Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
પ. કુ. દેવનુ જીવન સ'સારમાં વિરકત ભાવે હાઈ ઉદાસીનભાવે રહેતા. તે મારા માતુશ્રી સમજતાં હતાં પણ શાંતિથી અને સાષથી રહી આનદ માનતાં તે ૫. કુ. દેવના કાર્યં માં કયારેય પણ અવરોધરૂપ થતાં નહીં. મારા માતુશ્રીએ કાઇને કહેલ કે “તેમનું (પ. કૃ. દેવનુ) જીવન સાધુ જેવુ છે.”
મારાં મેઢા માતુશ્રી દેવમા માાં પડયા ત્યારે તેઓ અને નડીયાદ હતા. નડીયાદમાં પૂજ્ય દેવમા માંદા પડવાની ખબર જતાં તેઓ અનેએવવાણીએ આવી ઘણી સેવા કરી મેટા માતુશ્રીને માંદગીથી ઘણી નબળાઇ આવી જવાથી ચાલી શકતા નહી જેથી પ. કુ. દેવ સાથે રહી મારા મોટા માતુશ્રીના હાથ ઝાલીને ચલાવતા હતાં. ઘણા વખતે કઇંક શરીર સરખું થયું ત્યાં સુધી પેાતે વવાણીયા રોકાયા હતા. બંનેયે માબાપની જે સેવા બરદાસ્ત કરી તેનું અનુકરણ કરવાની આપણને શક્તિ આપે.
કુટુંબમાં શાંતિથી રહી નિસ્પૃહભાવે તેમણે આત્માનુ સાધ્યું, જ્યારે ગૃહસ્થાશ્રમમાં વવાણીઆ હતા ત્યારે મારાં માતુશ્રી કમેદ ખાંડતાં હતાં, ત્યારે પ. કૃ. ધ્રુવ થાડે દુર બેટા,
“ધાર તરવારની સાહલી દેહલી,
ચૌદમાં જિન તણી ચરણ સેવા”
એ પદ મહાત્મા આનંદઘનજીનું ખેલતા હતા આ દૃશ્ય મે' નજરે જોયેલુ, મારા માતુશ્રીને કાઇએ કહ્યું કે તમે આવા