________________
સવજીવ-૬/૧૨
૨૦૧
સાગરોપમ, હાલોકવાસી દેવને આશ્રીને છે. શુકલલેશ્યી ઉકથિી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ તે અનુત્તરદેવને આશ્રીને છે.
અંતર વિચારણા - કૃષ્ણલેશ્યાનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત • x • ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. કેટલીક યુક્તિ વૃત્તિમાં નોંધી છે.
અલાબહત્વ - સૌથી થોડા શુક્લલેશ્યી -x - તેનાથી પાલેશ્યી સંખ્યાલગણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું વિશેષ એ કે વૃત્તિકારશ્રીએ અહીં કારણો નોંધ્યા છે. જેમકે લાંતકાદિ દેવો તથા પર્યાપ્તા ગર્ભજ કેટલાંક પંચેન્દ્રિયને શુક્લ લેશ્યા હોય છે ઈત્યાદિ વૃત્તિમાં ખાસ જોવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૬-નો સટીક અનુવાદ પૂર્ણ
0
- 0
- 0
- 0
- 0
- 0
- 0
છે સર્વજીવ પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” છે
– X - X - X - X - X – o સર્વજીવો સાત ભેદે કહ્યા, હવે આઠ ભેદે કહે છે – • સૂઝ-363 -
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો આઠ ભેદે છે, તેઓ આમ કહે છે - અભિનિભોધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની.
ભગવન અભિનિબોધિકજ્ઞાની, તે પે કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ કહેવા. અવધિજ્ઞાની ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અતિરેક ૬૬-સાગરોપમ. મન:પર્યવ જ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. કેવળજ્ઞાનીe? સાદિ અપવિક્ષિત છે. મતિઅજ્ઞાની ? તે ત્રણ ભેદે છે - અનાદિ અપરિસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સાયવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે. તે જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અદ્ધ પુદગલ પરાવર્ત. શુત અજ્ઞાની એ પ્રમાણે જ છે. વિર્ભાગજ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી અધિક મીશ સાગરોપમાં
ભગવતુ ! આભિનિમિધોક જ્ઞાનીનું અંતર કેટલો કાળ છે? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અહ૮ પુગલ પરાddએ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની પણ કહેવા. કેવલજ્ઞાનીનું અંતર ? સાદિ અપર્યવસિતને આંતર નથી. મતિજ્ઞાનીનું અંતર? અનાદિ અપ/વસિતને
૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અંતર નથી. અનાદિ સાયવસિતને અંતર નથી. સાદિ સપાસિતનું અંતર જદાચ અંતમુહૂd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે મૃત આજ્ઞાાની પણ જાણવા. વિર્ભાગજ્ઞાનીનું અંતર ? જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
ભગવન્! આ અભિનિબોધિક જ્ઞાનીથી લઈને વિર્ભાગજ્ઞાની એ આઠમાં કોણ કોનાથી અલ્પ-બહુ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની જીવો છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતપણા છે. અભિનિબોધિક અને શ્રુત જ્ઞાની બંને તુલ્ય અને પૂર્વથી વિશેષાધિક છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણો, કેવળજ્ઞાની અનંતગણા, મતિ-સુતજ્ઞાની બંને તુલ્ય છે અને પૂર્વથી અનંતગણ છે.
• વિવેચન-૩૯૩ -
તેમાં કેટલાંક કહે છે – સર્વે જીવો આઠ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાની ઇત્યાદિ. કાયસ્થિતિ ચિંતા - આભિનિબોધિક જ્ઞાની જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. (શેષ સૂગાર્યવ જાણવું કેમકે વૃત્તિમાં મહઅંશે સંસ્કૃત રૂપાંતર જ છે.].
અંતર વિચારણા - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ ચાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે શ્રુત-અવધિમન:પર્યવજ્ઞાનીનું પણ કહેવું. કેવળજ્ઞાની સાદિ સપર્યવસિત છે, તેથી અંતર નથી. એ રીતે અજ્ઞાનીને પણ સુગાર્ચ મુજબ જાણી લેવા.
અલાબહત્વ - સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ સૂગાવત્ જાણવું. વિશેષ એ કે સિદ્ધો અનંતગુણ હોવાથી કેવળજ્ઞાની અનંતગણાં કહ્યા, બાકી બધે પૂર્વવત્ ભાવના કરવી.
• સૂત્ર-૯૪ :
અથવા સર્વે જીવો આહ ભેદે છે – નૈરયિક, તિયયયોનિક, તિર્યંચયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ.
ભગવાન ! નૈરયિક કેટલો કાળ રૂપે જ રહે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33ન્સાગરોપમ. તિર્યંચયોનિક ? જઘન્ય અંતમુહુd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિર્યરાયોનિનીe? જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે મનુષ્ય, માનુષી કહેતા. દેવો, નૈરપિકવતુ કહેવા. દેવી ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પચાવન પલ્યોપમ. સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? સાદિ અપવસિત
ભગવના નૈરયિકનું અંતર કાળથી કેટલો કાળ છે? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિકનું અંતર? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શતપૃથકcવ. તિર્યંચયોનિનીનું અંતર? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે મનુષ્ય, માનુષી, દેવ, દેવીનું પણ જાણવું, સિદ્ધનું અંતર? સાદિ અપયનશ્ચિત છે.
ભગવાન ! આ નૈરિચક યાવત સિદ્ધ, એ આઠેમાં કોણ કોનાથી અત્યાદિ