Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
સંવત ૧૯૫૩ જેઠ સુદ ૧૪
અહે। અહે। શ્રી સદ્ગુરુ, કરુણાસિઁધુ અપાર આ પાનર પર પ્રભુ કર્યા, અહા અહેા ઉપકાર શું પ્રભુ ચરણુ કને ધરું, આત્માથી સૌ હીન તે તે। પ્રભુએ આપીયેા, વરતું ચરણાધીન.
પરમપુરુષ ને તરણતારણુ પરમાત્મા દેવ કૃપાનાથ એધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં
મુ. મુંબઈ ખદર શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક પામર સેાભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશે.
આ કાગળ છેલ્લા લખી જણાવું છું. જેઠ સુદ નામ ને બુધવારે મૃત્યુ છે એવા આગળ ભાસ થયેલ તે સુદ નામે તેા બન્યું નહી. પણ મનમાં કઈ રીતે આભાસ ખાટા પડે એવું નહીં છતાં તે તારીખ ગઈ. તેા જેઠ વદ નેામને બુધવારે છે ઘણું કરી તે તારીખે મૃત્યુ થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. અને આ દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. તે ચેતનનેા ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતા નહાતા પણ દિન આથી આપની કૃપાથી અનુભવગેાચરથી એય પ્રગટ જુદાં દેખાય છે અને રાતદિવસ આ ચેતન ને આ દેહ જુદાં છે એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઈ ગયું છે, તે આપને સહેજ જણાવવા લખ્યું છે.
ત્રંબક તથા મણિને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયા તે પણ આપની કૃપાદૃષ્ટિથી ઘેાડા દિવસમાં ભક્તિમાર્ગ અંગીકાર સારી રીતે કર્યા છે. વગર ભણ્યે વગર શાસ્ત્ર વાંચે થોડાક વખતમાં આપના માધથી અનેા વગેરેના ઘણા ખુલાસા થઈ ગયા છે. તે ખુલાસા ૨૫ વર્ષે થાય તેવા નહાતા તે ઘેાડા વખતમાં થઈ ગયા છે. ગેાસળીઆ વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ