________________
પ/-૩૪૬ થી ૫૦
૧૫૩ છે પ્રતિપત્તિ-૫-“પવિધા” છે
=X - X -X – ૦ ચોરી પ્રતિપતિ કહી. હવે કમ પ્રાપ્ત પાંચમી પ્રતિપતિ :• ગ-૩૪૬ થી ૩૫૦ :
[av] તેઓમાં જેઓ એમ કહે છે સંસાર સમાપક જીવો છ પ્રકારના છે. તે આ - પૃવીકાયિક, અપ્રકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, કસકાયિક.
તે પૃવીકાયિક કેટલાં છે બે ભેદે કહા છે - સૂક્ષ્મ પૃવીકાયિક અને ભાદર પૃવીકારિક, સૂક્ષ્મ પૃવીકાયિક બે ભેદે કહ્યા - પ્રયતા અને આપતા. એ રીતે બાદર પૃવીકાચિક પણ કહેવા. એ રીતે અy-dઉ-વાયુ-વનસ્પતિકાયિકના ચાચાર ભેદો જાણવા.
તે કસકાયિકના કેટલા ભેદ છે? બે ભેદે છે. તે આ - પર્યાપ્તા અને અપયતા.
[39] ભગવત્ પૃMીકાચિકની કેટલા કાળની સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ. પ્રમાણે બધાંની સ્થિતિ કહેવી. ત્રસકાવિકોની જ સ્થિતિ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ મીશ સાગરોપમ છે. બul અપયતોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહુર્ત પ્રમાણ છે. બધાં પયતકોની ઉતકૃષ્ટ સ્થિતિમાંથી અંતમુહૂર્ત ન્યૂન કરવું.
[૩૪] ભગવન્! પૃવીકાય, પૃથ્વીકાયના રૂપમાં કેટલો કાળ સુધી રહે છે ? ગૌતમાં જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોકમાણ.
એ પ્રમાણે સાવ4 અdઉં-વાયુકાયની સંચિકા રણવી. વનસ્પતિકાવિકની અનંતકાળ છે ચાવવું આવલિકાનો અસંખ્યfભાગ જેટલો સમય.
ભગવાન ! સકાચિકની 7 જઘન્ય અંતમુહૂર્વ ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હાર સાગરોપમ છે.
છ એ અપચતોની કાયસ્થિતિ જઘન્યથી પણ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.
[૩૪] પતિોમાં પૃવીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હાર વર્ષ છે. આ જ અકાય, વાસુકાય, વનસ્પતિકાય પયતોની છે. તેઉકાય પયતિકની કાયસ્થિતિ સંપ્રખ્યાત રાતદિવસની છે. ત્રસકાય પયપ્તિની સાગરોપમ શત પૃથકત્વ છે.
[૩૫o] ભગવના પૃવીકાયનું કેટલું અંતર છે ' ગૌતમ જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. એ પ્રમાણે અ-ઉ-વાઉકાયિકનું અંતર વનસ્પતિકાળ છે. કસકાયિકનું પણ વનસ્પતિકાળ. વનસ્પતિકાયનું પૃવીકાયિક કાળપમાણ.
૧૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ આ પ્રમાણે અપયપ્તિકોનો અંતકાળ વનસ્પતિકાળ છે. વનસ્પતિનું પૃનીકાળ પતિકોનું પણ એમ જ જાણવું.
- વિવેચન-૩૪૬ થી ૩૫૦ :
તેમાં જેઓ એમ કહે છે કે – સંસાર સમાપક જીવો છ ભેદે છે, તેઓ પૃવીકાયિક ચાવતું બસકાય, છ ભેદ કહે છે જે કિ કે પૂજાના આદિ • પૃથ્વીથી વનસ્પતિ સુધીના કણ કણ સૂત્રો અને પ્રસકાય વિષયક એક એ રીતે ૧૬ સંખ્યા છે.
સ્થિતિ વિષય છ સૂત્રો છે તેમાં જઘન્ય બધે જ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અષ્કાયની સાત અને તેઉકાયની ત્રણ પત્રિ-દિન, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિ કાયની ૧૦,૦૦૦ વર્ષ, ત્રસકાયની 33-સાગરોપમ.
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો છે. બધે જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. પર્યાપ્તિ વિષયક છ સૂત્રો. માત્ર અંતર્મુહર્ત ન્યુનત્વ.
હવે કાયસ્થિતિ • પૃથ્વીકાયની જઘન્યથી અંતમુહૂર્ત. પૃથ્વીકાયથી નીકળીને બીજે અંતમુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંય ઉપજે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે કાળોત્ર - અસંગત સર્પિણી • અવસર્પિણી છે, હોમથી અસંખ્યાત લોક અતિ અસંખ્યાત લોક પ્રમાણ આકાશખંડોમાં પ્રતિસમયે એBક પ્રદેશ અપહારથી જેટલા કાળે તે અસંખ્યાત લોકાકાશખંડ ખાલી થાય છે.
વનસ્પતિ સૂરમાં ઉઠ્ઠાટ અનંતકાળ, તે કાળaોગથી નિરૂપે છે - કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. ફોગથી અનંતલોક-અનંતાનંત લોકાકાશમાં પ્રતિસમયે એકૈક પ્રદેશાપહાર વડે જેટલા કાળે તે લોકાલોકાકાશખંડ ખાલી થાય, તે કાળ.
તે જ પુદ્ગલ પરાવર્તનથી કહે છે - અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત. પુલ પરાવર્તગત જ અસંગેયવ નિધરિ છે. તે પુદગલ પરાવર્ત આવલિકાની અસંખ્યાત ભાગમાં જેટલો સમય થાય તેટલો કાળ. • x • ત્રસકાય સૂત્રમાં સંખ્યાત વયિિધક ર૦૦૦ સાગરોપમ. આટલું જ અવ્યવધાનથી કસકાયવ કાળo
અપર્યાપ્ત વિષયક છ છો. બધે જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અપર્યાપ્તલબ્ધિમાં ઉત્કૃષ્ટથી પણ આટલો કાળ.
પૃથ્વીકાયિક પતિ સૂત્રમાં ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ પૃથ્વીકાયિકની જ ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, પછી કેટલાંક નિરંતર પતિ ભવના મીલનથી સંખ્યાત હજાર વર્ષ જ થાય, અધિક નહીં. આ પ્રમાણે - x • બાકીના કાર્યમાં કહેવું.
હવે અંતર નિરૂપણા જઘન્યથી અંતમુહd. જેમકે પૃથ્વીકાયથી ઉદ્વતીને બીજે અંતર્મુહર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે કયાંક ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે અનંતકાળ પૂર્વોક્ત સ્વરૂપનો વનસ્પતિકાળ જાણવો. • x • આ શતે અષ્કાયાદિ સૂત્રો જાણવા. વનસ્પતિસૂત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કહેવું.
હવે અબદુત્વ કહે છે - • સૂત્ર-૩૫૧,૩૫૨ :૩િ૫૧] સૌથી થોડાં ઢસકાયિક, તેઉકાલિક અસંખ્યાતગણા, પૃવીકાલિક