦ યોજને સૌથી નીચેનો તારો, ૮૦૦ યોજને સુર્ય, ૮૮૦ યોજને ચંદ્ર અને 60 યોજને સૌથી ઉપરનો તારો છે.
[આ પ્રમાણે વૃત્તિકાગ્રીએ મૂળ સૂનું સંસ્કૃત રૂપાંતર જ રજૂ કરે છે એટલે અમો વધારે પુનરુક્તિ કરતાં નથી.]
Page #231
--------------------------------------------------------------------------
________________
૩/જ્યો૰/૩૧૨,૩૧૩
૧૨૩
- સૂમ-૩૧૪ :
ભગવન્ ! ચંદ્રતિમાન કયા આકારે છે ? ગૌતમ ! અકિપીત્ય સંસ્થાને રહેલ છે. તે સર્વથા સ્ફટિકમય છે, તેની કાંતિ બધી દિશા-વિદિશામાં ફેલાય છે આદિ, જાણે કે તે ઉપહાસ કરી રહેલ છે ઈત્યાદિ વર્ણન કરવું. આ પ્રમાણે સૂર્યવિમાન, નક્ષત્રવિમાન, [ગ્રહવિમાન], તારાવિમાન પણ અધકલ્પિત્ય સંસ્થાન છે.
ભગવન્ ! ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે ? જાડાઈ કેટલી છે ? ગૌતમ ! (ચંદ્રતિમાનની) લંબાઈ-પહોળાઈ એક યોજનના ૫૬/૧ ભાગ છે. તેનાથી ત્રણ ગુણાથી કંઈક અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૮/૬૧ ભાગ જાડાઈ છે. • - - સૂર્યવિમાનના વિષયમાં આ જ પ્રશ્ન સૂર્યવિમાન એક યોજનના ૩/૬૧ ભાગ લાંબુ પહોળું છે. તેનાથી ત્રણ ગણીથી અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૪/૬૧ ભાગ જાડાઈ છે.
ગ્રહવિમાન અર્ધ યોજન લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગુણી કરતાં અધિક પરિધિ અને એક કોશ જાડાઈ છે, નક્ષત્ર વિમાન એક કોશ લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગણાથી અધિક પરિધિ અને અર્ધ કોશ જાડાઈવાળું છે. તારાવિમાન અર્વકોશ લાંબુ, પહોળું ત્રણગણાથી અધિક પરિધિ, ૫૦૦ ધનુષ જાડાઈ વાળું છે. • વિવેચન-૩૧૪ :
ભદંત ! ચંદ્રવિમાન કેવા આકારે છે ? ગૌતમ ! અદ્ભુ કપિન્થ સંસ્થાને રહેલ છે. - X - (શંકા) જો ચંદ્ર વિમાનનો આકાર અર્હુ કપિત્ય જેવો હોય તો ઉદયકાળે, અસ્તકાળે અથવા પૂનમે જ્યારે તિછું પરિભ્રમણ કરે છે ત્યારે અદ્ઘ કપિત્થફળાકારે કેમ દેખાતો નથી ? [સમાધાન] અહીં રહેનારા પુરુષો દ્વારા અદ્ઘ કપિત્થાકારવાળા ચંદ્ર વિમાનની ફક્ત ગોળ પીઠ જ દેખાય છે. પણ સમતપણે દેખાતો નથી. તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિષ્ઠ રાજનો પ્રાસાદ છે. તે પ્રાસાદ એ રીતે રહેલ છે, જેથી પીઠની સાથે મોટો વર્તુળાકાર થાય છે. તે દૂર હોવાથી એકાંતે સમવૃત્તપણે લોકોને દેખાય છે. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી. આ વાત “વિશેષણવતી” ગ્રન્થમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આક્ષેપ સહિત કહેલી જ છે – [જેની બે ગાયા આપેલી છે.
તથા બધું જ સ્ફટિક વિશેષ મણિમય છે. તથા અભિમુખ્યતાથી બધેથી નીકળેલ, પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે સિત. યાવત્ શબ્દથી વિવિધ મણિરત્નથી ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત. ઉંચી, આકાશતલને સ્પર્શતા શિખર, જાલંતર રત્ન - કનક સ્તુપિકા, વિકસિત શતપત્ર, પુંડરીક, તિલકરત્ન, અદ્ધ ચંદ્ન ચિત્ત અંદર અને બહાર શ્લક્ષ્ણ, તપનીય વાલુકા પ્રસ્તટ, સુખ સ્પર્શ, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
ઉક્ત પાઠની વ્યાખ્યાનો કેટલાંક અંશો અહીં નોંધેલ છે. મળિ - ચંદ્રકાંતાદિ, રત્ર - તનાદિ, વાતોદ્ભૂત - વાયુથી કંપિત, વિનવવનયંત - અભ્યુદય સૂચક વૈજયંતી પતાકા, છત્રાતિચ્છત્ર-ઉપર ઉપર રહેલ આતપત્ર. તું। - ઉંચા, ૩ન્માનિત - પાંજરાથી બહિષ્કૃત્. પંબર - વાંસ આદિનું પ્રચ્છાદન વિશેષ. સ્યૂપિા - શિખર. તિન - લિંત આદિમાં પુંડ્ર, રત્નમય અર્ધચંદ્ર. સંતો દ = મળે - આ બધું અંજન
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પર્વત ઉપરના સિદ્ધાયતન દ્વારવત્ કહેવું. ચંદ્ર વિમાનવત્ સૂર્યાદિ ચારે વિમાન કહેવા. ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ, બાહસ્ય કેટલા છે ? [સૂત્રાર્થમાં આ પ્રમાણ કહેલ છે. તે મુજબ] આ પ્રમાણે સૂર્ય-નક્ષત્ર-ગ્રહ-તારા વિમાનોના પ્રમાણ સંબંધી પ્રશ્નોત્તર સૂત્રાર્થ મુજબ જ હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી.
૧૨૪
વૃત્તિકારશ્રી અહીં તત્ત્વાર્થભાષ્યની સાક્ષી આપે છે સૂર્યમંડલ વિલ્કેભ ૪૮/૬૧ યોજન છે. ચંદ્રમાનો પ૬/૬૧ યોજન છે. ગ્રહોનો અદ્ધ યોજન, નક્ષત્રોનો એક ગાઉ, તારાનો સૌથી ઉત્કૃષ્ટ અર્હ કોશ, જઘન્ય તારાનો ૫૦૦ ધનુપ્ વિખંભ થાય છે. વિખુંભ [પહોળાઈ]થી અદ્ધ આ બધાનું બાહહ્ય જાણવું.
-
- સૂત્ર-૩૧૫ :
ભગવન્! ચંદ્રવિમાનને કેટલા હજાર દેવ વહન કરે છે? ગૌતમ! ચંદ્ર વિમાનને [કુલ ૧૬,૦૦૦ દેવ વહન કરે છે.] તેમાં પૂર્વમાં ૪૦૦૦ દેવો સિંહરૂપ ધારણ કરી ઉઠાવે છે. તે સિંહ શ્વેત, સુભગ, સુપ્રભ, શંખતલ સમાન વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, ચાંદીના સમૂહ સમાન શ્વેત પ્રભાવાળો છે. તેની આંખ મધની ગોળી સમાન પીળી છે, મુખમાં સ્થિત સુંદર પ્રકોપ્ડોથી યુકત ગોળ, મોટી, પરસ્પર જોડાયેલી, સુવિશિષ્ટ, તીક્ષ્ણ દાઢાઓ છે, તાળવું અને જીભ લાલ કમળના પત્ર સમાન મૃદુ અને સુકોમળ છે, નખ પ્રશસ્ત અને શુભ વૈર્યમણિ માફક ચમકતા અને કર્કશ છે. ઉર્દુ વિશાળ અને મોટા છે, સ્કંધ પૂર્ણ અને વિપુલ છે, કેસરા સટી, મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ છે, ગતિ લીલાયુકત અને ઉછળવાથી ગર્તીત, ધવલ છે. પૂંછ ઉંચી ઉઠેલી, સુનિર્મિત અને ફટકાર યુક્ત છે. નખ, દાંતને દાઢા વજ્રમય છે, જીભ, તાળવું, જોડેલ જોત ત્રણે સોનાના છે. તે કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિત બાળ-ત્ર્ય-પુરુષકાર પરાક્રમમુકત છે. તે જોર-જોરથી સિંહનાદ કરતા આકાશ અને દિશાઓને ગુંજાવતો અને શોભિત કરતો ચાલે છે.
તે ચંદ્રવિમાનને દક્ષિણ બાજુથી ૪૦૦૦ દેવો હાથીરૂપ ધારણ કરીને વહન કરે છે. તે હાથી શ્વેત, સુભગ, સુભ, શંખતલની જેમ વિમલ, નિર્મળ, ઘનદહીં ગાયનું દૂધ, ફીણ, રજત નીકર સમાન શ્વેત છે. વજ્રય કુંભયુગલની નીચે રહેલ સુંદર મોટી છૂંઢમાં જેણે ક્રીડાર્થે તપોના પ્રકાશને ગ્રહણ કરેલ છે. તેનું મુખ ઉંચે ઉઠેલ, તપનીય સ્વર્ણના વિશાળ, ચંચળ, પળ, હલતા એવા વિમલ કાનોથી સુશોભિત છે, મધ જેવા ચમકતા, સ્નિગ્ધ, પીળા અને પયુકત તથા મણિરત્ન માફક ત્રિવ-શ્વેત, કૃષ્ણ, પીત વર્ણવાળા તેના નેત્ર છે. તે નેત્ર ઉન્નત, મૃદુલ, મલિકાના કોક જેવા લાગે છે. દાંત સફેદ, એક સમાન, મજબૂત, પરિણત અવસ્થાવાળા, સુદૃઢ, સંપૂર્ણ અને સ્ફટિકમય હોવાથી સુજાત અને મૂટાલની ઉપમાથી શોભિત છે. દાંતોના અગ્રભાગે સ્વર્ણના વલય પહેરાવેલા છે. તેથી આ દાંત વિમલમણીઓની વચ્ચે ચાંદીના સમૂહ જેવા લાગે છે. તેમના મસ્તકે તાનીયવર્ણના વિશાળ તિલક આદિ આભૂષણ પહેરાવેલા છે. વિવિધ મણિથી નિર્મિત ઉર્ધ્વ ત્રૈવેયક આદિ કંઠના આભરણ ગળામાં પહેરાવેલ છે. જેના
Page #232
--------------------------------------------------------------------------
________________
૩/જ્યો/૩૧૫
૧૫
ગંડસ્થળોના મધ્યમાં વૈડૂર્યરનના વિચિત્ર દંડવાળ નિર્મળ વજમય તીક્ષણ અને સુંદર અંકુશ સ્થાપિત કરેલ છે. તપનીય વર્ષના દોરડાથી પીઠનું સ્તરણ સારી રીતે સજાવી ખેંચીને બાંધેલ છે, તેથી દાયુિક્ત અને બળથી ઉદ્ધત બનેલ છે. બંબૂનદ સુવર્ણના બનેલા ઘનમંડળવાળા અને વજમય લાલાથી તાડિત તથા આસપાસ વિવિધ મણિરત્નોની નાની-નાની ઘંટિકા વડે યુકત રતનમય દોરડામાં લટકતા બે મોટા ઘંટોના મધુર સ્વરથી તે મનોહર લાગે છે. તેમની પૂંછ ચરણ સુધી લટકતી છે, ગોળ છે, સુજાત અને પ્રશસ્ત લક્ષણવાળા વાળ છે. જેનાથી તે હાથી પોતાના શરીરને લુછે છે. માંસલ અવયવોને લીધે પરિપૂર્ણ કાચબાની માફક તેના પણ હોવા છતાં તે શીવ્ર ગતિવાળા છે. કરdની તેમની નબ છે,. તપનીય સુવર્ણના જોત દ્વારા જોડેલ છે. તેઓ કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિત ગતિ, અમિત બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમવાળા છે. પોતાના ઘણાં ગંભીર અને મનોહર ગુલગુલાયિત વનિના આકાશને પૂરિત કરે છે અને દિશાઓને સુશોભિત કરે છે.
તે ચંદ્ર વિમાનને પશ્ચિમ દિશા તરફ ૪૦૦૦ બળદરૂપધારી દેવ ઉઠાવે છે. તે બળદો શ્વેત, શુભગ સુપમાણ, તેમની કકુદ કુટીલ, લલિત, પુલિત, ચલચપળ, શાલીન છે. તેમના પડખાં સમ્યફ નમેલા, સંગત અને સુજાત છે, મિતમાયિત-પીન-રચિત પડમાં છે. મછલી અને કુક્ષી સમાન પાતળી કુક્ષિવાળા છે. નેક પ્રશd, સ્નિગ્ધ, મધની ગોળી જેવા ચમકતા પીળા વર્ગના છે. જંઘા વિશાળ, મોટી અને માંસલ છે તેમના સ્કંધ વિપુલ અને પરિપૂર્ણ છે, કપોલ ગોળ અને વિપુલ છે, હોઠ દાન નિશ્ચિત અને જડભાથી સારી રીતે સંબદ્ધ છે, લક્ષણોપેત-ઉwત અને કંઈક ઝુકેલા છે. તેઓ સંક્રમિત, લલિત, પુલિત અને સવાલની જેમ ચપળ ગતિથી ગર્વિત છે. મોટી-સ્થળ-વર્તિત અને સુસંસ્થિત તેમની કમર છે બંને કપોલના બાલ ઉપરથી નીચે સારી રીતે લટકે છે. લક્ષણ અને પ્રમાણયુકd, પ્રશસ્ત અને રમણીય છે. તેમના બુર અને પૂંછ એક સમાન છે. તેમના શીંગડા એક સમાન, પાતળા અને તીણ અગ્રભાગવાળા છે તેમની રોમરાજી પાતળી, સૂમ, સુંદર અને નિષ્પ છે. સ્કંધપદેશ ઉપચિત, પરિપુષ્ટ, માંસલ અને વિશાળ હોવાથી સુંદર છે. તેમની ચિતવન વૈજ્ઞમણિ જેવા ચમકતા કટાક્ષોથી યુકત, તેથી પ્રશસ્ત અને રમણીય ગરિ નામના આભૂષણથી શોભિત છે, gશ્વર નામક આભુષણથી તેનો કંઠ પરિમંડિત છે. અનેક મણિ, સુવર્ણ અને રનોથી નિર્મિત નાની-નાની ઘંટડીની માળા તેની છાતી ઉપર તિછ રૂપમાં પહેરાવાઈ છે. તેના ગળમાં શ્રેષ્ઠ ઘંટીની માળા છે. તેમાંથી નીકળતી કાંતિ વડે તેમની શોભામાં વૃદ્ધિ થઈ રહી છે. આ પાકમળની પરિપૂર્ણ સુગંધીયુક્ત માળાથી સુગંધિત છે. તેના બૂર વજના અને વિવિધ પ્રકારના છે. તેમના દાંત
ફટિક રતનમય છે, તપનીય સુવણની તેમની જીભ-તાળવું-જોતોથી જડેલ છે. તેઓ કામગમ, તિગમ, મનોગમ, મનોરમ, મનોહર અમિતગતિ, અમિતભળવી-પુરપાકાર પરાક્રમવાળો છે. જોરદાર ગંભીર ગર્જનાના મધુર અને મનોહર
૧૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સ્વરથી આકાશને ગુંજાવતા અને દિશાઓને શોભાવતા ગતિ કરે છે.
તે ચંદ્રવિમાનને ઉત્તર દિશાથી ૪ooo એશ્વરૂપધારી દેવ ઉઠાવે છે. તે અશ્વ , સુભગ, સુપ્રમાણ છે. ત્યવંત છે. પૂર્ણ બળ અને વેગ પ્રગટ કરવાની વાવાળા છે. હરિમેવકની કોમળ કળી સમાન ધવલ બનાળા, ધન-નિાયત, સુબદ્ધ, લક્ષણ-ઉwત કુટિલ, લલિત ઉછળતી ચંચલ અને ચપલ ચાલવાળા છે. કુદવું-ઉછળવું-દોડdવામીને ધારણ કરી રાખવા, લગામથી ચલાવે તેમ ચાલવું એ બધી શિક્ષા મુજબ ગતિ કરનારા છે. હાલતા એવા રમણીય આભૂષણ તેમના ગળામાં ધારણ કરેલ છે. તેમના પડકાં સમ્યફ ઝુકેલા, સંગત, પ્રમાણોપેત છે, સુંદર છે, યથોચિત મiામાં મોટા અને રતિ ઉત્પન્ન કરનાર છે. માછલી અને પક્ષી સમાન તેમની કુક્ષી છે, પીન-પીવર અને ગોળ સુંદર આકાર વાળી કમર છે, બંને કપોલના ભાલ ઉપરથી નીચે સુધી સારી રીતે લટકે છે, લક્ષણ અને પ્રમાણ યુકત, પ્રશd, રમણીય છે તેમની રોમરાજી તળી, સૂક્ષ્મ, જત, નિધ છે. તેમની ગરદનના વાળ મૃદુ, વિશદ, પ્રશd, સૂક્ષ્મ, સુલક્ષણોપેત અને સુલોલ છે, સુંદર અને વિલાસપુર્ણ ગતિથી હQતા એવા આભુષણોથી તેમની કમર પરિમંડિત છે. તપનીય સ્વણની બૂર, જિલ્લા, તાલુ છે. તપનીય વર્ષના જોતોથી સારી રીતે યુકત છે. તેઓ કામગમ-પીતગમ-મનોગમ-મનોરમ-મનોહર અમિતગતી, અમિત બાળવીર્યપુરુષાકાર પરાક્રમ યુકત છે. તેઓ જોરદાર હણહણાહટના મધુર અને મનોહર tવનિથી આકાશને ગુંજાવતા, દિશાઓને શોભિત કરે છે.
આ પ્રમાણે સૂર્યવિમાનની પણ પૃચ્છા. ગૌતમ! ૧૬,ooo દેવો પૂવક્રમથી વહન કરે છે. આ પ્રમાણે ગ્રહવિમાનની પણ પૃચ્છા - ગૌતમ ! ૮ooo દેવો પૂર્વ ક્રમથી વહન કરે છે. રooo દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. રooo દેવો દક્ષિણની, રooo દેવો પશ્ચિમની અને રહેoo દેવો ઉત્તરની બાહાને વહે છે.
આ પ્રમાણે નબ વિમાનની પૃચ્છા - ગૌતમ! ૪ooo દેવો વહે છે. સીંહરૂપધારી ૧૦૦૦ દેરી પૂર્વ દિશામાં વહન કરે છે એ રીતે ચારે દિશા કહેવી. એ પ્રમાણે તારા વિમાનોને રહેoo દેવે વહન કરે છે. તેમાં પ૦૦ દેવો સહરૂપ ધારણ કરી પૂર્વની બાહાને વહન કરે છે, એ પ્રમાણે ચારે દિશામાં સમજવું.
• વિવેચન-3 ૧૫ :
ભગવન્! ચંદ્ર વિમાનને કેટલાં દેવ વહન કરે છે ? ૧૬,ooo દેવો. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ સમજી લેવું. અહીં ભાવના આ છે – ચંદ્ર વિમાન તથા જગતું સ્વાભાવથી નિરાલંબન જ વહન કરતા રહે છે. માત્ર અભિયોગિક દેવો તથાવિધ નામ કમોંદયવલથી સમાન કે હીન જાતિયોને પોતાને બહું માનતા, પ્રમોદ સભર, સતત વહનશીલ, વિમાનોમાં નીચે રહીને કોઈ સીંહરૂપે, કોઈ હાથી રૂપે, કોઈ બળદ રૂપે, કોઈ અશરૂપે વહન કરે છે. -x • આજ કથન વૃત્તિકારશ્રીએ બે અલગ-અલગ રૂપે રજૂ કરેલ છે. - અહીં જંબૂતીપ પ્રજ્ઞપ્તિની બે સંગ્રહણી ગાથા છે - ૧૬,ooo દેવો ચંદ્રને, ૧૬,૦૦૦ દેવો સૂર્યને વહન કરે છે. ૮૦૦૦ દેવો એકૈક ગ્રહવિમાનને, ૪૦૦૦ દેવો
Page #233
--------------------------------------------------------------------------
________________
૩જ્યો/૩૧૨,૩૧૩
૧૨૩
એકૈક નક્ષત્રને, ૨૦oo દેવો એકૈક તારાવિમાનને વહન કરે છે. વિશેષમાં જંબદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકા જોવી. કેમકે ત્યાં સવિસ્તાર સીંહાદિનું વ્યાખ્યાન છે.
• સૂત્ર-૩૧૬,૩૧૩ -
[3૧૬] ભગવન્! આ દ્ર, સૂર્ય, ગ્રહગણ, નમ્ર, તારારૂપમાં કોણ કોનાથી શીઘગતિ કે મંદગતિ છે? ગૌતમચંદ્ર કરતાં સૂર્ય શીધ્રગતિ છે, સર્ષથી ગ્રહો શીઘગતિ છે, ગ્રહોથી નક્ષત્રો શીઘગતિ છે, નક્ષત્રોથી તારા શીઘગતિ છે. સૌથી અR ગતિ ચંદ્ર છે અને સૌથી શીઘગતિ તારા છે.
[૩૧] ભગવના આ ચંદ્ર યાવત તારા રૂપમાં કોણ કોનાથી અાદ્રિક કે મહાદ્ધિક છે. ગૌતમાં તારા કરતાં નક્ષત્રો મહર્તિક છે, નો કરતાં ગ્રહો મહesદ્ધિક છે. ગ્રહો કરતાં સુર્ય મહાકહિક છે, સૂર્ય કરતાં ચંદ્ર મહાકદ્ધિક છે. સૌથી આપ ઋદ્ધિવાળા તારા છે અને સૌથી મહBદ્ધિવાળા ચંદ્રો છે.
• વિવેચન-૩૧૬,૩૧૩ -
આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલગતિ, કોણ કોનાથી શીઘગતિ છે ? ગૌતમ! ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. ચંદ્ર વડે અહોરમમાં આક્રમણીય ક્ષેત્રની સૂયદિ વડે હીન-હીનતર મહોરમમાં આક્રમણીયતા હોવાથી કહ્યું. આને વિસ્તારથી ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહેલ છે, ત્યાંથી જાણવું. - x -
આ ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલારદ્ધિક કે મહાકદ્ધિક છે ? ગૌતમ ! તારાથી નક્ષત્રો મહા ઋદ્ધિવાળા છે કેમકે બૃહસ્થિતિક છે. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ.
હવે જંબુદ્વીપમાં તારાનું પરસ્પર અંતર કહે છે – • સૂત્ર-૩૧૮ થી ૩૨૧ -
[૧૧૮] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજી તારાનું કેટલું અંતર કહે છે ? ગૌતમ! અંતર બે પ્રકારે છે - વાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે વ્યાઘતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૪,ર૪ર યોજના છે તેમાં જે નિવ્યાતિમ અંતર છે, તે જઘન્યથી ૫oo ધનુણ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ એક તારાથી બીજા તારાનું અંતર છે.
૩િ૧૯] ભગવન જયોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી અગ્રમહિણીઓ છે ? ગૌતમ ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમલિી, પ્રભંકરા. આ પ્રત્યેક દેવીને ચારચાર હજાર દેવોનો પરિવાર છે. એકૈક દેવી બીજી ૪ooo દેવીના પરિવારને વિકુવા સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર થાય. તે (એક) ગુટિત કહી.
ફિરો] ભગવત્ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રવતાંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સિંહાસનમાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગને ભોગવા વિચરવા સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. ભગવાન ! એમ કેમ કહો છો કે સ્મોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનની સુધમસિભામાં ચંદ્ર સીંહાસનમાં
૧૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અંતઃપુર સાથે ભોગ ભોગવવા સમર્થ નથી ?
ગૌતમાં જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ત્યdભમાં જમય-ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિન અસ્થિ રાખેલા છે, જે જ્યોતિ કેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્રને અને બીજા ઘણાં દેવો અને દેવીઓને અનીય યાવત પuસનીય છે. તે કારણે જ્યોતિન્દ્ર ચંદ્ર યાવતું ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે- * * * ચંદ્ર ભોગ ભોગવવા સમર્થ નથી, અથવા હે ગૌતમાં જ્યોતિરાજ જ્યોતિન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીહાસને ૪ooo સામાનિક દેવો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેશે તથા બીજી ઘi જ્યોતિક દેવો અને દેવીઓ સાથે પરીવરીને મોટા અવાજ સાથે વગાડાતા, નૃત્ય-ગીત-વાત્રિ-પ્રી-ના-ગુટતીન મૃદંગણી ઉx શબ્દોથી દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરતા સમર્થ છે. પણ અંતઃપુર પરિવાર સાથે મૈથુન નિમિતક ભોગ ભોગવવાને માટે સમર્થ નથી.
[૧] ભગવના જ્યોતિન્દ્ર જ્યોતિષ રાજસૂર્યની કેટલી અગમહિણીઓ કહી છે ? ગૌતમ ચાર અગમહિણી છે - સુપ્રભા, અldયાભા, અમિલી, પ્રશંકર. એ પ્રમાણે બાકીનું કથન ચંદ્રની જેમ કરવું. વિશેષ એ – “સૂયવિતસક વિમાનમાં સૂર્યસહાસન ઉપર” એમ કહેવું. તે પ્રમાણે બધાં ગ્રહાદિની ચાર અગ્રમહિષીઓ છે – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા.
• વિવેચન-૩૧૮ થી ૩૨૧ :
ભદેતા જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર બે ભેદે - વાઘાતિમ, નિર્ણાઘાતિમ. વાઘાત-પર્વતાદિ ખલન, તેના વડે નિવૃત તે વ્યાઘાતિમ. નિવ્યઘિાતિમ - સ્વાભાવિક. તેમાં જે નિવ્યઘિાતિમ છે તે જઘન્યથી ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. જે વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિપઘકૂટાદિ અપેક્ષાએ કહેવું. તેથી કહે છે - નિષધપર્વત સ્વભાવથી ઉંચે ૪૦૦ યોજન, તેની ઉપર ૫00 યોજન ઉંચો કૂટ, તે મૂળમાં પ00 યોજન, મધ્યમાં ૩૫૭ યોજન, ઉપ-૨૫ યોજન, તેની ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથાગતું સ્વાભાવથી આઠ-આઠ યોજન ઉભયતઃ અંતરે તારા વિમાનો ભ્રમણ કરે છે. તેથી જઘનયથી વાઘાતિમ અંત૨૬૬ યોજન થાય, ઉcકૃષ્ટથી-૧૨,૨૪ર યોજન અધિક. આ મેરુને આશ્રીને કહેવું. - X - X -
ભગવન્! ચંદ્રની કેટલી અણમહિષી છે ? ગૌતમ ! ચાર. ચંદ્રપ્રભા આદિ ચાર, તે ચાર પ્રમહિષી મથે એક એક દેવીનો ચાર-ચાર હજાર દેવી પરિવાર કહ્યો છે. એક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પટ્ટરાણી, જ્યોતિકરાજ ચંદ્રને ઈચ્છા થાય ત્યારે પોતાના સમાન ૪૦૦૦ દેવીને વિકૃવવાને સમર્થ છે. આ રીતે બધું મળીને ૧૬,ooo દેવી ચંદ્રને હોય છે, આ તેનું અંતઃપુર છે.
શું ચંદ્ર તેમની સાથે ચંદ્રાવતંસક વિમાનની સુધમસિભામાં દિવ્ય ભોગ ભોગવતો વિચસ્વા સમર્થ છે ? ના, તેમ ન થાય. તેનું કારણ સૂણામાં લખ્યા મુજબ જ વૃત્તિકારશ્રીએ સંસ્કૃત રૂપાંતર કરેલ છે. માટે અમે ફરી લખતા નથી.] તેમાં વિશેષ
Page #234
--------------------------------------------------------------------------
________________
3/જ્યો/૩૧૮ થી ૩૨૧
૧૨૯
આ - પુપ વડે અર્ચનીય, વિશિષ્ટ સ્તોગથી સ્તોતવ્ય તે વંદનીય, વસ્ત્રાદિથી પૂજનીય ઈત્યાદિ જાણવું. ૪૦૦૦ સામાનિક પછી ચાવતુ શબ્દથી ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરિવૃત્ત. - x • x • સૂર્યની અણમહિષીઓ ચાર છે - સૂર્યપ્રભા, આતપાભા, અચિમલી, પ્રભંકરા. શેષ ચંદ્રવત્ કહેવું.
• સૂત્ર-૩૨૨ -
ભગવના ચંદ્ર વિમાનમાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છેસ્થિતિષદમાં છે તેમ (કાવત) તારા સુધી કહેવું.
• વિવેચન-૩૨૨ -
ભદંત! ચંદ્રવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ - ૪ - ઉત્કૃષ્ટથી એક લાખ અધિક પલ્યોપમ. ચંદ્રવિમાનમાં જ ચંદ્ર દેવ ઉત્પન્ન થાય છે. બીજા તેના સામાનિક અને આત્મરક્ષક આદિ છે. સામાનિક અને આત્મરક્ષક દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત છે.
ભદેતા ચંદ્ર વિમાનમાં દેવીની સ્થિતિ કેટલી છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટથી સાધિક અદ્ધ પલ્યોપમ. - - - એ પ્રમાણે સૂર્યાદિ વિમાન વિષયક સ્થિતિ-સૂત્રો કહેવા. સૂર્ય વિમાનમાં દેવોની જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમ. દેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક.
ગ્રહવિમાનના દેવોની ઉત્કૃષ્ટથી પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ. નગવિમાનના દેવોની ઉત્કૃષ્ટ અદ્ધ પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટ સાધિક ચતુભગ પલ્યોપમ. તારાવિમાને જઘન્ય અટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુભગ પલ્યોપમ. દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાધિક અeભાગ પલ્યોપમ.
• સૂત્ર-૩૨૩ -
ભગવાન! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નડ્ડઝ, તારામાં કોણ કોનાથી અથ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે, તેનાથી સંખ્યામાં નક્ષત્રો, તેનાથી સંખ્યાલગણાં ગ્રહો, તેનાથી સંખ્યાતગણાં તારા છે.
• વિવેચન-૩૨૨,૩૨૩ -
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પ અને કોણ કોનાથી વધુ છે ? કોણ કોનાથી તુચ છે ? કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! ચંદ્ર-સૂર્ય બંને પરસ્પર તલ્ય છે. કેમકે પ્રતિદ્વીપમાં અને સમુદ્રમાં ચંદ્ર-સૂર્યોની સંખ્યા સમ છે. બાકીના ગ્રહાદિથી થોડાં છે. તેનાથી નક્ષત્રો સંખ્યાલગુણા છે કેમકે અઠ્ઠાવીશગણા થાય. તેનાથી ગ્રહો સાધિક ત્રણ ગણાં હોવાથી સંખ્યાલગણાં છે, તારા સંખ્યાલગણાં છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ - પ્રતિપત્તિ-૩-જ્યોતિક ઉદ્દેશો પૂર્ણ
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રતિપત્તિ-૩-વૈમાનિક ઉદ્દેશો-૧ @
- X - X - X - X - X - o જ્યોતિક વક્તવ્યતા કહી, હવે વૈમાનિક વક્તવ્યતા• સૂત્ર-૩૨૪ -
ભગવન! વૈમાનિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? વૈમાનિક દેવો કયાં વસે છે ? સ્થાનપદમાં છે તેમ બધું જ કહેવું, વિશેષ એ કે શુક [અચુત-] દેવલોક સુધી દાનું કથન કરવું. બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ ચાવતું વિચરે છે.
• વિવેચન-૩૨૪ -
વૈમાનિક દેવોના વિમાન ક્યાં છે ?, વૈમાનિક દેવો ક્યાં વસે છે ? ભગવંતે કહ્યું - આ રક્તપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી - રુચકોપલક્ષિતથી ઉપર ચંદ્ર-સૂર્યાદિની પણ ઉપર ઘણાં યોજન, ઘણાં કોડાકોડી યોજનો ઉંચે બુદ્ધિથી જઈને આ સાદ્ધરજૂ - x • આ સાદ્ધ ક્રૂ ઉપલક્ષિત ક્ષેત્રમાં ઈષ પ્રામારાથી પર્વે સૌધર્મ, ઈશાનથી અનુતર સુધીના સ્થાનમાં વૈમાનિકોના ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ સંખ્યા બગીશ, અઠ્ઠાવીશ, બાર, આઠ એ બધાંના સરવાળાથી આવે છે. તે વિમાનો સર્વરનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કટક છાયા ચાવતુ અભિરૂપ છે.
ઉક્ત વિમાનોમાં ઘણાં વૈમાનિક દેવો વસે છે. જેમકે - સૌધર્મ, ઈશાન ચાવત્ શૈવેયક, અનુવર, * ** આ દેવો કેવા છે ? સૌધર્મથી અય્યત સુધીના યથાક્રમે મૃગ, મહિષ, વરાહ, સહ, છગલ, દર, હય, જગપતિ, ભુજંગ, ખગ, વૃષભ અને વિડિમના પ્રકટ ચિહ્નથી યુક્ત મુગટના ધારક છે. જેમકે સૌધર્મદિવો મૃગરૂપ પ્રકટિત ચિહ્ન મુગટવાળા ચાવત્ અશ્રુતકા દેવો વિડિમ મુગટ ચિલવાળા - મુગટ કિરિટધારી છે.
શ્રેષ્ઠ કુંડલ વડે ઉધોતીત મુખવાળા, મુગટ વડે દીપ્ત મસ્તકવાળા, લાલવર્ણના છે, તેને જ વિશેષથી કહે છે - પા પત્રવતુ ગૌર, પરમપ્રશસ્ય શુભ વર્ણ-ગંધસ્પર્શવાળા, ઉત્તમ વિકુવાના આચારવાળા, વિવિધ શુભથી શુભતર વસ્ત્રો અને માલ્યને ધારણ કરવાના સ્વભાવવાળા, મહદ્ધિક, મહાધુતિક, મહાયશવાળા, મહાબલવાળા, મહાનુભાગ, મહાસગવાળા તથા હારવિરાજિત વાવાળા ચાવતું લટકતી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાનઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અર્થી-તેજ-લેશ્યા ઈત્યાદિ યુક્ત હતા.
તે વૈમાનિક દેવો શકથી અશ્રુત પર્યન્ત સ્વ-રવ કલામાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, બાયઅિંશકો, લોકપાલો, સપરિવાર પ્રેમહિણીઓ, સૈન્યો, સેનાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવો-દેવીઓનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઈશર સેનાપત્ય કરતા, પાળતા આદિથી વિચરે છે.
19/9]
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૩વિમા૰૧/૩૨૪
ભગવન્ ! સૌધર્મદેવોના વિમાનો ક્યાં કહ્યાં છે ? સૌધર્મ દેવો ક્યાં વસે છે ? જંબુદ્વીપના મેરુની દક્ષિણે આ જ રત્નપ્રભાના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્યાદિ ઉપર ઘણાં-ઘણાં યોજનો ગયા પછી આ સૌધર્મકલ્પ છે. તે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધે ચંદ્ર સંસ્થાન સંસ્થિત મેરુની દક્ષિણથી છે. સર્વતઃ કિરણમાલા પવૃિત્ત છે. આ જ ઉપમાને દૃઢ કરે છે - ઇંગાલરાશિ વર્ણ વડે, પ્રભા વડે, પારાગાદિ સંબંધી જાજ્વલ્યમાનપણે, દેદીપ્યમાન અંગાર રાશિવભિપ્રભાવાળા, અત્યંત ઉત્કટતાથી સાક્ષાત્ અંગાર રાશિ સમાન લાગે છે. અસંખ્ય યોજન કોટાકોટી પરિક્ષેપથી સર્વાત્મના, રત્નમય, સ્વચ્છ, શ્લણ ઈત્યાદિ જાણવા.
સૌધર્મકલ્પમાં બત્રીશ લાખ વિમાનો છે - એમ મેં અને બાકીના તીર્થંકરોએ કહેલ છે. તે વિમાનો સર્વાત્મના રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુમધ્યે વિમાનાવતંસક કહ્યા છે. તે આ – પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણાવતંસક, પશ્ચિમમાં ચંપકાવતંક, ઉત્તરમાં ચૂતાવતંસક, તેની મધ્યે સૌધર્માવલંસક છે. તે પાંચે અવહંસકો સર્વથા રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. -
X + X -
આ બત્રીશ લાખ વિમાનોમાં ઘણાં સૌધર્મ દેવો વસે છે. તેઓ મહર્ષિક યાવત્ દશે દિશાને ઉધોતીત કરનારા છે. - x - તેઓ ત્યાં પોત-પોતાના વિમાનોનું - x - ચાવત્ વિચરે છે. આ સૌધર્મકલ્પમાં શક્ર દેવેન્દ્ર દેવરા વસે છે. તે કેવો છે ?
વજ્રપાણિ-જેના હાથમાં વજ્ર છે, પુરંદર - અસુરોના નગરને વિદારનાર, શતકતુશ્રમણોપાસકની પાંચમી પ્રતિમારૂપ અભિગ્રહને ૧૦૦ વખત કરનાર, સહસાક્ષ-૫૦૦ મંત્રીની ૧૦૦૦ આંખે જોનાર, મઘવ-મહામેઘ જેને વશ છે તે, પાકશાસન-પાક નામે શત્રુને દૂર કરનાર, દક્ષિણાર્વલોકાધિપતિ, બત્રીશ લાખ વિમાન અધિપતિ, ઐરાવણ વાહન - ઐરાવણ હાથી તેનો વાહન છે, સુરેન્દ્ર-સૌધર્મવાસી દેવોનો સ્વામી, જોરહિત સ્વચ્છ વસ્ત્રને ધારણ કર્તા, માળા-મુગટ ધારણ કરનાર, નવા હેમ વડે - ચારુ ચિત્રો વડે, ચંચલ કુંડલ વડે વિલેખિત ગંડવાળા. મહદ્ધિક યાવત્ દશ દિશાઓને ઉધોતીત, પ્રભાસિત કરે છે.
સૌધર્મકલ્પમાં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મા સભામાં શક્ર સિંહાસને બત્રીશ લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક, ૩૩-ત્રાયશ્રિંશક આદિનું આધિપત્ય કરતા યાવત્
વિયરે છે.
• સૂત્ર-૩૨૫ -
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ પર્ષદા છે – સમિતા, ચંડા, જાતા. આાંતકિા-સમિતા, મધ્યમિકા-ચંડા, બાહ્યા-જાતા. ભગવન્ ! શક્રેન્દ્રની અત્યંતર પર્યાદામાં કેટલા હજાર દેવો છે? મધ્યમિકાના? તે રીતે બાહ્યાની પૃચ્છા. ગૌતમ ! શક્રેન્દ્રની અત્યંતર પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો છે, મધ્યામિકા ૫ર્યાદામાં ૧૪,૦૦૦ દેવો અને બાહ્ય પર્યાદામાં ૧૬,૦૦૦ દેવો છે. અત્યંતર પર્યાદામાં ૭૦૦ દેવી, મધ્યમામાં ૬૦૦, બાહ્યામાં ૫૦૦ દેવીઓ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્રની અત્યંતર પદાના દેવોની કેટલા કાળ સ્થિતિ છે ? મધ્યમાની ? બાહ્યાની સ્થિતિ? ગૌતમ ! શક્રેન્દ્રની અત્યંતર પર્ષદાની પાંચ પલ્યોપમની સ્થિતિ, મધ્યમા પર્યાદાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્ય પદાના દેવોની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. દેવીની સ્થિતિ – અત્યંતર પર્યાદાની ત્રણ પલ્યોપમ, મધ્યમાની બે પલ્યોપમ, બાહ્ય પર્યાદાની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. પર્યાદાનો અર્થ ભવનવાસી મુજબ કહેવતો.
ભગવન્ ! ઈશાનક દેવોના વિમાનો ક્યાં છે? બધું કથન સૌધર્મવત્ યાવત્ ઈશાન અહીં દેવેન્દ્ર યાવત્ વિચરે છે.
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની કેટલી પર્યાદાઓ કહી છે ? ગૌતમ ! ત્રણ પદા-સમિતા, ચંડા, જાતા બધું પૂર્વવત્ વિશેષ એ કે – અત્યંતર પર્યાદામાં ૧૦,૦૦૦ દેવો, મધ્યમ પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો, બાહ્ય પર્યાદામાં ૧૪,૦૦૦ દેવો કહેલા છે. દેવીની પૃચ્છા-અત્યંતર પર્યાદામાં ૯૦૦ દેવી, મધ્યમા પર્યાદામાં ૮૦૦ દેવી અને બાહ્ય પર્યાદામાં ૭૦૦ દેવીઓ કહેલા છે.
સ્થિતિ - અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ કહી છે.
૧૩૨
મધ્યમાની છ પલ્યોપમ, બાહ્યાની પાંચ પલયોપમ સ્થિતિ છે. દેવીની પૃચ્છાઅત્યંતરની સાતિરેક પાંચ પલ્યોપમ, મધ્યમા પર્યાદાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્યા પર્યાદાની ત્રણ પલ્યોપમ સ્થિતિ કહેલી છે. અર્થ આદિ પૂર્વવત્ કહેવા. સનકુમારનો પ્રાં પૂર્વવત્, સ્થાનપદ આલાવા મુજબ સાવત્ સનકુમારની ત્રણે પદા સમિતાદિ પૂર્વવત્ વિશેષ એ કે - અત્યંતર પર્યાદામાં ૮૦૦૦ દેવો કહ્યા છે. મધ્યમા પર્યાદામાં ૧૦,૦૦૦ દેવો કહ્યા છે. બાહ્ય પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો કહ્યા છે. અત્યંતર પદાની દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમા પર્યાદામાં સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્ય પર્ષદાની સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. પદિાનો અર્થ પૂર્વવત્.
એ પ્રમાણે માહેન્દ્રની ત્રણ પદા છે. વિશેષ એ – અત્યંતર પદિામાં ૬૦૦૦ દેવો, મધ્યમા પર્યાદામાં ૮૦૦૦ દેવો અને બાહ્ય પદામાં ૧૦,૦૦૦ દેવો કહ્યા છે. સ્થિતિ અત્યંતર પર્યાદાના દેવોની સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમા પદાની પાંચ [સાડાચાર ?] સાગરોપમ અને છ પલ્યોપમ, બાહ્ય પર્યાદાની સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
-
આ પ્રમાણે સ્થાનપદાનુસાર પહેલા બધાં ઈન્દ્રોના વિમાનોનું કથન અને પછી પ્રત્યેકની પર્ષદાઓનું કથન કરવું.
'બ્રહ્મની પણ ત્રણ પર્ષિદા કહી છે. અત્યંતરમાં ૪૦૦૦ દેવો, મધ્યમામાં ૬૦૦૦ દેવો, બાામાં ૮૦૦૦ દેવો કહ્યા છે. દેવોની સ્થિતિ અત્યંતર પદાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમાની સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમ
Page #236
--------------------------------------------------------------------------
________________
૩મા-૧/૩૨૫
૧૩૩
લાંતકની યાવત મણે પર્વદા યાવત્ અત્યંતર પર્ષદામાં રહoo દેવો, મદયમામાં ૪ooo દેવો, ભાલ્લામાં ૬ooo દેવો કહ્યા છે. સ્થિતિ - અાંતર પષદની ૧ર-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાં પપદાની ૧ર-સાગરોપમ અને છ પલ્યોપમ, બાહા "દાની ૧ર-ન્સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
મહાશુકની પણ યાવતુ ત્રણ વર્ષદા રાવતુ અત્યંતરમાં ૧ooo દેવ, મદયમામાં ૨ooo દેતો, બાહ્ય પદામાં ૪ooo દેવો છે. અવ્યંતર પપદામાં સાડા પંદર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમામાં સાડા પંદર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યામાં સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ છે..
- સહસારમાં પૃચ્છા યાવતુ અત્યંતર ર્ષદામાં ૫oo દેવોમદયમામાં ૧ooo દેવો, બાહામાં રooo દેવો કહ્યા છે. સ્થિતિ - અત્યંતરમાં સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની સાડા સત્તર સાગરોપમ અને છ પલ્યોપમ, બાહાની સાડા સતર સાગરોપમ અને પાંચ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આનત-પાતની પૃચ્છા યાવતુ ત્રણ દિઓ. વિશેષ એ - અભ્યતામાં રપ૦ દેવો, મધ્યમામાં પoo દેવો, બાહ્યમાં ૧૦oo દેવો છે. સ્થિતિ • અભ્યતરમાં ૧૯ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમમાં ૧૯ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાઘાની ૧૯-સાગરોપમ અને ત્રણ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આરણ-અયુત દેવોના વિમાન ક્યાં છે ? પૂર્વવત્ કહેવું. સપરિવાર અચુત ચાવતું વિચારે છે. અસુત દેવેન્દ્રને ત્રણ પદાઓ કહી છે. આવ્યંતર
પંદમાં ૧રપ૬ દેવ, મધ્યમામાં ર૫૦ દેવ, બાહ્યમાં પoo દેવો છે. સ્થિતિ અભ્યતર પNEાની ૧-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની ૧-સાગરોપમ અને ૬-પલ્યોપમ, બાલ્લાની ર૧-સાગરોપમ અને પાંચ પલ્યોપમ. - નીચેની રૈવેયકના દેવોના વિમાનો કચાં કહl છે? નીચેની વેયકના દેવો ક્યાં વસે છે ? સ્થાનપદ માફક કહેતું. એ પ્રમાણે મધ્યમ વેચક, ઉપરની વેચક, અનુત્તર યાવતુ અહમિદ્ર નામક દેવો કહેલા છે. - ૪ -
• વિવેચન-૩૫ -
દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પર્ષદા કહી છે ? ગૌતમ ! ત્રણ. શમિકા, ચંડા, જાતા. ઈત્યાદિ -x - ગૌતમ ! શક્રેન્દ્રની અસ્વિંતર પંદમાં ૧૨,000 દેવ, મધ્યમામાં ૧૪,૦૦૦ દેવ, બાલ્લામાં ૧૬,૦૦૦ દેવો કહ્યા છે. એ રીતે દેવી સંખ્યા સૂત્રાર્થવ કહેવી.
[• વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં અહીં મહદ્ અંશે સૂમનું સંસ્કૃત રૂપાંતર જ કરેલું છે. અમે સુમામાં ગુજરાતી અનુવાદમાં મૂકી જ દીધેલ છે. વૃત્તિમાં અમે તેનું બિનજરૂરી પુનરાવર્તe કરવા નથી માત્ર કેટલાંક અંશો કે વધારાની વૃત્તિનો અનુવાદ જ આપેલ –|
(૧) દેવેન્દ્ર શકના ત્રણે પર્ષદાના દેવ-દેવીની સ્થિતિ
(૨) શકને ત્રણ પર્ષદા છે તેમ કેમ કહ્યું ? આખું સૂત્ર ચમરની વક્તવ્યતા અનુસાર કહેવું.
૧૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (3) ઈશાન દેવોના વિમાનો ક્યાં છે ? બધું સૌધર્મવત્ કહેવું. વિશેષ એ કે - મેર પર્વતની ઉત્તરે તથા ૨૮ લાખ વિમાનો હોય છે. પાંચ અવતંસકો આ છે - પૂર્વમાં અંકાવાંસક, દક્ષિણમાં સ્ફટિકાવવંસક, પશ્ચિમમાં જતાવતંક, ઉત્તરમાં જાતરૂપાવવંસક, મધ્યમાં ઈશાનાવાંસક, શૂલપાણિ, વૃષભવાહન, ૮૦,૦૦૦ સામાનિકો, ૩,૨૦,૦૦૦ આમરક્ષક દેવો. પદાની દેવ સંખ્યા, દેવી સંખ્યા, દેવ-દેવીની સ્થિતિ. બાડી શકવતું.
(૪) સનકુમાર દેવોના વિમાનો ક્યાં છે ? સૌધર્મ કથની ઉપર સપક્ષ સપ્રતિદિશા ઘણાં-ઘણાં યોજનો ઉંચે દૂર ગયા પછી આ સનકુમાર ક૫ કહ્યો છે. તેમાં સાક્ષ - પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર ચારે પાર્શ સમાન જેમાં છે તે. સffશ - ચારે વિદિશા જેમાં સમાન છે તે. વિશેષમાં આ - બાર લાખ વિમાનો છે પાંચ અવતંસકોમાં મધ્યે સનકુમારાવતુંસક છે. અગ્રમહિષી ન કહેવી, કેમ પરિગૃહીતા દેવીનો અસંભવ છે. સનતકુમાર કહ્યું સનંતકુમારાવતુંસક વિમાનમાં સુધમસિભામાં સનકુમાર સીંહાસને, બાર લાખ વિમાનો, ૩૨,૮૦૦ સામાનિકો આદિ.
(૫) માહેન્દ્રક વિમાન ક્યાં છે ? ગૌતમ ! ઈશાન કા ઉપર સમાન દિશાવિદિશામાં ઘણા-ઘણાં યોજનો ગયા પછી માહેન્દ્રકલ્પ કહેલ છે. બધું સનકુમાવતું કહેવું. માત્ર અહીં આઠ લાખ વિમાનો છે. ચાર અવતંસક ઈશાનવત્ અને મધ્યમાં મહેન્દ્રાવતુંસક. આઠ લાખ વિમાનો, ૭૦,૦૦૦ સામાનિકોનું આદિ આધિપત્ય. પર્વદા સંખ્યાદિ સૂકાર્યવતું.
(૬) બ્રહ્મલોકના દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ ! સનકુમાર - માહેન્દ્ર કલાની ઉપર સમાન દિશા અને વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર જતાં બ્રાહાલોક કલ્પ છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. • x • ચાર લાખ વિમાનો છે. અશોકાદિ ચાર અવતંસક પૂર્વવત્. મધ્યે બ્રહ્મલોકાવાંસકઆધિપત્ય વિચારણામાં - ચાર લાખ વિમાનો, ૬૦,૦૦૦ સામાનિકાદિ.
(૩) લાંતકલોક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! બ્રહ્મલોક કલ્પની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજન યાવતુ ઉપર જઈને લાંતક નામે કલા છે. તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત છે. શેષ બ્રહ્મલોકવન્. વિશેષ એ કે – વિમાનો ૫૦,000 કેહવા. અવતંસકો ચાર ઈશાનવતુ, પાંચમું મધ્યમાં લાંતકાવતંસક. આધિપત્ય૫o,000 સામાનિક, ૨,૦૦,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું. પર્વદા સંખ્યાદિ સ્ત્રાર્થવતું.
ભગવત્ ! મહાશુક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! લાંતક કક્ષની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર ગયા પછી મહાશુકકલ્પ આવે છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. વિશેષ આ - અહીં ૪૦,ooo વિમાનો છે. અવતંસકો ચાર સુધર્મક્તાવત, પાંચમું મથે શુકાવાંસક. ત્યાં ૪૦,૦૦૦ સામાનિકો, ૧,૬૦,૦૦૦ આત્મરક્ષકો છે. * * *
ભગવત્ ! સહસાર દેવોનું વિમાન કયાં છે ? ગૌતમ મહાશુક કલા ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઉપર જઈને સહસાર કય છે. પ્રતિપૂર્ણ
Page #237
--------------------------------------------------------------------------
________________
Bમિા -૧/૩ર૪
૧૫ ચંદ્ર સંસ્થાને છે, ત્યાં ૬૦eo વિમાનો છે. અવતંસક * ઈશાનવતું. મથે પાંચમું સહસારાવતુંસક છે. ૩૦,૦૦૦ સામાનિક દેવ ઈત્યાદિ.
ભગવન્! આનત-પ્રાણત નામના બે કલ્પો કહ્યા છે ? ગૌતમાં સહસારથ ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર જતાં, ત્યાં આન-પ્રાણ નામે બે કહ્યો છે. તે અદ્ધરચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. ઈત્યાદિ સત કુમારવત્ કહેવું. માત્ર ત્યાં આનત-પ્રાણત દેવોના ૪૦૦ વિમાનો છે. સૌધર્મકલ્પવતુ ચાર અવતંસકો છે. મધ્ય પ્રાણતાવતુંસક છે. આધિપત્ય-૪૦૦ વિમાનો, ૨૦,૦૦૦ સામાનિકો, ૮૦,૦૦૦ આત્મરક્ષકદેવો આદિ. પર્વદા સંખ્યાદિ સૂગાવત્.
ગવન | પારણામૃત બે કલ્પો ક્યાં છે ? આનત-પ્રાણત કપોની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઉપર જઈને આ આરણ-અય્યત નામે બંને કલ્યો છે, તે રુદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે બાકી વિશેષણ પૂર્વવતું. મેના દક્ષિમ-ઉત્તર ભાગમાં અવસ્થાનથી પ્રત્યેકની અપેક્ષાએ આ અદ્ધ ચંદ્ર સંસ્થાનપણું જમવું. બંને ભેગા કરતાં તો પરિપૂર્ણ ચંદ્ર સંસ્થાન જ થાય. ઉoo વિમાનો છે. અવતંસક સૌધર્મવતું. મધ્ય અયુતાવતુંસક છે. ૧૦,૦૦૦ સામાનિકાદિ છે.
વૃત્તિકારશ્રીએ વિમાન અને સામાનિક સંગ્રહણી ગાથાઓ મૂડી છે, જેમાં બારે કાના વિમાનો અને સામાનિક દેવોની સંખ્યા જમાવી છે. જે ઉકત વનમાં આવી ગઈ છે.
ભગવન ! નીચલી વેયકના દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! આરણ-અચુત કપોની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ઉપર જઈને છે. આ વિમાનો પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે, પૂર્વવતુ ભસ્મ-શશિવર્ણની આભાવાળા છે. અસંખ્યાત કોડાકોડી યોજન લાંબા-પહોળા છે, અસંખ્યાત કોડાકોડી યોજના પરિધિથી છે. સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. નીચલી ગૈવેયક ત્રિકમાં ૧૧૧ વિમાનો કહ્યા છે. તેમાં વસતા દેવો બઘાં સમદ્ધિક છે. સમધતિક, સમબલ, સમયસષ સમાનભાગ, સમસૌખ્ય છે. તેમાં કોઈ ઇન્દ્ર નથી - દાસ નથી - પુરોહિત નથી. તેઓ અહમિન્દ્ર છે. એ પ્રમાણે મધ્યમ શૈવેયકમાં ૧૦૭, ઉપરીમાં ૧oo વિમાન છે.
ભગવદ્ ! અનુતોષપાતિક દેવોના વિમાનો ક્યાં છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રાદિ જયોતિકી ઉપર ઘણાં-ઘણાં યોજનો ઉપર ગયા પછી સૌધમદિ બારે કલો, ત્રણે રૈવેયકો પસાર કર્યા પછી પણ ઉપર જઈને નીરજ, નિર્મળ, અંધકારરહિત, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અનુત્તર મહા-મોટા વિમાનો છે તે આ - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્સિસિદ્ધ. તેમાં નરન : આવનારી જરહિત, નિર્જન - સ્વાભાવિક મલનો અભાવ, તિમિર -
ત્નોની પ્રભાના પ્રભાવથી બધી દિશા-વિદિશામાં તમ ચાલ્યું જવાની. વિશુદ્ધ : કલંક કલેશનો અભાવ. પંfષ • પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, મધ્યમ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પ્રતિપત્તિ-૩, વૈમાનિક-ઉદ્દેશો-૨ છે.
- X - X - X - X - X – • સૂ-૩ર૬ :
ભગવાન ! સૌધર્મ, ઈશાન કલ્યની પૃadી કોને આધારે કહી છે ગૌતમ! ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. • • • સનકુમાર અને મહેન્દ્ર કવામાં વિમાન પૃની કોના આધારે કહી છે ગૌતમ! તે ઘનવાતને આધારે છે. • • • ભગવા બ્રહલોક કલામાં વિમાન પૃવીની પૃછા • તે ઘનવાતને આધારે કહેલ છે.
ભગવાન ! લાંતક વિમાનની પૃdી ? ગૌતમ! તદુભય વિનોદધિ અને ધનીવાતો ને આધારે છે. મહાશુક અને સહમ્રાર કલ્પમાં પણ તદુભય આધારે છે. આનલ ચાવતું સુતકલે પૃવી કોના આધારે છે અવકાશાંતને આધારે છે. શૈવેયક વિમાન પૃedી પૃચ્છા ગૌતમ / અવકાશમાંતર અાધારે રહેલ છે. અનુત્તરોપાતિક પૃચ્છા. અવકાશાંતરને ઘરે છે.
• વિવેચન-૩૨૬ :
• x •x - ભદેતા સૌધર્મ અને ઈશાનકક્ષ વિમાન પૃથ્વી કોના આધારે રહેલ કહી છે ? ગૌતમ ા ઘનોદધિના આઘારે રહેલ છે, ઈત્યાદિ બધું સૂઝાઈ મુજબ જાણવું. કહ્યું છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત સુરભવનો બે કલે છે, કણ વાયુપ્રતિષ્ઠિત છે, ત્રણ ત૬ભય પ્રતિષ્ઠિત છે, તેના પછી ઉપરના બધાં આકાશ પ્રતિષ્ઠિત છે, ઉdલોકમાં આ પ્રતિષ્ઠાનવિધિ છે,
હવે પૃથ્વીનું બાહલ્ય પ્રતિપાદન કરે છે - • સૂત્ર-૨ થી ૩ર :
[૨] ભગવપ્ન / સૌધર્મ અને ઈશાન કલામાં વિમાન પૃdીની જાડાઈ કેટલી કહી છે ગૌતમ ૨૭oo યોજન પડી છે. આ પ્રમાણે બધે પ્રશ્નો કરવા. સનકુમાર અને મહેન્દ્રમાં ર૬oo યોજન, જહા અને લાંતકની ર૫oo યોજન, મહામુક અને સહધ્યામાં ર૪oo યોજના આનત-પાકત અને આરણ-અર્ચ્યુત કલ્પ યoo યોજન પ્રવેયક વિમાનની પૃથવી ૨૨૦૦ યોજન અને અનુત્તર વિમાનની પૃનીની જાડાઈ ૧oo યોજન છે.
[૩ર૮] ભગવત્ ! સૌધર્મ અને ઈશાન કલ્પોમાં વિમાનો કેટલા ઉંચા છે? ગૌતમાં પ00 યોજન ઊંચા છે. સનતકુમાર અને માદ્ધમાં ૬eo યોજન, બ્રા અને લાંતકમાં 200 યોજન, મહામુક અને સમારમાં ૮૦૦ યોજન, અનિતાદિ ચારમાં 600 યોજન છે. ભગવના ઝવેયકવિમાન કેટલા ઉંચા છે : ૧ooo યોજના અનુત્તર વિમાનમાં ૧૧૦૦ યોજન ઊંચાઈ છે.
રિ૯] ભગવત્ ! સૌધર્મ-detlન કલ્યોમાં વિમાનો કયા આકરે છે? ગૌતમ વિમાન બે ભેટ કહા - આવલિકા પ્રવિષ્ટ અને વલિકા બાહા તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે, તે મણ ભેદ કહ્યા છે - વૃત્ત, સ, ચતુસ્ત્ર. જે આવલિકા બાહ્ય છે, તે વિવિધ કારે કઇ છે. એ પ્રમાણે વેયક વિમાન સુધી
Page #238
--------------------------------------------------------------------------
________________
૩/વૈમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૩૩
કહેવું. અનુcરોપપાતિક વિમાનો બે ભેદે - વૃત્ત અને સ્વય.
[33] ભગવાન ! સૌધર્મ-ઈશાન કલ્યોમાં વિમાનો કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિણિી છે ? ગૌતમ! વિમાનો ભેદે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. જેમ નરકમાં કહેલું તેમ ચાવ4 અનુત્તરોપાતિક [તે બે ભેદ છે) સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંાતવિસ્તૃત છે, તે જંબુદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તાર અને પરિધિવાળા છે.
ભગવના સૌધર્મ-ઈશાનમાં વિમાનો કેટલાં વર્ણવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વણવાળા છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર અને શેત. સનતકુમાર અને માહેન્દ્રમાં ચાર વર્ણવાળા છે - નીલા યાવતુ શ્વેતા બ્રહાલોક અને લાંતકમાં ત્રણ વર્ણવાળા છે - લોહિત યાવતું શેત મહાશુક્ર અને સહસારમાં બે વણવાળા છે - હાદ્ધિ અને શેત. અનિત-પાણત, આરણ-ટ્યુતમાં શેત. ઝવેયકવિમાનોના વર્ણ શ્વેત છે. અનુત્તરાયપાતિક વિમાનોનો વર્ણ ધમ્મ શ્વેત કહેલ છે..
ભગવન! સૌધર્મ-ઈશાન કામાં વિમાનોની પ્રભા કેવી છે? ગૌતમાં તે વિમાન નિત્ય સ્વયંની પ્રભાણી પ્રકાશમાન અને નિત્ય ઉttોતવાળા છે. ચાવતું અનુત્તરોપપાતિક વિમાન સ્વયંની પ્રભાવી નિત્યાલોક અને નિત્યોધોતવાળા કહયા છે.
ભગવના સૌધર્મ-ઈશાન કોમાં વિમાનો કેવી ગંધવાળા કહ્યા છે ? ગૌતમ ! જેમ કોઈ કોઠપુટાદિ ચાવતુ ગંધથી કહ્યા છે, ચાવતુ તેનાથી ઈષ્ટતસ્ક તેની ગંધ છે. અનુત્તરવિમાન સુધી આ પ્રમાણે ગણવું.
ભગવન! સૌધર્મ-ઈશાન વિમાનો સ્પર્શથી કેવા કહ્યા છે ? જેમ કોઈ આજિનક, રૂ આદિ બધાં સ્પર્શ કહેવા અનુરોપપાતિક વિમાન સુધી તેનાથી ઈષ્ટતર સ્પર્શ જાણવો.
ભગવન / સૌધર્મ-ઈશાન કહ્યું વિમાન કેટલા મોટા છે ? ગૌતમાં બધાં દ્વીપ-સમુદ્રો મણે આ જંબૂદ્વીપને જેમ કોઈ દેવ એ આલાવો કહેવો ચાવવું છે માસ ચાલતો રહે, યાવતુ કેટલાંક વિમાનો સુધી ન પહોંચે યાવતુ અનુત્તરોપપાતિક વિમાન, કેટલાંક વિમાનોને પાર પામે છે, કેટલાંકનો નથી પામતા.
ભગવાન ! સૌધર્મ-ઈશાન વિમાનો શેના બનેલ કહ્યા છે ? ગૌતમ ! સવ રનમય કહૃાા છે. તેમાં ઘણાં જીવો અને પુદગલો ઉત્પન્ન થાય છે - અવે છે, ચય ઉપચય પામે છે. તે વિમાનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને પર્શ આદિ પયયિોની અપેક્ષાએ અશાશ્વત છે. આ કથન અનુસરોપાતિક વિમાનો સુધી જાણવું
ભગવન! સૌધર્મ-ઈશાનમાં દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, સુકાંતિ પદનુસાર જાણવો - સંમૂર્છાિમને છોડીને બાકીના પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્તપાત યુcકવિ આલાવા મુજબ
૧૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ અનુત્તરોપાતિક સુધી કહેવો.
સૌધર્મ-ઈશાનમાં એક સમયમાં કેટલા દેવો ઉપજે છે ? ગૌતમ! જાન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સહસ્રર સુધી કહેવું. આનત આદિ, રૈવેયક અને અનુત્તરમાં એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે.
ભગવના સૌધર્મ-ઈશાનમાંથી સમયે-સમયે એક-એક દેવનો અપહાર કરાય તો કેટલા કાળે તે ખાલી થઈ શકે ? ગૌતમ! હે દેવ અસંખ્યાત છે. સમયે-સમયે અપહાર કરતા-કરાતા અસંખ્યાત [અવસર્પિણી] ઉત્સર્પિણી સુધી અપહાર કરાય તો પણ તે ખાલી થઈ શકે નહીં. સહસ્રર કલ્પ સુધી આમ કહેતું. આનતાદ ચામાં પણ તેમ કહેવું. ગ્રીવેયક અને નતમ સમયે સમયે યાવત અપહાર કરતા કેટલા કાળે અપહાર થાય? ગૌતમ! તે અસંખ્યાતા છે, સમયેસમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધી પહાર કરે તો પણ ખાલી ન થાય.
ભગવના સૌધર્મ-ઈશાન કલામાં દેવોની શરીર અવગાહની કેટલી મોટી છે ? ગૌતમ! શરીર બે ભેદે કહ્યું છે. તે આ - ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય છે કે જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ સાત રની [હાથ.) તેમાં જે ઉત્તર ઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. આ પ્રમાણે આગળ-આગળના કલ્પોમાં એક-એક હાથ ઉંચાઈ ઓછી કરતા ચાવતુ અનુત્તરોપપાતિક દેવોની એક હાથ ઊંચાઈ રહે છે. શૈવેયકો અને અનુત્તર વિમાનોમાં માત્ર ભવધારણીય શરીર હોય છે, તેમને ઉત્તર વૈશ્યિ શરીર હોતું નથી.
[33] ભગવત્ ! સૌધર્મ-ઈશાનમાં દેવોનું શરીર કયા સંઘયણે કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાં એક પણ સંઘયણ હોતું નથી. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, શિરા નથી કે નસો નથી, તેથી તેમને સંઘયણ નથી. જે પગલ ઈષ્ટ, કાંત યાવત મણામ હોય છે, તે તેમના શરીરમાં એકઠા થઈને તથારૂપે પરિણમે છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું.
ભગવની સૌધર્મ-ઈશનિ દેવોના શરીરનું સંસ્થાનું કેવું કહેલ છે ? ગૌતમ! બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થાને સંસ્થિત છે. તેમાં જે ઉત્તર વૈક્રિય છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત કહેલ છે. ચાવતુ અયુત શૈવેયક અને અનુત્તરવાસી વૈક્રિયક છે. તેમનું ભવધારણીય શરીર સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય શરીર તેઓ કરતાં નથી.
39] સૌધર્મ-ઈશાનના દેવો કેવા વર્ગના કહી છે? ગીતમ! કનકવતું લાલ અભાવાળા કહ્યા છે. સનતકુમાર અને મહેન્દ્રમાં કમળના પરાગ સમાન ગૌર છે. બ્રહ્મલોકના દેવ ભીના મહુડાના વણવાળા છે. એ પ્રમાણે વેયક સુધી કહેવું. અનુરોપપાતિક દેવો પરમ શેત વર્ણવાળા કક્ષા છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૩૯
૧૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
ભગવન્! સૌધર્મ-ઈશાન કaોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહd છે ? ગૌતમ જેમ કોઈ કોઠયુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધણી પણ યાવતું મહામાતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે ચાવવું અનુત્તરોપપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાનના દેવોના યુગલો કેવા ઉચ્છવાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે યુગલો ઈષ્ટ, કાંત યાવત ઉચ્છવાસપણે પરિણમે છે. યાવતુ અનુત્તરોપપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપાતિક સુધી કહેવું.
સૌધર્મ-ઈશાન દેવોની કેટલી લેયાઓ કહી છે ? ગૌતમ! એક જ તેવેશ્યા કહી છે. સનકુમાર અને મહેન્દ્રમાં એક પકાલેયા છે. બ્રહાલોકમાં પણ પડાયા છે. બાકીનાને એક શHલેયા છે. અનુત્તરોપપાતિકને એક પરમગુલલેક્ષા છે.
સૌધર્મ-ઈશાન દેવો શું સમ્યક્રષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યફમિસ્યા દષ્ટિ છે ? ત્રણે પણ હોય, યાવતુ અંતિમ શૈવેયક દેવો સમ્યક્રષ્ટિ પણ હોયમિશ્રાદેષ્ટિ પણ હોય, સમ્યક્ર-મિથ્યા ષ્ટિ પણ હોય. અનુત્તરોપાતિક દેવો સમ્યક્રષ્ટિ જ હોય, મિશ્રાદેષ્ટિ ન હોય, સમૃમિ દૈષ્ટિ ન હોય.
ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમો યાવત શૈવેયક. અનુરોપજાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી, ત્રણ જ્ઞાન નિયમો હોય. ત્રણ યોગ-પ્લે ઉપયોગ બધાં દેવોને અનુત્તર સુધી કહેવા.
• વિવેચન-૩૨૭ થી ૩૩૨ -
વૃિત્તિમાં ઘણું વર્ણન સૂઝની સંસ્કૃત રૂપાંતર રૂપ જ છે, તેથી સૂકામાં અમે અનુવાદ કરેલ બાબતોની અહીં પુનરુક્તિ કરી નથી.)
ભદંત ! સૌધર્મ-ઈશાન કો પૃથ્વીની જાડાઈ કેટલી છે ? ૨૭૦૦ યોજન. એ રીતે બાકીના સૂત્રો સાથે મુજબ જાણવા.
બ્ધ વિમાનના ઉચ્ચત્વ પરિમાણને પ્રતિપાદિત કરવા કહે છે - અહીં વિમાનને મહાનગર કભી, તેની ઉપર વનખંડ, પ્રાકાર, પ્રાસાદાદિ કલાવા. આ સૂગ વડે પ્રાસાદાની અપેક્ષાએ ઉગ્રવ કહે છે. ભદંત! સૌધર્મ-ઈશાન કો વિમાન કેટલા ઉંચા કહ્યા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન, કેમ મૂલ પ્રાસાદાદિનું તેમાં ૫૦૦ યોજના ઉચવ પ્રમાણ છે. એ રીતે બાકીના સૂત્રો. બધે જ વિમાનોનું બાહલ્ય અને ઉચ્ચત્વના સંયોગથી ૩૨૦૦ યોજન. કહ્યું છે – પહેલા કક્ષે પૃથ્વીનું બાહલ્ય ૨૩oo યોજન છે. બાકીનામાં ૧૦૦-૧૦૦ની હાનિ થાય છે. બાકીના એટલે બે-બે-બે અને ચાર કલા સમજવા. વિમાનોમાં આધની ઉંચાઈ ૫૦૦ છે. પછીના બે-બે-બે અને ચારમાં ૧૦૦-૧૦૦ની વૃદ્ધિ સમજવી. * * *
હવે સંસ્થાન નિરૂપણાર્થે કહે છે - ભkતા સૌધર્મ-ઈશાન કલાના વિમાનો
ક્યા આકારે છે ? ગૌતમા વિમાન બે પ્રકારે છે - આવલિકા પ્રવિટ અને આવલિકા બાહ્ય. આવલિકા પ્રવિષ્ટ - પૂવિિદ ચારે દિશામાં શ્રેણીથી રહેલ . અથવા આંગણ દેશમાં ફૂલના ઢગલા જેવા. તેથી વિપ્રકીર્ણ તે આવલિકા બાહ્ય. તેને ‘પુષ્પાવકીર્ણ' કહે છે. તેનો મધ્યવર્તી વિમાનેન્દ્ર દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં હોય પણ પૂર્વ દિશામાં ન હોય.
આવલિકા પ્રવિણ ત્રણ ભેદે - વૃd, ચય, ચતુરા. તે પ્રત્યેક પ્રતટે વિમાનેન્દ્રની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર, ચારે દિશામાં શ્રેણીરૂપે રહેલ છે. વિમાનેન્દ્રક બધાં વૃત, તેની પાસે ચારે દિશામાં વ્યસ, પછી ચારે દિશામાં ચતરય, પછી વ્રત એ રીતે આવલિકા હોય. આવલિકા બાહ્ય, તે વિવિધ આકારે હોય છે, જેવા કે બંધારd, સ્વસ્તિક, ખડ્ઝ ઈત્યાદિ. આ બધું વેચક સુધી છે. અનુત્તરમાં સવર્થિસિદ્ધ વૃત, બાકીના ચસ.
હવે વિમાનના લંબાઈ-પહોળાઈ, પરિધિ કહે છે – ભદેતાસૌધર્મ અને ઈશાન વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ કેટલી છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. બાકી સૂઝાઈ મુજબ જાણવું.
હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કો વિમાનોના કેટલા વણોં કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ ઈત્યાદિ. બાકી સૂગાથ મુજબ જાણવું. - હવે પ્રભા પ્રતિપાદનાર્થે કહે છે - ભદંત! સૌધર્મ અને ઈશાન વિમાનોની કેવી પ્રભા કહેલી છે ? ગૌતમ નિત્ય સત્ન - દર્શન, દૃશ્યમાનતા જેમાં છે તે નિત્યાલોક. નિત્યાલોક કઈ રીતે ? એ હેતુદ્વાર વડે વિશેષ કહે છે - નિત્યોધોતાનિ. જે કારણથી સતત દીપ્યમાનતા છે, તેથી નિત્યાલોક. આ સતત ઉધોતમાનતા પસાપેક્ષા પણ સંભવે છે, જેમ મેરુના સ્ફટિક કાંડની સૂર્યના કિરણોના સંપર્કથી ઉધોતમાનતા છે.
- હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત! સૌધર્મઇશાન કયે વિમાનની કેવી ગંધ છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ટપુ, ચંપકપુટ, દમનકપુર, કુંકુમપુટ, ચંદનપુટ, ઉસીરપુટ, મરયાપુટ, જાઈપુટ ઈત્યાદિ, વાયુ વહે ત્યારે, ભાંગતા-સ્કૂટતા-ઉડાડતાવિખેરતા પરિભોગાદિ કરતા, સંતરાતા તે ઉદાર, મનોજ્ઞ, મનહર, ઘાણ અને મનને સુખકર ચોતરફથી ગંધ નીકળે છે. શું તેવી ગંધ હોય ? ના, આ અર્થ સંગત નથી. તે વિમાનો તેના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર ગંધવાળા કહ્યા છે.
હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંતા! સૌધર્મ-ઈશાન વિમાનોનો સ્પર્શ કેવો છે ? ગૌતમ ! સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે મોટાઈ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ ઈશાન કો વિમાનો કેટલા મોટા પ્રમાણમાં કહેલ છે ? ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપ, સર્વે દ્વીપ-સમુદ્રોમાં સવ(વ્યંતર, સૌથી લઘ, વૃત-તેલના પૂડલા સંસ્થાને રહેલ, વૃત-પુકશ્મણિકા આકારે રહેલ, વૃતપ્રતિપર્ણચંદ્ર આકારે રહેલ, એક લાખ યોજન લાંબો-પહોળો ઈત્યાદિ. કોઈ મહર્તિક
Page #240
--------------------------------------------------------------------------
________________
વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૪૧
ચાવતું મહાનુભાગ દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં અતુિ અતિ સ્ટોક કાળમાં, પરિપૂર્ણ જંબૂવીપને ૨૧-વખત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરી, જલ્દી પાછો આવે.
તે દેવ પૂર્વદષ્ટાંતાનુસાર અતિશાયી, વરિત, ચપલ, ચંડ, શીઘ, ઉદ્ભૂતાદિ દેવ ગતિથી જતાં એક દિવસ, બે દિવસ યાવતુ છ માસ ચાલતા કેટલાંક વિમાનો પાર કરે, કેટલાંક વિમાન પાર ન કરે. એટલા મોટા આ વિમાનો છે, અનુત્તર સુધી આ કહેવું.
- X - X - તે વિમાનોમાં ઘણાં જીવો અને પુદ્ગલો જાય છે, ઉત્પન્ન થાય છે. તથા ચય પામે છે - ઉપચય પામે છે. છેલ્લા બે વિશેષણ પગલાશ્રીત છે. કેમકે પગલોને જ ચય-ઉપયય ધર્મ હોય છે. દ્રવ્યાપણે શાશ્વત, પર્યાયાપણે અશાશ્વત છે.
ભદંત! સૌધર્મ-ઈશાન કપમાં દેવો કઈ યોનિથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકાદિમાંથી ? પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં છે તેમ અહીં કહેવું.
હવે એક સમયે કેટલા ઉપજે છે ? તેના નિરૂપણાર્થે કહે છે - સૌધર્મઈશાનમાં દેવો એક સમયે કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે કાળથી અપહારનું પરિમાણ કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કયે દેવોને સમયે-સમયે એકૈક દેવનો અપહાર કરતા કેટલા કાળે ખાલી થાય ? સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - આ પ્રશ્નોત્તર ક્લાના માત્ર પરિણામ અવધારણાર્થે કહેલ છે, બાકી ક્યારેય કોઈએ અપહાર કરેલ નથી.
હવે શરીર અવગાહનાનું માન પ્રતિપાદન કરવા કહે છે - બદત! સૌધર્મઈશાન કો દેવોના શરીરની મોટી અવગાહના કેટલી છે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે સંઘયણને આશ્રીને કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે દેવોના શરીરોના સંઘયણ કેવા છે ? ગૌતમાં તેમને સંઘયણ જ નથી. સંઘયણ અસ્થિચનાત્મકવથી હોય છે. દેવોને અસ્થિ આદિનો અસંભવ છે. બાકી સગાઈવત.
ધે સંસ્થાના પ્રતિપાદનાર્થે કહે છે - તેમના શરીર બે પ્રકારના છે - ભવધારણીય, ઉત્તવૈક્રિય ઈત્યાદિ સૂગાર્ણવતું.
હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન ક દેવોના શરીરનો વર્ણ કેવો છે ? તપેલા કનકની ત્વચા જેવી ક્ત છાયાવાળો. એ રીતે શેષશુગ કહેવું.
હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે - કોઠપુટ ઈત્યાદિ વિમાનની જેમ કહેવું. અનુત્તરોપપાતિક સુધી આમ જ છે.
હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કયે દેવોના શરીરો કેવા સ્પર્શવાળા છે ? સ્થિર, મનુષ્યોની જેમ વિશરા, ભાવવાળા નહીં, મૃદુ-કઠિન, નિમ્પ-રક્ષ નહીં, સુકુમાર-કર્કશ નહીં. આ પ્રમાણે અનુત્તરોપપાતિક સુધી કહેવું.
- હવે ઉચ્છવાસ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનના દેવોને કેવા પુદ્ગલો ઉપવાસ રૂપે પરિણમે છે ? ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞાદિ. આ પ્રમાણે આહાર સૂગ પણ
૧૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવું.
હવે લેસ્યા પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનને દેવોને કઈ લેશ્યા છે ? એક તેજોલેસ્યા. આ પ્રાચુર્યતાથી કહ્યું પણ કથંચિત તવાવિધ દ્રવ્યના સંપર્કથી બીજી પણ લેયા યથાસંભવ જાણવી, બાકી સૂકાર્યવતુ જાણવું. - X - X -
હવે દર્શનની વિચારણા કરે છે – સૌધર્મથી વેયકના દેવો સુધી સમ્યદૃષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યગુમિથ્યાદેષ્ટિ ત્રણે હોઈ શકે. અનુતરોપપાતિકો સમ્યષ્ટિ જ હોય.
હવે જ્ઞાન-અજ્ઞાન વિચારણા - સૌધર્મકતાથી રૈવેયક સુધીના દેવો જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે છે. તેમાં જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાનવાળા- આભિતિબોધિક, શ્રુત અને અવધિ - હોય છે. જે અજ્ઞાની, તે નિયમા ત્રણ અજ્ઞાનયુક્ત હોય છે. જેમકે - મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. પણ અનુતરોપાતિકો જ્ઞાની જ હોય. બાકી પાઠ સિદ્ધ છે.
હવે અવધિોગ પરિમાણ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૩૩૩ થી ૩૩૬ :
[33] સૌધર્મ-ઈશાન કલાના દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા મને જાણે છે . જુએ છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નીચે યાવ4 રનપભા પૃથ્વી સુધી, ઉદ્ધમાં પોતાના વિમાન સુધી, તિછું યાવત્ અસંખ્ય દ્વીપ સમદ્રને જાણે છે - જુએ છે. તેની ત્રણ ગાથા
[33] શક અને ઈશાન પહેલી નરકના ચરમાંત સુધી, સનતકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક દેવો ત્રીજી સુધી, શુક અને સહસ્ત્રાર દેવો ચોથી સુધી...
[૩૫] નત-પ્રામત કક્ષાના દેવો પાંચમી નસ્ક સુધી, તે પ્રમાણે જ આરણ-ચાટ્યુતના અવધિજ્ઞાનથી જુએ છે.
[33] નીચલી અને મધ્યમ શૈવેયકના દેવો છઠ્ઠી નસ્ક સુધી, ઉપરની ઝવેયકના દેવો સાતમી નસ્ક પૃથ્વી સુધી જુએ છે. અનુત્તરના દેવો સંપૂર્ણ લોકનાલીને જુએ છે.
• વિવેચન-૩૩૩ થી ૩૩૬ :
ભદેતા સૌધર્મ-ઈશાનના દેવો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે છે અને દર્શન વડે જુએ છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ. (શંકા] ગુલનો અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પરિમિત અવધિ સર્વજઘન્ય કહેવાય. આટલું અવધિજ્ઞાન તિર્યંચ, મનુષ્યોને જ હોય. બીજાને નહીં. • x • તો પછી અહીં સર્વ જઘન્ય કેમ કહ્યું? સૌધર્માદિ દેવોને પારભાવિક એવું ઉપપાતકાળે આટલું અવધિ સંભવે છે. માટે દોષ નથી. આ વાત જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે.
પ્રજ્ઞાપનાના અવધિપદમાં પણ કહ્યું છે – ઉત્કૃષ્ટથી નીચે ચાવતુ આ રતનપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી. તિછું ચાવતુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રઉદર્વ યાવત્ પોતાના વિમાનોના સ્તૂપ, ધ્વજાદિ સુધી, જુએ છે અને જાણે છે. એ પ્રમાણે સનકુમાર
Page #241
--------------------------------------------------------------------------
________________
૩/વૈમાહ-૨૩૩૩ થી ૩૩૬
૧૪૩
આદિમાં જાણવું. માત્ર ત્રીજા-ચોથા ક્લાવાળા બીજી નક સુધી, પાંચમાં-છટ્ટાવાળા બીજા નરક સુધી ઈત્યાદિ જાણવું.
અનુત્તરોપપાતિક દેવો કેટલા ક્ષેત્રને અવધિ વડે જાણે અને જુએ ? ગૌતમ ! પરિપૂર્ણ ચૌદ રાજલોકરૂપ લોકનાડીને જુએ અને જાણે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા પણ નોંધી છે.
હે સમુઠ્ઠાત પ્રતિપાદનાર્થે કહે છે –
સૂત્ર-338 -
ભગવના સૌધર્મ-ઈશાન દેવોને કેટલા સમુઠ્ઠાત કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુઘાતો કહ્યા છે - વેદના સમુદ્રઘાત, કપાયo, મારણાંતિક, વૈક્રિયo, તૈક્સ સમુઘાત. એ પ્રમાણે અય્યત સુધી કહેવું. નૈવેયકમાં પહેલાં ત્રણ સમુદ્ધાત કહ્યા.
સૌધર્મ-ઈશાનના દેવો કેવી ભુખ-તરસને અનુભવો વિચરે છે ? ગૌતમ ! કોઈ જ ભુખ-તરસને અનુભવતા વિચરતા નથી. અનુત્તરોપપાતિક સુધી આમ જાણવું.
ભગવન ! સૌધર્મ-dશન કોના દેવો એક રૂપ વિકવણા કરવા સમર્થ છે અથવા ઘણાં રૂપો વિકુવાને સમર્થ છે? બંને રૂપો વિકવવા સમર્થ છે. એકની વિકુવા કરતા તેઓ એકેન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિયરૂપો વિકુઈ શકે છે. બહરૂપોની વિકવણા કરતા તેઓ ઘણાં બધાં એકેન્દ્રિયો યાવતુ પંચેન્દ્રિયો પોની વિમુક્ત કરી શકે છે. તેઓ સંખ્યાત કે અસંખ્યાત સદંશ કે અસદેશ, સંબદ્ધ કે અસંબદ્ધ રૂપો વિકુતું છે. વિકુવીને પોતાની ઈચ્છાનુસાર કાર્ય કરે છે. આવું આપ્યુત સુધી જાણવું.
વેચક અને અનુત્તરોપાતિક દેવો શું એક પ વિકુવવાને સમર્થ છે કે અનેક રૂપો વિકતાને સમર્થ છે? ગૌતમ! તેઓ એક કે અનેકરૂપ વિકવવા સમર્થ છે. પણ સંપાતિથી તેમણે કદી રૂપ વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં.
સૌધર્મ-ઇશાન દેવે કેશ શાતા-સુખને અનુભવતા વિચરે છે ? ગૌતમ મનોજ્ઞ શબ્દ ચાવત મનોજ્ઞ અને અનુભવે છે. રૈવેયક સુધી આમ જણાતું. અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દો યાવતું સ્પતિ અનુભવે છે.
સૌધર્મ-ઈશાનના દેવોને કેવી અદ્ધિ કહી છે? ગૌતમ! તેઓ મહહિદ્રક, મહાધુતિક યાવત મહાનુભાગ ઋદ્ધિ યુક્ત છે. તે અય્યત સુધી કહેવું. વેયક અને અનુત્તર દેવો સર્વે મહર્વિક રાવત સર્વે મહાનુભાગ છે. ત્યાં કોઈ ઈન્દ્ર નથી યાવત બધાં અહમિંદ્ર નામક દેવગણો તે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે.
• વિવેચન-૩૩૭ :
સૌધર્મ-ઈશાનના દેવો પાંચ સમુદ્યાતવાળા છે – વેદના સમુઠ્ઠાત, કપાયસમુઠ્ઠાત, વૈકિય સમુઠ્ઠાત, તૈજસ સમુઠ્ઠાત. તેનું સ્વરૂપ વિવિધ પ્રતિપત્તિમાં
૧૪૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેલ છે. બાકીના બે સમુદ્યાત તેઓને ન હોય. કેમકે આહાકલબ્ધિ અને કેવલિત્વનો અભાવ છે. આ પ્રમાણે અમ્યુતક૫ સુધી કહેવું.
ગૌતમ ! શૈવેયક દેવોને પાંચ સમુદ્દાત કહ્યા છે. આ પાંચે પણ તેમનું સામર્થ્ય બતાવ્ય, કર્તવ્યતા તેમાં ત્રણની જ છે. વૈક્રિય અને તૈજસ સમુદ્ગાતથી કદી સમવહત થયા નથી, થતાં નથી, થશે પણ નહીં. કેમકે પ્રયોજનનો અભાવ છે.
દેવો ભુખ-તરસ અનુભવતા કદી વિચરતા નથી.
દેવો એકરૂપ કે અનેકરૂપ વિક્ર્વવાને સમર્થ છે, તે વિષયમાં સૂસાથે મુજબ બધું જાણવું. વિશેષ આ - પૃથર્વત્વ એટલે ઘણાં. સદૈશ-સજાતીય, સર્દેશ-વિજાતીય, સંબદ્ધ-આમાસમ, અસંબદ્ધ-આમપદેશોથી પૃથક, ઈત્યાદિ • x • શૈવેયકના દેવો પણ એકત્વ કે પૃથકત્વની વિક્ર્વણા કરવા સમર્થ છે. પણ સાક્ષાત કદી વિકૃણા કરી નથી - કરતા નથી - કરશે નહીં.
દેવોનું સાતા સૌખ્ય - સાતલી - આહાદરૂપ સૌખ્ય, તેને અનુભવતા વિવારે છે ? મનોજ્ઞ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શરૂપ સાતા સૌએ અનુભવતા વિચરે છે. પરંતુ તેમાં અનુતરવાસી દેવો છે, તે અનુત્તર શબ્દાદિ સૌખ્ય અનુભવે છે.
હવે ઋદ્ધિ પ્રતિપાદનાર્થે કહે છે - આ દેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ ઋદ્ધિવાળા છે. હવે વિભૂષાપતિપાદના
• સૂત્ર-૩૩૮ થી ૩૪૦ -
[૩૩૮] સૌધર્મ-ઈશાનના દેવો વિભૂષાથી કેવા કહ્યા છે? ગૌતમ! દેવો બે પ્રકારે છે - વૈક્રિય શરીરવાળા અને વૈક્રિય શરીરવાળા. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ હાર વિરાજિત વક્ષસ્થળવાળા યાવતુ દશે દિશાઓને ઉધોતીત કરતા, પ્રભાસતા યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ આભરણ-વસ્ત્ર રહિત, સ્વાભાવિક વિભૂષાવાળા છે.
ભગવન! સૌધર્મ-ઈશાન કામાં દેવીઓ કેવી વિભૂષાવાળી છે ? ગૌતમ! દેવીઓ બે પ્રકારે છે - સૈક્રિય શરીરવાળી અને અવૈચિશરીરવાળા. તેમાં જે વૈકિય શરીરવાળી છે, તેઓ સુવર્ણના આભૂષણોના શબ્દો અને પ્રવર વસ્ત્રોને પહેરેલી છે. તેણી બધી ચંદ્રાનના, ચંદ્રવિલાસીની, ચંદ્રઢ સમાન કપાળવાળી, શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, સંગત યાવત પાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે અવૈકિચ શરીરવાળી છે, તેઓ આભરણ અને વસ્ત્ર રહિત, ભાવિક વિભૂષાવાળી કહેલી છે.
બાકીના કોમાં દેવો છે, દેવીઓ નથી. આ પ્રમાણે આપ્યુત કા સુધી કહેવું. . • શૈવેયક દેવોની વિભૂષા કેવી છે ? ગૌતમ! તેઓ આભરણ અને વસ્ત્ર વિભૂષા રહિત છે. ત્યાં દેવી ન કહેવી. સ્વાભાવિક વિભૂષાવાળ કહેવા. એ પ્રમાણે અનુત્તરના દેવો કહેવા.
[૩૩] સૌધર્મ-ઈશાનમાં દેવો કેવા કામભોગોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવતુ ઈટ પર્શ. એ રીતે વેચક સુધી કહેવું
Page #242
--------------------------------------------------------------------------
________________
૩વિમા૰-૨/૩૩૮ થી ૩૪૦
અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દ યાવત્ અનુત્તર સ્પર્શને અનુભવે છે. [૩૪૦] બધાં વૈમાનિકોની સ્થિતિ કહેતી. દેવપણાથી ચ્યવીને અનંતર જે જ્યાં જાય છે, તે કહેવું.
• વિવેચન-૩૩૮ થી ૩૪૦૩
ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની કેવી વિભૂષા કહેલી છે ? ગૌતમ ! શરીર બે ભેદે છે. તે આ રીતે - ભવધારણીય અને ઉત્તવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે. તે આભરણ, વસ્ત્ર રહિત સ્વાભાવિક વિભૂષાવાળા કહ્યાં છે. તેમની વિભૂષા ઔપાધિકી નથી. તેઓમાં જે ઉત્તરવૈક્રિયરૂપ શરીરો છે, તે હાર આદિ આભૂષણયુક્ત છે.
આ પ્રમાણે દેવીઓમાં પણ છે. વિશેષ આ – તે દેવીઓ નૂપુરાદિ નિર્દોષથી યુક્ત, ઘુઘરીવાળા વસ્ત્રો આદિ પહેરેલી છે. ચંદ્રાનના યાવત્ અભિરૂપની વ્યાખ્યા પૂર્વવત્ જાણવું.
દેવોની શરીરવિભૂષા અચ્યુતકલ્પ સુધી કહેવી. દેવીઓ સનત્કુમારાદિમાં હોતી નથી. તેથી તેમના સૂત્રો ન કહેવા. ત્રૈવેયક અને અનુતરોપપાતિક દેવોને સ્વાભાવિક વિભૂષા જ હોય.
હવે કામભોગ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કો દેવો કેવા કામભોગોને અનુભવતા, પ્રત્યેકને વેદતા રહે છે ? ગૌતમ ! ઈષ્ટ શબ્દાદિ પાંચેને અનુભવતા રહે છે. - ૪ -
હવે સ્થિતિ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્ય એક પલ્યોપમ, ઉત્કર્ષથી બે સાગરોપમ. ઈશાનમાં જઘન્યથી સાતિરેક એક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે સાગરોપમ છે. સનકુમારની જઘન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે.
માહેન્દ્રની જઘન્ય સાતિરેક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. લાંતકમાં જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. મહાશુક્રમાં જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ.
૧૪૫
સહસ્રારમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર. આનતકો જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટ ઓગણીસ. પ્રાણતકલ્પે જઘન્ય ઓગણીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ વીશ. આરણ કલ્પે જઘન્ય વીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ એકવીશ. અચ્યુત કલ્પે જઘન્ય એકવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાવીશ. એ રીતે નવે ત્રૈવેયકમાં એક-એક સાગરોપમ વધારતા ઉપરીતન-ઉપરીતન ત્રૈવેયકમાં જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી એકત્રીશ. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત એ ચાર અનુત્તરમાં જઘન્યથી ૩૧-સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ. સર્વાર્થસિદ્ધ મહાવિમાને અજઘન્યોત્કૃષ્ટ-33.
હવે ઉર્તના કહે છે – સૌધર્મક દેવો અનંતર ચ્યવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકમાં જાય કે યાવત્ દેવોમાં જાય ? પ્રજ્ઞાપના સૂત્રના 19/10
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ કહેવું. તેનો સંક્ષેપાર્થ અહીં બતાવે છે કે – બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-વનસ્પતિમાં, પર્યાપ્ત ગર્ભ-વ્યુત્ક્રાંતિક તિર્યંચ્ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં કે જે સંખ્યાત વર્ષાયુષ્કવાળા હોય. આ પ્રમાણે ઈશાનદેવો પણ જાણવા. સનત્કુમારથી સહસ્રાર પર્યન્તના દેવો રચવીને સંખ્યાતવર્ષાયુ પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે, પણ એકેન્દ્રિયોમાં નહીં. આનતથી અનુત્તર સુધીના દેવો વીને યથોક્ત મનુષ્યોમાં જ ઉપજે પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજતા નથી. - સૂત્ર-૩૪૧ :
ભગવન્ ! સૌધર્મ-ઈશાનકોમાં બધાં પ્રાણ, બધાં ભૂત, બધાં જીવ, બધાં સત્વ, પૃથ્વીકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન-શયન-ભંડોષકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. બાકીના કલ્પોમાં આમ જ કહેવું. પણ દેવીપણે ઉત્પન્ન થવાનું ન કહેવું. પ્રૈવેયક વિમાનો સુધી આમ કહેવું. અનુત્તરોપપ્પાતિક વિમાનોમાં પૂર્વવત્ કહેવું પણ દેવ કે દૈવીરૂપે ઉત્પન્ન થયા તેમ ન કહેવું. . . - દેવોનું કથન પૂરું થયું.
* વિવેચન-૩૪૧ :
ભદંત ! સૌધર્મકલ્પમાં બીશ લાખ વિમાનોમાં પ્રત્યેક વિમાનમાં સર્વે પ્રાણ
આદિ પ્રાણ - વિકલેન્દ્રિય જીવો, મૂત - વનસ્પતિકાયિકો, નીવ - પંચેન્દ્રિયો સત્ત્વ - બાકીના. પૃથ્વીપણે, દેવપણે, દેવીપણે અહીં કેટલીક પ્રતોમાં “તેઉકાયિકપણે' એવો પાઠ પણ છે. તે સમ્યક્ જણાતો નથી, કેમકે તેમાં તેજસ્કાયનો અસંભવ છે. આસન - સિંહાસન, શયન પલંગ, સ્તંભ - પ્રાસાદાદિના ટેકા માટે. ભાનુમાત્રોપરળ - હાર, અદ્ભુહાર, કુંડલાદિ. આ બધાં રૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હે ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર. સાંવ્યવહારિક રાશિ અંતર્ગત્ જીવ વડે
સર્વસ્થાને પ્રાયઃ અનંતવાર ઉપજ્યા.
-
બાકીના કલ્પો માટેની વૃત્તિ, સૂત્રાર્થ પ્રમાણે જ છે. અનુત્તરમાં દેવત્વનો પ્રતિષેધ કર્યો, કેમકે વિજયાદિ ચારમાં ઉત્કૃષ્ટથી પણ બે વખત અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં એક જ વખત ગમન સંભવે છે. પછી અવશ્ય મનુષ્યભવ પામીને મુક્તિ
પામે છે. દેવીપણે ઉત્પાદ ત્યાં અસંભવ છે.
હવે ચતુર્વિધ જીવોની ભવસ્થિતિ - કાયસ્થિતિ.
• સૂત્ર-૩૪૨,૩૪૩ -
[૩૪૨] ભગવન્ ! નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ તેશ સાગરોપમ. એ રીતે બધાં માટે પ્રશ્ન કરવો. તિર્યંચ યોનિકોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે જ મનુષ્યોની છે. દેવોની સ્થિતિ નાકવત્ જાણવી.
દેવ અને નારકોની જે સ્થિતિ છે, તે જ તેઓની સંચિકણા-કારસ્થિતિ
છે. તિર્યંચયોનિકોની જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ, ભગવન્ ! મનુષ્ય મનુષ્ય રૂપે કેટલો કાળ રહે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને
Page #243
--------------------------------------------------------------------------
________________
વૈિમાહ-૨૩૪૨,૩૪૩
૧૪૩
ઉકૃષ્ટથી પૂર્વકોટિ પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ.
નૈરયિક, મનુષ્ય, દેવોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. વિચિયોનિકોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સાધિક શત સાગરોપમ પૃથકd.
[૩૪] ભગવન ! આ નૈરયિક ચાવત દેવોમાં કોણ કોનાથી લાદિ છે ? સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો અસંખ્યાતપણા, દેવો અસંખ્યાતગણા, તિચો અનંતગુણ છે. તે આ ચાર ભેદે સંસારી જીવો કહા.
• વિવેચન-૩૪૨,૩૪૩ :
નૈરયિકોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, રત્નપભા નાથ્વીના પહેલા પ્રસ્તરની અપેક્ષાએ કહ્યું. ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સાતમી નરક અપેક્ષાઓ છે.
તિચિયોનિકોમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ દેવકુ આદિની અપેક્ષાએ જાણવું. આ પ્રમાણે મનુષ્યોમાં પણ જાણવું.
દેવોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ભવનપતિ અને વ્યંતરોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે તે વિજયાદિ અનુત્તરને આશ્રીને જાણવું.
ભદંત! નૈરયિકો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જે તેમની ભવસ્થિતિ છે, તે જ તેમની સંચિટ્ટણાકાય સ્થિતિ છે. કેમકે નૈરયિકોને વ્યવધાન વિના ફરી નૈરયિકમાં ઉત્પાદનો અભાવ છે. કેમકે એવું વચન છે કે – નૈરયિક નૈરયિકમાં ઉપજતા નથી.
- તિર્યંચયોનિક - ગૌતમ ! જઘન્યથી અંતર્મહતું. ત્યારપછી મરીને મનુષ્યાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. કેમકે વનસ્પતિકાયિકમાં અનંતકાળ અવસ્થાન છે.
તે અનંતકાળનું નિરૂપણ કરે છે - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ કાળથી, ફોનથી અનંતલોક અને અસંખ્યાત પુલ પરાવર્ત પ્રમાણ. આ પુદ્ગલ પરાવતું આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય છે, તે જાણવું.
મનુષ્ય - જઘન્ય અંતર્મહતું. પછી મરીને તિર્યંચાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકવ અધિક. તે મહાવિદેહાદિમાં સાત મનુષ્યભવ પૂર્વકોટિ આયુનો અને આઠમો ભવ દેવકુટ આદિમાં જાણવો.
દેવોની નૈરયિકવત જ ભવસ્થિતિ, તે જ કાય સ્થિતિ છે. દેવો પણ મરીને ફરીથી અનંતર ભવે દેવરૂપે ઉત્પન્ન ન થાય. કેમકે “દેવ, દેવમાં ઉપજે" તે વચન છે.
ધે અંતરની વિચારણા કરતા કહે છે - ભદંત ! નૈરયિકનું પાંતર - નૈરયિકવથી પરિભ્રષ્ટ થઈ ફરી નૈરયિકપણાની પ્રાપ્તિના પાંતરાલ કેટલો કાળ હોય છે ?
- ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂd, કઈ રીતે ? તે કહે છે – નરકથી ઉદ્વર્તન મનુષ્યભવ કે તિર્યભવમાં અંતર્મુહર્ત રહીને કરી નકમાં ઉત્પન્ન થવાથી.
તેમાં મનુષ્યભવમાં આ ભાવના – કોઈ નકથી ઉદ્વર્તી ગર્ભજ મનુષ્યપણે
૧૪૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ઉપજીને બધી પતિઓ વડે પર્યાપ્ત, વિશિષ્ટ સંજ્ઞાયુક્ત, વૈક્રિયલબ્ધિમાન થઈને, રાજ્યાદિનો આકાંક્ષી, પરચકનો ઉપદ્રવ સાંભલીને રવશક્તિના પ્રભાવથી ચતુરંગ સૈન્ય વિકજ્વનિ અને સંગ્રામ કરતો મહારૌદ્રધ્યાનને પામીને ગર્ભાવસ્થામાં જ કાળ કરે, કાળ કરીને ફરી નરકમાં ઉપજે તે અંતર્મુહd.
તિર્યંચ ભવમાં નકશી ઉદ્વર્તીને ગર્ભજ એવા તંદુલ મત્સ્યપણે ઉત્પન્ન થઈ મહારૌદ્રધ્યાનથી અંતર્મુહર્ત જીવીને કરી નકમાં જન્મે.
ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે અનંતકાળ પરંપરા થકી વનસ્પતિમાં ઉત્પાદ જાણવો. તેથી વનસ્પતિકાળ કહ્યો. તે પૂર્વે કહેલ છે.
તિર્યંચયોનિમાં – જઘન્યથી અંતર્મહતું. કોઈ તિર્યપણે મરી, મનુષ્યભવમાં અંતમુહૂર્ત રહી, ફરી તિર્યચપણે ઉત્પન્ન થનાર જાણવા. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ. તે નિરંતરપણે દેવ-નારક-મનુષ્ય ભવભ્રમણ થકી જાણવું. • • • હવે મનુષ્ય વિષયસૂત્ર તેમાં –
જઘન્યથી અંતર્મુહૂર્ત. તે મનુષ્ય ભવથી ઉદ્વર્તી, તિર્યચભવમાં અંતર્મુહૂર્ત રહીને, ફરી મનુષ્યપણે ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ, પ્રાણુક્ત વનસ્પતિકાળ.
દેવવિષયક સૂત્ર - જઘન્યથી અંતર્મુહર્ત કોઈ જીવ દેવ ભવની વીને, ગર્ભજ મનુષ્યપણે ઉપજે. પછી બધી પતિ વડે પર્યાપ્ત થાય. વિશિષ્ટ સંજ્ઞાયુક્ત હોય. તથાવિધ શ્રમણ કે શ્રમણોપાસકની પાસે ધાર્મિક આર્યવચન સાંભળી, ધર્મધ્યાનને ણાતો એવો ગર્ભમાં જ મરીને દેવોમાં ઉત્પન્ન થાય. તે અપેક્ષાએ જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જાણવું.
હવે અલાબહત્વ - ગૌતમ! સૌથી થોડાં મનુષ્યો છે. કેમકે તેઓ શ્રેણીના અસંખ્યય ભાગવર્ના આકાશપદેશોની રાશિ પ્રમાણ છે. તેમનાથી નૈરયિક અસંખ્યાતગુણ છે, કેમકે તે અંગુલ માત્ર ક્ષેત્રની પ્રદેશરાતિના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરવાથી જેટલી પ્રદેશરાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી શ્રેણીમાં જેટલાં આકાશપદેશ થાય છે, તેટલા નૈરયિકો છે.
તૈરયિકોયી દેવ અસંખ્યાતપણાં છે. કેમકે મહાદંડકમાં વ્યંતર અને જ્યોતિષદેવ નારકીઓથી અસંખ્યાત ગણાં કહ્યાં છે. દેવોથી તિર્યંચ અનંતગુણ છે. કેમકે વનસ્પતિજીવ અનંતાનંત છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ-પ્રતિપત્તિ-3નો
ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #244
--------------------------------------------------------------------------
________________
૪-૩૪૪
૧૪૯
૧૫o
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
& પ્રતિપત્તિ-૪-“પંચવિધા” છે.
—X —X —X —X - છે એ પ્રમાણે ચતુર્વિધા પ્રતિપતિ કહી, હવે પંચવિધા કહે છે– • સૂગ-૩૪૪ -
તેમાં ઓ એમ કહે છે. સંસાર સમાપક જીવો પાંચ પ્રકારના છે, તેઓ આ પ્રમાણે કહે છે - [જીવો પાંચ ભેદે છે] એકેન્દ્રિય, બેઈદ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
તે એન્દ્રિયો કેટલા ભેટે છે બે ભેટ - પર્યાદ્ધિા અને અપયતિા. એ પ્રમાણે પંચેન્દ્રિયો સુધી બબબે ભેદો કહેવા.
ભગવના એકેન્દ્રિયની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી અંતમહd ઉત્કૃષ્ટથી ૨,૦૦૦ વર્ષ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. એ રીતે વેઇન્દ્રિયની રાશિદિન ચઉરિન્દ્રિયની છ માસ. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ તેણ સાગરોપમ છે.
અપચતિ એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. આ પ્રમાણે બધાં અપયતોની સ્થિતિ કહેવી. પયક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ધૂન ૨,૦૦૦ વર્ષ. આ રીતે બધાં પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત જૂન કહેવી.
ભગવનએકેન્દ્રિય, એકેન્દ્રિયરૂપે કેટલો કાળ રહે છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
ભગવન / બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય તમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ ચાવ4 ચઉરિન્દ્રિય.
ભગવન / પંચેનિદ્રય, પંચેનિદ્રયપણે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક હાર સાગરોપમ.
ભગવાન ! અપતિ એકેન્દ્રિય, તે પે કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ! જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત યાવ4 અપતિ પંચેન્દ્રિય.
ભગવા પયત એકેદ્રિય, તે જ રૂપે કેટલો સમય સુધી રહે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટી સંખ્યાત હજાર વર્ષ. એ પ્રમાણે બેઈદ્રિય પણ કહેવા. વિરોષ એ - અહીં સંખ્યાત વર્ષ કહેવા. તેઈન્દ્રિય? સંખ્યાત રાત્રિદિન. ચઉરિજ્યિ સંખ્યાત માસ રહે. પતિ પંચેન્દ્રિય સાધિક સાગરોપમશત પૃથકd - ભાવના એકેન્દ્રિયોનું અંતર કેટલા કાળનું છે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વષધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર કાળથી કેટલું હોય ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયનું, અપતિ-પતા કહેવા
• વિવેચન-૩૪૪ -
તેમાં જેઓ એમ કહે છે - સંસારી જીવો પાંચ ભેદે છે તેઓ આ પ્રમાણે કહે છે - એકેન્દ્રિયોથી પંચેન્દ્રિયો. દિ સંઈત્યાદિ પાંય પયંતિ પર્યાપ્ત સૂત્રો છે. • x • અપર્યાપ્તક વાળા પાંચ સ્થિતિ સુઝો પાઠ સિદ્ધ છે. વિશેષ એ - જઘન્ય અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. પર્યાપ્તના પાંચ સ્થિતિમૂગો સુપ્રતીત છે. માત્ર ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ અંતર્મુહdજૂન.
હવે કાયસ્થિતિ પ્રતિપાદના - એકેય, જઘન્યથી અંતર્મહતું. પછી મરીને બેઈન્દ્રિયાદિમાં ઉપજે છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ • વનસ્પતિકાળ. * x • તે પૂર્વે કહેલ છે.
બે-ત્રણ-ચાર ઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાતકાળ-સંચાત હજાર વર્ષ. પંચેન્દ્રિય સુખમાં સાતિરેક સાગરોપમસમ. તેનૈરયિક, તિર્યયપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ ભવભ્રમણથી જાણવું.
એકેન્દ્રિય અપયક્તિાનો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહfકાળ કેમકે અપયતિલબ્ધિનો આટલો કાળ પ્રમાણ છે. આ પ્રમાણે બાકીના ચાર અપયર્તિક સૂત્રો કહેવા.
એકેન્દ્રિ પર્યાપ્તક સૂત્રમાં સંખ્યાત હજાર વર્ષો. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, અકાયની 9ooo વર્ષ, તેઉકાયની કણ અહોરાક, વાયુકાયની ૩ooo વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી નિરંતર કેટલાંક પર્યાપ્ત ભવોને જોડવાથી સંખ્યાત હજાર વર્ષ ઘટિત થાય છે.
બેઈન્દ્રિય પતિમાં ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ કાયસ્થિતિ કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે, કેટલાંક નિરંતર પતિ ભવો નેડવામી સંગાત વર્ષ જ પ્રાપ્ત થાય.
તેઈન્દ્રિય પતિ સુગમાં સંખ્યાત અહોરાત્ર કાયસ્થિતિ છે. ભવસ્થિતિ ૪૯ દિવસ છે, કેટલાંક નિરંતર ભવોની સંકલનાથી સંગેય અહોરમ થાય. ચઉરિન્દ્રિયમાં સંખ્યાત માસ કાયસ્થિતિ છે, ભવસ્થિતિ ઉત્કટ છ માસ, શેષ પૂર્વવતુ.
એકેન્દ્રિયોનો અંતકાળ જઘન્ય અંતમુહૂર્ત. તે એકેન્દ્રિયથી નીકળી દ્વીન્દ્રિયાદિમાં અંતમુહર્ત રહી ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાની અપેક્ષા છે. ઉત્કૃષ્ટસંખ્યય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. ત્રસકાયની કાયસ્થિતિ જેટલું આ અંતર છે.
બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય-સુગમાં જઘન્ય અંતમુહd ઉત્કૃષ્ટ સર્વત્ર વનસ્પતિકાળ. જે બેઈન્દ્રિયથી નીકળી અનંતકાળ સુધી વનસ્પતિમાં રહીને કી બેઈટ્યિાદિમાં ઉત્પન્ન થાય.
અંતર વિષયક, પાંચ ઔધિક સૂત્ર માફક પતિના વિષયમાં અને અપયતના વિષયમાં પણ કહેવું. * * * * *
હવે અલબહુવતે કહે છે - • સૂત્ર-૩૪પ :ભગવા આ એક-બે-ત્રણ-ચાપાંચ ઈન્દ્રિયોમાં કોન કોનાથી અત્ય,
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અનંતાનંત રહે છે.
(3) પયપ્તિાનું અાબહત્વ - સૌથી થોડાં ચઉરિન્દ્રિય છે કેમકે ચઉરિન્દ્રિય જીવ અપાયું હોવાથી લાંબો કાળ સુધી રહેતા નથી. તેથી પૃચ્છા સમયે તે થોડાં છે. •x - તેનાથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેનાથી તેઈન્દ્રિય વિશેષાધિકા છે • x • તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણ છે કેમકે વનસ્પતિકાયમાં પર્યાપ્તા જીવો અનંત હોય છે.
(૪) પતિા-પિતાનું સમુદિત અલાબહત્વ-સૌથી થોડાં એકેન્દ્રિય અપયક્તિા, પMિા તેનાથી સંખ્યાતગુણ. એકેન્દ્રિયોમાં સૂક્ષ્મ જીવ ઘણાં છે, કેમકે તે સર્વલોકવ્યાપી છે. • x - બેઈન્દ્રિય સૂત્રોમાં સૌથી થોડાં બેઈન્દ્રિય પયક્તિા • x - તેનાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે. કેમકે તે પ્રતરગત અંગુલ અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. આ રીતે તેઈન્દ્રિયાદિ સમજવા.
(૫) એકેન્દ્રિયાદિ પાંયેના પર્યાપ્તાપિતાનું સમુદિત અલાબહુવ-પૂર્વોક્ત તૃતીય અને દ્વિતીય અવાબદુત્વની ભાવનાનુસાર જ સમજી લેવું. - X -
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪-૩૪૫
૧૫૧ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિયો છે, ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિરોષાધિક છે, બેઈન્દ્રિય વિશેષાધિક. એકેન્દ્રિય અનંતગણ છે.
આ પ્રમાણે અપયતિામાં સૌથી થોડાં પંચેન્દ્રિય, અપયતા, ચતુરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, વેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક, બેઈન્દ્રિય આપતા વિશેષાધિક, એકેન્દ્રિય અપાતા અનંતગુણ. સેન્દ્રિય અપયા વિશેષાધિક છે.
સૌથી થોડાં ચતુરિન્દ્રિય પર્યતા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પ્રયતા અનતગુણા છે, તેનાથી સેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે.
આ સઈન્દ્રિય પર્યાપ્તાપિતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં સઈન્દ્રિય અપર્યાપ્તા, સઈન્દ્રિય પતિ સંખ્યાતગુણા છે. એ પ્રમાણે એકેન્દ્રિયો પણ જાણવા.
બેઈન્દ્રિયોમાં પર્યાપ્તા-પર્યાપ્તામાં અલાબહત્વ ? ગૌતમ ! સૌથી થોડાં બેઈન્દ્રિય પર્યાપ્તા, અપયતા અસંખ્યાતગણા. એ પ્રમાણે વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયો પણ જાણવા.
ભગવન ! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તિા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પપ્તા વિશેષાધિક, પંચેન્દ્રિય અપયર્તિા અસંખ્યાતગણા, ચઉરિન્દ્રિય અપયતા વિશેષાધિક, તેઈન્દ્રિય આપતા વિશેષાધિક, બેઈન્દ્રિય અપયતા વિશેષાધિક, એકેન્દ્રિય અપયતા અનંતગુણા, સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પર્યાપ્તા અસંખ્યાતગણા, સઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, ઈન્દ્રિય વિશેષાધિક છે. પાંચવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૪૫ :
(૧) પહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયોનું સામાન્યરૂપે અવાબદુત્વ બતાવતા કહ્યું કે- સૌથી થોડાં પંચેન્દ્રિયો છે. કેમકે સંખ્યય યોજના કોટાકોટી પ્રમાણ વિઠંભસૂચિથી પ્રમિત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય શ્રેણીના આકાશ પ્રદેશોની તુલ્ય છે. તેનાથી ચઉરિન્દ્રિયા વિશેષાધિક - x - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક * * * તેનાથી બેઈદ્રિયો વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય અનંતકુણા, કેમકે વનસ્પતિનું અનંતાનંતવ છે.
(૨) અપતિાનું અાબહવ-સૌથી થોડાં પંચેન્દ્રિય અપયક્તિા છે, કેમકે એક પ્રતરમાં ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય, તેટલાં પ્રમાણમાં છે. તેનાથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. •x• તેનાથી તેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે - x • તેનાથી બેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે. • x • તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણ છે. કેમકે વનસ્પતિકાયમાં અપતિ જીવ સદા
Page #246
--------------------------------------------------------------------------
________________
પ/-૩૪૬ થી ૫૦
૧૫૩ છે પ્રતિપત્તિ-૫-“પવિધા” છે
=X - X -X – ૦ ચોરી પ્રતિપતિ કહી. હવે કમ પ્રાપ્ત પાંચમી પ્રતિપતિ :• ગ-૩૪૬ થી ૩૫૦ :
[av] તેઓમાં જેઓ એમ કહે છે સંસાર સમાપક જીવો છ પ્રકારના છે. તે આ - પૃવીકાયિક, અપ્રકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, કસકાયિક.
તે પૃવીકાયિક કેટલાં છે બે ભેદે કહા છે - સૂક્ષ્મ પૃવીકાયિક અને ભાદર પૃવીકારિક, સૂક્ષ્મ પૃવીકાયિક બે ભેદે કહ્યા - પ્રયતા અને આપતા. એ રીતે બાદર પૃવીકાચિક પણ કહેવા. એ રીતે અy-dઉ-વાયુ-વનસ્પતિકાયિકના ચાચાર ભેદો જાણવા.
તે કસકાયિકના કેટલા ભેદ છે? બે ભેદે છે. તે આ - પર્યાપ્તા અને અપયતા.
[39] ભગવત્ પૃMીકાચિકની કેટલા કાળની સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ. પ્રમાણે બધાંની સ્થિતિ કહેવી. ત્રસકાવિકોની જ સ્થિતિ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ મીશ સાગરોપમ છે. બul અપયતોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહુર્ત પ્રમાણ છે. બધાં પયતકોની ઉતકૃષ્ટ સ્થિતિમાંથી અંતમુહૂર્ત ન્યૂન કરવું.
[૩૪] ભગવન્! પૃવીકાય, પૃથ્વીકાયના રૂપમાં કેટલો કાળ સુધી રહે છે ? ગૌતમાં જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોકમાણ.
એ પ્રમાણે સાવ4 અdઉં-વાયુકાયની સંચિકા રણવી. વનસ્પતિકાવિકની અનંતકાળ છે ચાવવું આવલિકાનો અસંખ્યfભાગ જેટલો સમય.
ભગવાન ! સકાચિકની 7 જઘન્ય અંતમુહૂર્વ ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હાર સાગરોપમ છે.
છ એ અપચતોની કાયસ્થિતિ જઘન્યથી પણ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.
[૩૪] પતિોમાં પૃવીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હાર વર્ષ છે. આ જ અકાય, વાસુકાય, વનસ્પતિકાય પયતોની છે. તેઉકાય પયતિકની કાયસ્થિતિ સંપ્રખ્યાત રાતદિવસની છે. ત્રસકાય પયપ્તિની સાગરોપમ શત પૃથકત્વ છે.
[૩૫o] ભગવના પૃવીકાયનું કેટલું અંતર છે ' ગૌતમ જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. એ પ્રમાણે અ-ઉ-વાઉકાયિકનું અંતર વનસ્પતિકાળ છે. કસકાયિકનું પણ વનસ્પતિકાળ. વનસ્પતિકાયનું પૃવીકાયિક કાળપમાણ.
૧૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ આ પ્રમાણે અપયપ્તિકોનો અંતકાળ વનસ્પતિકાળ છે. વનસ્પતિનું પૃનીકાળ પતિકોનું પણ એમ જ જાણવું.
- વિવેચન-૩૪૬ થી ૩૫૦ :
તેમાં જેઓ એમ કહે છે કે – સંસાર સમાપક જીવો છ ભેદે છે, તેઓ પૃવીકાયિક ચાવતું બસકાય, છ ભેદ કહે છે જે કિ કે પૂજાના આદિ • પૃથ્વીથી વનસ્પતિ સુધીના કણ કણ સૂત્રો અને પ્રસકાય વિષયક એક એ રીતે ૧૬ સંખ્યા છે.
સ્થિતિ વિષય છ સૂત્રો છે તેમાં જઘન્ય બધે જ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અષ્કાયની સાત અને તેઉકાયની ત્રણ પત્રિ-દિન, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિ કાયની ૧૦,૦૦૦ વર્ષ, ત્રસકાયની 33-સાગરોપમ.
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો છે. બધે જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. પર્યાપ્તિ વિષયક છ સૂત્રો. માત્ર અંતર્મુહર્ત ન્યુનત્વ.
હવે કાયસ્થિતિ • પૃથ્વીકાયની જઘન્યથી અંતમુહૂર્ત. પૃથ્વીકાયથી નીકળીને બીજે અંતમુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંય ઉપજે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે કાળોત્ર - અસંગત સર્પિણી • અવસર્પિણી છે, હોમથી અસંખ્યાત લોક અતિ અસંખ્યાત લોક પ્રમાણ આકાશખંડોમાં પ્રતિસમયે એBક પ્રદેશ અપહારથી જેટલા કાળે તે અસંખ્યાત લોકાકાશખંડ ખાલી થાય છે.
વનસ્પતિ સૂરમાં ઉઠ્ઠાટ અનંતકાળ, તે કાળaોગથી નિરૂપે છે - કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. ફોગથી અનંતલોક-અનંતાનંત લોકાકાશમાં પ્રતિસમયે એકૈક પ્રદેશાપહાર વડે જેટલા કાળે તે લોકાલોકાકાશખંડ ખાલી થાય, તે કાળ.
તે જ પુદ્ગલ પરાવર્તનથી કહે છે - અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત. પુલ પરાવર્તગત જ અસંગેયવ નિધરિ છે. તે પુદગલ પરાવર્ત આવલિકાની અસંખ્યાત ભાગમાં જેટલો સમય થાય તેટલો કાળ. • x • ત્રસકાય સૂત્રમાં સંખ્યાત વયિિધક ર૦૦૦ સાગરોપમ. આટલું જ અવ્યવધાનથી કસકાયવ કાળo
અપર્યાપ્ત વિષયક છ છો. બધે જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અપર્યાપ્તલબ્ધિમાં ઉત્કૃષ્ટથી પણ આટલો કાળ.
પૃથ્વીકાયિક પતિ સૂત્રમાં ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ પૃથ્વીકાયિકની જ ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, પછી કેટલાંક નિરંતર પતિ ભવના મીલનથી સંખ્યાત હજાર વર્ષ જ થાય, અધિક નહીં. આ પ્રમાણે - x • બાકીના કાર્યમાં કહેવું.
હવે અંતર નિરૂપણા જઘન્યથી અંતમુહd. જેમકે પૃથ્વીકાયથી ઉદ્વતીને બીજે અંતર્મુહર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે કયાંક ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે અનંતકાળ પૂર્વોક્ત સ્વરૂપનો વનસ્પતિકાળ જાણવો. • x • આ શતે અષ્કાયાદિ સૂત્રો જાણવા. વનસ્પતિસૂત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કહેવું.
હવે અબદુત્વ કહે છે - • સૂત્ર-૩૫૧,૩૫૨ :૩િ૫૧] સૌથી થોડાં ઢસકાયિક, તેઉકાલિક અસંખ્યાતગણા, પૃવીકાલિક
Page #247
--------------------------------------------------------------------------
________________
૫/-/૩૫૧,૩૫ર
૧૫૫ વિશેષાધિક, અપ્રકાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક નવગુણ એ પ્રમાણે અપર્યાપ્તક પણ જાણવા અને પયતિક પણ જાણવા.
ભગવના આ પયતા અને અપયતા પૃવીકાર્યમાં કોણ કોનાથી અRe ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વીકાયિક પિયક્તિા, પૃથ્વીકાયિક યતિત સંખ્યાતગુણા.
આ બધામાં સૌથી થોડા પ્રકાચિક અપયક્તિા, પર્યાપ્તા સંખ્યાતગુણા ચાવ4 વનસ્પતિકાસિક આમ કહેતું. સૌથી થોડાં ત્રસકાયિક પયક્તિા, કસકાય આપતા અસંખ્યાતગણI.
ભગવન! આ પ્રણવીકાયિક યાવત ત્રસકાયિકોના પતા-પિયતિામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં ત્રસકાયિક પયક્તિા, કસકાયિક આપતા અસંખ્યાતના, તેઉકાયિક પયતા અસંખ્યાતણા, પૃથ્વી-અવાયકાયિક પર્યાપ્તા વિશેષાધિક, તેઉકાયિક પયાિ સંખ્યાલગણા છે, પ્રવીઆપ-વાયુ પ્રયતા વિશેષાધિક છે. વનસ્પતિકાયિક અપયક્તિા અનંતગણt, સાયિક અપયfપ્તા વિરોષાધિક. વનસ્પતિકાયિક યતા સંખ્યાલગણા. સકાયિક પયક્તિા વિશેષાધિક છે.
[૩૫] ભગવન સૂક્ષ્મજીવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદ સુધી કહેવું. એ પ્રમાણે પયક્તિા- યાિ બંનેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
• વિવેચન-૩૫૧,૩૫૨ -
સૌથી થોડાં બસકાયિક છે, કેમકે બેઈન્દ્રિયાદિ ત્રસકાય અન્ય કાયોની અપેક્ષા અલા છે. તેનાથી તેઉકાય અસંખ્યાતગણી કેમકે અસંખ્યાત લોકાકાશપદેશ પ્રમાણત્વ છે. તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક -x - તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણ, કેમકે અનંતલોકાકાશ પ્રદેશમાનવ છે.
તેમના પિતાનું બીજું અાબહત્વ - ઉક્ત ક્રમે જ છે. તેમના પયતોનું અલાબહત્વ પણ તેમજ જાણવું.
પૃથ્વીકાયાદિના અલગ-અલગ પર્યાપ્તા-પિતા ગત અાબહd-સૌથી થોડાં પૃવીકાયિક અપતિા, પયપિતા સંગાતગણ. સકલ લોકવ્યાપી હોવાથી પૃથ્વીકાયિકોમાં સૂક્ષ્મ જીવ ઘણાં છે. તેમાં પર્યાપ્તા સંખ્યાલગણાં છે. •x - Aસકાયિકમાં સૌથી થોડાં પતિ ત્રસકાયિક, અપયપ્તિ ત્રસકાયિક અસંખ્યાતપણાં છે. કેમકે પતિ ત્રસકાય પ્રતર ગુલ સંખ્યયભાગ
હવે આ બધાંનું સમુદિત અલાબહત્વ - સૌથી થોડાં ત્રસકાયિક પર્યાપ્તા, તેનાથી ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતપણાં, તેનાથી તેઉકાયિક અપયક્તિા અસંખ્યાતપણાં - X - તેનાથી પૃથ્વી-અ-વાયુ અપયતા ક્રમથી વિશેષાધિક - X • પછી તેઉકાયિક પયપ્તા સંખ્યાલગણા, -x • પછી પૃથ્વી-અ-વાયુ પMિા ક્રમથી
૧૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિશેષાધિક, તેથી વનસ્પતિકાયિક અપર્યાપ્તા અનંતગણા, -x - તેનાથી વનસ્પતિકાયિક પાપ્તિા સંખ્યાલગણાં, કેમકે સૂક્ષ્મોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાલગુણ છે.
હવે આ કાયોના સૂક્ષ્મોની સ્થિતિ આદિ ચિંતા
સૂક્ષ્મ જીવ બે પ્રકારે - નિગોદરૂપ અને અનિગોદરૂપ. બંનેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત. પણ ઉત્કૃષ્ટને વિશેષાધિક જાણવું. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયથી સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂમ નિગોદ સંબંધી છ સૂત્રો કહેવા. [શંકા] સૂમ વનસ્પતિ નિગોદ જ છે, તો પછી અલગથી નિગોદ સૂર શા માટે ? (સમાધાન સૂમ વનસ્પતિ જીવરૂપ છે અને સૂક્ષ્મ નિગોદ અનંત જીવોના આધારભૂત શરીરરૂપ છે. તેથી કોઈ દોષ નથી.
કહ્યું છે - કિરણ ગાયાની વ્યાખ્યા-] સૂક્ષ્મ નિગોદ વડે સકલ લોક ચોતફથી અંજન ચૂર્ણ પૂર્ણ સમુદ્ભવતું વ્યાપ્ત છે. તે આ નિગોદથી વ્યાપ્ત લોકમાં અસંખ્યાત નિગોદ વૃતાકાર અને બૃહત પ્રમાણ હોવાથી ‘ગોલક' કહેવાય છે. નિગોદનો અર્થ છે અનંત જીવોનું એક શરીર. આવા અસંખ્યાત ગોલક છે અને એક એક ગોલકમાં અસંખ્યાત નિગોદ છે.
એક નિગોદમાં જે અનંત જીવ છે, તેનો અસંખ્યાતમો ભાગ પ્રતિ સમય તેમાંથી નીકળે છે અને બીજો અસંખ્યાતમો ભાગ ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે આ ઉદ્વર્તન, ઉત્પતિ ચાલું રહે છે. એક નિગોદમાં જે રીતે ઉદ્વર્તન અને ઉપપાતનો કમ ચાલે છે, તે રીતે જ સર્વલોક વ્યાપી નિગોદોમાં આ ઉદ્વર્તન અને ઉપપાત ક્રિયા પ્રતિસમય ચાલતી રહે છે. તેથી બધાં નિગોદો અને નિગોદ જીવોની સ્થિતિ અંતર્મુહd છે. • x • પણ તે શૂન્ય થતાં નથી. માત્ર જૂના નીકળે છે - નવા ઉપજે છે.
હવે કાયસ્થિતિને કહે છે – • સૂત્ર-૩૫૩,૩૫૪ :
[૩૫]] ભગવદ્ ! સૂમ, સૂમરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંતકાળ ચાવત અસંખ્યાત લોક. બધામાં પૃedીકાળ ચાવ4 સૂક્ષ્મ નિગોદની નીકાળ કાયસ્થિતિ છે. બધાં અપર્યાપ્ત સૂમોની કાયસ્થિતિ જન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહુર્ત પ્રમાણ છે. એ રીતે બધાં પતિાની . પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત છે.
[૩૫] ભગવન્! સૂક્ષ્મને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જઘાથી અંતd, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ - કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સુમ નિગોદનું અંતર યાવતુ અસંખ્યાત ભાગ છે. પૃથ્વીકાયિક આદિનો વનસ્પતિકાળ છે. એ રીતે અપતિ-
પતા જણવા. • વિવેચન-૩૫૩,૩૫૪ :
સૂક્ષમનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત છે. પછી બાદર પૃથ્વીમાં ઉત્પાદ થાય છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે જ અસંખ્યાતકાળ કાળ-ક્ષેત્ર વડે નિરૂપે છે • x -
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૫e
પ/-/૩૫૩,૩૫૪ અસંખ્યાત લોકાકાશમાંથી પ્રતિસમય એકૈક આકાશપદેશના અપહારથી જેટલા કાળથી નિર્લેપ થાય, તેટલો અસંખ્યાતકાળ છે. - x -
ધે સૂક્ષમ અપર્યાપ્તોની કાયસ્થિતિ કહે છે - x • જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને શાંતમુહૂર્ત છે. અપર્યાપ્ત સ્થાવનું આટલું કાળ પ્રમાણ છે. આ રીતે પયપ્તિ વિષયક સાત સૂત્રો છે.
હવે ‘અંતર' વિચારણા કહે છે - સૂક્ષ્મનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત છે. સૂમથી ઉદ્વર્તીને બાદર પૃથ્વી આદિમાં અંતમુહૂર્ત રહીને ફરી સૂથમપૃથ્વી આદિમાં
ક્યાંય પણ ઉત્પાદ થાય. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે અસંખ્યાત કાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપેલ છે. • x- ગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાત ભાગમાં જે આકાશ પ્રદેશ છે, તે પ્રતિસમય એકૈક પ્રદેશના અપહારથી જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણીથી તિર્લેપ થાય છે.
સૂમ પૃથ્વીકાયનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ. • x- સૂમ ભાવના આ રીતે – સૂક્ષ્મ પૃથ્વીકાયિક જ સૂક્ષ્મપૃથ્વીકાયિકના ભવથી ઉદ્વર્તીને અનંતર કે પરંપરથી વનસ્પતિમાં જાય છે. તેમાં ઉત્કૃષ્ટ આટલો કાળ રહે છે, તેથી યોદ્ધા પ્રમાણ અંતર થાય. - x સૂક્ષ્મ વનસ્પતિકાયિક સૂત્રમાં જઘન્યથી તમુહર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. તે અસંખ્યાતકાળ પૃથ્વીકાળ કહેવો.
સૂમ વનસ્પતિકાયના ભવથી ઉદ્વર્તીને જ બાદર વનસ્પતિમાં, સૂક્ષ્મ-બાદર પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય છે. તેમાં સર્વત્ર ઉત્કૃષ્ટથી આટલું કાળ અવસ્થાના ચોક્ત પ્રમાણ જ અંતર છે. એ પ્રમાણે સૂમ નિગોદનું અંતર પણ કહેવું.
સૂત્ર-૩૫૫ -
અલાભદુત્વ આ પ્રમાણે છે - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક, સૂક્ષ્મ પૃથ્વીકાચિક વિશેષાધિક, સૂક્ષ્મ અણુ - વાયુ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણા, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા, સૂમ વિશેષાધિક, એ પ્રમાણે આપતા-પયા.
ભગવાન ! આ સૂક્ષ્મ પર્યાપ્તા-પર્યાપ્તામાં કોણ-કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ પિયા, સૂક્ષ્મ પયક્તિા તેનાથી સંખ્યાતગુણ. એમ સૂક્ષ્મ નિગોદ સુધી.
ભગવાન ! આ સૂક્ષ્મોમાં, સૂમ પૃથ્વીકાયિક યાવત્ સૂક્ષ્મ નિગોદોમાં યતા અને અપયfપ્તામાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાય આપયક્તિા, તેનાથી સૂક્ષ્મ પૃવીકાચિક અપયક્તિા વિશેષાધિક, સૂક્ષ્મ અકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂક્ષ્મ વાયુકાયિક અપયfપ્તા વિશેષાધિક, સૂમ તેઉકાયિક પયપ્તા સંખ્યાલગુણ, સૂક્ષ્મ પૃdી-અછૂ-વાયુકાયિક પ્રયતા વિશેષાધિક, સૂમ નિગોદ આપતા અસંખ્યાતગુણ, સૂમ નિગોદ પયર્તિા સંખ્યાતગુણ, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપયતા અનંતનુણ, સૂમ અપાતા વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિ પતા અસંખ્યાતગુણ, તેનાથી સૂક્ષ્મ સિપ્તિા
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિશેષાધિક છે.
• વિવેચન-૩૫૫ :
સૌથી થોડાં સૂમ તેજસ્કાયિક છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેનાથી સૂમ પૃથ્વીકાયિક વિશેષાધિક કેમકે પ્રભૂત સંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી સૂમ અકાયિક વિશેષાધિક •x તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક • x - તેનાથી સૂમ નિગોદ અસંખ્યાદગુણ. • x • તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણ - 1 - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક • • ઔધિક નામે આ અલાબહd.
હવે આના જ અપર્યાપ્તા કહે છે – બધું પૂર્વવત.
હવે આના જ પયપ્તિાનું અલાબદુત્વ-પૂર્વોક્ત ક્રમથી કહેવું. હવે સૂફમાદિનું પર્યાપ્ત-અપતિનું અલાબહત્વ - અહીં બાદરમાં પતિથી પિયપ્તિ અસંખ્યાતગણું, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે – પર્યાપ્તિાની નિશ્રાએ અપર્યાપ્તા યુદ્ધમે છે, જ્યાં એક પર્યાપ્યો ત્યાં નિયમા અસંખ્યાતા અપર્યાપ્તા. જો કે સૂમમાં આવો ક્રમ નથી. • x • તેથી કહ્યું છે - સૌથી થોડાં સૂક્ષ્મ અપયા, તેનાથી સૂક્ષ્મ પર્માતા સંખ્યાત ગણાં છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં પ્રત્યેકમાં વિચારવું.
- હવે પાંચમું બહd - સૌથી થોડાં સૂક્ષ્મ તેઉકાયિક અપયMિા, તેનાથી સૂમ પૃથ્વી - અy વાયુ અપર્યાપ્તા ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષમ તેઉકાયિક પયર્તિા સંખ્યાલગણા, - x - તેનાથી સૂમ પૃથ્વી-અપ-વાયુ ક્રમથી વિશેષાધિક, તેનાથી સૂક્ષ્મ નિગોદ આપતા અસંખ્યાતપણા કેમકે તેનું અતિ પ્રાયુર્ય છે. તેનાથી સૂમ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગુણ - x - તેનાથી સૂમ વનસ્પતિકાયિક અપયતા અનંતગુણા • x - તેનાથી સામાન્યથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક * * તેનાથી સૂમ વનસ્પતિકાયિક પયતા સંખ્યાલગણા ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. • • • હવે બાદરાદિના સ્થિતિ આદિ કહે છે
• સૂત્ર-૩૫૬ :
ભગવન / બાદરની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ છે. એ રીતે બાદર કસકાયિકની પણ છે. ભાદર પૃdીકાયિકની રર,૦૦૦ વર્ષ, બાદર અપકાયની 9ooo વર્ષ, ભાદર તેઉકાયની ત્રણ અહોરાત્ર, ભાદર વાયુકાયની ૩ooo વર્ષ, બાદર વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે પ્રત્યેક શરીર બાદરની પણ છે.
નિગોદની જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મહd. એ રીતે બાદર નિગોદની પણ છે. અપર્યાપ્તાની બધાંની અંતર્મુહૂર્ત, પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ • બધાંની કુલ સ્થિતિમાંથી અંતર્મહત્ત ન્યૂન કરીને કહેવી.
• વિવેચન-૩૫૬ :
બાદરની સ્થિતિ - જઘન્યથી અંતર્મહતું. કેમકે પછી મરણ થાય. ઉત્કૃષ્ટ 13સાગરોપમ. એ રીતે બધાં સૂત્રો જાણવા. બધામાં ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે – બાદર
Page #249
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૫૬
પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ કહેવું. હવે બાદરાદિ દશ અપર્યાપ્તોની સ્થિતિ કહે છે – બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
૧૫૯
હવે તેના પર્યાપ્તાની સ્થિતિ કહે છે – બાદર અપર્યાપ્તાની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સામાન્યથી બાદરની અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ. - ૪ - એ રીતે બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાની અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. ઈત્યાદિ સમજી લેવું. - x - x - હવે કાયસ્થિતિ કહે છે –
• સૂત્ર-૩૫૭ થી ૩૬૦ :
[૩૫૭] ભગવન્ ! ભાદર, બાદર રૂપે કેટલો કાળ રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી ગુલનો અસંખ્યાત ભાગ. બાદર પૃથ્વી-અ-તેઉ-વાયુકાયિક, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને બાદર નિગોદની જઘન્યથી અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ. બાદર વનસ્પતિની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યેય કાળ છે, જે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી છે, ક્ષેત્રથી અંગુલનો
અસંખ્યાત ભાગ છે.
પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકારિક ભાદર નિગોદની-પૃથ્વી વત્ ભાદર નિગોદની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન તુલ્ય છે. બાદર વનસ્પતિની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે.
[૩૫૮] બાદર ત્રસકાયમાં જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ
અધિક ૨૦૦૦ સાગરોપમ.
[૩૫] ભાદર અપર્યાપ્તાની કાયસ્થિતિ બધે અંતર્મુહૂર્ત કહેવી. પર્યાપ્ત બાદર અને બાદર ત્રસકાયની
[૩૬૦] સ્થિતિ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ, તેઉકાયની સંખ્યાત અહોર, બંને નિગોદની અમુહૂર્ત, બાકીના બધાંની સંખ્યાત હજાર વર્ષ છે. • વિવેચન-૩૫૭ થી ૩૬૦ ઃ
પ્રશ્નસૂત્રો પાઠ સિદ્ધ છે. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ, એ અસંખ્યાતકાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે. બાદર પૃથ્વીકાયિકમાં ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ. એ રીતે બાદર અપ્-તેઉ-વાયુ છે. સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. આ કાળને કાળ અને ક્ષેત્રથી નિરૂપેલ છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક, બાદર પૃવીકાયિકવત્ છે. સામાન્ય
નિગોદ સૂત્રમાં ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તેનું કાળ અને ક્ષેત્રથી નિરૂપણ કર્યુ છે. બાદર નિગોદ સૂત્ર, બાદર પૃથ્વી કાયિકવત્ જાણવું. ઈત્યાદિ - ૪ - ૪ -
હવે તેઓની અપર્યાપ્તોની કાયસ્થિતિ - કહેલી છે. પછી તેમના પર્યાપ્તાની
કાયસ્થિતિ કહી છે. બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તસૂત્રમાં ઉત્કૃષ્ટથી સંખ્યેય હજાર વર્ષ. - ૪ - એ રીતે અટ્કાય સૂત્ર પણ કહેવું. તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાત રાત્રિ
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દિવસ છે - ૪ - ૪ - ઈત્યાદિ વૃત્તિ પાઠ સિદ્ધ છે. હવે અંતરનું પ્રતિપાદન કરે છે. - સૂત્ર-૩૬૧ :
ઔધિક બાદર, બાદર વનસ્પતિ, નિગોદ, બાદર નિગોદ, આ ચારેનું અંતર પૃથ્વીકાલ યાવત્ અસંખ્યાત લોક છે. બાકીનાનું વનસ્પતિકાળ છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અસપ્તિાના અંતર પણ કહેવા. એધિક બાદર વનસ્પતિકાય, ઔધિક નિગોદ, બાદર નિગોદનું અસંખ્યાત કાળ અંતર છે. બાકીનાનું અંતર વનસ્પતિકાળ છે.
• વિવેચન-૩૬૧ :
અહીં અસંખ્યાત [લોક અંતર કહ્યું, તેને કાળ અને ક્ષેત્રથી નિરૂપે છે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાતલોક છે. જે સૂક્ષ્મનું કાય સ્થિતિ પરિમાણ છે, તે જ બાદરનું અંતર પરિમાણ છે. બાદર પૃથ્વીકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - x - સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે – આ અસંખ્યાતકાળ, પૃથ્વીકાળ જાણવો. - X - X - x - આ પ્રમાણે અપર્યાપ્ત વિષયક દશ સૂત્રી અને પર્યાપ્ત વિષયક દશ સૂત્રી યશોક્ત ક્રમથી કહેવી. - - - હવે અલ્પબહુત્વ કહે છે–
• સૂત્ર-૩૬૨ :
(૧) સૌથી થોડાં બાદર સકાયિક, ભાદર તેઉકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક સંખ્યાતગણા, બાદર નિગોદ અસંખ્યાતગણા, બાદર પૃથ્વી અસંખ્યાતગણા, અપ્-વાયુ અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ
કાયિક અનંતગણા, બાદરો વિશેષાધિક છે.
(૨) એ પ્રમાણે અપાપ્તિા પણ જાણવા.
(૩) પાિમાં સૌથી થોડાં બાદર તેઉકાયિક, બાદર ત્રસકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર ભાદર અસંખ્યાતગણા, બાકીના પૂર્વવત્ થાવત્
બાદરો વિશેષાધિક.
(૪) ભગવન્ ! આ બાદર પતિ-પતિમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડા બાદર પર્યાપ્તા, બાદર આપતા અસંખ્યાતગણા, એ રીતે બાદર સકાયવત્ છે.
(૫) ભગવન્ ! આ ભાદર, બાદરપૃથ્વીકાયિક યાવત્ ભાદર ત્રસકાયિકના પતિા-અધ્યતામાં કોણ ?
સૌથી થોડાં બાદર તેઉકાયિક પ્રતિક, બાદર પ્રાકાયિક અપકૃતિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક તિા અસંખ્યાતગણા, બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણાં, પૃથ્વી-અ-વાયુ પર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર તેઉકાય અપચપ્તિકા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય અયતિા અસંખ્યાતગણા, બાદર નિગોદ અપર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર પૃથ્વી-અ-વાયુ અપાતા અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ પર્યાપ્તા અનંતગણા,
Page #250
--------------------------------------------------------------------------
________________
પE/૩૬૨
- ૧૬૧
૧૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ - વિવેચન-૩૬૨ -
છ કાયનું ઔધિક અલાબહd - સૌથી થોડાં બાદર ત્રસકાયિકો છે. કેમકે બેઇજ્યિાદિ જ બાદર બસ છે અને તે શેષ કાયની અપેક્ષાએ અભ છે. તેનાથી બાદર તેઉકાયિક અસંખ્યાતગણા છે. કેમકે તે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. તેનાથી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક અસંખ્યાતગણી છે - - બાદર તેઉકાયિક તો મનુષ્યોગમાં જ છે. પ્રજ્ઞાપનાના બીજા સ્થાન નામક પદમાં આ વિષયે જે પાઠ છે, તેનો અહીં વૃત્તિકારશ્રીએ ઉલ્લેખ કરેલ છે. • X - X - X - ક્ષેત્રના અસંખ્યાતગુણવથી બાદર તેઉકાયિકોથી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા છે. તેનાથી બાદર નિગોદ અસંખ્યાતગુણ છે. • x • કેમકે પ્રાયઃ પાણીમાં તે સમ હોય છે. તેનાથી બાદર અનંતકાયિક છે. તેનાથી બાદરપૃથ્વીકાયિક અસંખ્યાતગણા છે. કેમકે તે આઠે પૃથ્વી આદિમાં હોય છે. તેનાથી અસંખ્યાતપણા બાદર કાયિક છે. • x • તેનાથી બાદર વાયુકાયિક અસંખ્યાતપણાં છે ઈત્યાદિ
ભાદર વયપિતા વિરોષાધિક, ભાદર વનસ્પતિ અપયતા અસંખ્યાતણા, ભાદર અપર્યાપ્તા વિશેષાધિક, ભાદર આપતા વિશેષાધિક છે.
હવે સૂક્ષ્મ-ભાદરનું અલાબકુત્વ -
[૧] ભગવદ્ ! સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃવીકાયિક ચાવતુ સૂક્ષ્મ નિગોદોમાં - ભાદર, ભાદર કૃedીકાયિક યાવતુ ભાદર ત્રસકાયિકમાં કોણ કોનાથી અ, બહુ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં બાદર ત્રસકાયિક છે, બાદર તેઉકાયિક અસંખ્યાતપણાં, પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાચિક અસંખ્યાતગણાં છે આદિ પૂર્વવતુ યાવતુ ભાદર વાયુકાલિક અસંખ્યાતપણાં, સુક્ષમ તેઉકાયિક અસંખ્યાતગણાં, સૂક્ષ્મ પ્રણવીકાચિક વિશેષાધિક, સૂક્ષ્મ અણુ-સૂક્ષ્મ વાયુ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણ, બાદર વનસ્પતિકાચિક અનંતગણા, બાદરો વિશેષાધિક, સૂમ વનસ્પતિકાયિક અસંખ્યાતગણ, સૂમો વિશેષાધિક છે.
[,] એ પ્રમાણે અપર્યાપ્તા અને પર્યાપ્તા પણ જાણવા. વિશેષ એ કે - સૌથી થોડાં ભાદર તેઉકાયિક જયતા, ભાદર ત્રસકાયિક પયક્તિા અસંખ્યાતગઇ, પ્રત્યેક શરીરી બાકી પૂર્વવતુ ચાવતું સૂક્ષ્મ પયક્તિા વિશેષાધિક છે.
]િ ભગવન્! આ સૂક્ષ્મ અને દાદર પયક્તિા અને અપતિામાં કોણ કોનાથી અત્ય, બહુ આદિ છે ? સૌથી થોડાં બાદર પયક્તિા, ભાદર પાપ્તિા અસંખ્યાતગણા. સૌથી થોડાં સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાલગણા છે. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી - બાદરપૃથ્વી યાવત્ સૂનિગોદ-ભાદર નિગોદ. વિશેષ એ કે- પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયમાં સૌથી થોડાં પાયપિતા છે, અપયતા અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે ભાદર ત્રસકાયિકો પણ જાણવા.
બધાં પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અભ કે બહુ છે ? સૌથી થોડાં ભાદર તેઉકાયિક પતા, ભાદર ત્રસકાયિક પયા અસંખ્યાતગણાં છે, તે જ અપયા/તા અસંખ્યાતપણા, પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિ અપયતા અસંખ્યાતગણા, ભાદર નિગોદ પયા અસંખ્યાતગણા, ભાદર પૃવીકાયિક પ્રયતા અસંખ્યાતગણા, અણુ-વાયુ-૫યતા અસંખ્યાતગણા, ભાદર તેઉકાયિક આપતા અસંખ્યાતગા, પ્રત્યેક અસંખ્યાતગણ, ભાદર નિગોદ પયક્તિા અસંખ્યાતગણ, બાદર પૃdી. વાયુઅપયતા અસંખ્યાતગણ, સૂમ તેઉકાયિક અપયક્તિા અસંખ્યાતગણા, સૂક્ષ્મ પૃedી-અ-વાયું અપયર્તિા વિશેષાધિક, સૂમ તેઉકાયિક પયક્તિા સંખ્યાતણા, સૂક્ષ્મ પૃdી-રૂ-વાયું પયર્તિા વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ આપતા અસંખ્યાતગણા, સૂમનિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણ, બાદર વનસ્પતિકાયિક પ્રયતા અનંતગણા, ભાદર પ્રયતા વિશેષાધિક, ભાદર વનસ્પતિકાય અપયતા અસંખ્યાતપણા, ભાદર અપયર્તિા વિશેષાધિક, તેથી બાદરો વિશેષાધિક છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક આપતા અસંખ્યાતણા, સૂક્ષ્મ પિયતા વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પયક્તિા સંખ્યાતગણા, સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક, તેથી સૂમો વિશેષાધિક છે. 19/11]
બીજું અબદુત્વ છ કાયના અપર્યાપ્તોનું છે - સૌથી થોડાં બાદર ત્રસકાયિક અપર્યાપ્તા ઈત્યાદિ સૂકાર્યવતું.
હવે ત્રીજું અલાબહત્વ છ કાયોના પર્યાપ્તોનું - સૌથી થોડાં બાદર તેઉકાયિક પMિા . કેમકે આવલિકાના સમયોના વર્ગને કંઈક સમય ન્યૂન સાવલિકા સમયોથી ગુણવાથી જેટલા સમય થાય તેટલું તેનું પ્રમાણ છે. તેનાથી બાદર કસકાયિક પર્યાપ્તા અસંખ્યાતપણાં છે * * * * તેનાથી બાદર નિગોદ પયMિા અસંખ્યાતપણાં છે, કેમકે તે અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા તથા જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતપણાં છે . x • તેનાથી બાદર અપુકાયિક પયતા અસંખ્યાતગણા - x • તેનાથી બાદર વાયુકાયિક પયક્તિા અસંખ્યાતપણાં છે - X• તેનાથી બાદર વનસ્પતિકાયિક પMિા અનંતગણાં છે કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંતજીવો છે તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે બાદર તેઉ આદિનો તેમાં પ્રક્ષેપ છે.
પ્રત્યેકના પર્યાપ્તા અપર્યાપ્તાનું ચોથું અલાબદુત્વ - અહીં એકૈક બાદર પતાની નિશ્રામાં અસંખ્યાત બાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. તેથી બધે જ પાપ્તિાથી અપર્યાપ્તા અસંખ્યાતપણાં કહેવા. બાદર ત્રસકાયિક પૂર્વવત્ કહેવું.
હવે સમુદિત રૂપે પચતા-પિતા અલાબહત્વ - સૌથી થોડાં બાદર તેજસ્કાયિક પતા, તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં, તેનાથી બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક પMિા અસંખ્યાતગણ, તેનાથી બાદરનિગોદ પયક્તિા અસંખ્યાતપણા, * * * ચાવતુ બાદર વાયુકાયિક અસંખ્યાતગણી, તેનાથી બાદર તેઉકાયિક અપયર્તિા અસંખ્યાતગણા -x• x • બાદર વાયુકાયિક પયક્તિાથી બાદર વનસ્પતિકાયિક પયક્તિા જીવો આનંગણાં છે. કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંત જીવો છે - તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. • x • તેનાથી બાદર
Page #251
--------------------------------------------------------------------------
________________
પE/૩૬૨
૧૬૩ વનસ્પતિકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણાં છે. • x • તેનાથી સામાન્ય બાદર
પર્યાપ્તા વિશેષાધિક છે. • x • તેનાથી પર્યાપ્તા - અપર્યાપ્તા વિશેષણ હિત સામાન્ય બાદર વિશેષાધિક છે. • x - તેનાથી પતિ-પયક્તિા વિશેષણ સહિત સામાન્ય બાદર વિશેષાધિક છે, કેમકે તેમાં બાદર તેઉકાય અપયક્તિાનો પ્રક્ષેપ છે.
હવે સૂક્ષમ-Mાદર સમુદાયગત પાંચ અલાબહd-અહીં પહેલું બાદરગત અલાબહવ તે સૂક્ષ્મગત અબદુત્વ પંચકમાં જે પહેલું અNબહત્વ છે, તેની જેમ સુમનિગોદ ચિંતા સુધી કહેવું. ત્યારપછી બાદર વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેનાથી બાદો વિશેષાધિક છે - X • તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણાં છે. • x• તેનાથી સામાન્ય સૂક્ષમ વિશેષાધિક છે.
ધે સૂમ-બાદર અપર્યાપ્તોનું અલા બહુત્વ-સૌથી ઓછાં બાદર બસમાયિક અપતિા , તેનાથી બાદર તેઉકાયિક, બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથ્વીકાય, બાદર અકાય, બાદર વાયુકાય પર્યાપ્તા ક્રમથી અનુક્રમે અસંખ્યાતપણાં છે. અહીં ભાવના-બાદરગત અલાબદુત્વ પંચકમાં જેમ બીજું પિયતિ વિષયક અલાબહત્વ છે, તેની જેમ ભાવવું. પછી બાદરવાયુકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ તેઉકાયિકા અપયક્તિા અસંખ્યાતગણાં છે - x • તેનાથી સૂમ પૃથ્વી-અ-વાયુ-નિગોદ ક્રમશઃ અસંખ્યાતપણાં છે. સૂમ અલા બહુત્વ વતુ અહીં ભાવના કરવી. - સૂમ નિગોદ અપયક્તિાથી બાદર વનસ્પતિકાય જીવો અપયક્તિા અનંતગુણા છે • x - તેનાથી સામાન્યથી બાદર પિયક્તિા વિશેષાધિક છે - x • તેનાથી સામાન્યથી બાદર અપયક્તિા વિશેષાધિક છે. - x - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતપણાં છે. બાદર નિગોદ અપયતિથી સૂક્ષ્મ નિગોદ અપયક્તિા અસંખ્યાતગુણવથી છે. તેનાથી સૂક્ષ્મ પિયક્તિ વિશેષાધિક છે. કેમકે તેમાં સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તાનો પ્રક્ષેપ છે.
- હવે ત્રીજું અાબદુત્વ - સૌથી થોડાં પતા બાદર તેઉકાયિકો છે. તેનાથી બાદર બસ-પ્રત્યેક વનસ્પતિ-નિગોદ-પૃથ્વી-પુ-વાયુકાયિક પતિા અનુક્રમે અસંખ્યાતગણાં છે. • x • બાદર પર્યાપ્ત વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક પયક્તિા અસંખ્યાતગણા છે. • X - X • તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુકાયિક પર્યાપ્તા ક્રમથી અનુક્રમે વિશેષાધિક છે. સૂમ વાયુકાયિક પયક્તિાથી સૂફમનિગોદ પયર્તિા અસંખ્યાતપણાં છે. કેમકે તેના પ્રતિગોલક અતિપભૂત છે. તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવો અનંતગણાં છે -x - તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. • x • તેનાથી સૂમ વનસ્પતિકાચિક પMિા અસંખ્યાતપણાં છે. • x • તેનાથી સામાન્ય સૂમ પર્યાપ્ત વિશેષાધિક છે. • x
- સૂમ-બાદશદિના પ્રત્યેક પતિાઅપતિાનું પૃથક-પૃથક અલબહુd - સૌથી થોડાં બાદર પયતા છે કેમકે - તે પરિમિત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદર અપયા અસંખ્યામણાં છે. • x - તેનાથી સૂમ પિયક્તિા અસંખ્યાતપણાં છે,
૧૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ • x • તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાલગણાં છે, કેમકે ચિરકાલ અવસ્થાયી છે.
સર્વ સંખ્યાથી અહીં સાત સૂનો છે – (૧) સામાન્ય સૂક્ષ્મ બાદર પયર્તિાઅપયર્તિા, (૨) સૂક્ષ્મ બાદર પૃથ્વીકાય પર્યાપ્તાઅપર્યાપ્તા, (3) સૂમ બાદર અકાય પયતા અપર્યાપ્તા, (૪) સૂમ-બાદર તેઉકાય પMિા -અપર્યાપ્તા, (૫) સૂક્ષ્મ બાદર વાયુકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૬) સૂમ-બાદર વનસ્પતિકાય પયMિા-અપયપ્તિા (2) સૂમ બાદર નિગોદ પયર્તિા-પિતા વિષયક,
હવે સૂમ પૃથ્વીકાયિકાદિના પ્રત્યેક પતિ-અપયપ્તિાનું પાંચમું અસાબદુત્વ - સૌથી થોડાં બાદર તેઉકાયિક પર્યાપ્ત છે.-x- તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. • x • તેનાથી બાદર ત્રસકાયિક પિયક્તિા અસંખ્યાતપણાં છે. - x - તેનાથી પ્રત્યેક શરીર બાદ વનસ્પતિકાયિક - નિગોદ : પૃથ્વી - - વાયુકાયિક પર્યાપ્તા અનુક્રમે અસંખ્યાતગણાં છે -x-x• તેનાથી બાદર તેઉકાયિક અપર્યાપ્તા અસખ્યાતપણાં છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવ છે. તેનાથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક - બાદર નિગોદ • બાદર પૃથ્વી-અપવાયુ કાયિક અપયતા અનુક્રમે અસંખ્યાતપણાં છે.
અપર્યાપ્યા બાદ વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક અપયતા અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષમ પૃથ્વી-અ-વાયુ અપર્યાપ્તા અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ તેઉકાયિક પર્યાપ્તા સંખ્યાલગણાં છે, તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ પMિા અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતપણાં છે. - X - તેનાથી સૂમ નિગોદ અસંખ્યાતગણાં છે - x • આ બાદર પથતિ તેઉકાયિકાદિથી પતિ નિગોદ સુધીના ૧૬-પદાર્થો -x- અસંખ્યાતના અસંખ્યાતભેદ ભિન્નવાદિથી અસંખ્યાત ગુણત્વ અને વિશેષાધિક સંખ્યાત ગુણત્વના સ્વીકારમાં વિરોધ નથી. તે પતિ સૂક્ષ્મ નિગોદથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અનંતગુણા છે • x • તેથી સામાન્ય બાદર પયર્તિા વિશેષાધિક છે. • x• તેનાથી બાદર વનસ્પતિકાય અપયક્તિા અસંખ્યાતગણો છે. •x - તેનાથી સામાન્ય બાદર અપયક્તિા વિશેષાધિક છે. • x • તેનાથી સામાન્ય બાદર વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપયક્તિા અસંખ્યાતગણાં છે. - x • તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાલગણાં છે. ઈત્યાદિ - x-x-X. તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક છે.
હવે તિગોદની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૩૬૩ :
ભગવન! નિગોદ કેટલા ભેદ છે? ગૌતમ! નિગોદ બે ભદે કહેલ છે. તે આ – નિગોદ અને નિગોદજીd.
ભગવન / નિગોદ જીવ કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ બે ભેદે છે. તે આ – સૂક્ષ્મ નિગોદ અને ભાદર નિગોદ.
ભગવન્! સૂમ નિગોદ કેટલા ભેદે કહેલ છે? ગૌતમાં બે ભેદે છે. તે આ - જયતિકા અને અપયતિકા. ભાદર નિગોદ પણ બે ભેટે કહેલ છે .
Page #252
--------------------------------------------------------------------------
________________
૫/–/૩૬૩
પતિકા અને અતિકા
ભગવન્ ! નિગોદજીવો કેટલા ભેદે કહ્યા છે ? બે ભેદે - સૂક્ષ્મ નિગોદજીવ અને બાદર નિગોદજીવ. સૂક્ષ્મ નિગોદજીવ બે ભેદે છે – પર્યાપ્તા અને અપતિા. બાદર નિગોદજીવ ભે ભેદે છે – પર્યાપ્તા અને અપાતા.
૧૬૫
• વિવેચન-૩૬૩ :
ભદંત ! નિગોદના કેટલા ભેદ છે ? ગૌતમ ! બે ભેદે – નિગોદ અને નિગોદજીવ, બંને નિગોદ શબ્દની વાચ્યતાથી પ્રસિદ્ધ છે. નિર્ - જીવનો આશ્રય વિશેષ. નિોવનીવ - વિભિન્ન વૈજસ-કાર્યણ જીવો જ. નિગોદ ભેદનો પ્રશ્નોત્તર - બધું સુગમ છે. તેમાં સૂક્ષ્મ નિગોદ સર્વલોકમાં છે, બાદરનિગોદ તે મૂલકંદાદિ છે. - x + X - એ રીતે નિગોદને કહીને હવે નિગોદ જીવનો પ્રશ્ન-નિગોદ જીવો બે ભેદે છે - • સૂક્ષ્મ અને બાદર. ચ શબ્દ નિગોદ જીવપણાંની તુલ્યતા સૂચવે છે.
હવે નિગોદ સંખ્યા પૂછે છે -
• સૂત્ર-૩૬૪ :
ભગવન્ ! નિગોદો, દ્રવ્યાર્થતાથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત ? ગૌતમ ! સંખ્યાત કે અનંત નથી, પણ અસંખ્યાત નથી. એ રીતે પર્યાપ્તા, અપર્યાપ્તા પણ કહેવા.
ભગવન્! સૂક્ષ્મ નિગોદો દ્રવ્યાર્થતાથી સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે યાતા અને અયતા પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાતા અને અપાતા પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે.
ભગવન્ ! નિગોદજીવો દ્રવ્યાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પાતા અને અયતિા પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાતા અને અપચાિ પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે.
ભગવન્ ! નિગોદજીવો દ્રવ્યાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી પણ અનંતા છે. એ રીતે પર્યાપ્તા, અપાતા પણ જાણવા. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદજીવો, પર્યાપ્તા, અપતા પણ જાણવા. બાદર નિગોદ જીવો, પતા અને અપચતા પણ જાણવા.
ભગવન્ ! નિગોદો પ્રદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! સંખ્યાતા
કે અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવા. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદો, પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવા, પ્રદેશાર્થતાથી બધાં અનંત છે. આ પ્રમાણે બાદર નિગોદ, પર્યાપ્તા, અપાતિા પણ જાણવા. પ્રદેશાર્થતાથી બધાં અનંતા છે. એ પ્રમાણે નવ પ્રકારના નિગોદજીવો પણ બધાં પ્રદેશાર્થતાથી અનંતા છે.
ભગવન્ ! આ સૂક્ષ્મ, બાદર, યતિ, અપાતિ નિગોદોમાં દ્રવ્યાર્થતાથી,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી અલ્પ કે બહુ કે તુલ્ય કે
વિશેષાધિક છે ?
૧૬૬
ગૌતમ ! સૌથી થોડાં બાદર નિગોદ પાપ્તિા દ્રવ્યાપણાથી છે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, સૂક્ષ્મ નિગોદ પર્યાતા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણવું.
દ્રવ્યાર્થ પ્રદેશાર્થતાથી - સૌથી થોડાં બાદર નિગોદ પર્યાતા દ્રવ્યાપણે યાવત્ સૂક્ષ્મ નિગોદ પર્યાતા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ
નિગોદ પર્યાપ્તાથી પ્રદેશાર્થપણે બાદર નિગોદ પર્યાપ્તા અનંતગણાં છે. બાદર
નિગોદ અપચપ્તિા પ્રદેશાર્થપણે અસંખ્યાતા યાવત્ સૂક્ષ્મ નિગોદ તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણા છે. એ પ્રમાણે નિગોદ જીવો પણ જાણવા. વિશેષ એ સંક્રમક સાવ સૂક્ષ્મ નિગોદ પાપ્તિ જીવો દ્રવ્યાપણે છે તેનાથી પ્રદેશાર્થતાથી બાદરનિગોદ યતિા જીવો અસંખ્યાતગણાં છે, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ નિગોદ પચતા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે.
ભગવન્ ! આ સૂક્ષ્મ-ભાદર પર્યાપ્ત-અપર્યાપ્તા નિગોદોમાં અને સૂક્ષ્મબાદર પ્રાપ્તિ-અપચપ્તિ નિગોદ જીવોમાં દ્રવ્યાપણે-પ્રદેશાર્થપણે કોણ કોનાથી
અલ્પાદિ છે ?
સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્ત દ્રવ્યાપણે, બાદર નિગોદ અપયતા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં, સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતા, સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા, સૂક્ષ્મનિગોદ દ્રવ્યાપણે છે તેનાથી બાદર નિગોદ પર્યાપ્તતા જીવો દ્રવ્યાપણે અનંતગણા છે. બાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા જીવો દ્રવ્યાપણે અસંખ્યાતગણા છે. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો દ્રવ્યાર્થપણે
સંખ્યાતગણાં છે.
પ્રદેશાર્થપણે સૌથી થોડાં ભાદર નિગોદ અપર્યાપ્તતા જીવો છે. પ્રદેશાર્થપણે બાદર નિગોદ અપાતા અસંખ્યાતા છે, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો પ્રદેશાર્થ પણે અસંખ્યાતગણાં છે, સૂક્ષ્મ નિગોદ પર્યાતા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગાં છે. સૂક્ષ્મ નિગોદ જીવો પદેશાર્થપણે છે, તેનાથી બાદર નિગોદ પાતા પ્રદેશાર્થપણે અનંતગણાં છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે યાવત્ સૂક્ષ્મનિગોદ પાતિા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે.
દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પતા દ્રવ્યાપણે છે. બાદર નિગોદ અપતિા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે યાવત્-સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદથી દ્રવ્યાપણે બાદર નિગોદ પર્યાપ્તજીવો અનંતગણાં છે. બાકી પૂર્વવત્ યાવત્ દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તતા જીવો સંખ્યાતગણાં છે. દ્રવ્યાપણે સૂક્ષ્મ નિગોદ પા
Page #253
--------------------------------------------------------------------------
________________
૫/-|૩૬૪
૧દક
જીવો કરતા પ્રદેશાર્થતાથી ભાદર નિગોદ પયપ્તા જીવો અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવત યાવતું સૂમ નિગોદ પયતા જીવો પ્રદેશાપિણે સંખ્યાતગણાં છે.
• વિવેચન-૩૬૪ :
નિયા - જીવાશ્રય વિશેષ. દ્રવ્યર્થતયા - દ્રવ્યરૂપપણે. - ૪ - સંખ્યાત નથી. કેમકે અંગુલના અસંખ્યાતભાગ અવગાહનામાં તેમની સર્વલોકમાં આપHવ છે. પણ અસંખ્યાત છે - કેમકે તેઓ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવથી છે. અનંત પણ નથી. આ રીતે અપતિ અને પર્યાપ્તાનું સામાન્ય નિગોદ સૂત્ર કહેવું. સામાન્ય નિગોદ સૂત્ર માફક જ સૂક્ષ્મ અને બાદર નિગોદના ત્રણ સૂત્રો કહેવા. ( ધે દ્રવ્યાર્થપણે નિગોદજીવ સંખ્યાનો પ્રશ્ન. આ જીવો દ્રથાર્થપણે અનંતા છે. કેમકે પ્રત્યેક નિગોદોમાં અનંત નિગોદદ્રવ્ય જીવો હોય છે. એ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્તિના સૂત્રો કહેવા. સામાન્ય નિગોદ દ્રવ્ય વિષય સૂત્ર માફક સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવ વિષયક ત્રણ-ત્રણ સૂત્રો કહેવા. સર્વ સંખ્યાથી નવ સૂત્રો વૈવિધ્ય ભાવથી છે. તેઓ દ્રવ્યાર્થપણે અનંતા છે, પ્રદેશાર્થપણે સારી રીતે અનંતા છે. કેમકે પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે. સર્વ સંખ્યાથી આ અઢાર સૂત્રો છે.
દ્રવ્યર્થ વિષયક નવ સૂત્રો કહી પ્રદેશાર્થ વિષયક નવ સૂત્રો કહે છે. પહેલા સામાન્યથી નિગોદ વિષય ત્રણ સૂત્ર કહ્યા. તેમાં પ્રદેશાર્થપણે નિગોદો અનંતા છે. આ રીતે બધાં કહેવા.
હવે સૂક્ષ્મ-મ્બાદર-પતિ-અપતિ નિગોદોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્ણપણે પરસ્પર અ૫ બહુત કહે છે. દ્રવ્યાર્થપણે સૌથી થોડાં મૂલકંદાદિગત પયતિ બાદર નિગોદો છે. કેમકે તે પ્રતિ નિયત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદરનિગોદ અપયક્તિા દ્રવ્યાપણે અસંખ્યાતપણાં છે. કેમકે એકેક પયપ્તિ બાદર નિગોદની નિશ્રામાં અસંખ્યાત અપર્યાપ્યા બાદ નિગોદનો ઉત્પાદ છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપયક્તિા દ્રવ્યાપણે અસંખ્યાત ગણાં છે. સર્વલોક વ્યાપીથી કોમના અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાપણે સંખ્યાલગણાં છે. કેમકે સૂમોમાં અપર્યાપ્તાથી પયક્તિા સંખ્યાલગણાં છે.
પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. કેમકે દ્રવ્યોનું થોડાંપણું છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે, કેમકે દ્રવ્યોનું અસંખ્યાતગુણત્વ છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપયક્તિા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂમનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાલગણાં છે. કેમકે દ્રવ્યો સંખ્યાત છે.
હવે દ્રવ્યાર્ચ-પ્રદેશાર્થતાથી અલાબહd-સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પયપ્તા દ્વવ્યાયપણે સંખ્યામાં છે. તેનાથી બાદર નિગોદ અપના પ્રદેશાયપણે સંખ્યામાં છે. • x• તેનાથી સમનિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી
૧૬૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સૂમ નિગોદ પર્યાપ્તા સંખ્યાલગણાં છે. કેમકે દ્રવ્યોનું સંખ્યયગુણવ છે.
હવે સૂક્ષમ, બાદર, પતિ, અપર્યાપ્ત નિગોદ જીવોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્થ પસ્પર અલાબહત્વ કહે છે - સૌથી થોડાં બાદર પર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે છે. તેનાથી બાદર નિગોદ અપતિ જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપયતાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતપણાં, તેનાથી સૂક્ષ્મ નિગોદ પયMિાજીવો દ્રવ્યવાર્થપણે સંખ્યાલગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પયતા જીવો ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું, પુનરુક્તિ કરી નથી. * * * * * * *
હવે સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત-અપતિ નિગોદ અને નિગોદ જીવોનું દ્રવ્યાર્થપ્રદેશાર્થ-ઉભયાર્ણપણે અલાબહત્વ-દ્રવ્યાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પયક્તિા, તેનાથી બાદર નિગોદ અપતા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ નિગોદ પયક્તિા દ્રવ્યાપણે સંખ્યાતપણાં છે. સૂક્ષ્મ નિગોદ પયતાથી દ્રવ્યાર્થપણે બાદર નિગોદ પયક્તિા અનંતગણાં છે.
વૃિત્તિ મહાંશે સૂકાઈ જેવી છે, તેનો કિંચિત્ સાર કહીએ છીએ...]
બાદર નિગોદ પર્યાપ્તાથી બાદર નિગોદ અપMિા અસંખ્યાતપણાં, તેથી સૂમ નિગોદ જીવો અપર્યાપ્તા દ્રવ્યાપણે, તેથી સૂક્ષ્મ નિગોદ પયપ્તા દ્રવ્યાપિણે સંખ્યાતગણાં છે. આ રીતે પ્રદેશાર્થપણે પણ આ રીતે અાબહવ સૂત્રાર્થવતુ જાણવું. • x x x• x- એ જ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પયર્તિા દ્રવ્યાર્થપણે છે. ઈત્યાદિ * * * * * * * * * * * * - બધું સૂત્રાર્થ મુજબ જાણવું. - X - X -
ઉપસંહારમાં કહે છે - આ પવિધ સંસારી જીવો કહ્યા.
- મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #254
--------------------------------------------------------------------------
________________
૬/-/૩૬૫
૧૬૯
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” છે.
- X - X - X - X - • સૂત્ર-૩૬૫
તેમાં જે એમ કહે છે કે સંસાર સમાપHક જીવ સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે – નૈરચિક, તિર્યચ, તિચિયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી.
- નૈરમિકોની સ્થિતિ જન્યથી ૧૦,૦૦૦ વર્ષ છે, ઉcકૃષ્ટથી ૩૩-સાગરોપમ છે. તિર્યંચયોનિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે તિર્યચયોનિણીની, મનુષ્યોની, માનુષીની પણ છે. દેવોની સ્થિતિ નૈરયિક પ્રમાણે છે. દેવીની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ છે.
નૈરયિકો, દેવ અને દેવીની જે સ્થિતિ છે, તે જ સંચિક્રણા છે. તિચયોનિણીની જઘન્ય અંતર્મહત્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પૃથકવ અભ્યાધિક છે. એ પ્રમાણે મનુષ્ય અને માનુષીની જાણવી.
નૈરયિકોનું અંતર જEાન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. એ પ્રમાણે તિર્યંચને છોડીને બધાંનું અંતર જાણવું. તિર્યંચયોનિકોની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમશત પૃથકવ છે.
અલાબહત્વ સૌથી ઓછી માનુષીઓ, મનુષ્ય અસંખ્યાતગુણ, નૈરયિક અસંખ્યાતગણા, તિચિયોનિણી, અસંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણી, દેવી સંખ્યાતગણી, તિરાયોનિકો અનંતગુણ છે. આ સપ્તવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૬૫ -
તેમાં જેઓ સંસારી જીવને સાત ભેદે કહે છે, તે આ પ્રમાણે -તૈયિક આદિ. તેમાં આ સાતેની ક્રમથી સ્થિતિ કહી. એ રીતે તિર્યંચયોનિક આદિની સ્થિતિ જાણવી. દેવીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવીની અપરિગૃહીતાને આશ્રીને કહી છે. હવે કાય સ્થિતિ કહે છે – નૈરયિક, દેવ, દેવીની ભવ સ્થિતિ એ જ કાયસ્થિતિ છે. કેમકે તેમનો પુનઃ સ્વ ગતિમાં ઉત્પાદ ન થાય. તિર્યયોમાં જઘન્ય અંતર્મુહd, પછી બીજે ઉત્પાદ થવાથી. ઉત્કૃષ્ટ અનંતકાળ - કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ફોનથી અસંખ્યાત લોક. તિર્યય યોનિકીમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાધિક પૂર્વકોટી. તેમાં સાત ભવ પૂર્વકોટી આયુના, આઠમો દેવકુમાં થાય. • X -
અંતર - નૈરયિકનું જઘન્ય અંતર્મુહૂર્ત. નરકથી નીકળી ગર્ભમાં જઈ અશુભ અધ્યવસાયચી મરી કરી ત્યાં જન્મ. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ. નવી નીકળીને અનંતકાળ વનસ્પતિમાં રહે. તિર્યંચની જઘન્યથી અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથક્વ. તિર્યંચયોનિકી આદિમાં ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ જાણવું.
હવે અાબહત્વ - સૌથી ઓછી માનુષી. કેટલીક કોટીકોટી પ્રમાણ, તેનાથી મનુષ્યો અસંખ્યાતગણા, કેમકે સંમૂર્ણિમ મનુષ્યોની શ્રેણી અસંખ્યાત પ્રદેશ સશિ પ્રમાણ છે. ઈત્યાદિ બધું કાવત્ જાણવું. તેમાં વનસ્પતિજીવોનું અનંતાનંતત્વ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” @
- X - X - X - X - 0 હવે ક્રમ પ્રાપ્ત આઠમી પ્રતિપત્તિ કહે છે – • સૂત્ર-૩૬૬ -
તેમાં જેઓ એમ કહે છે કે સંસારસમાપક જીવો આઠ ભેદે છે, તેઓ આ પ્રમાણે કહે છે - પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિયચિયોનિક, પ્રથમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, આપથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ [આ આઠ ભેદ છે.)
ભગવના પ્રથમ સમય નૈરયિકની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમાં પ્રથમ સમય નૈરાણિકની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય નૈરયિકની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષમાં એક સમય ગૂન. ઉત્કૃષ્ટ સમય જૂન 13સાગરોપમ.
પ્રથમ સમય તિચિયોનિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય તિચિયોનિકની જન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવBlહણ અને ઉત્કૃષ્ટ સમય જૂન મણ પલ્યોપમ. એ પ્રમાણે મનુષ્યની સ્થિતિ તિચિયોનિક માફક અને દેવોની સ્થિતિ નૈરચિક સમાન રણવી. • • • નૈરચિક અને દેવોની જે સ્થિતિ છે, તે જ તેની સંચિઠ્ઠણ છે.
ભગવન્! પ્રથમ સમય તિર્યંચયોનિક, તે જ રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ એક સમય. અપથમ તિર્યંચયોનિકની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ. ઉત્કૃષ્ટ સ્થિતિ વનસ્પતિકાળ.
પ્રથમ સમય મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમમનુષ્યની જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ પૂવકોટિ પૃથકd અધિક ત્રણ પલ્યોપમ છે.
અંતર-પ્રથમ સમય નૈરસિકનું જઘન્ય અંતર્મુહૂર્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમયની જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
પ્રથમ સમય તિર્યંચયોનિકનું જઘન્ય સમયગૂન બે શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમ સમય તિર્યચોનિકનું જઘન્યથી સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ.
પ્રથમ સમય મનુષ્યનું અંતર જઘન્યથી સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સમય મનુષ્યનું જઘન્ય એક સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
દેવોનું અંતર નૈરયિક સમાન કહેતું. જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમસયમ દેવોનું જઘન્ય તમુહૂરું ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
Page #255
--------------------------------------------------------------------------
________________
|−/૩૬૬
૧૭૧
અલ્પહુત્વ - ભગવન્ ! આ પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમરાયમ દેવમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગુણ, પ્રથમસમય દેવ અસંખ્યાતગણા, પ્રથમ સમય તિચિયોનિક તેનાથી પણ અસંખ્યાતગણાં છે.
પ્રથમરામય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવ પણ એ પ્રમાણે જાણવા. વિશેષ એ - અપ્રથમસમય તિચિયોનિક અનંતગણા કહેવા.
આ પ્રથમ સમય અને પ્રથમ સમય નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા.
પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, પ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં, પ્રથમ સમય નૈયિક અસંખ્યાતગણા, પ્રથમસમય દેવો અસંખ્યાતગણાં, પ્રથમ સમય તિર્યંચયોનિક અસંખ્યાતગણાં, પ્રથમસમય નૈરયિકઅસંખ્યાતગણા, અપથમરામય દેવો અસંખ્યાતગણાં, અપ્રથમ સમય તિર્યંચયોનિક અનંતગણા છે. આ આઠ ભેદે સંસારી જીવો કહ્યા.
• વિવેચન-૩૬૬ :
જેઓ સંસાર સમાપન્ન જીવોને આઠ ભેદે કહે છે, તેઓ એમ કહે છે – પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિર્યંચયોનિક યાવત્ અપ્રથમ સમય દેવ.
તેમાં પ્રથમ સમય નારક એટલે નારકાયને પ્રથમ સમય સંવેદનાર, અપ્રથમ સમય નાક એટલે નાકાયુમાં બીજા આદિ સમયે વર્તનાર, એ રીતે તિર્યંચયોનિકાદિ કહેવા.
હવે આ આઠની ક્રમથી સ્થિતિ કહે છે – એક સમય કેમકે બીજા આદિ
સમયમાં પ્રથમ સમયત્વ વિશેષણનો અયોગ છે. અપ્રથમ સમયવાળાને સમયન્યૂન ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી. કેમકે એક સમય વીત્યા પછી જ અપ્રથમ સમય વિશેષણ છે. તિર્યંચયોનિકાદિમાં પ્રથમ સમયવાળા બધાંને એક સમય છે. અપ્રથમસમય
તિર્યંચયોનિકોમાં જઘન્યથી સમયોન મુલકભવ ગ્રહણ. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ત્રણ પલ્યોપમ. આ પ્રમાણે અપ્રથમ સમય મનુષ્યોને પણ જાણવા. અપ્રથમ સમય દેવોને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ બંનેમાં એક સમય ન્યૂન કહેવો. હવે કાસ્થિતિ કહે છે એક સમય, કેમકે ત્યારપછી પ્રથમ સમયત્વ વિશેષણનો યોગ નથી. અપ્રથમ સમય સૂત્રમાં જે સ્થિતિ પરિમાણ છે, તે જ કાય સ્થિતિ પરિમાણ છે. કેમકે દેવ અને નૈરયિક ફરી ફરી તે જ ભાવથી તેમાં નિરંતર ઉત્પાદ ન પામે. પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્ર પ્રથમ સમય વૈરયિક સૂત્રવત્ છે. અપ્રથમ તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્યથી સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ છે. આ પ્રથમ સમય ન્યૂનતા પ્રથમ સમય હીનત્વથી કહી છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળરૂા.
-
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પ્રથમ સમય મનુષ્ય સૂત્ર પૂર્વવત્. અપ્રથમ સમય મનુષ્ય સૂત્રમાં જઘન્યથી સમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. ત્યારપછી મરીને બીજે ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ સ્થિતિમાં સાત ભવમાં પૂર્વકોટી આયુષ્ક વાળો થઈને આઠમે ભવે દેવકુરુ આદિમાં ઉપજે,
હવે આ આઠેના અંતરને ક્રમથી વિચારે છે – પ્રથમ સમય નૈરયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. તે ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક વૈરયિકના નકથી ઉદ્ધર્તન પછી અંતર્મુહૂર્ત રહીને ફરી નૈરયિકપણે ઉત્પન્ન થતાં જાણવા. ઉત્કૃષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ તે વનસ્પતિકાળ જાણવો. નથી નીકળીને
પરંપરાએ વનસ્પતિમાં જઈને અનંતકાળ અવસ્થાની થાય.
૧૭૨
અપ્રથમ નૈરયિક સૂત્રમાં જઘન્ય અંતર સમયાધિક અંતર્મુહૂર્ત. તે નકથી નીકળીને તિર્યંચગર્ભમાં કે મનુષ્યગર્ભમાં અંતર્મુહૂર્ત રહીને ફરી નકમાં ઉત્પન્ન થાય. ક્યાંક સમયાધિકને બદલે અંતર્મુહૂર્ત દેખાય છે. તેમાં પ્રથમ સમય અંતર્મુહૂર્તમાં જ અંતર્ભાવિત છે, તેથી પૃથક્ કહેલ છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્ય અંતર સમયોન બે ક્ષુલ્લકભવ ગ્રહણ છે. તે ક્ષુલ્લક-મનુષ્ય ભવ ગ્રહણ વ્યવધાનથી છે. ફરી તિર્યંચમાં જ ઉત્પન્ન
થનાર જાણવા.
અપ્રથમ સમય તિર્યચયોનિક સૂત્રમાં જઘન્યથી અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ. તે તિર્યંચયોનિક ક્ષુલ્લકભવ ગ્રહણના છેલ્લા સમયના અધિકૃત્ અપ્રથમ સમયત્વથી ત્યાં મરીને મનુષ્ય ક્ષુલ્લકભવ ગ્રહણના વ્યવધાનથી તિર્યંચપણે ઉત્પન્ન ચનારને પ્રથમ સમયનો અતિક્રમ જાણવો. અપ્રથમ સમયનું અંતર આટલું જ છે. ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ કેમકે દેવાદિ ભવોનો આટલો કળ છે. મનુષ્યને નૈરચિવત્ જાણવા - x -
હવે ચારેનું પ્રથમ સમયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, કેમકે શ્રેણીનો અસંખ્યેય ભાગ છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. કેમકે એક સાથે ઘણાંનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય દેવો અસંખ્યાતગણાં
છે. કેમકે વ્યંતર અને જ્યોતિકોનો એક સમયે અતિપ્રભુતતરનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય તિર્યંચ અસંખ્યાતગણાં છે. અહીં જે નાકાદિ ત્રણ ગતિથી આવીને તિર્યંચપણાના પ્રથમ સમયમાં જે વર્તે છે, તે પ્રથમ સમય તિર્યંચ, બીજા નહીં. જો કે પ્રતિ નિગોદમાં અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિ પ્રથમ સમયવર્તી હોય છે, તો પણ નિગોદો તિર્યંચ હોવા છતાં તેને પ્રથમ સમય તિર્યંચ ગણેલ નથી.
ત્યારપછી ચારેમાં પ્રથમ સમયવર્તીનું અલ્પબહુત્વ કહેલ છે. વૃત્તિ સુગમ છે, સૂત્રાર્થમાં ઘણું કહેલ છે માટે છોડી દીધી છે. હવે આ નૈરયિકાદિના પ્રત્યેકના પ્રથમ સમય - અપ્રથમ સમયના અલ્પબહુત્વને કહે છે – સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. - x • આ રીતે તિર્યંચ યોનિક, મનુષ્ય, દેવ સૂત્રો પણ કહેવા. વિશેષ એ તિર્યંચ યોનિક સૂત્રમાં અપ્રથમ સમય તિર્યંચસોનિક અનંતગણાં કહેવા. કેમકે વનસ્પતિ જીવોનું અનંતપણું છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
–/૩૬૬
૧૭૩
ત્યારપછી નૈરયિકાદિના પ્રથમ-અપામ સમયોનું સમુદાયથી પરસ્પર અલ્પબહુત્વ કહેલ છે. જેમકે – સૌથી ચોડાં પ્રથમ સમય મનુષ્યો છે. કેમકે એક સમયે સંખ્યાતીતમાં પણ થોડાં જ ઉત્પન્ન થાય છે. તેનાથી અપ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં છે. - x - તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વ યુક્તિવત્ જાણવું. - X + X + X - ૪ - ૪ - આ સાતમી પ્રતિપત્તિ કહી.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પ્રતિપત્તિ-૮-૬નવવિધા”
— x — x — x — x —
• હવે ક્રમથી આવેલ નવવિધા પ્રતિપત્તિ કહે છે –
. સૂત્ર-૩૬૭ :
તેમાં જેઓ આ પ્રમાણે કહે છે કે સંસાર સમાપક જીવો નવ ભેટે છે,
તે આ પ્રમાણે કહે છે પૃથ્વીકાયિક, કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. બધાંની સ્થિતિ કહેવી જોઈએ.
-
પૃથ્વીકાયિકોની સંચિકણા પૃથ્વીકાળ છે યાવત્ આ રીતે વાયુકાયિકો સુધી કહેવું. વનસ્પતિકાસની સંચિકણા અનંત-વનસ્પતિકાળ કહેવી. બે-ત્રણચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાતકાળ છે. પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે. બધાંનું અંતર અનંતકાળ છે, વનસ્પતિકાયિકનું અસંખ્યાતકાળ છે.
અલ્પબહુત્વ - સૌથી થોડાં પંચેન્દ્રિયો છે, ઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીઅપ્-વાયુકાયિક વિશેષાધિક છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણાં છે. આ નવવિધ જીવો કા.
• વિવેચન-૩૬૭ :
જેઓ નવ પ્રકારના સંસારી જીવો કહે છે, તેઓ પૃથ્વીથી વનસ્પતિકાયિક અને બે થી પાંચ ઈન્દ્રિયોવાળા એમ નવ કહે છે. હવે સ્થિતિ નિરૂપણ કરે છે – બધે જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકની ૨૨,૦૦૦ વર્ષ, અકાયિકની ૭૦૦૦ વર્ષ, તેઉકાયિકની ત્રણ રાત્રિદિવસ, વાયુકાયિકની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિકની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની ૪૯-રાત્રિ દિવસ, ચઉરિન્દ્રિયની છ માસ, પંચેન્દ્રિયની ૩૩-સાગરોપમ.
હવે કાયસ્થિતિ પ્રતિપાદના - બધે જઘન્યથી અંતરમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયની અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યલોક, એ રીતે વાયુકાય સુધી જાણવું. વનસ્પતિકાયિકની અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્ર થકી અનંતલોક ઈત્યાદિ પૂર્વવત્ - ૪ - ૪ -
હવે અંતર પ્રતિપાદના - પૃથ્વીકાયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત છે. અન્યત્ર અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયિકપણે ક્યાંક ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - ૪ - x - એ પ્રમાણે અ-તેઉ-વાયુકાય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોની પણ કહેવી. વનસ્પતિકાયિકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. બાકીના કાયમાં આટલો કાળ રહેવું અસંભવ છે.
હવે અલ્પબહુત્વ-સૌથી થોડાં પંચેન્દ્રિય - X - તેનાથી ચરિન્દ્રિયો વિશેષોધિક છે. - - ૪ - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - ૪ - તેનાથી બેઈન્દ્રિયો વિશેષાધિક
Page #257
--------------------------------------------------------------------------
________________
૮|-|૩૬૭
૧૫
છે. • x • તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણાં છે કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે. • x - તેનાથી કાયિક વિશેષાધિક છે. - x - તેનાથી વાયકાયિક વિશેષાધિક છે. તેનાતી વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે તે અનંત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. ઉપસંહાર સુગમ છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે. પ્રતિપત્તિ-૯-“દશવિધા”
- X - X - X - X - 0 હવે કમ પ્રાત દશવિધા પ્રતિપતિને જણાવે છે - • સૂત્ર-૩૬૮ :
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સંસર સમાપક જીવો દશ ભેટે છે • તે - પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, ચાવતુ પ્રથમ સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય પાંચેન્દ્રિય.
ભગવન્! પ્રથમ સમય એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય એકેન્દ્રિયની જન્યથી સમય જૂન શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સમય ન્યૂન ૨૨,ooo વર્ષ એ પ્રમાણે બધાં પ્રથમ સમયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. પ્રથમ સમયગાળાની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ છે, તેમાંથી એક સમય ન્યૂન ચાવતું પંચેનિદ્રયોની સમય જૂન 13સાગરોપમ છે..
સંચિણા પ્રથમ સમયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. આપથમ સમયિકની જન્યથી સમય જૈન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ એકેન્દ્રિયની વનસ્પતિકાળ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાકાળ, પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે.
પ્રથમ સમય એકેનિદ્રયનું અંતર કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી સમય જૂન બે જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક ૨ooo સાગરોપમ. બાકીના બધાં પ્રથમ સમયિકનું અંતર જઘન્ય બે ફુલ્લક ભવાહણમાં સમય ન્યૂન અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સામયિક બાકીનાનું જઘન્યથી સમયાધિક ? શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
બધાં પ્રથમ સમયિકોમાં સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય છે. પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. પ્રથમ સમય વેઈન્દ્રિય તેથી વિશેષાધિક. પ્રથમ સમય બેઈન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય એકેન્દ્રિય તેથી વિશેષાધિક છે. એ પ્રમાણે પ્રથમ સમયિક પણ જાણવા. માત્ર પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણા છે.
બંનેનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિયો, પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણ. બાકીનામાં સૌથી થોડાં પ્રથમ સમયિકા પ્રથમ સમયવાળા અસંખ્યાતગણાં.
ભગવન ! આ પ્રથમ સમય એકેન્દ્રિય, આપમ સમય એકેન્દ્રિય ચાવતું આપથમસમય પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં પ્રથમ
Page #258
--------------------------------------------------------------------------
________________
૯-૩૬૮
૧૩૩
૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય ઇન્દ્રિય વિશેષાધિક, એ પ્રમાણે નીચે-નીચે જતાં યાવતું પ્રથમ સમય એકેન્દ્રિય વિશેષાધિક છે. આuથમ સમય પંચેન્દ્રિય અસંખ્યાતગણાં, પથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક ચાવતુ પથમ સમય રોકેન્દ્રિય અનંતગણ છે. તે આ સંસારી જીવે કહૃા. તે સંસારી જીવભિગમ કહ્યું.
• વિવેચન-૩૬૮ :
તેમાં જેઓ સંસારી જીવો છે, તેઓ પ્રથમ સમય એકેન્દ્રિય ચાવતું પ્રથમ સમય પંચેન્દ્રિય સુધી દશ ભેદ કહ્યા. હવે આ દશેની ક્રમથી સ્થિતિ કહે છે - પ્રથમ સમય એકેન્દ્રિયની કાળ સ્થિતિ એક સમય છે. કેમકે બીજા આદિ સમયમાં પ્રથમ સમયવ વિશેષણનો યોગ રહેતો નથી. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિના સૂત્રોમાં પણ કહેવું.
પથમ સમય એકેન્દ્રિય સૂત્રોમાં જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ - ૫૬ આવલિકામાં એક સમય ન્યૂન પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ છે. કેમકે પ્રથમ સમય ન્યૂન છે. અપ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં ઉત્કૃષ્ટતી બાર વર્ષએક સમય ન્યૂન. અપથમ સમય તેઈન્દ્રિયમાં સમયજૂન ૪૯-અહોરાત્ર. પ્રથમ સમય ચઉરિન્દ્રિયમાં સમય ન્યૂન છ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અપથમ પંચેન્દ્રિય સૂત્રમાં સમય ન્યૂન 33-સાગરોપમ..
ધે કાયસ્થિતિ કહે છે - પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિયરૂપે કાળથી એક સમય રહે છે. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિ કહેવા.
પ્રથમ એકેન્દ્રિય સુગમાં જઘન્યથી સમય ન્યુન ક્ષલક ભવગ્રહણ, પછી બીજે ક્યાંય પણ ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉર્ષિણીઅવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અસંગેય પુદ્ગલ પરાવર્ત. • x • અપથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં જઘન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ. પછી આગળ અવશ્ય ઉદ્વર્તન થાય. એ પ્રથમ સમય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. પ્રથમ સમય પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાતિક સહસ સાગરોપમ, કેમકે દેવાદિ ભવ ભ્રમણના સાતત્યથી ઉત્કૃષ્ટ પણ આટલું કાળ પ્રમાણ થાય.
હવે અંતરની વિચારણા - પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી બે ક્ષલ્લક ભવગ્રહણમાં સમય ગૂન. તે ક્ષુલ્લક ભવ ગ્રહણમાં બેઈન્દ્રિયાદિ ભવગ્રહણનું વ્યવધાન છે. તેથી કહ્યું છે - એક પ્રયમ સમય ન્યૂન એકેન્દ્રિય ક્ષુલ્લક ભવગ્રહણ જ, બીજો સંપૂર્ણ બેઈન્દ્રિય આદિ કોઈ ક્ષુલ્લક ભવ ગ્રહણ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળપૂર્વવતુ.
અપ્રથમ સમય એકેન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ (સૂર-૩૬૩ મુજબ વ્યાખ્યા છે.] ઉત્કૃષ્ટ સંખ્યય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. - x • પ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્યથી અંતર સમયગૂન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ. (ાલક ભવ વ્યાખ્યા પૂર્વવત] અપ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક 19/12]
મુલક ભવ. * * * * * ઉત્કૃષ્ટથી અનંતકાળ • * * * એ રીતે પ્રથમ સમય તેઈન્દ્રિયાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કહેવું.
સામાન્યથી અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય • x • તેથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેથી પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક છે ઈત્યાદિ પૂર્વવ-સૂગાવત્.
હવે ચાપથમ સમયવાળાનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી અપથમ સમય ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે ઈત્યાદિ બધું સ્માર્યવત્ જાણવું, યુક્તિ પૂર્વવત્ છે.
હવે એકેન્દ્રિયાદિનું પ્રત્યેકનું પ્રથમ - અપ્રથમ સમયિકનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિય, અહીં બેઈન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન કેન્દ્રિયો જ લેવા. તેનાથી અપચમ સમય એકેન્દ્રિય અનંતગણો છે, કેમકે વનસ્પતિનું અનંતવ છે.
બેઈન્દ્રિય સૂત્રમાં સૌથી થોડાં પ્રથમ સમય બેઈન્દ્રિયો, અપ્રથમ સમય બેઈન્દ્રિય અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા.
હવે આ દેશનું પરસ્પર અNબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. એ રીતે સૂકાર્યવત્ કહેવું. યુક્તિ પ્રથમ અા બહત્વવત્ કહેવી. તેનાથી પ્રથમ સમય પંચેન્દ્રિયો અસંખ્યાતગણાં છે. -X - X • તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. ચાવતુ - x અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રતિપત્તિ-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #259
--------------------------------------------------------------------------
________________
સજીવ-૧/૩૬૯
દ્મ સર્વજીવ પ્રતિપત્તિ
= 0 = 0 = 0 =
૧૭૯
૦ એ પ્રમાણે સંસાર સમાપન્ન જીવાભિગમ કહ્યું. હવે સંસાર-અસંસાર સમાપન્ન જીવાભિગમ કહે છે
• સૂત્ર-૩૬૯ :- [ચાલુ]
તે સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિઓ આ પ્રમાણે કહી છે – એક એમ કહે છે કે બધાં જીવો બે ભેદે કહ્યા છે. યાવત્ બધાં જીવો દશ ભેદે કહ્યા છે.
• વિવેચન-૩૬૯ :- [ચાલુ]
આ સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવો સંસારી અને મુક્ત બે ભેદે છે. બધાં જીવોમાં સામાન્યથી હવે કહેવાનાર નવ પ્રતિપત્તિઓ છે. કોઈ કહે છે સર્વ જીવો
-
બે ભેદે છે ઈત્યાદિ.
ૢ સર્વજીવ પ્રતિપત્તિ-૧-‘દ્વિવિધા'' - - — — x — — સૂત્ર-૩૬૯ :- [અધુરેથી
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો જે ભેદે કહ્યાં છે, તેઓ આ પ્રમાણે કહે છે – સિદ્ધો અને અસિદ્ધો.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધના રૂપમાં કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ ! સાદિ પવિસિત.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો સમય રહે છે ? ગૌતમ ! અસિદ્ધ બે ભેદે કહ્યા છે અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત.
ભગવન્ ! સિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ! સાદિ
અપર્યવસિતને કોઈ અંતર નથી.
ભગવન્ ! અસિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ ! અનાદિ
અપવાતિને અંતર નથી. અનાદિ સપયવસિતને પણ અંતર નથી.
ભગવન્ ! આ સિદ્ધો અને અસિદ્ધોમાં કોણ કોનાથી ? ગૌતમ ! સૌથી થોડાં સિદ્ધો છે, અસિદ્ધો અનંતગણાં છે.
• વિવેચન-૩૬૯ :- [અધુરેથી]
જેઓ એમ કહે છે -
સર્વે જીવો બે ભેદે છે, તેઓ કહે છે – સિદ્ધ અને અસિદ્ધ બે ભેદ છે. મિત - બાંધેલ આઠ પ્રકારે કર્મ. માત - જેના વડે ભસ્મીત્ કરાયા છે, તે સિદ્ધ. કર્મને ઇંધણ વડે બાળી નાંખેલ અર્થાત્ મુક્ત. અસિદ્ધ - સંસારી. સ્ર શબ્દ - અનેક પેટા ભેદ સૂચવે છે. પછી સિદ્ધની કાયસ્થિતિ કહી છે. તેમાં સાિ શબ્દ કહ્યો છે. તેમાં સાદિતા એટલે સંસાર મુક્તિ સમયમાં સિદ્ધત્વ અને અપર્યવસિત્તતા એટલે સિદ્ધત્વથી સ્મુત થવું અસંભવ છે.
અસિદ્ધ વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. તેમાં - x - અભવ્ય હોવાથી અથવા
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તથાવિધ સામગ્રીના અભાવે કદી સિદ્ધ થશે નહીં. તે અનાદિ-અપર્યવસિત અસિદ્ધ છે. - x - હવે અંતર કહે છે – સિદ્ધો સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. - x - અસિદ્ધ સૂત્રમાં તેઓ અનાદિ અપર્યવસિત છે તેમનું અસિદ્ધત્વ કદી નહીં છૂટે, તેથી અંતર નથી. અનાદિ સપર્યવસિતને મુક્તિથી પાછું આવવાનું નથી, તેથી અંતર નથી. નિગોદ જીવો ઘણાં હોવાથી અસિદ્ધ અનંત છે.
૧૮૦
• સૂત્ર-૩૭૦ :
અથવા સર્વે જીવો જે ભેદે કહેલ છે – સેન્દ્રિય અને અનિન્દ્રિય. - . ભગવન્ ! સેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સેન્દ્રિય બે ભેદે કહ્યા છે – અનાદિ અપવિસિત અને અનાદિ સર્યવસિત. અનિન્દ્રિયમાં સાદિ પર્યવસિત. બંનેમાં અંતર નથી. સૌથી થોડાં અનિન્દ્રિયો, સેન્દ્રિયો અનંતગણાં છે.
અથવા સર્વે જીવો બે ભેદ કહ્યા છે – કાયિક અને અકાયિક. એ પ્રમાણે સયોગી અને અયોગી તેમજ છે. એ પ્રમાણે જ લેશ્મી અને અલેશ્તી, સશરીરી અને અશરીરી, સંચિકણા, અંતર, અબહુત્વ સેન્દ્રિયોની માફક
કહેવા.
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા છે – સવેદક અને અવૈદક. ભગવન્ ! સર્વેદક કેટલો સમય સવેદક રહે છે ? ગૌતમ ! સવેદક ત્રણ ભેદે કહ્યા છે – અનાદિ અપર્યવસિત, અનાદિ સર્યવસિત, સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ ક્ષેત્રથી દેશોન અદ્ભુપુદ્ગલ પરાવર્ત
ભગવન્ ! વેદક, વેદકપણે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! વેદક બે ભેટે છે સાદિ અપર્યવસિત, સાદિ સવસિત. તેમાં જે સાદિ સપતિસિત છે, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહે છે.
ભગવન્ ! સવેદકને કેટલા કાળનું અંતર હોય ? નાદિ પર્યવસિતને અંતર નથી. અનાદિ સર્યવસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતનું જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ.
ભગવન્ ! અવેદકને કેટલા કાળનું અંતર છે? સાદિ પવિસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત્ત. અલ્પહત્વ - સૌથી થોડાં વેદક, સર્વેદક અનંતગણાં,
એ પ્રમાણે સકષાયી અને કષાયી, સવૈદકની માફક કહેવા. - . . અથવા બધાં જીવો જે ભેટે છે – સલેશ્ય અને અલેશ્ય. જેમ અસિદ્ધ અને સિદ્ધ કહ્યા, તેમ અહીં કહેવું. સાવત્ સૌથી થોડાં અલેશ્ય છે, સલેશ્ય અનંતગમાં છે. • વિવેચન-૩૭૦ :સર્વે જીવો બે ભેદે
સેન્દ્રિય અને અનિન્દ્રિય. તેમાં સેન્દ્રિય - સંસારી.
-
Page #260
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૩૦
૧૮૧
અનિન્દ્રિય-સિદ્ધ. ઉપધિ ભેદથી અલગ લીધાં. એ પ્રમાણે સકાયાદિમાં પણ કહેવા. તેમાં સેન્દ્રિયની કાયસ્થિતિ અને અંતર અસિદ્ધવતવ્યતા મુજબ કહેવા. અતિન્દ્રિયને સિદ્ધવ કહેવા. તેનો પાઠ સૂત્રાર્થમાં છે. •X - X - અલ બહd સૂત્ર પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે કાયસ્થિતિ, અંતર, અલાબહત્વ સૂત્રો સકાયિક-અકાયિક, સયોગીઅયોગીમાં પણ કહેવા.
અથવા બધાં જીવો બે ભેદે છે - સકાયિક, અકાયિક એ રીતે સયોગીઅયોગી, સલેશ્ય-અલેશ્ય, સશરી-અશરીર. તેમની સંચિટ્ટણી, અંતર, અલાબહુવને સકાયિક માફક કહેવું.
બીજા પ્રકારે સૈવિધ્ય-સવેદક, અવેદક. સવેદમની કાયસ્થિતિનો પ્રશ્ન સુગમ છે, સવેદક ત્રણ પ્રકારે કહ્યાં. તેમાં અનાદિ અપર્યવસિત અભવ્ય કે તવાવિધા સામગ્રીના અભાવે મોક્ષમાં ન જાય તેવા ભવ્ય છે. અનાદિ સપર્યવસિત ભવ્ય મુક્તિગામી, પૂર્વે ઉપશમ શ્રેણીને ન પામેલ. સાદિ પર્યવસિત-પૂર્વ પ્રતિપત્ર ઉપશમ શ્રેણી. આ ઉપશમ શ્રેણી પામીને વેદોપશમના ઉત્તકાળે અવેદકવને અનુભવી શ્રેણી સમાપ્તિ થતાં ભવાયથી અપાંતરાલમાં મરણ થતાં કે ઉપશમ શ્રેણીચી પડવાથી ફરી વેદોદય થતાં સવેદક થયેલ સાદિ સપર્યવસિત સવેદક છે, તેની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત છે. • X - X - X - X -
અવેદક બે ભેદે છે - સાદિ અપર્યવસિત ક્ષીણવેદ અને સાદિ-સપર્યવસિત ઉપશાંતવેદ, સાદિ સપર્યવસિત અdદકની સંચિટ્ટણા જઘન્ય એક સમય * * * *
અંત-અનાદિ અપર્યવસિત સવેદકનું અંતર નથી, કેમકે અપર્યવસિતતાથી તે ભાવ કદી ન છૂટે. અનાદિ સપર્યવસિત સવેદકને અંતર હોતું નથી, કેમકે તે અપાંતરાલમાં ઉપશમ શ્રેણી ન કરીને ભાવિ ક્ષીણવેદી હોય છે. ક્ષીણવેદીને પુનઃ સવેદક થવાની સંભાવના નથી, કેમકે તેમાં પ્રતિપાત ન થાય. તેમનું અંતર જઘન્ય એક સમય છે - x - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
અવેદક સૂત્રમાં સાદિ-અપર્યવસિત અવેદકનું અંતર નથી, કેમકે ક્ષીણdદવાળો જીવ ફરી સવેદક ન થાય, સાદિ સપર્યવસિત અવેદકનું અંતર જઘન્યની અંતર્મુહૂd. * * * * * ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ છે. - x• x - કેમકે એક વખત ઉપશમ શ્રેણી પામી, ત્યાં અવેદક થઈ શ્રેણી સમાપ્તિ થતાં પુનઃ સવેદક થવાની સ્થિતિમાં આટલું અંતર થાય જ. - X -
અથવા બધાં જીવો બે ભેદે - સકષાયી, અકષાયી. કષાય સહિત સકષાયી. કપાયરહિત તે અકષાયી, હવે કાયસ્થિતિ કહે છે - સકષાયીના સંચિટ્ટણા, કાયસ્થિતિ, અંતર સવેદનની માફક કહેવા. અકષાયની કાયસ્થિતિ આદિ અવેદક માર્ક છે X - X - X - X - X - [વૃત્તિમાં આખો સૂત્ર પાઠ છે, તે અમે છોડી દીધેલ છે.] - - - હવે બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે –
• સૂત્ર-39૧ - જ્ઞાની અને અજ્ઞાની. ભગવના જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ?
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જ્ઞાની બે પ્રકારે છે - સાદિ પર્યવસિત, સાદિ સંપર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. અજ્ઞાની સવેદકવતું.
જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ • દેશોન અહ૮ પુદગલ પરાવર્ત. આદિના બે અજ્ઞાનીને અંતર નથી. સાદિ સપર્યજસિતને જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ • • • આલબહુત - સૌથી થોડાં જ્ઞાની, અજ્ઞાની અનંતગણાં છે. • • • અથવા સર્વે જીવો બે ભેદે કહા છે • સાકારોપયુકત અને આનાકારોપયુક્ત સંચિયા અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. અલબહુત - અનાકારોપયોગ થોડાં છે, તેથી સાકારોપયોગ સંખ્યાતગણમાં છે.
• વિવેચન-39૧ :
અથવા સર્વે જીવો બે ભેદે છે – જ્ઞાની, અજ્ઞાની. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. જ્ઞાની નથી તે અજ્ઞાની અર્થાત્ મિથ્યાજ્ઞાની. જ્ઞાનીની કાયસ્થિતિ કહે છે. જ્ઞાની બે ભેદે (૧) સાદિ અપર્યવસિત, તે કેવલી છે કેમકે કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. (૨) સાદિ સપર્યવસિત • મતિજ્ઞાનાદિવાળો. તેમને કદાચ્છતાથી સાદિ સંપર્યવસિતતા છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત છે • x • ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ છે. આ બંને કાળ સમ્યક્ત્વ આશ્રિત છે કેમકે સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬-સાગરોપમથી કંઈક વધારે છે. - X - X -
અજ્ઞાની ત્રણ બેદે છે - અનાદિ અપર્યવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં અનાદિ અપર્યવસિત કદી સિદ્ધિ જતા નથી. અનાદિ સપર્યવસિત જે અનાદિ મિથ્યાષ્ટિ સમ્યકત્વ પામીને અને પતિત થયા વિના ક્ષપક શ્રેણિ પામે છે. સાદિ સપર્યવસિત- સમ્યગુષ્ટિ થઈને મિથ્યાદેષ્ટિ થાય. તે જઘન્યથી અંતમુહર્તમાં સમ્યકવયી પડીને ફરી અંતર્મુહર્તમાં સમ્યગદર્શન પામે ઉત્કૃષ્ટમી અનંતકાળ -
હવે આંતર-ભદંત! જ્ઞાનીનું અંતર કાળથી કેટલો કાળ હોય ? સાદિ અપર્યવસિતને અંતર ન હોય કેમકે તેમને કદી તે ભાવનો ત્યાગ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત • x - ઉત્કૃષ્ટથી અનંતકાળ. * * * * *
અજ્ઞાનીના પ્રશ્ન સુગમ છે. અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી. કેમકે કેવળજ્ઞાન પામ્યા પછી પડવાનો સંભવ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉકૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ.
બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે – સર્વે જીવો બે ભેદે છે - સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત. હવે કાયસ્થિતિ કહે છે - અહીં છવાસ્થ જ સર્વ જીવો કહ્યા છે, કેવળી નહીં. સર વૈવિધ્ય ગતિથી બંનેની કાયસ્થિતિ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અન્યથા કેવલીનો ઉપયોગ સાકાર અને અનાકાર એક સામયિક છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૭૧
૧૮૩
અલાબહત્વ - સૌથી થોડા અનાકાર ઉપયોગવાળા. કેમકે તેનો કાળ થોડો છે. સાકારોપયુક્તા સંખ્યાતગુણાં છે.
• સૂત્ર-૩ર :
અાવા સર્વે જીવો ભેદે છે – આહારક, અનાહારક. ભગવનું ! આહારક ચાવત કેટલો કાળ હોય ? ગૌતમ ! આહાક બે ભેદે છે - છઠ્ઠા આહાક અને કેવલી હાક. છાસ્થ આહાક ચાવતુ કેટલો કાળ હોય ? ગૌતમ! જાન્યથી બે સમય વ્ન શુલ્લક ભવગ્રહણ, ઉતકૃષ્ટ અસંખ્યાતકાળ થાવત રોગથી અંગુલનો અસંખ્યાતભાગ. કેવલી આહાક વાવતુ કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી.
ભગવન / waહારક કેટલો કાળ હોય ? ગૌતમ / અilહારક બે ભેદે - છાસ્થ અણાહાક, કેવલી અણાહાક. છSાસ્થ અણાહાક યાવતુ કેટલો કાળ હોય? ગૌતમાં જઘન્સથી એક સમય, ઉકૂટ બે સમય. કેવલી આણાહાક બે ભેદ છે – સિદ્ધ કેવલી અાહાક અને ભવસ્થ કેવલી અણાહાક,
ભગવાન ! સિદ્ધ કેવલી અણાહારક કાળથી કેટલો કાળ હોય ? સાદિ અપવસિત. ભગવદ્ ! ભવસ્થ કેવલી અણાહારક કેટલા ભેદે છે? બે ભેદે – સયોગી ભવસ્થ કેવલી અણહાક અને અયોગી ભવસ્થ કેવળી અાહારક.
ભગવન! સયોગી ભવસ્થ કેવલી અણાહારક કેટલો કાળ રહે ? અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય. અયોગી ભવથ કેવલી જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટ અંતર્મહતું.
છાસ્થ આહારકને કેટલો કાળ અંતર છે ? ગૌતમ! જઘન્યથી એક સમય. ઉત્કૃષ્ટથી બે સમય. કેવલી આહારકનું અંતર આજઘન્ય-અનુષ્કૃષ્ટ મણ સમય.
છાસ્થ અણાહાકનું અંતર જઘન્યથી શુલ્લક ભવગ્રહણ • બે સમય જૂન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ ચાવતુ અંગુલનો અસંખ્યાત ભાગ. સિદ્ધ કેવલી અણાહાકનાં સાદિ પર્યવસિતને અંતર નથી. સયોગી ભવસ્થકેવલી અણાહારકને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. અયોગી ભવસ્થ કેવલી અણાારકને અંતર નથી.
ભગવન! આ આહારક અને અણlહાસ્કોમાં કોણ કોનાથી અ8, બe દિ છે? ગૌતમા સૌથી થોડાં અાહાક્કો છે. તેનાથી આહાસ્કો અસંખ્યાતા છે.
• વિવેચન-૩૭૨ :
અથવા સર્વે જીવો બે ભેદે છે - આહાક, અણાહારક, હવે કાયસ્થિતિ - ગૌતમ ! આહારક બે ભેદે છે. કદાચ, કેવલી. તેમાં છાસ્થ આહારક જઘન્યથી બે સમયજૂન ક્ષુલ્લકભવગ્રહણ. • x • તેમાં જો કે લોકાંતનિકૂટાદિમાં ઉત્પાદમાં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ થાય છે, તો પણ બહુલતાથી ત્રણ સામાયિક જ, તેને આશ્રીને આ સૂત્ર કહેલ છે. તે વાત પૂર્વાચાર્યોએ પણ કહી છે. • x • ઉત્કૃષ્ટથી
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અસંખ્યાત કાળ ઈત્યાદિ પૂર્વવતુ. - -
કેવલી આહારક જઘન્યથી અંતર્મહતું, તે અંતકૃત કેવલી જાણવા. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડી. તે પૂર્વકોટી નવમા વર્ષથી આરંભીને ઉત્પન્ન કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. આણાહાક વિષય સૂઝ - નાહારક બે ભેદે છે. છાસ્થ અણહાક, કેવલી
1ણાહારક સ્થળે એક સમય, આ જઘન્ય અધિકાર છે. સમયની વિગ્રહગતિની અપેક્ષા છે. ઉત્કર્ષથી બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિના બાહુલ્યને આશ્રીને જાણવો - X - X - કેવલી અણાહારક સુગમ છે. સિદ્ધ કેવલી અણાહારક સાદિ અપર્યવસિત છે. તે કારણે તેમનું નાહારકત્વ પણ સાદિ અપર્યવસિતુ છે.
ભવસ્થ કેવલી અણાહારક બે ભેદે છે - સયોગી ભવસ્થ કેવલી અયોગી ભવસ્થ યોગી ભવસ્થ કેવલી અહાહાક જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહd અણાહાફ રહે. અયોગિવ શૈલેશી અવસ્થામાં હોય, ત્યારે નિયમ અનાહારક હોય કેમકે દારિકાદિ કાય યોગનો અભાવ છે. શૈલેશી અવસ્થામાં જઘન્ય અને ઉકર્ષથી અંતર્મુહૂર્ત છે. - ૪ -
સયોગી ભવ કેવલી અણાહારક અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય છે, તે આઠ સમયવાળા કેવલિ સમુદ્ધાત અવસ્થામાં ત્રીજા-ચોથા-પાંચમાં સમયરૂપ છે. તેમાં માત્ર કામણ કાયયોગ હોય. હવે અંતરની વિચારણા - છવાસ્થ આહારકનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય છે. શેષ પૂર્વવતુ. કેવલી આહાકને અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય, કેવલી આહારક સયોગી ભવસ્થ કેવલી હોય છે તેમનું અનાહારાકવ પણ ત્રણ સમય છે. - ૪ -
હવે અનાહારકનું અંતર - છઠાસ્થ અનાહાનું જઘન્ય ક્ષુલ્લક ભવગ્રહણમાં બે સમય ન્યુન, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છવાસ્થ આહારકના કાળ જેટલું તેમના અનાહાકનું અંતર છે. તે જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમી, કોગથી ગલનો અસંખ્યાતભાગ છે. તેથી છાસ્થ અનાહાનું જઘન્ય-ઉત્કૃષ્ટથી આ અંતર છે.
| મુલક ભવગ્રહણ એટલે લઘુ કે સ્ટોક અથવા એક આયુક સંવેદનકાળ ભવ, તેનું ગ્રહણ. તેને આવલિકાથી વિચારતા ૨૫૬ આવલિકા કાળ થાય. ચોક આનપ્રાણમાં કેટલાં ક્ષુલ્લક ભવ થાય? કંઈક સમયાધિક ૧૩ ભવ. કઈ રીતે? અહીં ત્રિરાશી કરાય છે. 1993 ઉચ્છવાસે ૧ ભવ થાય તો ૬૫,૫૩૬ ઉચ્છવાસે કેટલા ભવ થાય ? તો ૧૩-ક્ષુલ્લકભવ થાય અને ૧૩૯૫ ઉપવાસ શેષ વધે છે. તેની સમ અધિક ૯૪ આવલિકા થાયo - X - X -
જો એક આનપાણમાં આવલિકા સંખ્યા જાણવી છે તો ૫૬ને ૧૩ વડે ગુણી તેમાં ૪૯ ઉમેરો તો ૪૪૪૬ આવલિકા થાય છે. મુહૂર્તમાં આવલિકા જાણવી છે તો • ૪૪૪૬ને એક મહત્ત્વના શ્વાસોચ્છવાસથી ગુણતાં ૧,૬૭,૭૪,૭૫૮ આવલિકા થાય છે. તેમાં સાધિક ૨૪૫૮ આવલિકા ઉમેરતાં ૧,૬૭,૩૭,૨૧૬ આવલિકા થાય. અથવા
Page #262
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૧/૩૨
૧૮૫
મુહૂર્તના ૬૫,૫૩૬ ફુલક ભવોને ૨૫૬ આવલિકાથી ગુણતા એક મુહૂર્તની આવલિકા સંખ્યા થાય.
સયોગી ભવસ્થ કેવલી અનાહારનું અંતર-જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને શાંતમુહૂર્ત. કેમકે સમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેશી અવસ્થા થઈ જાય છે. અયોગીભવસ્થ કેવલી અનાહારક સૂત્રમાં અંતર નથી. કેમકે અયોગીપણામાં બધાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ અપર્યવસિતતાથી અનાહાકનું અંતર નથી.
અલાબહd-સૌથી થોડાં અનાહાકો છે. કેમકે સિદ્ધ, વિગ્રહગતિ સમાપક, સમુઠ્ઠાતગત કેવલી, અયોગી કેવલી જ અનાહારક છે. તેનાથી આહારક અસંખ્યાતગણાં છે.
(શંકા] સિદ્ધ કરતા વનસ્પતિ જીવ અનંતગુણ છે, તેઓ પ્રાયઃ આહારક છે. તો અનંતગુણ કેમ ન કહ્યા ? (સમાધાન] પ્રતિ નિગોદનો અસંખ્યાત ભાગ પ્રતિ સમય સદા વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે. તેથી અસંખ્યાતગણા કહ્યા પણ અનંતગણાં ન કહ્યા.
• સૂત્ર-383 -
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા. તે આ – સભાપક અને અધ્યાપક. ભગવન / સભાષક, સભાપકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મહત્ત.
ભગવન / અભાષકo? ગૌતમ ! ભાષક બે પ્રકારે છે- સાદિ અપરિસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાળ.
ભગવન! ભાષકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય મુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ.
અભાષકમાં સાદિ અપાંવસિતને અંતર નથી. સાદિ સપર્યાવસિતને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત.
અલાબહત્વ - સૌથી થોડાં ભાષક, આભાપક અનંતગણા.
અથવા સર્વે જીવો બે ભેદ છે – અશરીરી, આશરીર, અશરીરી સિદ્ધવ4 કહેવા. અશરીરી થોડાં છે, શરીરી અનંતગણા.
• વિવેચન-393 :
અથવા સર્વે જીવો બે ભેદે છે - ભાપક અને અભાપક. બોલતા હોય તે ભાષક, બીજા અભાપક. હવે કાયસ્થિતિ-સભાપક જઘન્યથી એક સમય ભાષાદ્રવ્ય પ્રહણ સમય કેમકે કદાચ તુરંત મૃત્યુ થાય અથવા કોઈ કારણે ભાષા વ્યવહારથી અટકી જાય તો એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. આટલો કાળ જ ભાષાદ્રવ્યનું નિરંતર ગ્રહણ અને નિસર્ગ થાય. પછી તે અભાપક થાય.
અભાપક બે ભેદે - સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત પૃથ્વીકાયાદિ છે, તે જઘન્ય અંતર્મુહર્ત અભાપક રહે. ફરી ભાપક થાય. અથવા પૃથ્વી
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 આદિની જઘન્ય સ્થિતિ આટલો કાળ છે. ઉત્કટથી વનસ્પતિકાળ • x -
હવે અંતરની વિચારણા - ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. સાદિ અપર્યવસિતનું અંતર નથી. સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ઈત્યાદિ • ** અલાબહત્વ સૂત્ર સ્પષ્ટ છે.
HTTrt - અસિદ્ધ. મr - સિદ્ધ. શરીર-શરીરીના બધાં સૂત્રો સિદ્ધ અને અસિદ્ધના સૂત્રોવત્ જાણવા.
• સૂગ-39૪ :
અથવા સર્વે જીવો ને ભેદે છે – ચરિમ અને અચરિમ. ભગવન ચરિમ કેટલો કાલ ચરિમ રહે? ગૌતમ ચરિમ અનાદિ અનિશ્ચિત છે. અચરિમ બે ભેદ - અનાદિ અવયવસિત અને સાદિ અપવસિત. બંનેમાં અંતર નથી. અલબહુવમાં - સૌથી થોડાં અચમ છે, ચરમ તેનાથી અનંતગણાં છે.
અથવા સર્વે જીવ ને ભેટે છે - સાકારોપયુત અને અનાકારોપયુકત. બંનેની સંચિણા અને અંતર જઘન્ય અંતર્મહત્ત ઉત્કૃષ્ટ પણ અંતર્મહd. : - - અલાભહુવ-સૌથી થોડાં અનાકારોપયુક્ત, સાકારોપયુક્ત અસંખ્યાતપણાં છે. •x -
• વિવેચન-૩૩૪ :
અથવા ઘરH • ચરમ ભવવાળા ભવ્ય વિશેષ, તેનાથી વિપરીત તે ઘરમાં - અભવ્ય અને સિદ્ધ. કાયસ્થિતિ સૂત્રમાં ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમ બે પ્રકારે - અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત. તેમાં પહેલાં જીવો ચરમ અને અભવ્ય છે. બીજા જીવો અચરમ સિદ્ધ છે.
હવે અંતર - અનાદિ સપર્યવસિત ચરમને અંતર નથી, કેમકે ચરમવા ગયા પછી ફરી ચરમત સંભવ નથી અને અચરમનું અંતર નથી, કેમકે તેમનું ચરમત હોતું જ નથી.
- અલબહત્પમાં - સૌથી થોડાં અચરમ છે કેમકે અભવ્ય અને સિદ્ધ જ અચરમ છે. તેનાથી ચરમો અનંતગુણ છે. આ કથન સામાન્ય ભવની અપેક્ષા છે. • x • ઉપસંહાર કર્યો છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૧-નો સટીક અનુવાદ પૂર્ણ
Page #263
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૨/ ૫
૧૮૩ @ સર્વજીવ પ્રતિપત્તિ-૨-“ત્રિવિધા” છે.
- x — x — x x x - 0 હવે ત્રિવિધા વકતવ્યતાને કહે છે - • સૂગ-39૫
તેમાં જેઓ એમ કહે છે બધાં જીવો ત્રણ ભેટે કહેલા છે. તેઓ આમ કહે છે - સમ્યષ્ટિ, મિથ્યાષ્ટિ, સમ્યફ-મિશ્રાદેષ્ટિ
ભગવત્ ! સમ્યફષ્ટિ કાળથી કેટલો કાળ હોય! ગૌતમ ! સમ્પલ્દષ્ટિ બે ભેદ છે - સાદિ અપર્યવસિત અને સાદિ સર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ રહે છે.
મિયાર્દષ્ટિ ત્રણ ભેટે છે - સાદિ સપર્યવસિત અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. તેમાં જે સાદિ સાયવસિત છે, તે જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અe૮ પુદ્ગલ પસવઈ. સમ્યફ મિસ્યાદષ્ટિ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.
સમ્યફષ્ટિનું અંતર સાદિ અપર્યાસિતનું અંતર નથી. સાદિ સપાસિતનું જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અનંત કાળ ચાવતુ અહ૮ પુગલ પરાd. મિશ્રાદષ્ટિનું અનાદિ અપર્યાસિતનું અંતર નથી. અનાદિ સપર્યાસિતનું અંતર નથી. સાદિ સપવિમિતનું જflખ્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. સમ્યક મિથ્યાષ્ટિનું જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન આઈ પુદગલ પરાવર્ત.
અલાભદુત્વ-સૌથી થોડાં સમ્યફ મિથ્યાર્દષ્ટિ, સમ્યફ્રષ્ટિ અનતગણાં, મિયાëષ્ટિ અનંતગણ છે.
• વિવેચન-39૫ :
સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સમ્યકષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યકમિથ્યાદેષ્ટિ. હવે કાય સ્થિતિ • સમ્યર્દષ્ટિ બે પ્રકારે છે. સાદિ અપર્યવસિત - ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, સાદિ સંપર્યવસિત • ક્ષાયોપથમિક આદિ સમ્યક દર્શની. તેમાં સાદિ સપર્યવસિત સમ્યક્ દષ્ટિની સંચિટ્ટણા જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ. પછી નિયમા ક્ષાયોપથમિક સમ્યક્દર્શની ન રહે.
મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે છે - અનાદિ પર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત છે. તે જઘન્યથી અંતમુહૂર્ત સુધી રહે છે. • x • ઉકષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ કાળજી અને સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. પૂર્વ સમ્યકત્વથી સંસાર પરિત કર્યો છે.
સમ્યમિટ્યાદષ્ટિ તે રૂપમાં જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. * * * * *
અંત-સાદિ અપર્ણવસિત સમ્યષ્ટિનું અંતર નથી. સાદિ સપર્યવસિત સમ્યદૃષ્ટિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે કેમકે સમ્યકત્વથી પડીને કોઈ અંતર્મુહૂર્તમાં
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ સમ્યકત્વ પામે છે. ઉત્કટથી તે અંતર અનંતકાળ • અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે.
અનાદિ અપર્યવસિત મિસ્યાËષ્ટિનું અંતર નથી, કેમકે તેમનું મિથ્યાત્વ છૂટતું નથી. અનાદિ પર્યવસિત મિથ્યાત્વનું પણ અંતર નથી. કેમકે છૂટીને ફરી થયાં પછી અનાદિ ન રહે.
સમ્યમિથ્યાદેષ્ટિનું અંતર જઘન્ય તમુહૂર્ત છે. • x• ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે, ઈત્યાદિ • x •
અથબહત્પમાં • સૌથી થોડાં સમ્યગૃમિથ્યાર્દષ્ટિ છે, કેમકે તદ્યોગ પરિણામ અાકાળ રહે છે. તેનાથી સમ્યÊષ્ટિ અનંતગણાં છે, કેમકે સિદ્ધ જીવ પણ સભ્યÉષ્ટિ છે અને તે અનંત છે. તેનાથી મિથ્યાર્દષ્ટિ અનંતગણ છે. * * *
• સૂત્ર-૩૬ :
અથવા સર્વે જીવો મણ ભેટે છે - પરિd, અપરિd, નોપરિત્તનોઅપરિd. ભગવના પત્તિ કાળની કેટલો કાળ રહેપરિd બે ભેદ - કાય પરિd અને સંસાર પરિd. કાયપરિde જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ • અસંખ્ય લોક..
સંસાર પરિd, ભગવન્! સંસાર પરિત્તરૂપે કાળelી કેટલો કાળ રહે ? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અed જુગલ પરાવર્ત.
ભગવના અપરિder અપરિd બે ભેટે કહેણ છે - કાગ અપરિત અને સંસાર અપરિત્ત. કાયઅપરિત્ત જઘન્યથી અંતમુહુd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ.
સંસાર પરિd બે ભેદે - અનાદિ અવયવસિત, અનtiદિ સપવિસિત, નોપરિત્ત નોઅપરિત સાદિ અપરિસિત..
કાય પરિત્તને જઘન્ય અંતર અંતમુહુd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંસાર પત્તિને અંતર નથી. કાય અપરિતને જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળમૃનીકાળ. સંસર અપત્તિ અનાદિ અપવિસિતને અંતર નથી. અનાદિ સાવસિતને અંતર નથી. નોપરિત્તનો પરિત્તને અંતર નથી.
બહત્વ• સૌથી થોડાં પરિગ્ન, નોપરિતનોઅપત્તિ અનતગા, અપરિd અનંતગણ છે.
• વિવેચન-૩૬ :
અચવા સર્વે જીવ ત્રણ ભેદે - પતિ, અપરિત અને નોપરિતનો પરિત. હવે કાયસ્થિતિ- પરિત્ત બે ભેદે - કાયપત્તિ, સંસારપરિd. Tયાન • પ્રત્યેક શરીર, સંસારંપત્તિ - અદ્ધ પુદ્ગલ પરાવર્તમાં સંસાર પરિભ્રમણ પુર થશે તે.
કાય પરિતની કાયસ્થિતિ જઘન્યરી અંતર્મુહૂર્ત. સાધારણ વનસ્પતિમાં પરિતોમાં અંતમુહર્ત રહી ફરી સાધારણમાં જાય તે અપેક્ષા છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળe • x • અથવા પૃથ્વીકાય આદિનો જે સંચિટ્ટણાકાળ છે, તેટલો કાળ રહી શકે.
સંસાર પરિતની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહર્ત પછી કોઈ તકૃg કેવલી
Page #264
--------------------------------------------------------------------------
________________
સવજીd-૨/૩૬
૧૮૯
થઈ મોહો જઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળo - x - પછી નિયમા તે સિદ્ધ થાય. અન્યથા પરિતત્વ અર્થહીન છે.
અપત્તિ બે પ્રકારે - કાય અપત્તિ, સંસાર અપરિd. કાય અપરિત-સાધારણ વનસ્પતિજીવ, સંસાર અપત્તિ-કૃષ્ણપાક્ષિક. કાય અપત્તિ જઘન્યથી અંતર્મુહૂર્ત તે રૂપે રહે. પછી કોઈ પણ પ્રત્યેક શરીરમાં જાય. ઉત્કટથી તે અનંતકાળ તે જ રૂપે રહી શકે.
સંસાર અપરિત બે ભેદે – અનાદિ અપર્યવસિત, જે કદી મોક્ષે ન જાય. અનાદિ સપર્યવસિત-ભવ્યવિશેષ.
નોપરિત નોઅપત્તિ સિદ્ધ જીવ છે, ઈત્યાદિ - ૪ -
અંતર-કાયપરિતનું અંતર જઘન્યથી અંતમુહd. ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ, તેટલો કાળ સાધારણરૂપે રહે. સંસારપરિતનું અંતર નથી, કેમકે સંસાર પરિતવ છૂટ્યા પછી ફરી તે ન થાય. તથા મુક્તનો પ્રતિપાત ન થાય.
કાય અપત્તિનું અંતર જઘન્યથી અંતર્મુહd. - X • ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ અંતર છે. તે પૃથ્વીકાળ છે. પૃથ્વી આદિ પ્રત્યેક શરીરી ભવોમાં ભ્રમણકાળ ઉત્કૃષ્ટ આટલો જ છે. સંસાર અપરિતોમાં જે અનાદિ અપર્યવસિત છે, તેનું અંતર નથી હોતું. અનાદિ સપર્યવસિતનું પણ અંતર ન હોય. •x - નોપત્તિ નો પરિતનું પણ અંતર નથી કેમકે તે સાદિ પર્યવસિત છે.
અ૫બહત્વ - સૌથી થોડાં પરિત છે, કેમકે કાય પરિત અને સંસાર પરિત જીવ થોડાં છે, તેનાથી નોપત્તિનોઅપરિત્ત અનંતગુણ છે. કેમકે સિદ્ધ જીવ અનંત છે. તેનાથી અપરિત અનંતગણાં છે. કેમકે કૃષ્ણપાક્ષિક અતિ ઘણાં છે.
• સૂત્ર-૩૩૭ -
અથવા સર્વે જીવો મણ ભેદે છે – પયપ્તિક, અપયતિક, નોપયતાનો આપતિા . ભગવન પયતક કેટલો કાળ તે રૂપે રહે ? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ સાગરોપમશત પૃથકd.
ભગવાન ! આપતા 7 જઘન્ય અંતર્મુહૂર્ણ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત નોપતિનોઅપરાપ્તિ સાદિ અપર્યાસિત છે. પર્યાપ્તિાનું અંતર જન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. અપતિનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથકવ. પ્રજાનોપયતાનો અપયતાનું અંતર નથી.
અલાબહd-સૌથી થોડાં નોપયતાનોઅપયતા, અપયતા અનંતગણા, પ્રયતા તેથી સંખ્યાલગણાં છે.
• વિવેચન-39 :
બીજા પ્રકારે જીવો ત્રણ ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપચંતાનો અપર્યાપ્યા. તેમાં પાયખાની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મહd. તે અપર્યાપ્તાથી પતિામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતમુહર્ત રહી ફરી અપતિામાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી છે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ. આ કથન લબ્ધિ અપેક્ષાઓ
૧૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ છે. • x ", અપાયખાની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત પ્રમાણ છે. - X - X - નોપયતા નો અપર્યાપ્તા સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે.
પર્યાપ્તિકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. કેમકે અપયતકાળ જ પતિનું અંતર છે. અપર્યાપ્ત કાળ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મહd છે. અપયપ્તિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પાંતર સાધિક સાગરોપમ-શત પૃથકવ છે. કેમકે પયતિકકાળ જ અપયતકનું અંતર છે.
નોપચંતા-નો અપર્યાપ્તાનું અંતર નથી - -
અલાબહવ-સૂબાઈ મુજબ જાણવું વિશેષ એ કે - સિદ્ધ જીવો અય છે, નિગોદ જીવોમાં અપર્યાપ્તા અનંતાનંત સદૈવ હોય છે. પયર્તિાને સંખ્યાતપણાં કહ્યાં છે.
• સૂત્ર-390 -
અથવા સર્વે જીવો ત્રણ ભેદે છે – સૂક્ષ્મ, ભાદર અને નોસૂમનોભાદર ભગવન્! સૂક્ષ્મ, સૂક્ષ્મરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત-કાળ-મૃedીકાળ બાદર જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળઅસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતભાગ. નોસૂક્ષ્મનોભાદર સાદિ અપર્યાસિત છે.
સૂમનું અંતર બાદરકાળ અને ભાદરનું અંતર સૂક્ષ્યકાળ છે. બીજા નોસૂક્ષ્મનોભાદરનું અંતર નથી.
લાભહ-સૌથી થોડાં નોસૂક્ષ્મનોબળદર, તેથી ભાદર અનંતગણો છે, તેથી સૂક્ષ્મ અસંખ્યાતગણાં છે.
• વિવેચન-39૮ :
બીજી રીતે સર્વ જીવો ત્રણ ભેદે – સૂક્ષ્મ, બાદર આદિ. સૂમની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળe • x • બાદરની જઘન્ય અંતમુહૂર્ત * * * * * * * નોસૂમ મોબાઇર એ સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે.
અંતર-સૂફર્મનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ • x • કેમકે બાદર કાળનું આટલું જ પ્રમાણ છે. બાદરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ • x- સૂમનું આટલું કાળ પ્રમાણ છે. નોર્મનોબાદરનું અંતર નથી.
અલબહુત સુગમ છે. વિશેષ કંઈ લખતા નથી. • સૂત્ર-39૯ :
અથવા સર્વે જીવો મણ ભેદ કહ્યા છે - સંદી, અસંtી, નોસંજ્ઞાનોઅસંtી. - - * ભગવદ્ / સંજ્ઞી કેટલો કાળ રહે? જઘન્ય અંતમુહd. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથd. અસંશ, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નોસંજ્ઞીનોઅસંજ્ઞી સાદિ અપર્યાસિત છે.
સંજ્ઞનું અંતર જEાન્ય અંતર્મહત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકવ. બીજાનું અંતર નથી.
અવાબવ - સૌથી થોડાં સંજ્ઞી, નોસંજ્ઞીનોઅસંtી અનંતગઇ. અસંતી
Page #265
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૨/૩૬
તેથી અનંતગણાં છે.
છે વિવેચન-396
અસવા સર્વ જીવો ત્રણ પ્રકારે છે - સંજ્ઞી આદિ. તેમાં ૪ - સમનક, અર્ષની • અમનક, ઉભય પ્રતિષેધવર્તી સિદ્ધો. કાયસ્થિતિ-સંજ્ઞીની જઘન્ય અંતમુહૂર્ત. •x • ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમશત પૃથકત્વ • x • અસંડી, જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ અનંતકાળ • x • x " નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ તે સિદ્ધ છે તે સાદિ અપર્યવસિત છે.
અંતર-સંગીનું જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ છે. આટલો અસંજ્ઞીકાળ છે, અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃચવ. કેમકે આટલો સંજ્ઞીકાળ છે. નોસંજ્ઞી-નોઅiીને અંતર નથી.
અલાબહત્વ - સૌથી થોડાં સંજ્ઞી ઈત્યાદિ • x • x • • સૂત્ર-૩૮૦ થી ૧૮ર :
[૩૮] અથવા સર્વે જીવો ત્રણ ભેટે છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક, ભવસિદ્ધિકો અનાદિ સંપર્યવસિત છે, અવસિદ્ધિકો અનદિ અપવિક્ષિત છે. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક સાદિ અપર્યવસિત છે. ત્રણેને અંતર નથી. અRબહુત્વ-સૌથી થોડા અભયસિદ્ધિક, ઉભયવજી તેનાથી અનંતગણા, ભવસિદ્ધિક તેનાથી અનંતગુણા છે.
(૩૮૧] અથવા સર્વે જીવો મણ ભેદે છે - કસ, સ્થાવર, નોકસનોસ્થાવર, બસ, કસરૂપે કાળથી જઘન્ય અંતમુહુર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૨૦eoસાગરોપમ રહે. સ્થાવરની સંચિણા વનસ્પતિકાળ છે. નોકસનોસ્થાવર સાદિ આપવસિત છે. બસનું અંતર વનસ્પતિકાળ, સ્થાવરનું અંતર સાતિરેક બે હજાર સાગરોપમ, નોઝસનોસ્થાવરનું અંતર નથી.
અલાબહd-સૌથી થોડા ઝટ છે, નોકસનોસ્થાવર અનંતગણ છે, સ્થાવરો તેથી અનંતગણાં છે. આ પ્રવિદ્યા પ્રતિપત્તિ.
• વિવેચન-૩૮૦ થી ૩૮૨ -
અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે - ભવસિદ્ધિક આદિ. ભવસિદ્ધિક એટલે ભવ્ય. અભવસિદ્ધિક એટલે અભવ્ય, નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક તે સિદ્ધ. * * * કાયસ્થિતિ • ભવ્યો અનાદિ સપર્યવસિત છે. •x • અભવ્યો અનાદિ અપર્યવસિત છે. • x • ઉભય વર્જી સાદિ અપર્યવસિત છે. • x •
અંતભવસિદ્ધિકને અંતર નથી. અભવસિદ્ધિકને પણ અંતર નથી, ઉભયવજીને પણ અંતર નથી કારણો પૂર્વવતુ. અબવ સુગમ છે. વિશેષ એ કે ભવ્યરાશિ સિદ્ધોથી પણ અનંતગણી છે. એ પ્રમાણે ત્રિવિધા પ્રતિપત્તિ કહી.
| મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-ર-નો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) સર્વજીવ પ્રતિપત્તિ-૩-“ચતુર્વિધા” છે.
- x - x - x -x x — ૦ હવે ચતુર્વિધા સર્વજીવ પ્રતિપત્તિ કહે છે -
• સૂત્ર-૩૮ર :- તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો ચાર ભેટ છે - તેઓ આમ કહે છે - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી.
ભગવના મનોયોગીની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહd. એ રીતે વચનયોગી પણ જાણવા. કાયોગીની જન્ય અંતમુહૂd. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અયોગી સાદિ પયાસિત છે. મનોયોગીનું અંતર જઘન્ય
તમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વચનયોગીનું પણ છે. કાયયોગીનું જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. યોગીને અંતર નથી.
બહુત : સૌથી થોડાં મનોયોગી, વચનયોગી સંખ્યાલગણાં, અયોગી અનંતગમાં, કાયયોગી અનંતગણાં છે.
• વિવેચન-૩૮ર :
સર્વે જીવો ચાર ભેદે - મનોયોગી આદિ. કાયસ્થિતિ વિયાણા - મનોયોગીની જઘન્ય એક સમય ભાષકવતુ જાણવો. ઉત્કૃષ્ટ અંતર્મુહd. * * * મનોયોગ રક્ષિત માત્ર વયનયોગવાળા તે જ વાક્યોગી - બેઈન્દ્રિયાદિની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ તમુહૂર્ત • x • કાયયોગી-મન, વચન, યોગ હિત • એકેન્દ્રિયાદિની જઘન્ય અંતર્મુહૂર્ત - x • ઉત્કૃષ્ટ પૂર્વોક્ત વનસ્પતિકાળ. અયોગી તે સિદ્ધ. સાદિ-પર્યવસિત છે.
અંતર વિચારણા • મનોયોગીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ • x " એ રીતે વચનયોગી પણ અંતર કહેવું. ઔદારિક કાયયોગીનું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. આ સૂઝ પરિપૂર્ણ દારિક શરીર પતિ પરિસમાપ્તિની અપેક્ષા છે. • xxx• આ સૂબો વિચિત્ર અભિપ્રાયપણાથી દુર્લક્ષ્ય છે તેથી સમ્યક સંપ્રદાયથી જાણવું - x • સૂત્રના અભિપ્રાયને જાણ્યા વિના ઉપપતિ કહેવી ન જોઈએ. કેમકે તેમાં મહારાશાતના યોગ, મઠો અનર્થ પસક્ત થાય.
સુગકતનિ ભગવંતે ઘણાં જ પ્રમાણીકૃત કર્યા છે. બીજા પણ ઘણાં વિદ્વાનોએ પ્રશસ્યા છે, તેથી તે સૂગમાં કંઈપણ અનુપપત્તિ ન કરવી. માત્ર સંપદાયને અનુસરવા પ્રયત્ન કQો. જેઓ સૂગના અભિપ્રાયને જાણ્યા વિના જેઓ યથાકવંચિત અનુપપત્તિ કરે છે, તેઓ ઘણી ઘણી આશાતના કરે છે. દીર્ધ સંસારી થાય છે -x-x• મહા અનર્થનો પ્રસંગ આવે છે.
જેઓ એ પ્રમાણે હાલ દુષમાનુભાવથી પ્રવયનના ઉપ્લવને માટે ધૂમકેતુની જેમ ઉસ્થિત થઈ, સકલ કાળ સુકર અવ્યવચ્છિન્ન સુવિધિમાર્ગનુષ્ઠાતા-સુવિહિત સાધુમાં ઈર્ષાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલ સંપદાયથી જાણીને, સુખના અભિપ્રાયને જોયા વિના સૂત્ર પ્રરૂપતા મહાઆશાતનાનો ભાગી જાય.
અલબહુત સુગમ છે. સૌથી થોડાં મનોયોગી છે, કેમકે દેવ, નાક, ગર્ભજ
Page #266
--------------------------------------------------------------------------
________________
સવજીવ-3/૩૮૩
૧૯૩
૧૯૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
તિય પંચેન્દ્રિય અને મનુષ્યો જ મનોયોગી છે, તેનાથી વચનયોગી અસંખ્યાતગણી છે. બેઈન્દ્રિયાદિને લેતા, અયોગી અનંતગણાં છે, સિદ્ધો અનંત છે. કાયયોગી અનંતગણાં છે.
• સૂત્ર-૩૮૩ -
અથવા સર્વ જીવો ચારભેદે છે – પ્રીવેદક, પરવેદક, નપુંસકતેદક, વેદક, ભગવન ! વેદક, વેદક રૂપે કેટલો કાળ રહે? ગૌતમ ! એક
દેશથી પૂિવકોટી પૃથકવથી અધિક ૧૧૦, ૧૧૮, ૧૪-પલ્યોપમ તથા પલ્યોપમ પૃથકત્વ સુધી રહી શકે. જઘન્યથી એક સમય રહે.
પરવેદક જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ રહે. નપુંસકવેદક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ રહે.
આવેદક બે ભેદે છે – સાદિ અપર્યાસિત અને સાદિ સંપર્યવસિત, તે જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત.
વેદકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરુષવેદકનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, નપુંસકવેદકનું જઘન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથક્વ, આવેદકનું અંતર નથી.
અલાભદુત્વ - સૌથી થોડાં પુરુષવેદક, પ્રીવેદક સંખ્યાલગણાં, વેદક અનંતગણાં, નપુંસકવેદક અનંતગા .
• વિવેચન-૩૮૩ -
અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યાં છે – પ્રીવેદક આદિ. કાયસ્થિતિ - સ્ત્રીવેદકને પૂર્વે વિવિધ પ્રતિપત્તિમાં કહી છે, પરવેદકને જઘન્ય અંતર્મહd - x• જેમ સ્ત્રીવેદકે નપુંસકવેદકને ઉપશમ શ્રેણીમાં ઉપશમ થાય, પછી એક સમય તે વેદ અનુભવી મરીને એક સમયતા કહીં તેમ પુરુષવેશકની જઘન્યથી એક સમયતા કેમ ન થાય ? ઉપશમ શ્રેણીમાં મરીને બધાં પુરુષવેદમાં જ ઉપજે. બીજા વેદમાં નહીં, તેથી સ્ત્રી, નપુંસકમાં ઉક્ત જઘન્ય એક સમયતા સંભવે પુરષવેદમાં નહીં. * * * પુરુષવેદકને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથકd - - નપુંસકને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
અવેદક બે ભેદે • સાદિ અપર્યવસિતને ક્ષીણવેદ, સાદિ સપર્યવસિત તે ઉપશાંતવેદ, તે જાન્યથી એક સમય. - x• ઉત્કૃષ્ટથી શાંતમુહર્ત અંતર વિચારણાસ્ત્રીવેદકને જઘન્ય અંતમુહd - x • x - ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરુષવેદનું અંતર જઘન્ય એક સમય * * * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નપુંસકવેદનું જઘન્ય અંતમુહૂર્ત ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું.
અલાબહત્વ - સૌથી થોડાં પુરુષવેદકો, કેમકે ત્રણે ગતિમાં અલા છે. વેદક સંખ્યાતગણ, તિર્યક્ર ગતિમાં ત્રણ ગણાં હોવાથી ઈત્યાદિ, અવેદક અનંતગણાં, નપુંસકો તેથી અનંતગણા. 19/13
સૂત્ર-3૮૪ -
અથવા સર્વે જીવો ચાર ભેદે છે - ચક્ષુર્દર્શની, અચસુન્દર્શની, અવધિદર્શની, કેવળદર્શની.
ભગવાન ! ચક્ષુર્દની તે જ રૂપે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક હજાર સાગરોપમ રહે.
ચાઈની બે ભેદે છે - અનાદિ અપચવસિત, અનાદિ સાયવસિત. • • • અવધિદર્શનીની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાતિરેક ને છાસઠ સાગરોપમ કેવલદર્શન સાદિ અનંત
- ચક્ષુર્દશનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બંને અચસુર્દશનીનું અંતર નથી. અવધિ દર્શનીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. કેવળ દર્શનીને અંતર નથી.
આલાબહત્વ - સૌથી થોડાં અવધિદર્શની, ચક્ષુર્દશની અસંખ્યાતગણા, કેવલદર્શની અનંતગણા, આચક્ષુદર્શની અનંતગણો છે.
• વિવેચન-૩૮૪ -
અથવા બીજી રીતે સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુર્દર્શની ઈત્યાદિ. તેઓની કાયસ્થિતિ કહે છે – ચશની જઘન્યથી અંતર્મુહર્ત - x •x• ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ સહસ્ર રહે. અયક્ષદંશની બે ભેદે - અનાદિ અપર્યવસિત, બીજા અનાદિ સપર્યવસિત - ભવ્ય વિશેષ જે મોક્ષે જશે.
અવધિદર્શની જઘન્યથી એક સમય •x-x• ઉકાટથી બે છાસઠ સાગરોપમ સાતિરેક, તેમાં એક છાસઠ-વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય અધઃસપ્તમીમાં ઉપજી ત્યાં 33-સાગરોપમ રહી, ઉદ્વતના કાળે સમ્યકત્વ પામી, ફરી યજે, વિભંગથી પૂર્વકોટી આયુમાં તિર્યંચમાં જન્મી ફરી અધ:સપ્તમીમાં ઉપજે. ત્યાં 33-સાગરોપમ રહી ઉદ્ધના કાળે સમ્યકત્વ પામી ફરી ત્યજે. ફરી તિર્યંચ, ફરી સાતમી નાસ્કી ઈત્યાદિ - X - X • હવે અંતરને કહે છે –
ચક્ષુર્દશનીનું જઘન્ય અંતમુહૂર્ત - x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વૃત્તિમાં એટલું વિશેષ છે કે ત્યાં કારણો રજૂ કરાયા છે. જે અહીં નોંધ્યા નથી - x-xx• x-x- અલાબહત્વમાં સૌથી થોડાં અવધિદર્શની છે કેમકે દેવ, નાક, ગર્ભજ તિર્યચ-મનુષ્યમાં છે. તેનાથી ચક્ષુર્દર્શની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ કહેવું.
• સૂત્ર-૩૮૫ -
અથવા સર્વે જીવો ચાર ભેદે કહ્યા છે. તે આ રીતે – સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયતનોઅસંયતનોસંયતાસંયત ભગવદ્ ! સંયત, સંયત કેટલો કાળ રહે ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. અસંયતને અજ્ઞાની માફક કહેવા. સંયતાસંયત જઘન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂકિોડી. નોસંયતનોઅસંયતનોસંયતાસંયત જીવો સાદિ અપવિસિત છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૩/૩૮૫
સંયત અને સંયતાસંયત બંનેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે.
૧૯૫
અસંયતમાં પહેલા બે માં અંતર નથી અને સાદિ સપર્યવસિતનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. ચોથાનું અંતર નથી.
અલ્પબહુત્વ - સૌથી થોડાં સંચતાપંચત, સંયત અસંખ્યાતગણાં, નૌસંયતનોઅસંયતનો સંયતાયત અનંતગણાં, અસંયત અનંતગણા છે. આ ચતુર્વિધ જીવો કહહ્યા.
વિવેચન-૩૮૫ :
અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યા છે - સંયત આદિ. તેમની કાયસ્થિતિ કહે છે – સંયતની જઘન્ય એક સમય, કેમકે સર્વવિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મરણ પણ થઈ શકે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
અસંયત ત્રણ પ્રકારે – અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં પહેલાંપ્રકારના અસંયત જે કદી સંયમ ન લે. બીજા પ્રકારના અસંયત સંયમ લેશે અને તે સંયમથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ત્રીજા પ્રકારના અસંયત તે છે જે સર્વ વિરતિ કે દેશ વિતિથી પરિભ્રષ્ટ છે. આ ત્રીજા ભેદ વાળા જઘન્યથી અંતર્મુહૂર્ત રહે છે, પછી ફરી સંચતત્વ પામી શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી - કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તરૂપ છે.
સંયતાસંયતની જઘન્યથી અંતર્મુહૂર્ત છે. કેમકે આ સંયમની પ્રાપ્તિ ઘણાં ભાંગે થાય. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, બાલ્યકાળમાં તેના અભાવથી દેશોનતા કહી. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત તે સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે.
હવે અંતર - સંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે. આટલા કાળના અસંયતત્વ પછી ફરી સંયત થઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી આદિ. અનાદિ અપર્યવસિત અસંયતને અંતર નથી. અનાદિ સપર્યવસિત અસંયતને પણ અંતર નથી. સાદિ સપર્યવસિત અસંયતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી છે - ૪ - સંયતાસંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત - x - ઉત્કૃષ્ટી સંયત માફક જાણવું. નોસયંત-નોઅસંયત-નોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ
અપર્યવસિત છે માટે અંતર નથી.
અલ્પબહુત્વ - સૌથી ચોડાં સંયત છે, કેમકે તે સંખ્યાત કોટાકોટી પ્રમાણ છે,
તેનાથી સંયતાસંયત અસંખ્યાત ગણાં છે કેમકે અસંખ્યાત તિર્યંચ દેશવિરતિવાળા છે.
તેનાથી ત્રિતયપ્રતિષેધ અનંતગુણ, તેનાથી અસંયત અનંતગુણ.
મુનિ દીપરત્નસાગરે કરેલ
સર્વજીવ પ્રતિપત્તિ-૩-નો સટીકાનુવાદ પૂર્ણ
૧૯૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સર્વજીવ પ્રતિપત્તિ-૪-‘પંચવિધા’’
— — — x — x — —
૦ ચતુર્વિધ સર્વે જીવો કહ્યા, હવે પંચવિધ કહે છે – • સૂત્ર-૩૮૬,૩૮૭ :
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો પાંચ ભેદે કહ્યા છે, તેઓ આમ કહે છે – ક્રોધકપાસી, માનકપાસી, માયાકષાયી, લોભકપાસી અને અકષાયી. ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત તે જ રૂપે રહે છે. લોભકષાયી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત તે જ રૂપે રહે. અકષાયી બે ભેદે પૂર્વવત્ કહેવા.
ક્રોધ-માન-માયા કથાસીનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત છે. લોભકપાસીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ તમુહૂર્ત છે. અકષાયીનું અંતર પૂર્વવત્ અલ્પબહુત્વ
[૩૮૭] અકષાયી સૌથી થોડાં, માનકષાયી અનંતગણાં, ક્રોધ-માયાલોભકષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા.
• વિવેચન-૩૮૬,૩૮૭ :
સર્વે જીવો પાંચ ભેદે કહે છે – ક્રોધકષાયી ઈત્યાદિ - ૪ - હવે કાયસ્થિતિ - ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત. એ રીતે માન-માયા કષાયી કહેવા. લોભષાર્થી જઘન્યથી એક સમય. - ૪ - ૪ -
અકષાયી બે ભેદે - સાદિ અપર્યવસિત તે કેવલી. સાદિ પર્યવસિત તે
ઉપશાંતકષાયી. તે જઘન્યથી એક સમય - ૪ - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, ઉપશાંત મોહ ગુણસ્થાનક કાળ આ છે. બીજા કહે છે – જઘન્યથી પણ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્વ - ૪ - એવો વૃદ્ધવાદ છે. માત્ર જઘન્યથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે. લોભકષાયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
હવે અંતર કહે છે – ક્રોધકષાયીનું અંતર જઘન્ય એક સમય છે. - ૪ - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એ પ્રમાણે માન-માયા કાચી સૂત્રમાં પણ કહેવી. લોભકષાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત - x - અકષાયીમાં સાદિ અપર્યવસિત છે, તેમાં અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્ય અંતર્મુહૂર્ત - x - ઉત્કૃષ્ટ અનંતકાળ - ૪ - ૪ - અલ્પબહુત્વ વિચારણામાં સૌથી થોડાં અકપાસી, કેમકે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગણાં છે. કેમકે નિગોદ જીવો અનંતગણાં છે. તેનાથી
ક્રોધ-માયા-લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક છે.
• સૂત્ર-૩૮૮ :
અથવા સર્વે જીવો પાંચ ભેદે છે – નૈરયિક, લિચિયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. સંચિકણા અને અંતર પૂર્વે કહ્યા મુજબ. અપબહુત્વ - સૌથી થોડાં મનુષ્યો, નૈરસિક અસંખ્યાત ગણા, દેવો અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણા, તિર્યંચો તેથી અનંતગણાં છે. આ પંચવિધા સર્વ જીવો કહ્યા.
Page #268
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૪/૩૮૮
- વિવેચન-૩૮૮ :
બીજા પ્રકારથી સજીવોને પાંચ ભેદે કહ્યા-દ્વૈરયિક આદિ. તેની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વે કહ્યા જ છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલા સર્વજીવ પ્રતિપત્તિ-૪-નો સટીક અનુવાદ પૂર્ણ
0 -
- 0 - 0 - 0 - 0 - 0
# સર્વજીવ પ્રતિપત્તિ-૫-“પડુવિધા” &
- X - X - X - X - X - 0 પાંચ ભેદે સર્વ જીવો કહા, હવે છ ભેદે કહે છે - • સૂત્ર-૩૮૯ :
તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો છ ભેદે છે, તે એમ કહે છે - જીવો અભિનિભોવિકાની, ચુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવફાની, કેવળજ્ઞાની અને અજ્ઞાની છ ભેદે છે.
ભગવના ભિનિબોધિક જ્ઞાની, અભિનિભોધિક જ્ઞાની રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ જન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ રીતે થતાની પણ છે. ભગવાન અવધિજ્ઞાની 7 જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. ભગવાન ! મનપવિજ્ઞાની ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભગવાન ! કેવળજ્ઞાની 7 સાદિ અપવિસિત. અજ્ઞાની શ્રણ ભેટ છે - અનાદિ અપવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિસપર્યાસિત તેમાં સાદિ સપર્યાસિત જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ • • દેશોન અed યુગલ પરાવર્ત.
અંતર • આભિનિભોધિક જ્ઞાનીનું જઘન્ય અંતરમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ • દેશોન અ૮ પુદ્ગલ પસવર્ડ એ રીતે વ્યુત અવધિ, મન:પર્યવ જ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને અંતર નથી. અજ્ઞાનીમાં સાદિ સપર્યવસિતનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ છે.
લાભહુવ• સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, અવધિજ્ઞાની અસંખ્યાતગણ, આમિનિબોધિક • સુતજ્ઞાની વિશેષાધિક છે, તે સ્વસ્થાને બંને તુલ્ય છે. કેવળજ્ઞાની તેનાથી અનંતગણ છે. અજ્ઞાની તેનાથી અનંતગણાં છે.
અથવા સર્વે જીવો છ ભેટે કહાં છે - એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈદ્રિયો, ચઉરિદ્રિયો, પંચેન્દ્રિયો, અનિદ્રિયો, સંચિણા અને અંતર પૂવવ4. અલ્પ બહુવચ્ચયી થોડાં પંચેનિક્યો, ચઉરિદ્રિયો વિશેષાધિક, વેઈન્દ્રિયો વિરોષાધિક, બેઈનિદ્રયો વિશેષાધિક, એકેન્દ્રિયો અનંતગણા, અનિન્દ્રિયો તેથી પણ
૧૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) અનંતગણાં છે.
• વિવેચન-૩૮૯ -
કોઈ સર્વ જીવોને છ ભેદે કહે છે - અભિતિબોધિક જ્ઞાની આદિ. હવે કાયસ્થિતિ- આભિનિબોધિક જ્ઞાની જઘરાવી અંતમુહd, •x• ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. તે વિજયાદિમાં બે વખત જવાથી થાય. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. **** અવધિજ્ઞાની જઘન્યથી એક સમય •x• ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. મન:પર્યવજ્ઞાની જઘન્ય એક સમય • x • ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટીચાસ્ત્રિકાળ ઉત્કૃષ્ટથી આટલો જ હોય છે. કેવળ જ્ઞાની સાદિ સપર્યવસિત છે. અજ્ઞાની ત્રણ બેદે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત જઘન્યથી અંતમુહૂર્ત છે - x • ઉત્કૃષ્ટ અનંત કાળ છે ચાવતું દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે. * * *
અંતર વિચારણા • આભિનિબોધિક જ્ઞાનનું અંતર જઘાથી તમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ અનંતકાળ એ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને સાદિ અપવિસિતત્વથી અંતર નથી. અજ્ઞાનીમાં પણ અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી - x • સાદિ સપર્યવસિતનું જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી સાતિરેક છાસઠ સાગરોપમ.
અલાબહત્વ - સૌથી થોડાં મનપર્યવાની છે. તે પ્રમાદરહિત સંયતને જ થાય. તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાત ગણાં. * * તેનાથી મતિ-શ્રુત જ્ઞાની બંને સમાન પણ વિશેષાધિક, તેનાથી કેવળી સાવંતપણાં, તેનાથી અજ્ઞાની અનંતગણા.
બીજા પ્રકારે સર્વ જીવોને છ ભેદે કહ્યાં છે – એક ઈન્દ્રિય આદિ. તેમની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વવતું.
• સૂત્ર-30 -
અથવા સર્વે જીવો છે ભેદે છે - ઔદારિક શરીર, વૈક્રિય શરીરી, આહાફ શરીર, તૈક્સ શરીરી, કામણ શરીરી, અશરીરી. • • • ભગવન ! ઔદારિક શરી, તે રૂપે કેટલો કાળ રહે જઘન્યથી બે સમય જૂન જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત અંગુલના અસંખ્યાત ભાગ.
વૈચિશરીરીની કાયશ્ચિતિ જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આહાક શરીરીની જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત.
તૈજસશરીર બે ભેદ - અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. એ પ્રમાણે કામણ શરીર પણ કહેવું.
અશરીરી સાદિ અપવસિત છે.
અંતર : ઔદાકિ શરીરીનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત અધિક 39સાગરોપમ વૈકિય શરીરીનું જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ. હાસ્કશરીરનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ ચાવતુ.
Page #269
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૫/30
૧૯ દેશોન અદ્ધ પુગલ પરાવર્ત. તૈજસ અને કામણ શરીરીને અંતર નથી.
આલાબહd - સૌથી થોડાં આહારક શરીરી, વૈક્રિય શરીરી અસંખ્યાતગણd, ઔદારિક શરીરી અસંખ્યાતગણ, અશરીરી અનંતગણ, તૈજસ-કામણશરીરી બંને વચ અને અસંખ્યાતપણાં છે. તે આ પવિધા સજીવો કહ્યાં છે.
વિવેચન-૩૯૦ :
અથવા સર્વે જીવો છ પ્રકારે છે – ઔદારિક શરીરી આદિ. તેની કાયસ્થિતિ - દારિક શરીરીની જઘન્ય બે સમય ન્યૂન સુલકભવ ગ્રહણ, કેમકે વિગ્રહમાં બે સમય જાય છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ વૈક્રિય શરીરીની જઘન્ય એક સમય - x - ઉત્કટ ૩૩-સાગરોપમ અંતમહd અધિક. કેમકે કોઈ ચાઅિવાતુ પૈક્રિયશરીર, કરી અંતર્મુહૂર્ણ જીવીને અનુત્તર દેવ થાય. આહાક શરીરી બંને રીતે અંતર્મુહૂd. તૈજસ અને કામણ શરીરી બે ભેદે મુક્તિ ન જનાર, મુક્તિગામી. અશરીરી સાદિ અપર્યવસિત.
અંતર-દારિક શરીરીનું જઘન્ય એક સમય • x • ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક 13-સાગરોપમ. વૈક્રિયશરીરીનું જઘન્યતી અંતર્મુહર્ત અંતર ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. યુતિ પૂર્વ સૂત્રોમાં કહી છે, માટે અહીં પુનરુક્તિ કરી નથી.
અલાબહત્વ - સૌથી થોડાં આહારકશરીરી છે, કેમકે ઉત્કૃષ્ટથી પણ તે બે થી નવ હજાર પ્રમાણ હોય. તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતપણાં છે. કેમકે દેવનાસ્કોને તથા કેટલાંક ગર્ભજને વૈક્રિયશરીર હોય છે. તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગણાં છે. અહીં એક ઔદારિક શરીર જ ગ્રહણ કરવું. * * * * * તેનાથી તૈજસ અને કાર્યણશરીરી અનંતગણાં છે. પણ સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય છે. - X - X -
૨૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ બહd - સૌથી થોડાં સકાયિક, તેઉકાલિક અસંખ્યાતગણ, ઋત્વીકાયિક વિશેષાધિક, અકાચિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, સિદ્ધો અનંતગણાં, વનસ્પતિ અનંતગુણ.
• વિવેચન-૩૯૧ -
કોઈ સર્વ જીવોને સાત ભેદે કહે છે – પૃથ્વીકાચિકાદિ. તેની કાયસ્થિતિ, અંતર, અલાબદુત્વ પૂર્વવત્ કહેવું.
• સગ-૩૨ -
અથવા સર્વે જીવો સાત ભેદે છે - કૃષ્ણલેયી, નીલલેસી, કામોતલેયી, તેજલેયી, પાલેયી, શુક્લલશ્કી, અલેક્સી. ભગવન્! કૃષ્ણલેસી જીવો, કૃષ્ણલેસ્લીપણે કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત અધિક 13-સાગરોપમ, નીલલેયીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. કાપોતલેયીની જઘન્ય તમુહુd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેલેસ્પીની જન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. પાલેચીની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અંતર્મહત્તવિક દશ સાગરોપમ. શુકલ વેચીની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતમુહૂત્તિિધક 33-સાગરોપમ, અલેરી સાદિ અપર્યાવસિત છે..
ભગવન્! કૃષ્ણલેરીનું અંતર કેટલો કાળ છે ? જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અંતમુહૂર્વ અધિક 31-સાગરોપમ. એ પ્રમાણે નીલલેશચી અને કાપોતલેયી પણ જાણવા. કોલેસ્ટીનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે પાચી અને શુકલલેયીનું અંતર જાણવું. અલક્ષ્મીનું અંતર ગૌતમ ! સાદિ અપવસિતને અંતર નથી.
ભગવન! આ કૃણલેક્સી યાવત શુકલલેયી અને અલેચી જીવોમાં કોણ કોનાથી આ૫ આદિ છે? ગૌતમ! સૌથી થોડાં શુક્લલેશ્યી છે, પswલેચી સંખ્યાતણા, તેજલેયી સંખ્યાતગણા, અલેચી અનંતગણા, કાપોતdયી અનંતગણાં, નીલલેયી વિશેષાધિક, કૃષ્ણલેચી વિશેષાધિક છે. * * *
• વિવેચન-૩૯૨ - વૃિત્તિનો સંક્ષેપ
અથવા સર્વે જીવો સાત ભેદે છે – કૃષ્ણલેશ્યાદિ હવે તેની કાયસ્થિતિ - કૃષ્ણલેશ્યાની જઘન્યથી અંતર્મુહુર્ત - x • ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અધિક 33-સાગરોપમ, દેવ-નાકોને આશ્રીને કહેલ છે. • X - X - X • નીલલેશ્યી જઘન્યથી અંતર્મુહd. ઉકાટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક દશ સાગરોપમ. ધૂમપ્રભાના પહેલા પ્રસ્તટના નારકીને આશ્રીને છે. * * * * * કાપોતલેશ્યી જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાગ અધિક ત્રણ સાગરોપમ, વાલુકાના પ્રથમ પ્રસ્તટના નારકોને આશ્રીને કહેલ છે. તેજલેશ્યી • x • ઉcકૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. ઈશાન દેવનો જાણવો. પાલેશ્યની ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત અધિક દશ
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૫-નો સટીક અનુવાદ પૂર્ણ
0
- 0
- 0
- 0
- 0
- 0
- 0
છે સર્વજીવ પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” છે.
- X - X - X - X - X - ૦ છ ભેદે સર્વ જીવો કહ્યા. હવે સાત ભેદે કહે છે – • સૂત્ર-૩૯૧ -
તેમાં જે એમ કહે છે સવજીવો સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે – yedીકાયિક, અષકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, પ્રકાયિકા અને અકાકિ (સાત ભેદો છે. તેની સંચિટ્ટણા અને અંતર પૂવવ4.
Page #270
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૬/૧૨
૨૦૧
સાગરોપમ, હાલોકવાસી દેવને આશ્રીને છે. શુકલલેશ્યી ઉકથિી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ તે અનુત્તરદેવને આશ્રીને છે.
અંતર વિચારણા - કૃષ્ણલેશ્યાનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત • x • ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. કેટલીક યુક્તિ વૃત્તિમાં નોંધી છે.
અલાબહત્વ - સૌથી થોડા શુક્લલેશ્યી -x - તેનાથી પાલેશ્યી સંખ્યાલગણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું વિશેષ એ કે વૃત્તિકારશ્રીએ અહીં કારણો નોંધ્યા છે. જેમકે લાંતકાદિ દેવો તથા પર્યાપ્તા ગર્ભજ કેટલાંક પંચેન્દ્રિયને શુક્લ લેશ્યા હોય છે ઈત્યાદિ વૃત્તિમાં ખાસ જોવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૬-નો સટીક અનુવાદ પૂર્ણ
0
- 0
- 0
- 0
- 0
- 0
- 0
છે સર્વજીવ પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” છે
– X - X - X - X - X – o સર્વજીવો સાત ભેદે કહ્યા, હવે આઠ ભેદે કહે છે – • સૂઝ-363 -
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો આઠ ભેદે છે, તેઓ આમ કહે છે - અભિનિભોધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની.
ભગવન અભિનિબોધિકજ્ઞાની, તે પે કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ કહેવા. અવધિજ્ઞાની ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અતિરેક ૬૬-સાગરોપમ. મન:પર્યવ જ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. કેવળજ્ઞાનીe? સાદિ અપવિક્ષિત છે. મતિઅજ્ઞાની ? તે ત્રણ ભેદે છે - અનાદિ અપરિસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સાયવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે. તે જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અદ્ધ પુદગલ પરાવર્ત. શુત અજ્ઞાની એ પ્રમાણે જ છે. વિર્ભાગજ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી અધિક મીશ સાગરોપમાં
ભગવતુ ! આભિનિમિધોક જ્ઞાનીનું અંતર કેટલો કાળ છે? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અહ૮ પુગલ પરાddએ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની પણ કહેવા. કેવલજ્ઞાનીનું અંતર ? સાદિ અપર્યવસિતને આંતર નથી. મતિજ્ઞાનીનું અંતર? અનાદિ અપ/વસિતને
૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અંતર નથી. અનાદિ સાયવસિતને અંતર નથી. સાદિ સપાસિતનું અંતર જદાચ અંતમુહૂd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે મૃત આજ્ઞાાની પણ જાણવા. વિર્ભાગજ્ઞાનીનું અંતર ? જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
ભગવન્! આ અભિનિબોધિક જ્ઞાનીથી લઈને વિર્ભાગજ્ઞાની એ આઠમાં કોણ કોનાથી અલ્પ-બહુ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની જીવો છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતપણા છે. અભિનિબોધિક અને શ્રુત જ્ઞાની બંને તુલ્ય અને પૂર્વથી વિશેષાધિક છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણો, કેવળજ્ઞાની અનંતગણા, મતિ-સુતજ્ઞાની બંને તુલ્ય છે અને પૂર્વથી અનંતગણ છે.
• વિવેચન-૩૯૩ -
તેમાં કેટલાંક કહે છે – સર્વે જીવો આઠ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાની ઇત્યાદિ. કાયસ્થિતિ ચિંતા - આભિનિબોધિક જ્ઞાની જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. (શેષ સૂગાર્યવ જાણવું કેમકે વૃત્તિમાં મહઅંશે સંસ્કૃત રૂપાંતર જ છે.].
અંતર વિચારણા - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ ચાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે શ્રુત-અવધિમન:પર્યવજ્ઞાનીનું પણ કહેવું. કેવળજ્ઞાની સાદિ સપર્યવસિત છે, તેથી અંતર નથી. એ રીતે અજ્ઞાનીને પણ સુગાર્ચ મુજબ જાણી લેવા.
અલાબહત્વ - સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ સૂગાવત્ જાણવું. વિશેષ એ કે સિદ્ધો અનંતગુણ હોવાથી કેવળજ્ઞાની અનંતગણાં કહ્યા, બાકી બધે પૂર્વવત્ ભાવના કરવી.
• સૂત્ર-૯૪ :
અથવા સર્વે જીવો આહ ભેદે છે – નૈરયિક, તિયયયોનિક, તિર્યંચયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ.
ભગવાન ! નૈરયિક કેટલો કાળ રૂપે જ રહે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33ન્સાગરોપમ. તિર્યંચયોનિક ? જઘન્ય અંતમુહુd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિર્યરાયોનિનીe? જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે મનુષ્ય, માનુષી કહેતા. દેવો, નૈરપિકવતુ કહેવા. દેવી ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પચાવન પલ્યોપમ. સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? સાદિ અપવસિત
ભગવના નૈરયિકનું અંતર કાળથી કેટલો કાળ છે? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિકનું અંતર? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શતપૃથકcવ. તિર્યંચયોનિનીનું અંતર? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે મનુષ્ય, માનુષી, દેવ, દેવીનું પણ જાણવું, સિદ્ધનું અંતર? સાદિ અપયનશ્ચિત છે.
ભગવાન ! આ નૈરિચક યાવત સિદ્ધ, એ આઠેમાં કોણ કોનાથી અત્યાદિ
Page #271
--------------------------------------------------------------------------
________________
સવજીવ-e/૩૯૪
૨૦૩
૨૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો, માનુષી અસંખ્યાતગણી, નૈરયિક અસંખ્યાતપણાં, તિચયોનિની અસંખ્યાતગણી, દેવો સંખ્યાતગણી, દેવી સંધ્યાતગણી, સિદ્ધો અનંતગણ, તિર્યચિયોનિકો અનંતગણાં છે. * * * * *
• વિવેચન-૩૯૪ -
બીજા પ્રકારે સર્વ જીવો આઠ ભેદે છે – નૈરયિક આદિ. તેમાં સ્વૈરયિકવી દેવી સુધીની કાયસ્થિતિ અને અંતર સંસારી સMવિધા પ્રતિપત્તિવતુ જાણવા. સિદ્ધની કાયસ્થિતિ સાદિ અપર્યવસિત, અંતર નથી. અલાબહd - સૌથી થોડાં મનુષ્યો છે, સંખ્યાત કોટીકોટી પ્રમાણથી. તેનાથી માનુષી અસંખ્યાત ગણી ઈત્યાદિ સ્ત્રાર્થવત્ જાણવું. યુતિ પૂર્વવત્ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૭નો સટીક અનુવાદ પૂર્ણ
0
- 0
- 0
- 0
- 0
- 0
- 0
છે સર્વજીવ પ્રતિપત્તિ-૮-“નવવિધા” છે
- X - X - X - X - X - o સર્વ જીવો આઠ ભેદે કહ્યા, હવે નવભેદ કહે છે – • સૂત્ર-૩૯૫ -
તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો નવ ભેદે છે, તે આ પ્રમાણે જણાવે છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નરયિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ.
ભગવના એકેન્દ્રિય, એકેન્દ્રિયપણે કેટલો કાળ રહે? ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયની પણ કહેવી. નૈરયિકની ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. પંચેન્દ્રિય તિચિયોનિકની? જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ પૂવકિોડી પૃથકતવાધિક જણ પોપમ. એ પ્રમાણે મનુષ્યની છે. દેવોની નરયિક મુજબ છે. સિદ્ધોની કાયસ્થિતિ સાદિ અપર્યસિત.
ભગવન એકેન્દ્રિયનું અંતર કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ આધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયનું નૈયિકોનું પંચેન્દ્રિય તિચિયોનિકોનું, મનુષ્યનું દેવનું, બધાંનું અંતર આ પ્રમાણે કહેવું. સિદ્ધનું અંતર? સાદિ અપાવસિત છે, અંતર નથી.
ભગવાન ! આ એકેનિદ્રા યાવત્ સિદ્ધ, એ નવેમાં કોણ કોનાથી માથાદિ
છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો, નૈરાચિક અસંખ્યાતપણાં, દેવો અસંખ્યાતગણ, પંચેન્દ્રિય તિર્યચયોનિક અસંખ્યાતગણાં, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બૈઈન્દ્રિયો વિશેષાધિક, સિદ્ધો અનંતગણો, એકેન્દ્રિય અનંતગણત
• વિવેચન-૩૯૫ -
સર્વે જીવો નવ ભેદે છે – એકેન્દ્રિય આદિ. કાયસ્થિતિ વિચારણા - એકેન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિયોને પણ કહેવા. બાકી સૂકાર્યવતુ જાણવું.
અંતર વિચારણા - એકેન્દ્રિયનું જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સોય વર્ષાધિક બે હજાર સાગરોપમ. ઈત્યાદિ.
અલાબહત્વ - સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો તેથી અસંખ્યાતણાં છે, ઈત્યાદિ સૂગાર્યવતુ જાણવું.
• સૂત્ર-૩૯૬ :
અથવા સજીવો નવ ભેદ કહ્યા તે આ - પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, આuથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, પથમ સમય દેવ અને સિદ્ધ.
ભગવાન ! પ્રથમ સમય નૈરયિક, તે જ રૂપે કેટલો સમય રહે ? ગૌતમ ! એક સમય. આપશમ સમય નૈરયિકની કાયસ્થિતિ જઘન્ય સમય ન્યૂન ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટ સમય ન 39સાગરોપમ. પ્રથમ સમય તિચિયોનિકની એક સમય. પ્રથમ સમય તિર્યંચ યોનિકની જઘન્ય સમયજૂન સુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય મનુષ્યની એક સમય, અપથમ સમય મનુષ્યની જઘન્યથી સમયજૂન સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ યુવકોડી પૃથક્વાધિક ત્રણ પલ્યોપમ, દેવની નૈરયિકવત કહેવી. સિદ્ધની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ / સાદિ અપર્યાસિત
ભગવાન ! પ્રથમ સમય નૈરયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ ! જદાચ અંતમુહૂર્વ અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમસમય નૈરયિકનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય તિચિયોનિકનું અંતર જઘન્યથી સમયર્ન બે સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, આuથમ સમય તિયાયોનિકનું અંતર જઘન્ય સમાધિક શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમસત પૃથકત્વ. પ્રથમ સમય મનુષ્યની પ્રથમ સમય તિચિયોનિકવતું કહેવું. અપથમ સમય મનુષ્યનું અંતર જી સમયાધિક શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય દેવનું પ્રથમ સમય નૈરયિકવ4 mણું. પ્રથમ સમય દેવું અપ્રથમ સમય નૈરયિકવતુ જાણવું. સિદ્ધનું અંતર? સાદિ પર્યાસિત છે, તેમનું અંતર નથી.
ભગવન ! પ્રથમ સમય નૈરચિક, પ્રથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ
Page #272
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૮/૩૯૬
ર૦પ
સમય મનુષ્ય, પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય નૈરચિક અસંખ્યાતગણ, પ્રથમ સમય દેવ અસંખ્યાતણાં, પ્રથમ સમય તિચિ, અસંખ્યાતપણાં.
ભગવના આ અપથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપથમ સમય મનુષ્ય, આરથમ સમય દેવોમાં કોણ કોનાથી ભાદિ છે? ગૌતમાં સૌથી થોડા અપથમ સમય મનુષ્યો, આuથમ સમય નૈરયિક અસંખ્યાતગા, આપમ સમય દેવ અસંખ્યાતગણા, અપક્ષમ સમય તિચિયોનિક અનંતગણાં છે.
ભાવના આ પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિકમાં કોણ કોનાથી અાદિ છે સૌથી થોડાં પ્રથમ સમય નૈરવિક છે. આuથમ સમય નૈરયિક અસંખ્યાતપણાં.
ભગવના આ પ્રથમ અને આપથમ સમય તિચિયોનિકમાં કોણ કોનાથી અલ્પાદિ છે 1 ગીતમાં સૌelી થોડાં પ્રથમ સમય વિતરિ, પ્રથમ સમય તિચિયોનિક અનંતગણો છે.
મનુષ્ય, દેવનું લાભદુત્વ નૈરયિકવવું કહેવું.
ભગવનો આ પ્રથમ સમગ્ર નૈરવિકથી પ્રથમ સમગ દેવ અને સિદ્ધોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ / સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, આપથમe મનસો અસંસ્થામણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પ્રથમ દેવ અસંખ્યાતગણ, પ્રથમ તિચિ અસંખ્યાતગણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પથમ દેવ અસંખ્યાતગણ, સિદ્ધો અનંતગણ, આuથમe તિર્યંચ અનંતગણd. તે નવ ભેદ સર્વ જીવો કહd.
• વિવેચન-૩૯૬ -
અથવા બીજી રીતે નવ ભેદે સર્વે જીવો કહ્યા છે – પ્રથમ સમય તૈરયિક ઈત્યાદિ, કાયસ્થિતિ : પ્રથમ સમય નૈરયિકની કાયસ્થિતિ એક સમય. ઈત્યાદિ સૂત્રાર્થવતું.
અંતર વિચારણા • પ્રથમ સમય નૈરયિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઈત્યાદિ સમગ્ર વૃત્તિ પ્રાયઃ સૂત્રાર્થ મુજબ જાણવી.
ધે બહત્વ વિચારણા • અહીં ચાર પ્રકારે અાબહત્વ કહેલ છે. (૧) પ્રયમ, (૨) પ્રિયમ, (3) પ્રયમ-અપચમ તૈરયિકાદિ ભિન્ન ભિન્ન. (૪) પ્રથમ-અપચમ સામુદાયિક.
વૃત્તિનું શેષ કથન નોંધેલ નથી, તે સૂકાર્યવત્ જ છે. -x •x x xસૂત્રાર્ય મુજબ સમજી લેવું. * * * *
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ છે સજીવ પ્રતિપત્તિ-૯-“દશવિધા” છે
- X x x - x૦ તવ ભેદે સર્વ જીવો કહ્યા, હવે દશ ભેદે કહે છે - • સૂઝ-368 -
તેમાં જેઓ દશ ભેદે સર્વ જીવો કહે છે, તે આ પ્રમાણે કહે છે - પૃવી અ• તેઉં વાયુ વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, અનિદ્રિય.
ભગવના પૃવીકાયિક, તે યે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ • અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, »થી અસંખ્યાત લોક. એ પ્રમાણે ચા-dઉં-વાયુકાયિક કહેવા. વનસ્પતિકાલિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર મુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે ત્રણ-ચાર ઈન્દ્રિય કહેવા. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહિd, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સહw. અનિનિદ્રયની સાદિ અપવિસિત છે.
ભગવન્! પૃવીકાયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ 7 જાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ પ્રમાણે અ-સ્તંઉ-વાયુકાયનું જાણવું. વનસ્પતિકાળનું અંતર પૃવીકાયિકની સંચિઠ્ઠા મુજબ જાણવું. અનિનિદ્રયનું અંતર કેટલું છે ? સાદિ પર્યાસિત છે, અંતર નથી.
ભગવાન ! આ પૃedીકાયિક યાવતુ અનિનિદ્રા એ દશામાં કોણ કોનાથી અાદિ છે? ગૌતમ ! સૌથી થોડાં પંચેન્દ્રિયો, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈનિદ્રય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતગણા, પૃeતી વિશેષાધિક, અe વિશેષાધિક, વાયુ વિશેષાધિક, અનિન્દ્રિય અનંતગણ છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણો છે.
• વિવેચન-૩૯૭ -
કેટલાંક માને છે - સર્વ જીવો દશ ભેદે છે – પૃવીકાયિક આદિ. તેમાં પૃથ્વીકાયિકની કાયસ્થિતિ જઘન્ય અંતર્મહd, ઉકાટ અસંખ્યાતકાળ છે. એ રીતે સૂકાર્ય મુજબ બધાંની કાયસ્થિતિ જાણવી. * * * * * * * અંતર વિચારણા - પૃવીકાયિકનું જઘન્ય અંતર અંતમુહd, ઉકૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ * * * * * અલાબકુત્વમાં - સૌથી થોડાં પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય વિશેષાધિક ઈત્યાદિ બધું સૂત્રાર્થ અનુસાર જાણવું.
• સૂત્ર-3૮ -
અથવા સર્વે જીવો દશ ભેદે કહ્યા છે તે આ - પ્રથમ સમય નૈરયિક, આપથમ સમય નૈટયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપથમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, આશ્ચમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, પથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ અને પ્રથમ સમય સિદ્ધ એિ દશ.
ભગવતુ ! પ્રથમ સમય નૈરયિક. તે જ રૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમાં એક સમય આપમ સમય નૈરયિક જઘન્ય સમાન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ
0 - 0 - 0 - 0 - 0 - 0 - 0
Page #273
--------------------------------------------------------------------------
________________
સવજીવ-૯/૩૯૮
ર09
૨૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સં), • નૈરયિક અસં, અo દેવ અસં, આપથમ સિદ્ધો અનંતગણા, અo તિર્યંચ અનંતગણાં છે. - X - X - X -
• વિવેચન-૩૯૮ - વૃિશ્યર્થ સંક્ષેપમાં)
બીજા પ્રકારે સર્વે જીવો દશ ભેદે છે - અપ્રથમ સમય નૈરયિક ઈત્યાદિ. કાયસ્થિતિ અને અંતર પ્રથમ સમય નારકીયી દેવ સુધી પૂર્વવત્. પ્ર સિદ્ધની એક સમય આદિ સૂત્રાર્થવતું.
અલાબકુત્વ ચાર પ્રકારે છે. (૧) પ્રયમનું, (૨) અપમનું (3) પ્રથમ-અપથમ નૈરયિકાદિ પૃથક, (૪) પ્રથમ-અપથમનું સમુદિત. આ ચારેને સૂકાઈવ4 જાણવા. પુનરુક્તિ કરતાં નથી.
નિગમન - તે આ દશ ભેદે સર્વ જીવો કહ્યા. મહાનિગમન - તે આ સર્વ જીવાભિગમ કહ્યું.
મુનિ દીપરત્નસાગરે સર્વજીવ પ્રતિપત્તિનો ટીકા સહિતનો કરેલ અનુવાદ પૂર્ણ થયો
સમયજૂન મીશ સાગરોપમ. પ્રથમ સમય તિચિયોનિક? એક સમય. આપથમ સમય તિયા જઘન્ય સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય મનુષ્યનીe? એક સમય. પ્રથમ સમય મનુષ્યની ? જઘન્યથી સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ ઉકૃષ્ટથી પૂર્વકોડી પૃથકવ અધિક મણ પલ્યોપમ. દેવની નૈરયિકવતુ જાણવી. પ્રથમ સમય સિદ્ધનીe? એક સમય. આપથમ સમય સિદ્ધની ? સાદિ અપર્યાસિત.
ભગવાન ! પ્રથમ સમય નૈરયિકનું અંતર કેટલો કાળ હોય ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અપથમ નૈરચિકનું જઘન્ય અંતમુહિત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ તિર્યંચ નું અંતર સમય ન્યૂન બે સુલકભવ ગ્રહણ જઘન્યણી, ઉત્કૃષ્ટથી વન પથમ તિર્યંચનું જઘન્ય સમય અધિક જીલ્લક ભવપ્રહણ, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથક પ્રથમ મનુષ્યનું જન્મ સમય જૂન ફુલ્લક ભવગ્રહણ, ઉતકૃષ્ટ વન, પ્રથમ મનુષ્યનું જન્મ સમયાધિક શુલ્લક ભવગ્રહણ, ઉcકૃષ્ટ વન, દેવનું અંતર નૈરયિકવત્ છે. પ્રથમ સમય સિદ્ધનું અંતર નથી. પ્રથમ સમયસિદ્ધનું અંતર • સાદિ અમર્યવાસિત હોવાથી અંતર નથી.
ભગવન ! આ પ્રથમ સમય નૈરયિક - તિચિ-મનુષ્ય-દેવ-સિદ્ધમાં કોણ કોનાથી અત્પાદિ છે ? સૌથી થોડા પ્રથમ સમય સિદ્ધ છે. પ્ર. મનુષ્યો અસંખ્યાતપણા, પ્ર. નૈરયિક અસંખ્યાતગણા, પ્ર દેવ અસંખ્યાતગણ, પંe તિર્યંચ અસંખ્યાત છે.
ભગવન ! આ પથમ સમય નૈરયિક યાવત્ સિદ્ધમાં કોણ કોનાથી અાદિ છે? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, અe નૈરયિક અસંખ્યાતપણાં, અe દેવો અસંe, અe સિદ્ધો અનંતગણ, તેથી પ્રથમ સમય તિર્યંચો અનંતગણાં છે.
ભગવાન ! આ પ્રથમ-પથમ સમય નૈરયિકોમાં સૌથી થોડાં પ્રથમ સમય નૈરવિક છે. અપથમ અસંખ્યાતગા .
ભગવાન ! આ પ્રથમ-પ્રથમ સમય તિયિોમાં 7 પ્રથમ સમય વિચિ સૌથી થોડાં, પ્રથમ અનંતગણI.
ભગતનું આ પ્રથમ-પ્રથમ સમય મનુષ્યોમાંe ? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો. અપથમe અસંખ્યાતગણા.
મનુષ્યોની માફક દેવો કહેવા.
ભગવાન ! આ પ્રથમ-અપથમ સમય સિદ્ધોમાં ? સૌથી થોડા પ્રથમ સમય સિદ્ધો, આપથમe અનંતગણt.
ભગવાન ! પ્રથમ સમય નૈરયિક ચાવતુ પથમ સમય સિદ્ધોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય સિહ૮, Ve મનુષ્યો અસંખ્યાતગણો, આ મનુષ્યો અસં, પ્રનૈરયિક અસં, પ્ર. દેવો અસંખ્યાતગણાં, પ• તિયચ
-: જીવાભિગમ સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ :
- 0 - 0 - 0 - 0 - ૬ ભાગ-૧૯-પૂરો થયો
Page #274
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૮૦
૨૧૫
પુપ-ગંધ-માલા-અલંકારથી, સર્વ ગુટિત શબ્દ નિનાદથી, મહા અદ્ધિ, મહા ધુતિ, મહાબલ, મહા સમુદય, મહા શ્રેષ્ઠ ગુટિત યુગપતુ પટુ પ્રવાદિત અવાજથી – શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, દુંદુભી, નિઘોંષ નાદિત સ્વથી. વ્યાખ્યા પૂર્વવતું.
જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જાય છે. જઈને સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જિનપ્રતિમાને જોતાંની સાથે જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકામાં જ્યાં દેવ છંદક છે, ત્યાં જિનપ્રતિમા છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી ફેર્પે છે, ફેરવીને જિનપ્રતિમાને પ્રમા છે. પ્રમાજીને દિવ્ય જળધારા વડે સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સસ આદ્ર ગોશીષ ચંદનથી શરીરને લીધે છે. લીંપીને અપરિલિત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને અપરિભક્ત પ્રધાન ગંધ અને માળા વડે અર્ચા કરે છે.
- આ જ વાતને વિસ્તારપૂર્વક જણાવે છે - પુષ્પારોપણ, માલ્યારોપણ, વર્ણકારોપણ,. ચૂરિોપણ, ગંધારોપણ, આભરણ-આરોપણ કરે છે. કરીને તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, મસૃણ, તમય, સ્વચ્છસ, નિકટ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ એવા અતિ નિર્મળ, તેવા તંદલ. તેના વડે આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલોનું આલેખન કરે છે.
| (108)
-
૪
-
f*Thra - મૈથુનના પ્રથમ આરંભમાં મુખ ચુંબનાદિ અર્થે યુવતીના વાળને પાંચ આંગળી વડે ગ્રહણ કરવા તે કચગ્રાહ. તે કચગ્રાહથી ગ્રહણ કરેલ, કરતલથી છોડેલ તે કરdલપભ્રષ્ટ વિમુક્ત. તેમ પંચવણ કુસુમ સમૂહથી પુષ્યના પુંજની જેમ ઉપચાર - પૂજા, તેના વડે યુક્ત કરે છે.
- ચંદ્રપ્રભ, વજ, વૈડૂર્ય વિમલ દંડ જેનો છે તે તથા તે કાંચન, મણિરન ભક્તિ ચિત્ર, કાલાગા-પ્રવર કુંદરક - તુરક ધૂપથી ગંધોમથી અનુવિદ્ધ, તે ધૂપવર્તીને છોડતી, વૈડૂર્યમય ધૂપકડછાંને ગ્રહણ કરીને, જિનેશ્વરને ધૂપ દઈને. પછી સાત-આઠ ડગલાં પાછળ જઈને, દશ આંગળી વડે મસ્તકે અંજલિ કરીને વિશુદ્ધ-નિર્મળ, લક્ષણ દોષ રહિત. જે ગ્રંથ - શબ્દ સંદર્ભ, તેના વડે યુક્ત, ૧૦૮ સંખ્યામાં, તે અર્થ વડે યુક્ત, પુનરુક્ત, મહાવૃત્ત, તથાવિધ દેવ લબ્ધિના પ્રભાવથી સ્તુતિ કરે છે. - સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘુંટણ પરણિતલે લગાડે છે. ત્રણ વખત મસ્તક ધરણિતલે નમાવે છે, નમાવીને, કંઈક મસ્તક ઉંચુ કરે છે. કરીને કટક અને ગુટિત વડે ખંભિત ભુજાને સંકોચે છે. સંતરીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું -
નમસ્કાર થાઓ. દેવાદિ વડે અતિશય પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તેમને. તે અરહંત નામાદિ રૂપે પણ હોય, તેથી ભાવ અહંને જણાવવા માટે કહે છે - ભગવંતને અર્થાત મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, તે જેને છે, તે ભગવંત મરિ -
F-1)
9CI PROOI Saheib\Adhayan-19\Book-1 :\Maharaj
૨૧૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ધર્મની પ્રથમ પ્રવૃત્તિને કરવાના સ્વભાવવાળા એ આશ્વર,
(તથા) તીર્થ, તેને કરવાના સ્વભાવવાળા તે તીર્થકર, સ્વયં - બીજા ઉપદેશ વિના સમ્યક્ વર બોધિ પ્રાપ્ત, યુદ્ધ - મિથ્યાત્વ, નિદ્રા જતાં સંબોધ પામેલ. તે સ્વયં સંબદ્ધ, પરષોમાં ઉત્તમ તે પુરષોત્તમ ભગવંત જ સંસારમાં વસતા સદા પાર્થ વ્યસની, સ્વાર્થને ઉપસર્જન કરેલ, અદીન ભાવથી ઉચિત ક્રિયા કરનાર, કૃતજ્ઞતા અને આતપ વડે અનુપહત ચિતવાળા, દેવગુરુ બહુમાની થાય છે માટે પુરુષોત્તમ.
પુષ, સિંહ જેવા. કર્મરૂપી હાથી પ્રત્યે સિંહ સમાન. પુરુષ - શ્રેષ્ઠ પુંડરીકવતું. સંસારજલના અસંગાદિથી ધર્મલાપ વડે પુરુષવરપુંડરીક. પુરષ-શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, પચ્ચક-દુર્ભિક્ષ-મારી આદિ શુદ્ધ ગજને દૂર કરે છે માટે - તથા -
લોક-ભવ્યસવલોક, તેને સકલ કલ્યાણ એક નિબંધનપણાથી ભવ્યd ભાવથી ઉત્તમ તે લોકોમાં લોકભવ્યલોકના નાથ-યોગક્ષેમકૃત તે લોકનાથ. તેમાં થોr - બીજાધાન ઉભેદ પોષણકરણ. ક્ષેમ - તેના ઉપદ્રવના અભાવને પામવો. લોકપ્રાણિલોક કે પંચાસ્તિકાયાત્મક, હિતોપદેશથી સમ્યક્ પ્રરૂપણાથી કે હીત તે લોકહિત. લોક-દેશના યોગ્ય વિશિષ્ટ પ્રદીપ-દેશના કિરણ વડે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક, તે લોકપ્રદીપ. લોક-ઉત્કૃષ્ટ મતિ ભવ્ય સત્વ લોકનો પ્રધોત-પ્રધોતકવ-વિશિષ્ટ જ્ઞાન શક્તિ, તેને કરવાના સ્વભાવવાળા એ લોકપ્રધોતકર, * * * ભગવંતના પ્રસાદથી તક્ષણ જ ભગવંત ગણધરને વિશિષ્ટ જ્ઞાન સંપત સમન્વિત કરે છે, જેના લીધે દ્વાદશાંગીની ચના થાય છે.
• વિશિષ્ટ આત્માનું સ્વાચ્ય, નિઃશ્રેયસ ધર્મભૂમિકા નિબંઘનરૂપ, પરમ ધૃતિ. તે અભયને આપે તે અભયદા. આ રીતે બધે જાણવું. તથા ચક્ષુ - વિશિષ્ટ ગુણ સ્થાનને પ્રાપ્ત કરાવનાર ગુણ, સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષને આપે તે માર્ગદા. રન - સંસાર કાંતાણત, અતિપ્રબળ રાણ-આદિથી પીડિતોને સમ આશ્વાસના સ્થાનરૂપ-dવ ચિંતારૂપ અધ્યવસાન, તેને દેનાર તે શરણદા.
વધિ • જિનપ્રણિત ધર્મપ્રાપ્તિ, તવાર્યશ્રદ્ધાન લક્ષણ સમ્યગ્દર્શનરૂપ આપે છે. તે બોધિદા તથા ધર્મ - ચાત્રિરૂપ આપે તે ધર્મદા. કઈ રીતે ? તે કહે છે -
ધર્મ દેશના દેવાથી ધમદિશક, ધર્મના નાયક - સ્વામી તેના વશીકરણ અને તેના કુળના પભિોગથી. ધર્મના સાચી જેવા, સમ્યક્ પ્રવર્તન યોગથી. ધર્મ જ વર • પ્રધાન, ચતુરંતના હેતુથી ચતુરંત, ચકની જેમ તે ચતુરંતયક, તેના વડે વર્તવાના સ્વભાવવાળા, તે ધર્મવર ચતુરંત ચક્રવર્તી તથા આપતિed-અપતિખલિત કેમકે ક્ષાયિક છે. વર • પ્રધાન, જ્ઞાન-દર્શનને ધારણ કરે છે તેથી પ્રતિહdવરજ્ઞાનદર્શનઘર, છા - આવરે છે. છડા-ઘાતિ કર્મ ચતુર્ય, વ્યાવૃત - ચાલ્યું ગયેલ છે જેમાંથી તે વ્યાવૃdછઘા.
તથા રાગ-દ્વેષ-કપાય-ઈન્દ્રિય-ઉપસર્ગ-પરીષહ રૂપ ઘાતિકર્મ શત્રુને જિતનારને જિન, બીજાને જીતાડે છે માટે જાપક. તે જિન અને જાપકને. ભવ સમુદ્રને સ્વયં
Page #275
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ /૧૮૦
તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તત્વથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુક્ત - કૃતકૃત્ય અર્થાત્ નિષ્ઠિતાર્યા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને. શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. અન્નન - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિયા રહિતત્વથી. મુન - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતત્વથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી અવ્યાબાધ -
કોઈ વડે વિબાધા કરવાને અશક્યત્વથી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. સિદ્ધયન્તિ - નિષ્ઠિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ક્ષેત્રલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. - X - સ્થાન-વ્યવહારથી સિદ્ધક્ષેત્ર, નિશ્ચયથી ચચાવસ્થિત સ્વ સ્વરૂપ. - * - * -
આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે – ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિયોગથી અથવા વિરતિવાળાને જ. - x - અથવા વંદન-સામાન્યથી, નમસ્કાઆશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તત્વ તો ભગવંત પરમઋષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી પાંચ અંગુલિ તલ દઈને, પંચવર્તી પુષ્પો વડે પુછ્યુંજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે.
૨૧૭
ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, વ્યાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે.
પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહુમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીર્ષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવર્તી પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે.
પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી પ્રમાર્કે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વ્યાલરૂપને પ્રમાર્જે છે. જળધારા વડે સીંચે છે ઈત્યાદિ - ૪ -
પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજ્રમય અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાઈને
(109)
E :\Maharaj Saheib\Adhayan-19\Book-19C\ PROOF-1)
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જળધારા વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે.
ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર દ્વારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્ચનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપનુ દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે.
પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યસ્તંભ છે ત્યાં જાય છે જઈને સ્તૂપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચા કરે છે. પુષ્પાદિ આરોહણ કરે છે, ધૂપદાનાદિ કરે છે.
ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપ્રતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવત્ નમસ્કાર કરીને, જ્યાં પૂર્વની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે આવીને પૂર્વવત્ યાવત્ નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું યાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃક્ષે જાય છે.
ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રધ્વજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવત્ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ત્રિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વ્યાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી અર્ચે છે ઈત્યાદિ પૂર્વવત્.
૨૧૮
ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જ્યાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યસ્તૂપ, પછી પશ્ચિમ-ઉત્ત-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવત્ બધી વક્તવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત્ સર્વ વક્તવ્યતા કહેવી.
પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવત્ બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વપ્રેક્ષા મંડપમાં જઈને પૂર્વવત્ પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યસ્તૂપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર ધ્વજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધાભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે.
ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજ્રમય ગોળ-વૃત્ત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીંચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીધે છે. પછી પ્રધાન ગંધ-માળાથી અર્ચા કરી ધૂપ પ્રગટાવે છે. પછી ફરી
Page #276
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૮૦
૨૧૯
(110)
પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુષ્પ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે.
પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે.
પછી ઉક્ત પ્રકારે જ મુલક ઈન્દ્રવજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મો-સ્પીંછી વડે પરિઘરન આદિ પ્રહરણ રનોને પ્રમા છે. જળધારા વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે.
અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - x • x • ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. * * * * * *
પછી પૂર્વનંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અનિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી.
પછી પૂર્વનંદાપુષ્કરિણીથી પૂર્તદ્વારથી વ્યવસાય સભામાં પ્રવેશીને પતંકરનને મોરપીંછીથી પ્રમાજી, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અર્ચા કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી.
પછી પૂર્વનંદા પુષ્કરિણીની બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * • તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ -
જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. ચઢાલક-પ્રાકાર ઉપરની મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ દ્વાર-પ્રાસાદાદિના દરવાજા. ગોપુરપ્રાકાર દ્વારા તોરણ-દ્વાદિ સંબંધી. મારામ - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. શાન આદિ પૂર્વવતું.
ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તરનંદા
Saheib\Adhayan-19\Book-19CI PROOF E :\Maharaj
૨૨૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અણમહિષી આદિ - X - X • સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી ચાવત્ દુંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો.
• સૂત્ર-૧૮૧ -
ત્યારે તે વિજયદેવના ૪૦૦૦ સામાનિક દેને પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા ૪ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અગમહિષી પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા ચાર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંત હર્ષદાના ૮ooo દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૦,૦૦૦ દેવો યાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પાર્ષદાના ૧૨,ooo દેવો ચાવતુ બેઠા.
ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ વાવ બેઠા ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ૧૬,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે – પૂર્વમાં ૪૦૦૦ યાવતુ ઉત્તમાં કoop, તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ તમિત કવચવાળા, ઉત્પીડd શરાસનપટ્ટિકા, પિનદ્ધ શૈવેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-પહરણા, ત્રણ સ્થાને નમેલ, ત્રણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે જાણો છે.
નીલપાણી, પીતપાણી, તપાણી, ચાપાણી, ચારુપાણી, ચર્મ પાણી, ખગપાણી, દંડપાણી, પાપાણી, નીલ-પીત -ચાપચાર-ચમ-ખગ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુક્ત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી કિંકરરૂપ એવા થઈને ઉભા છે.
ભગવાન ! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
ભગવન ! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે ? એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
એ પ્રમાણે આવી મહasદ્ધિ - મહાધુતિ - મહાબલ • મહાયશ - મહાસુખ - મહાનુભાગ યુક્ત વિજયદેવ છે.
• વિવેચન-૧૮૧ -
ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં ૪૦૦૦ સામાનિક દેવો ૪ooo ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષી
Page #277
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે વૈજયંત આદિ અન્ય દ્વારો છે
(111)
BJદ્વીપ /૧૮૧
૨૨૧ ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો ૮૦૦૦ ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.]
આત્મરક્ષક દેવો કેવા છે? સન્નદ્ધબદ્ધ વર્મિત કવયા - અહીં કયવ તનુગાણ, બતર. વર્ષ - લોહમય કુતૂલિકાદિ રૂપ, તેમાં સંજાત તે વર્મિત. - શરીરે આરોપણ કરવાથી. વાદ્ધ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિત - ગાઢીકૃત, . બાણ, જેમાં રખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મ - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે ત્રિનત - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિયાઇ કંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ.
કોઈક નીત્તપાપાવ - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને રક્તપાણી પણ જાણવું. જેના હાથમાં ચાપ - ધનુષ છે તે ચાપાણી. ત્રા- પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - ૪ - દંડપાણી ઈત્યાદિ - X - X - જાણવું.
રોગ • એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-તેઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ
E :\Maharaj Saheib\Adhayan-19\Book-19C1 PROOF-1)
વિજયદ્વારની વકતવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર - • સૂત્ર-૧૮૨,૧૮૩ :
રિ ભગતના જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર કાં કહે છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,યોજન બાધાએ ગયા પછી જંબુદ્વી-દ્વીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તરમાં
આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાતq “તે નિત્ય છે” ત્યાં સુધી કહેવી.
ભગવાન ! રાજધાની ક્યાં કહી છે? દક્ષિણ દિશામાં છે. વાવ4 વૈજયંત નામક મહદિક દેવ છે.
ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે ૪૫,ooo યોજન જંબૂદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાઈની પૂર્વમાં સીનોદ મહાનદીની ઉપર આ જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહાદ્ધિક દેવ છે.
ભગવાન ! જંબૂઢીપનું અપરાજિત નામક દ્વાર કયાં કહેલ છે? ગૌતમ ! મેરની ઉત્તરે અબાધાથી ૪૫,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંબૂદ્વીપ દ્વીપનું પરાજિત નામક દ્વાર કહેલ છે. માણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે.
[૧૮] ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજ દ્વારનું અભાળાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહદ્ધ યોજના અંતર છે.
• વિવેચન-૧૮૨,૧૮૩ :
of f બંન્ને ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ આ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે – જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમદ્ર ગયા પછી - તેમ કહેવું.
હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે –
ભગવતુ જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત રહિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૯,૦૫૨ યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૮૨,૧૮૩
૨૨૩
૨૨૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં જે જીવો છે, તે મરીને લવણસમુદ્રમાં જાય છે - જમે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! કેટલાંક જીવો મરી-મરીને લવણસમુદ્રમાં જાય છે, કેટલાંક જીવો મરીને ત્યાં જતાં નથી. કેમકે જીવોને તેવા-તેવા સ્વકર્મવશપણાથી ગતિના વૈવિધ્યનો સંભવ છે . આ રીતે લવણસમુદ્ર સૂત્ર પણ કહેવું.
(112)
મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ(૩)માં સૂઝ-૧૮૪ સુધી પૂર્ણ
ભાગ-૧૮નારે થી ૬
તેથી કહે છે –
પ્રત્યેક દ્વારની શાખારૂપ ભીંત એક એક કોસ મોટી છે અને પ્રત્યેક દ્વારનો વિસ્તાર ચાર-ચાર યોજન છે. આ રીતે ચારે બારોમાં કુચ અને દ્વાર પ્રમાણ ૧૮ યોજનનું થાય છે.
જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧૦૮ ધનુષ્ટ્ર અને ૧૩. ગુલથી કંઈક અધિક છે. તેમાં ચારે દ્વારો અને શાખા દ્વારોના ૧૮ યોજન પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ ૩,૧૬,૨૦૯ યોજન, ૩ કોશ, ૧૦૮ ધનુષ અને ૧al,
ગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી 9૯,૦૫ર યોજન, ૧-કોશ, ૧૫૩૨ ધનુષ, 3 અંગુલ, 3 વ આવે છે.
આટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. આ જ વાત જણાવવા વૃત્તિકારશ્રીએ અહીં બે ગાથા નોંધી છે.
• સૂઝ-૧૮૪ -
ભગવત્ / જંજૂહીપ હીપના પ્રદેશો લવણસમુદ્રને ધૃષ્ટ છે ? હા, પૃષ્ટ છે. ભગવાન ! તે શું જંબૂદ્વીપ રૂપ છે કે લવણસમુદ્ર રૂપ છે ? ગૌતમ! નિશે તે જંબુદ્વીપ રૂપ છે પણ લવણસમુદ્રરૂપ નથી.
ભગવાન ! લવણ સમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને ઋષ્ટ છે ? હા, ઋષ્ટ છે. ભગવાન ! તે શું લવણ સમુદ્ર રૂપ છે કે જંબૂદ્વીપ રૂપ છે ? ગૌતમ! નિશે તે લવણસમુદ્ર રૂપ છે, જંબૂદ્વીપ પ નથી.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં જીવો મરીને લવણસમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કોઈ જીવ જન્મે છે, કોઈ જીવ જન્મતા નથી.
ભગવદ્ ! લવણ સમુદ્રમાં જીવો મરીને જંબૂદ્વીપમાં જન્મે છે ? ગૌતમ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી.
• વિવેચન-૧૮૪ -
જંબુદ્વીપ દ્વીપના પ્રદેશ - સ્વ સીમાનત ચરમરૂપ લવણ સમુદ્રને સ્પષ્ટ છે ? * * * * * અર્થાત્ ઋષ્ટ છે કે નથી ? ભગવંતે કહ્યું - હા, અર્થાત્ ઋષ્ટ છે, એમ કહેતા ફરી પૂછે છે –
ભગવન ! તે સ્વસીમાબત ચરમ પ્રદેશો શું જંબૂદ્વીપના છે ? કે લવણસમુદ્રના છે ? અહીં વ્યપદેશ ચિંતામાં સંશય એ પ્રશ્ન છે. કેમકે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રને ઋષ્ટ છે. જેમ તર્જનીને સ્પર્શેલ પેઠા આંગળી પેઠાવ છે ?
ભગવંતે કહ્યું – ગૌતમ! “જિંબૂદ્વીપ જ”, “' નિપાતની અવધારણાર્થત્વથી કહ્યું. તે ચરમપદેશો દ્વીપના છે કેમકે તે જંબુદ્વીપ સીમાએ વર્તે છે. તે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રના નથી. જંબૂદ્વીપની સીમાને ઓળંગીને તે લવણસમુદ્ર સીમાને પામ્યા નથી પણ સ્વ સીમાનત જ લવણ સમુદ્રને ઋષ્ટ છે. * * * * *
એ પ્રમાણે લવણ સમુદ્રનું સૂત્ર પણ કહેવું.
E:\Maharaj Saheib Adhayan-19\Book-19CI PROOF-1)
Page #279
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.