Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 16
________________ ભાષાંતર. વર્તન કરતાં કાંઈક ન્યૂન જ્યારે ભવસ્થિતિ બાકી રહે, ત્યારે જીવ ગ્રંથિભેદ કરીને સમ્યક્ત્વ પામે છે. આ સંબંધમાં કહ્યું છે કે સાત કર્મોની ઉત્કૃષ્ટ ૬૯ આદિ કેટાનુકેટી સાગરેપમની સર્વ સ્થિતિને નાશ કરીને જ્યારે એક કેટાનુકેટી સાગરેપમથી કંઈક ન્યૂન રહે, ત્યારે અપૂર્વકરણ ગે જીવ સત્વર ગ્રંથિભેદ કરે છે. સહજ કઠિન એવી ગ્રંથિને ભેદ થતાં એક પ્રકારના વિશેષ આત્મિક ભાલ્લાસથી મુક્તિની સન્મુખતા સૂચવનાર એ સમ્યકુત્વને અવશ્ય લાભ થાય છે. નિશ્ચલ એવા તે સમ્યક્ત્વ યેગે જીવ મોક્ષની પ્રાપ્તિસુધી બાકી રહેલ કિલષ્ટ કર્મસ્થિતિને પણ અગ્નિ જેમ ઈધનને બાળે, તેમ તેને ક્ષય કરે છે.” નિધાનની જેમ જે સમ્યત્વની પ્રાપ્તિ થયા પછી પાપમ પૃથત્વ અર્થાત્ કિચિક્યૂન અન્તઃ કેટકેટી સાગરોપમમાંથી બેથી થાવત્ નવ પલ્યોપમ કર્મસ્થિતિ ક્ષય થાય, ત્યારે પ્રાણ સર્વ સુખકારી દેશવિરતિને પામે છે. મેષસંપત્તિ માટે એક કેલકરાર જેવું અને અનેક ગુણેથી વિભૂષિત એવું તે સમ્યકત્વ ક્ષાયિકાદિ ભેદથી અનેક પ્રકારનું શાસ્ત્રમાં કહેલ છે. માટે ભવ્યજીના ઉપકારાર્થે અને સમ્યકત્વની સ્પષ્ટતા માટે પૂર્વાચાર્ય કૃત ગ્રંથાનુસારે આ સમ્યકત્વ કૌમુદી (પ્રકાશિકા) ની હું (જિનહર્ષગણી રચના કરું છું. ગ્રંથ પ્રારંભ, સંપ્રતિ રાજાની કથા. પદાઓનું એક અપ્રતિમ સ્થાન એવા જ બદ્વીપનામને દ્વીપ છે, જેને પ્રકાશિત કરવા માટે બે ચંદ્ર અને બેસૂર્ય તેની આસપાસ સદાર્યા કરે છે. ત્યાં તીર્થકરેવ ની જન્મભૂમિ હોવાથી સજજનેને તીર્થરૂપે માન્ય અને સ્વર્ગપુરીની શોભાનું એક નિવાસ સ્થાન એવું ભરત નામનું

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 246