Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૭૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwwww⌁
આમાં કેટલુંક માર્મિક સમજવુ` રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે એટલે અહી આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરે કે આ એક કલાકનુ કેટલું કૌશલ્ય છે? ટૂંકા હિસાબ ગણીએ તેા પણ આવન લેાક તા એક કલાકમાં યાદ રહ્યા કે નહી? સેાળ નવા, આ સમસ્યા, સેાળ જુદીજુદી ભાષાના અનુક્રમ વિહીનના અને ખાર ખીજા કામ મળી એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતુ` કે ૫૦૦ શ્ર્લાકનુ' સ્મરણુ એક કલાકમાં રહી શકે છે. આ વાત અહી આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ.
જ્ઞા—તેર મહિના થયાં દેહેાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂકચા જેવી જ થઈ ગઈ છે. (માવન જેવાં સેા અવધાન તેા હજુ પણ થઈ શકે છે) નહી તેા આપ ગમે તે ભાષાના સે। શ્લેાકેા એક વખત ખેાલી જાએ તેા તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી ખેાલી દેખાડવાની સમતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેાને માટે ‘સરસ્વતીના અવતાર એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયુ છે. આપના પ્રશ્ન આવા છે કે “એક કલાકમાં સેા લેાક સ્મરણભૂત રહી શકે?’” ત્યારે તેને માર્મિક ખુલાસેા ઉપરના વિષા કરશે, એમ જાણી અહીં આગળ જગા રેકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને ચેાગ્ય લાગે તે ગ્રહણ કરી.
*
2
રૂ-મારી શી શક્તિ છે ? કઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચય પામેા છે, તેમ હું આપને માટે આનંદ પામું છું.
આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે।. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયા છું. વારુ, આપ ન્યાયશાસ્ત્ર કયુ કહેા છે ? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષર, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયથા કે હમણાંનું બ્રિટિશ લા પ્રકરણ ? આને ખુલાસેા હું નથી સમજ઼્યા.