________________
૩/નૈ-૧/૪
પર
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
પ્રતિપત્તિ-૩-“ચતુર્વિધ” .
- 0 - 0 - 0 - 0 - 0 o બીજી પ્રતિપતિ કહી, હવે ત્રીજી પતિપતિ કહે છે – • સૂત્ર-૩૪ -
તેમાં જે એમ કહે છે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે, તે એમ કહે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ.
• વિવેચન-૭૪ :
તે દશ પ્રતિપત્તિઓમાં જે આચાર્યો એમ કહે છે કે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે - તેઓ નૈરયિકાદિ ચાર ભેદ બતાવે છે.
છે પ્રતિપત્તિ-3-“નૈરયિક”-ઉદ્દેશો-૧ છે
– X - X - X - X - X – • સૂત્ર-૭૫ થી ૮૦ +
[૫] તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે . પહેલી પૃથ્વી નૈરયિક, બીજી પૃedી નૈરયિક ચાવતું સાતમી પૃdી નૈરયિક.
[] ભગવતુ ! પહેલી પૃdીનું શું નામ, શું ગોમ છે? ગૌતમી નામ*ધમ્મા' છે. ગોમ રતનપભા છે . • ભગવાન ! બીજી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ*વંસ’ ગોત્ર શર્કરાપભા છે, એ રીતે આ આલાવાથી બધાંની પૃચ્છા કરવી નામો આ પ્રમાણે - ત્રીજી સેલા, ચોથી અંજના, પાંચમી રિછા, છઠ્ઠી મઘા, સાતમી માધવતી.
[] સાત પૃથ્વીના ક્રમશઃ નામ છે – ધમાં, વંશા, રૌલા, આજના, રિટા, મઘા, માઘવતી... [૮] સાત પૃવીના ગોત્ર ક્રમશઃ છે – રસના, શર્કરા, વાલુકા, પંકા, ઘુમા, તમા, તમામા.
[૯] ભગવત્ ! આ રનપભા પૃeતી કેટલી મોટી છે ગૌતમ તે ૧,૮0,000 યોજન બાહરાવી છે. આ આલાવા મુજબ આમ જાણવું -
[] ક્રમશઃ સાતેનું બાહરા એક લાખ ઉપરાંત એંશી, પ્રીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન છે.
• વિવેચન-૭૫ થી ૮૦ :
આ નૈરયિકો સાત ભેદે છે – પહેલી પૃથ્વીના નૈરયિક ઈત્યાદિ. હવે પ્રત્યેક પૃથ્વીના નામ, ગોત્ર કહે છે. તેમાં - અનાદિકાળ સિદ્ધ અન્વર્થ હિત તે નામ, સાન્વર્ય નામ તે ગોત્ર. તેના પ્રતિપાદન માટે કહે છે - અનાદિ કાળ પ્રસિદ્ધ અવર્થ હિત નામ કયા છે ? અને અન્વર્ણયુક્ત નામ ગોત્ર કયા છે ? નામથી ધમાં, ગોગથી રક્તપ્રભા. અન્વર્થ આ રીતે - રનોનું બાહુલ્ય જ્યાં છે, તે રનપભા. આ રીતે બાકીના સૂત્રો પ્રત્યેક પૃથ્વી પ્રશ્ન-ઉતર રૂપે કહેવી. વિશેષ આ - શર્કરાનું બાહુલ્ય જેમાં છે તે શર્કરાપભા, ધૂમના જેવી પ્રભા તે ધૂમપભા, તમસનું બાહુલ્ય જેમાં
છે તે તમઃપ્રભા, પ્રકૃષ્ટ તમઃપ્રભા, તે તમતમપભા.
કોઈક પુસ્તકમાં સંગ્રહણી ગાથા છે – જેમાં સાત પૃથ્વીના ધમાં આદિ સાત નામો, રત્ના આદિ સાત ગોગોનો ઉલ્લેખ છે.
હવે પ્રત્યેક પૃથ્વીનું બાહુલ્ય - નામની અપેક્ષા ગોત્રની પ્રધાનતા છે, તેથી રત્નપ્રભાદિ ગોત્રના ઉલ્લેખથી પ્રશ્નોત્તર કરાયા છે. ભગવંતે કહ્યું - ૧,૮૦,૦૦૦ બાહ૦થી છે. એ રીતે બધાં સૂત્રો કહેવા.
• સૂત્ર-૮૧ -
ભગવદ્ ! આ રતનપભા પૃeતી કેટલા ભેટે છે ? ગૌતમ ત્રણ ભેદ - ખકાંડ, પંકજહુકાંડ, અyબહુલકાંs... ભગવન! આ રજીપભા પૃથ્વીનો ખકાંડ કેટલા ભેદ છે ? ગૌતમ! ૧૬-ભેદ-રત્ન, વજ, વૈર્ચ, લોહિતાક્ષ, મસાગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, જન, અંજનપુલક, રજd, જીત્યરૂપ, અંક, સ્ફટિક અને ષ્ટિ. ભગવદ્ ! આ રનપભા પૃedીનો રત્નકાંડ કેટલા ભેદ છે ? ગૌતમ! એક પ્રકારે. અપૂબહુલકાંડ કેટલા ભેદે છે ? એક પ્રકારે... ભગવાન ! શર્કસભા પૃedી કેટલા ભેદે છે ? ગૌતમ ! એક પ્રકારે. આ પ્રમાણે અધસપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૮૧ :
આ રત્નપ્રભાપૃથ્વીના કેટલા પ્રકાર, કેટલા વિભાગ કહ્યા છે? ગૌતમાં ત્રણ વિભાગ છે . ખરકાંડ આદિ, કાંડ એટલે વિશિષ્ટ ભૂભાગ. ખર-કઠિન, તેમાં પહેલા ખરડાંડ, પછી પંકબહુલ, પછી બહુલ. રત્નપ્રભા પૃથ્વીમાં બરકાંડ કેટલા ભેદે છે? ગૌતમાં સોળ વિભાગ છે. પહેલો રનકાંડ, બીજો વજકાંડ, બીજો વૈડૂર્યકાંડ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું તેમાં રત્ન - કર્કીતનાદિ, તેની મુખ્યતાવાળો કાંડ તે રત્નકાંઠ, એ રીતે બધાં કહેવા. એકૈક કાંડનું હજાર યોજન બાહલ્ય છે. રત્નકાંડના કેટલા વિભાગ કહ્યા છે? એક પ્રકાર. એ રીતે બાકીના કાંડના પ્રશ્નોત્તર ક્રમથી કહેવા. એ રીતે પંકબહુલ, અબહુલ પણ કહેવા. બાકી સૂત્રો પાઠ સિદ્ધ છે.
હવે પ્રત્યેક પૃથ્વી નરકાવાસ સંખ્યા કહે છે – • સૂઝ-૮૨ થી ૮૫ :
[] ભગવાન ! આ નાપભા પૃedીમાં કેટલા લાખ નક-આવાસ છે ? ગૌતમ ! 30-લાખ. આ આલાવાથી બધી પૃચ્છ-ગાથા.
[ca] ઝીશ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ, પાંચ ધૂન એક લાખ અને પાંચ અનુત્તર નફો... [૪] યાવતું અધઃસપ્તમીમાં પાંચ અનુત્તર મહા-મોટા મહાનકો કહ્યા છે - કાલ, મહાકાલ, રૌરવ, અતિરરવ અને આપતિષ્ઠાન... [૮૫] ભગવત રનપભામૃedી નીચે ઘનોદધિ, ઘનવાd, તનુ વાત, અવકાશશાંતર છે ? હા, છે. અધઃસપ્તમી સુધી કહેવું.