SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩નૈર-૧૮૯ પણ ત્રણેનું અપાંતરાલ કહેવું. દિશાના ગ્રહણથી ચારે વિદિશા પણ જાણવી. બાકીની પૃથ્વીની બધી દિશા અને વિદિશામાં ચરમ પર્યન્તથી અલોક ક્રમથી નીચે-નીચે ત્રણ ભાગ ન્યૂન યોજન અધિકથી બાર યોજનથી જાણવું. તે આ રીતે – શર્કરાપભા પૃથ્વીમાં - ૪ - વિભાગ ન્યૂન તેરે યોજન, વાલુકાપ્રભામાં ત્રણ ભાગ સહિત તેર યોજન. પંકપભામાં પરિપૂર્ણ ચૌદ યોજન આદિ. હવે આ રત્નપ્રભાદિના બાર યોજન પ્રમાણ અંતરાલમાં શું છે ? ઘનોદધિ આદિ વ્યાપ્ત છે, તેમાં કેટલાં અપાંતરાલે કેટલાં ઘનોદયાદિ. * * * * * અહીં ત્રણ પ્રકારે વિભાગ છે. વલયાકારે રહેલ ઘનોદધિ, ઘનવાd, તનુવાત. પૂર્વે બધી નરકમૃથ્વીની નીચે ઘનોદધિ આદિનું જે બાહરા છે, તે તેનો મધ્યભાગ છે. પછી પ્રદેશ હાનિથી ઘટતા ઘટતા પોત-પોતાની પૃથ્વી પર્યન્ત તનુતર થઈને પોત-પોતાની પૃથ્વીને વલયાકાચી વેષ્ટિત કરતા રહે છે. તેથી વલય કહેવાય છે. વલયોનું ઉચ્ચત્વ બધે પોતપોતાની પૃથ્વી મુજબ છે. તિળું બાહલ્ય આગળ કહેવાશે. અહીં અપાંતરાલોનો વિભાગ માત્ર કહ્યો છે. - x - હસ્તે ઘનોદધિ વલય, તિળું બાહરા કહે છે— • સૂત્ર-૯૦ - ભગવદ્ ! આ રનપભાપૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ યોજન... શર્કરાપભાપૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમાં ભાગ સહિત છ યોજના તાલુકાપભાની પૃચ્છા - ગૌતમ ! ભાગ ન્યૂન સાત યોજન એ રીતે આ આલાવાથી પંકપભાનું બાહલ્ય સાત યોજન ધૂમપભાનું મિભાગસહ સાત યોજન, તમપભાનું વિભાગ ન્યૂન આઠ યોજન, તમતમ પ્રભાનું આહ. આ રનપભામૃeતીનું ઘનવાતવલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમસાડા ચાર યોજન. શકરાપભાનું ? કોશ ન્યૂન પાંચ યોજના. એ રીતે આ આલાવાથી વાલુકાપભાનું પાંચ યોજન, પંકપભાનું એક કોશ સહિત પાંચ યોજન, ધૂમપભાનું સાડા પાંચ યોજન, તમwભાનું કોશ ન્યૂન છ યોજન, અધસપ્તમી છ યોજના બાહલ્ય છે. ભગવાન ! આ રતનપભાનું તનુવાત વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ કોશ, એ રીતે આ આલાવાથી શર્કાપભાનું પ્રિભાગ સહ છ કોશ, વાલુકાપભાનું સાત કોશ, વંકાભાનું સાત કોશ, ધૂમપભાનું પ્રિભાગ સહ સાત કોશ, તમાપભાનું. મિભાગ ન્યૂન આઠ કોશ, અધઃસપ્તમી-પૃedીનું આઠ કોશ બાહલ્ય કહ્યું છે. ભગવત્ ! રતનપભાના છ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ કલ્પિત પતરાદિ વિભાગવાળા ઘનોદધિ વલયમાં વણથી કાળ આદિ દ્રવ્ય છે ? હા, છે. ભગવાન ! શર્કરાપભાના સગભાગ છ યોજન બાહલ્ય અને પ્રતરાદિ વિભાગયુકત ઘનોદધિ વલયમાં વણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. આ રીતે અધઃસપ્તમી ૫૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સુધી કહેવું. ભગવાન ! આ રનપભાના સાડા ચાર યોજન બાહજૂના અને પતરાદિરૂપે વિભકત ઘનવાત વલયમાં વદિ પરિણત દ્રવ્ય છે શું? હા, છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેતું. એ રીતે તનુવાત વલય સંબંધે પોતપોતાના બાહલ્યથી અધઃસપ્તમી સુધી છે. ભગવન્! આ રતનપભા પૃતીનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ / વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. જે આ નાપભા પૃપીને ચોતરફથી ઘેરીને રહેલ છે. એ રીતે સાતે પૃedીના ઘનોદધિ વલયને કહેવું. વિશેષ એ કે તે પોત-પોતાની પૃedીને ઘેરીને રહેલ છે. આ રનપભાનું ઘનવાત વલય કયા આકારે છે ? ગૌતમ! વૃત્ત, વલયાકાર, પૂર્વવત યાવતુ જેમ આ રતનાપભાનું ઘનોદધિ વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું. આ રનપભાનું તનુવાત વલય કયા આકારે છે ? વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત યાવતુ જેમ આ રતનપભાનું ઘનતા વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું. ભગવાન ! આ રનપભા પૃની કેટલી લાંબી-પહોળી છે 1 ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન લાંબી-પહોળી, અસંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી છે. એ પ્રમાણે ધસપ્તમી સુધી કહેતું. ભગવન્ ! આ રતનપભા અંતે અને મધ્ય સત્ર સમાન બાહવાળી છે? હા, ગૌતમ ા છે. અધઃસપ્તમી સુધી કહેતું. • વિવેચન-૯૦ : ભગવતી આ રનપભા પૃથ્વી બધી દિશા, વિદિશામાં અને ચરમાંતે ઘનોદધિ વલય કેટલા તીછ બાહચથી છે? ગૌતમાં તિળું બાહલ્ય છે યોજન. આગળ પ્રત્યેક પૃથ્વી યોજનના ત્રિભાગે કહેવી. જેમકે શર્કરપ્રભા સમિભાગ છ યોજન - x • ઈત્યાદિ. હવે ઘનવાત વલયના તિછ બાહલ્યનું પરિમાણ પ્રતિપાદન કરવા કહે છે - આ રનપ્રભાનું ઘનવાત વલય તિછ બાહચથી સાડા ચાર યોજન છે, તેથી આગળ પ્રત્યેક પૃથ્વીને એકેક ગાઉ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી કોશ ન્યૂના પાંચ યોજન, ત્રીજી પૃથ્વી પરિપૂર્ણ પાંચ યોજન, ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. હવે તનુવાત વલયના તિછબાહ્ય પરિમાણને બતાવતા કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીનું તનુવાત વલય બાહાથી કેટલું પ્રમાણ છે ? તિઈ બાહરા છ કોશ છે. તેથી આગળ પ્રત્યેક પૃથ્વી કોશનો ત્રીજો ભાગ વધારવી. તેથી કહે છે - બીજી પૃથ્વી ત્રિ ભાગ સહ છ કોશ, ત્રીજી પૃથ્વી વિભાગ ન્યૂન સાત કોશ ઈત્યાદિ. તે જ ઘનોદધ્યાદિ વલયોમાં ક્ષેત્રચ્છેદથી કૃષ્ણવર્ણાદિ યુક્ત દ્રવ્ય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. - x પછી ઘનોદધ્યાદિ સંસ્થાના પ્રતિપાદનાર્થે
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy