Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 268
________________ ૯૧૩ ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬, પુત્ર સ’પ્રાપ્ત થયું'. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાને ઉદય થયા છે અને શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવાનું હતુ, અને તેથી સતાષ પ્રાપ્ત થયા હતા. સમસ્ત સ’સારી જીવા કવશાત્ શાતા-અશાતાએ ઉદય અનુભવ્યા છે ( અનુભવ્યા જ કરે છે), જેમાં મુખ્યપણે તે અશાતાના જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કાઈક દેહસચેાગમાં શાતાના ઉદય અધિક અનુભવાતા જણાય છે, પણ વસ્તુતઃ ત્યાં પણ અંતર-દાહ ખળ્યા જ કરતા હાય છે. પૂર્ણ જ્ઞાની પણ એ અશાતાનું વર્ણન કરી શકવા યાગ્ય વચનયાગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભાગવી છે, અને જો હજુ તેનાં કારણાનેા નાશ કરવામાં ન આવે તે ભાગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષાને અંતરદાહ શાતા અને બાહ્યાડંબર ખાદ્યાભ્યંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાના આત્યંતિક વિયેાગ કરવાના મા ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી અને તેને યથાયાગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહેજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાને ઉપદેશ (ઉદય) કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણાને ગવેષવા એવા તે મહત પુરુષાને એવી વિલક્ષણ સાનંદાશ્ચ ક વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થતા અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતી. કેટલાંક કારણ વિશેષને યાગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતાં, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપરામને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. ઉપયેાગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાણુ શરીરથી પણ ભિન્ન અવલેાકવાની દૃષ્ટિ સાધ્ય શ્રી ૧૪

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300