________________
BJદ્વીપ/૧૮૦
૨૧૯
૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુષ્પ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે.
પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે.
પછી ઉક્ત પ્રકારે જ મુલક ઈન્દ્રધ્વજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મો-સ્પીંછી વડે પરિઘરન આદિ પ્રહરણ રનોને પ્રમા છે. જળધારા વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે.
અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - * * * * ઈત્યાદિ સૂત્રાર્થવતું જાણવું. * * * * * x -
- પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અચંતિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી.
પછી પૂર્વ નંદા પુષ્કરિણીની પૂર્વદ્વારથી વ્યવસાય સભામાં પ્રવેશીને પુસ્તકરણને મોરપીંછીથી પ્રમાઈ, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અચ કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી.
પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * • તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ -
જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. અટ્ટાલક-પ્રાકાર ઉપની મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ. દ્વા-પ્રાસાદાદિના દરવાજા. ગોપુષ્પાકાર દ્વાર. તોરણ-દ્વારાદિ સંબંધી. મારેTH - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. સન આદિ પૂર્વવતું.
ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તર
નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર મહિષી આદિ - x - = - સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી યાવતુ દંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો.
• સૂત્ર-૧૮૧ -
ત્યારે તે વિજયદેવના ૪૦૦૦ સામાનિક દેવો પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા ૪ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અમહિને પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા સર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંત હર્ષદાના ૮ooo દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૦,૦૦૦ દેવો યાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પાર્ષદાના ૧૨,ooo દેવો ચાવતુ બેઠા.
ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ રાવત બેઠા. ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ૧૬,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે – પૂર્વમાં ૪ooo ચાવતુ ઉત્તરમાં
ooo. તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ વર્મિત કવચવાળા, ઉપીડિત શરાસનપઢિા, પિનત વેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-uહરણા, ત્રણ સ્થાને નમેલ, ગણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે બાણો છે.
નીલપાણી, પીતપાણી, નપાણી, ચાપપાણી, ચારુપાણી, ચર્મપાણી, ખજ્ઞપાણી, દંડપાણી, પાસપાણી, નીલ-પીતક-ચાપચાર-ચ-ખ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુકત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી રિરૂપ એવા થઈને ઉભા છે.
ભગવન્! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
ભગવાન ! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે.
એ પ્રમાણે આવી મહાકદ્ધિ - મહાધુતિ - મહાબલ - મહાયશ - મહાસુખ - મહાનુભાગ યુક્ત વિજયદેવ છે.
• વિવેચન-૧૮૧ -
ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં અooo સામાનિક દેવો ૪૦૦૦ ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષી