Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ૧૪ જીવભેદમાં ઉદયસ્થાન અને ઉદયભાંગાઃ(૧) અપસ્એકે૦ના ઉદયસ્થાનઃ અપસ્ટએકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાઃ અપસ્ટએકેને વિગ્રહગતિમાં ધ્રુવોદયી-૧૨, તિરુદ્ધિક, એકે૦, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય અને અયશ... (કુલ-૨૧) પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. અપસ્ટએકેને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના ૨૦ + ઔશo + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણમાંથી-૧ = ૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી પ્રત્યેક-સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે. (૧) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨૪નો ઉદય હોય છે. (૨) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો ઉદય હોય છે. એટલે અસ્એકેને કુલ ૧ + ૨ = ૩ ઉદયભાંગા થાય છે. (૨) અ૫૦બા૦એકેના ઉદયસ્થાનઃ અપબાદ૨એકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા:- અપસ્ટએકેની જેમ.... અપ૦બા૦એકેને ૨૧ના ઉદયનો ૧ ભાંગો ૨૪ના ઉદયના ૨ ભાંગા કુલ ૩ ભાંગા થાય છે. (૩) અ૫૦બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ અપ બેઈન્દ્રિયને ૨૧/૨૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૯૭

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 314