Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
સહાત્મ સ્વરૂપાય નમઃ
મારા પૂ. માતુશ્રી અઅકસ્માઇ
મારા પૂ. માતુશ્રી, શ્રીયુત રેવાશંકરભાઈ જગજીવનભાઈ ઝવેરીના મેોટાભાઇ પોપટલાલભાઇના પુત્રી થાય. તેમનું નામ ઝબકબાઇ હતું. (A
1701
પરમ કૃપાળુદેવને કારણાવશાત્ મારખી જવુ થયું હતુ ત્યારે ત્યાં સબંધીજનાની પ્રેરણાથી અવધાન કર્યા હતાં. આ જોઈ પૂ. રેવાશંકરભાઈને આશ્ચર્ય થયું અને પેાતાને ઘેર ચા પાણી માટે આમંત્રણ આપ્યુ. પરમ કૃપાળુદેવ રેવાશકરભાઈને ઘેર પધાર્યા ત્યારે શ્રી ઝબકબાઈ ત્યાં હતાં ત્યારે પ. કૃ, દેવે કહ્યું કે :–“આ તમારા મોટાભાઈના પુત્રી છે તેનુ નામ ઝબક છે” આ પ્રમાણે વાત થયેલી.
ત્યારપછી રેવાશંકરભાઈને તથા શ્રી પોપટલાલભાઇ ને શ્રી પ. કૃ. દેવ સાથે ઝબકમાઈના સગપણનો વિચાર થયો, અને પૂર્વ પ્રારબ્ધાનુસાર તેમ થતાં મારા માતુશ્રી આ મહાત્મા સાથે સં. ૧૯૪૪ની સાલમાં લગ્નગ્રંથિથી જોડાયા.
આ સત્ પુરૂષના પ્રતાપે મારાં માતુશ્રીમાં ઘણી રૂડી સ’સ્કારીતા પ્રાપ્ત થઇ. તેમનું જીવન સત્યપરાયણ, સરળ અને સ્વભાવે કોમળ હાઇ પક્ષપાત વિનાનુ હતુ અમારા અને મારા ફઇબાના બાળકામાં તે દિ ભેદભાવ રાખતા નહી. આથી મારા માતુશ્રી સોને પ્રિય થઈ પડયાં હતાં.