________________
ઉદયભાંગાઃ
વિગ્રહગતિમાં અપ૦બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિદ્વિક, બેઈo જાતિ, સ, બાદર, અપર્યાપ્ત દુર્ભગ, અનાદેય અને અયશ. કુલ૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે.
અ૫૦બેઈ0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના-૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવટું + ઉપઘાત + પ્રત્યેક = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન ન હોવાથી ૨૬ના ઉદયનો-૧ ભાંગી જ થાય છે. એટલે અપ૦બેઈન્દ્રિયને કુલ ૧ + ૧ = ૨ ભાંગા જ થાય છે.
એ જ રીતે, અપવતેઈન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. અપ૦ચઉરિન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. (૬) અપdઅસંશોપચેવના ઉદયસ્થાનઃ
અપ૦અસંજ્ઞીપંચેને ૨૧/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
ઉદયભાંગા - અપીઅસંજ્ઞીપંચે2માં અપ૦અસંજ્ઞી તિર્યંચો અને સંમૂર્છાિમમનુષ્યોનો સમાવેશ થાય છે અપળઅસંજ્ઞીતિર્યંચને... ૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે
૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે સંમૂર્છાિમમનુષ્યને ..૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે
૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે
કુલ ૪ ભાંગા થાય છે. (૭) અપસંશીના ઉદયસ્થાન
અપ૦અસંજ્ઞીપંચે)ની જેમ.. અપ,સંજ્ઞીને-૨ ઉદયસ્થાન અને ૪ ઉદયભાંગા થાય છે.
૨૯૮