________________
મહાશતાવધાની મુનિશ્રી અજિતચંદ્રસાગરજી ‘શતાવધાન’ યુગના પ્રવર્તક છે. તેઓશ્રીએ ૨૨ આગમો કંઠસ્થ કર્યા છે અને આગમોનું સટીક વાંચન-અધ્યયન પણ કર્યું છે. યોગના ભિન્ન ભિન્ન વિષયમાં તેઓશ્રીએ ‘આગમ અને યોગ' આધારિત લેખ લખી યોગની પ્રાચીન અને નવીન દિશા આપણી સમક્ષ ધરી છે.
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક
-
જૈન આગમમાં યોગ
મહાશતાવધાની મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મ.સા.
ભારત ભૂમિની સૌથી મોટી વિશેષતા કઈ? એ પ્રશ્ન જોછે કે ભગવાન શ્રી મહાવીરે વિશ્વને સર્વ પ્રથમવાર બોધ આપ્યો કે પૂછવામાં આવે તો એનો એક માત્ર ઉત્તર એ હોઈ શકે કે મન-વચન-કાયા એ ત્રર્ણય યોગ છે. તેઓ એ તેને 'યોગ' ની ભારતભૂમિનું અધ્યાત્મ અને ભારત ભૂમિના લોકોની ત્યાગવૃત્તિ, સંજ્ઞા આપી. એટલું જ નહીં ત્યાંથી પણ આગળ વધી કહ્યું કે આ ગણિતશો અને વૈજ્ઞાનિકો ભલે એમ કહે કે ભારતે વિશ્વને શૂન્યની મન-વચન-કાયા જો વિષર્યાથી કે ભૌતિક સુખોથી સુરક્ષિત સૌથી મોટી ભેટ ધરી પરંતુ વાસ્તવિક દ્રષ્ટિ એ ભારતે વિશ્વને ચાર કરવામાં આવ્યા તો તે ત્રણેય યોગદંડ બની શકે છે. જેથી આત્મા મહાન ભેટ ધરી.. સંયમ, ત્યાગ, યોગ અને ધ્યાન. જ્યારે આખું દંડાય છે. સજા ભોગવે છે, પરંતુ જો એને સુરક્ષિત અને સંગોષિત વિશ્વ ભોગ તરફ આકર્ષિત હતું ત્યારે ભાએ યોગની વાત કરી. ક૨વામાં આવે તો તે ત્રણેય યોગ ગુપ્તિ બને છે. અર્થાત્ સાધનાનો યોગના અતિતમાં માર્ગ બને છે. આથી ભગવાને બે વાત જણાવી મન દંડ - વચનદંડકાયાદંડ તથા મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયાગુપ્તિ. મન દંડ અને મન ગુપ્તિમાં દૂધ અને છાશ જેટલો ફર્ક છે. ગુપ્તિ તે યોગનો માર્ગ છે. જ્યારે દંડ તે ભોગનો માર્ગ છે.
આ રીતે ભગવાને મનોયોગ ને મનોગુપ્તિ બનાવવાની વાત જરાવી અને તેથી સર્વ પ્રથમવાર પ્રચ્છન્ન રૂપે યોગ શબ્દ સાધના માર્ગમાં વપરાવવાની શરૂઆત થઈ, યોગ એટલે જોડાશે, ભગવાને કહ્યું કે મન-વચન અને કાયા એ ‘યોગ’ છે. અર્થાત્ એના દ્વારા જ તમે મોક્ષ સુધી જોડાણ સાધી શકો છો અને તે માટે તમે મનવચન-કાયાની ગુપ્તિ ધારણ કરો.
પ્રભુ મહાવીરના કાળથી આગમોમાં યોગ સાધના હોવા છતાં આજે સંશોધક વિદ્વાન વર્ગમાં એક એવી ધારણા છે કે ‘યોગ શબ્દનો સાધનાના અર્થમાં લાંબો ભૂતકાળ હોય એમ જણાતું નથી' અર્થાત્
છેલ્લી કેટલીક સદીઓથી જ સાધનાના અર્થમાં તે શબ્દ વપરાતો થયો છે. કારણ કે આગમ આદિ પ્રાચીન ગ્રંોમાં ક્યાંય પણ સાધના રૂપે યોગ' શબ્દનો ઉલ્લેખ મળતો નથી. સમિતિ ગુપ્તિ આદિ શબ્દોનો ઉલ્લેખ મળે છે. તથા સાધકો માટે પણ ‘યોગી’ શબ્દ વપરાયો હોય એવું જોવા મળતું નથી. પૂર્વકાળમાં સાધકો માટે શ્રમણ-નિર્દેધ-બિમ્બૂ જેવા શબ્દો વપરાતા હતા. આગમ ગ્રંથીમાં પણ સાધકો માટે શ્રમા-નિગ્રંથ-ભિખ્ખુ જેવા શબ્દો ઠેર ઠેર વપરાયા છે. તેથી પણ આગળ વધી તેઓ કહે છે કે શ્રમણ આદિ શબ્દો પૂર્વે સાધકો માટે ‘અવધૂત’ શબ્દ વપરાતો હતો અને તેઓની જીવનચર્યા ઘણી કઠીન હતી. શ્રી ભાગવત આદિ ગ્રંથોમાં શ્રી ઋષભદેવ ભગવાનને પણ ‘અવધૂત’ તરીકે સ્વીકાર્યા છે તેમ જ આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનનું નામ પણ 'ઘૂતાખ્યાન' છે. અને તેમાં પણ સાધુ ભગવંતની અતિ કઠિન જીવન ચર્યાનું નિરૂપણ થયું છે. આથી 'અવધૂત'નું નિરૂપણ પણ આગમ ગ્રંથીમાં જોવા મળે છે. તેથી એટલું તો ચોક્કસ કે જેન આગમમાં ભલે યોગ શબ્દ સાધના ના અર્થમાં ન વપરાતો હોય પરંતુ મોક્ષ સાધનાના સંદર્ભમાં યોગ સર્વાધિક પ્રાચીન આગમમાં હોવાની સંભાવના છે. યોગની આસપાસ
યોગ શબ્દનો સાધનાના અર્થમાં ક્યારથી પ્રવેશ થયો ? આ પ્રશ્ન સાહજિક ઉદ્ભવે છે. જેનું સંભવિત સમાધાન એમ હોઈ શકે
ફેબ્રુઆરી
–
૨૦૧૮
વિજ્ઞાને વિશ્વને એક સૂત્ર આપ્યું કે પરમાણુમાં પણ અગણિત શક્તિ છે. જરૂરત છે માત્ર પરમાણુને તોડવાની. જો અણુભેદ ન થાય તો વિસ્ફોટક શક્તિનું નિર્માણ થશે. અને તે શક્તિ ગમે તેવા મહાનગર કે મહાસત્તાઓનો પણ વિનાશ કરી દેશે. આમ વિજ્ઞાને જગતને સૂત્ર આપ્યું કે શક્તિને તોડી. પરંતુ ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષ પૂર્વે જ આનાથી બિલકુલ ઉલટી વાત જણાવી. ભગવાને કહ્યું તમારી ભીતર પણ અકલ્પનીય શક્તિ છે. તમે એને જોડો અને તે માટે તેઓ એ શબ્દ આપ્યો યોગ. યોગ એટલે જોડાણ તેઓ એ કહ્યું કે જે રીતે કાચબો પોતાના અંગોપાંગ સંગોપિત રાખે છે તે રીતે તમે પણ તમારી ઈન્દ્રિય અને મનને (મન-વચનકાયાને) ભીતરમાં સંગોપિત રાખો. શક્તિનું સંયોજન કરો. આ સંકલિત શક્તિ જ મોક્ષ માર્ગે જોડાણ કરી આપશે. અને આ રીતે પરિણામે મનગુપ્તિ-વચન ગુપ્તિ-કાયાગુપ્તિ યોગ માર્ગ બન્યા - સાધના માર્ગ બન્યા.
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિભગવંતે યોગવિશિકામાં યોગની
પ્રાં જીવન
૧૯