Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ઉદયભાંગાઃ વિગ્રહગતિમાં અપ૦બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિદ્વિક, બેઈo જાતિ, સ, બાદર, અપર્યાપ્ત દુર્ભગ, અનાદેય અને અયશ. કુલ૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. અ૫૦બેઈ0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના-૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવટું + ઉપઘાત + પ્રત્યેક = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન ન હોવાથી ૨૬ના ઉદયનો-૧ ભાંગી જ થાય છે. એટલે અપ૦બેઈન્દ્રિયને કુલ ૧ + ૧ = ૨ ભાંગા જ થાય છે. એ જ રીતે, અપવતેઈન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. અપ૦ચઉરિન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. (૬) અપdઅસંશોપચેવના ઉદયસ્થાનઃ અપ૦અસંજ્ઞીપંચેને ૨૧/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા - અપીઅસંજ્ઞીપંચે2માં અપ૦અસંજ્ઞી તિર્યંચો અને સંમૂર્છાિમમનુષ્યોનો સમાવેશ થાય છે અપળઅસંજ્ઞીતિર્યંચને... ૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે સંમૂર્છાિમમનુષ્યને ..૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે કુલ ૪ ભાંગા થાય છે. (૭) અપસંશીના ઉદયસ્થાન અપ૦અસંજ્ઞીપંચે)ની જેમ.. અપ,સંજ્ઞીને-૨ ઉદયસ્થાન અને ૪ ઉદયભાંગા થાય છે. ૨૯૮

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 314