Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૦૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
wwwwwwww
વિકલ્પ ન થવા જોઈ એ. જડ અને ચેતનની ભિન્નતા જાણે તેને મેક્ષ છે.” આમ પરમા કથા થાય છે ત્યાં..............
ચિહ્નો કર્યા', શરીરે વિકૃતિ આવી, સ્વાભાવિકમાંથી અસ્વાભાવિક ક્રમ થયા. પ્રભુના પ્રત્યક્ષ દર્શીને તેના તેડાને ઝીલવાના ક્રમ આવી પહેાંચ્યા. શરીરે પસીને વળવા માંડયો. માથું પ્રભુના ચરણ તરફ ફેરવી દીધુ, અને ‘વચનામૃત' ગ્રંથ જમણી ખાજુ મૂકો. ઘેાડી વારમાં પસીનાનું પ્રમાણ વધતું ગયુ. વધુ ને વધુ પસીનેા થવા લાગ્યા. સુધાબહેને દવા આપવાનું કર્યું. પાતે કહે છે, “હવે એ બંધ કરો. મને ભગવાન આગળ જવા દો.” અને તેમ કહ્યા પછી તેમનેા પવિત્ર આત્મા સદાને માટે આ પાર્થિવ દેહ છેાડી ચાલ્યા ગયા. કયાં ગયા ? નથી કેાઈના ઉપર કે સ્વજને તરફ લક્ષ આપ્યું. એક ભગવાન! ભગવાન! તેની ભક્તિમાં જ તેનું મન લીન ખની ગયું.
પૂ. દાદાશ્રી રણછેડલાલભાઈ એ પરમકૃપાળુ દેવને એક લેખ કે કોઈ સુવાકચ માટે પૂછતાં પરમકૃપાળુ દેવે જણાવ્યું હતું કે “ ભાવનાસિદ્ધિ ’નિઃશક એને આત્મા આ સિદ્ધિને વચ્ચે અને ઊધ્વગામી થઈ પ્રભુને પંથે પરવર્યા.
“શું પ્રભુચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપીએ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન,”
કેવું દિવ્ય પરલેાકગમન ! એ દિવ્ય દર્શને જનાર, પવિત્ર સ્મૃતિ મૂકી જનાર આત્માને વંદન હા! પરમાત્મરૂપ બની જનારને પુનિત વદન હા !
મહેમાનેા અને સૌ જમી પરવાર્યા હતા. મહેાત્સવને બધા પ્રસ’ગ સરળ રીતે ઉજવાઈ ગયા હતા. એવુ દિવ્ય પરલેાકગમન કાઈ ને કાઈ પ્રકારે અંતરાયરૂપ થયું ન હતું. ભગવાનની એના પર પૂર્ણ કૃપા હતી અને તેવી જ સ્વજને પર! શાક, ખેદ અને દુઃખમય આ ધ્યાનરૂપ જે સ્મૃતિ તે રૂપાંતર થઈ, તેના સ્વર્ગ