Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૨૬ના ઉદયના પમો/૬ઠ્ઠો ભાંગા વિનાના ૧૧ ભાંગા ઘટે છે. ૨૭ના ઉદયના ૬ ભાંગા ઘટે છે. એટલે પર્યાપ્ત બાએકેને કુલ ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ ભાંગા ઘટે છે. (૧૦) પર્યાપ્તબેઈન્દ્રિયઃ પર્યાપ્તબેઈન્દ્રિયને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્તબેઈન્દ્રિયમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્ત બેઈન્દ્રિયને બેઈન્દ્રિયના-૨૨ ભાંગામાંથી ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, અને ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, કુલ ૨ ભાંગા ઘટતા નથી. બાકીના ૨૦ ભાંગા ઘટે છે. એ જ રીતે, પર્યાપ્તતેઈન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. અને પર્યાપ્તચઉરિન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. (૧૩) પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયઃ પર્યાપ્તઅસંશીપંચે ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિયમાં અ૫૦અસંશીતિ પંચે નો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયને સાતિપંચેના ૪૯૦૬ ભાંગામાંથી... ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, બાકીના ૪૯૦૪ ઉદયભાંગા ઘટે છે. ૩૦૦ કુલ ૨ ભાંગા ઘટતા નથી.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 314