Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુત : : ૧૨૫
ww
wwwwwwwwmm
wwww
સવા ત્રણથી કેવળ નિદ્રાની પેઠે શ્વાસેાાસ ખંધ થયા અને બુધવારના પ્રભાતે ધીમેધીમે સાત વાગ્યાના સુમારે છગનલાલના આત્મા તેમને છેાડીને ચાલ્યા ગયા.
ઃઃ
ઉપર હાઇકૉટના જે ખટલા સ`અધી કહેવામાં આવ્યુ છે તેના સંબધમાં એક અક્ષર પણ લખી શકાય એવા જરા પણ સચાગ નથી એટલે તે સ`ખધમાં કાંઈ પણ લખી શકાય તેમ નથી; નહીં તેા ભાઈ છગનલાલના નાની વયના સબંધમાં આ પ્રસંગે જે ભાગ ભજવ્યા હતા તેવુ' ખાસ આલેખન કરવા જેવું છે. કેાઈની પણ કિંચિત્ માત્ર લાગણી ન દુખાય તેવી પ્રતિજ્ઞા કરી ભાઈ છગનલાલના જીવને ન્યાય આપવા ખાતર એટલું જ કહેવું ચેાગ્ય છે કે, આ મુકદ્દમા દરમ્યાન તેણે બતાવેલા કુટુંબવાત્સલ્યભાવ, શ્રીમાન્ રાજચ'દ્રના પુત્રથી જ દર્શાવી શકાય. સત્તર વર્ષની ખાલવયે તેણે જે અડગ કુટુ'ખ વાત્સલ્યભાવ ખતાબ્યા હતા તે તેના પૂજ્ય પિતાશ્રીના સંસ્કાર-વારસાનું પરિણામ હતું. તેણે રામાયણનું જે સુંદર અધ્યયન કર્યું હતું તેમાંથી કુટુ ખવાત્સલ્યની તેના પર અસાધારણ છાપ પડી હતી.
:
જેએ ભાઈ છગનલાલના પરિચયમાં આવ્યા હતા, અથવા જેઓએ હાઇકોર્ટના મુકમા દરમ્યાન તેની અખંડ વૃત્તિ જોઈ હતી તેઓને છગનલાલના કુટુ ખવાત્સલ્યના વાસ્તવિક ખ્યાલ છે. તાપણુ એક દાખલા અહી આપીએ પેાતાની નિવાસભૂમિવવાણિયાથી દેહાંત પૂર્વે ખરાખર એક મહિને ઔષધ અર્થે આવ્યા તેને આગલે દહાડે પેાતાનાં સગાંવહાલાંઓને બધાંને એલાવીને પોતે કલાકેક સુધી વાતચીત કરી. દરેકની પાસે પાતે અપરાધ કર્યાં હાય તેા તેની ક્ષમા માગી.” મનમાં એવા હેતુ રાખીને કે દેહ ન ટકે તેા પાછુ ન મળાય. વવાણિયાથી પ્રભાતના પાંચ વાગ્યે ચાલવાનુ હતું. પેાતે સાડા ત્રણ વાગ્યે જાગ્રત થઈ ઘેરથી નીકળતાં પહેલાં આ લખનાર ( કાકા ) ના ત્રણ મહિનાના પુત્રને હાથમાં લીધા; કાકાની ત્રણ વર્ષની પુત્રીને ચુંબન પણ કર્યું.... ઘરમાં દરેકની પાસે અપરાધની ક્ષમા માગી મેારખી ગયા. ત્યાર બાદ પાછા અઠવાડિયે દાદા, કાકી, ફાઈ વગેરેને પેાતાની પાસે જ રહેવા માટે ખેલાવ્યાં.