Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
*****..............................++
શ્રી. રૃ
શ્રીમદ્ રાજચંદ્ર અતિથિ-વિશ્રાંતિગૃહ
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ’ની સામે લગભગ વીસ વ પહેલાં વિશાળ પ્લોટ ખરીદેલા હતા. મારી ઇચ્છા તે પ્લોટમાં અતિથિગૃહ અને ભેાજનાલય અનાવવાની હતી. પણ આ કામ કાને સોંપવું તેને વિચાર થયા કરતા હતા. મારા જમાઈ શ્રી જયંતિલાલ મેાતીચંદ ગાંધી તથા મારા પુત્ર મનહરલાલે વિચાયુ” કે મેારીવાળા મુમુક્ષુભાઈ એ શ્રી કાન્તિલાલ પ્રેમચંદ શાહ તથા શ્રી જયંતિલાલ પ્રેમચંદ શાહને આ કામ સેાંપવાથી તેએ અને ઉત્સાહી ભાઈ એ નિસ્પૃહભાવે સરખું કામ કરશે. મારા બીજા પુત્ર પ્રફુલ્લભાઈ તથા સ્વ. બુદ્ધિધનભાઈનાં ધર્મપત્ની શ્રી સુધાબહેન તથા મારા જમાઈ ધીરજલાલ ગેાપાળજી શાહ વગેરે સહુને એ નિર્ણય ચેાગ્ય લાગતાં અને ભાઈ એને ઉપરનું કામ સંભાળી લેવા વિનંતી કરતા પત્ર લખ્યા. તેના જવાબમાં તેઓએ આ શુભ કાર્ય તેમને સોંપવા બદલ આભાર માનતા અને સારી રીતે કામ પાર પાડવાની ખંત બતાવતા પત્ર અમને લખ્યા. અને ભાઈ એની અગાધ ભક્તિ અને નિઃસ્પૃહ ભાવથી આ ‘અતિથિ વિશ્રાંતિગૃહ' તથા ‘ભાજનાલય’ આંધવાનુ કામ ઘણી સુંદર રીતે અને ટૂંકા ગાળામાં થવા પામ્યું છે. આવાં રૂડાં કાર્યો કરવામાં તેમની શક્તિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે એવી મારી પ્રભુ પ્રત્યે
'
પ્રાથના છે.