Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 15
________________ (૮) પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય પર્યાપ્તસૂક્ષ્મએકેડને ૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મએકેતુને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ૨૭નું ‘ઉદયસ્થાન ન હોય... વિગ્રહગતિમાં ૫૦સૂએકેતુને ધ્રુવોદયી-૧૨, તિoદ્રિક, એકેo, સ્થાવર, સૂક્ષ્મ, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અયશ, (કુલ-૨૧) પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન નથી. એટલે ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. પસૂએક0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિ આનુપૂર્વી વિના ૨૦ + ઔવેશ૦ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણામાંથી-૧ = ૨૪નો ઉદય હોય છે. તેમાં પ્રત્યેક સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે. શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સૂએકેને ૨૪ + પરાઘાત = ૨૫નો ઉદય હોય છે. ૨૫ના ઉદયના-ર ભાંગા થાય છે. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા સૂએકેતુને ૨૫ + ઉચ્છવાસ = ર૬નો ઉદય હોય છે. ૨૬ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૫૦સૂએકેડને કુલ ૧ + ૨ + ૨ + ૨ = ૭ ભાંગા થાય છે. (૯) પર્યાપ્તબાદરએકેન્દ્રિય - પર્યાપ્તબા)એકેતુને ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ (કુલ-૫) ઉદયસ્થાન છે. એકે ના-૪૨ ભાંગામાંથી... ૫Oબાઇએ)ને... ૨૧ના ઉદયનો ૧લો/રજો ભાંગો (કુલ-૨) ઘટે છે. ર૪ના ઉદયનો ૧ થી ૪ અને વૈવવાનો-૧ (કુલ-૫) ઘટે છે. ૨૫ના ઉદયના ૧ થી ૪ અને વૈવવાઉનો-૧ (કુલ-૫) ઘટે છે. ૨૯૯

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 314