Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 71
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક શ્રી સ્વામી શિવાનંદજીની યોગ અનુભૂતિઓ - સ્વામી આધ્યાત્માનંદજી યોગ પરંપરામાં જેમ યોગની આગવી ક્રિયા, પ્રક્રિયા અને પદ્ધતિ છે એજ રીતે એ યોગપ્રક્રિયાને પરિણામે દરેક પરંપરામાં જુદા જુદા યોગિક કે આધ્યાત્મિક અનુભવો મળે છે. સમર્થ યોગીઓના આવા અનેક અનુભવો એમના શિષ્યો, અંતેવાસીઓ અથવા પરિચિતોએ આલેખેલા છે. ભારતવર્ષમાં અનેક શહેરોમાં શિવાનંદ આશ્રમો આવેલા છે. અહીં એના પ્રેરક એવા સ્વામી શિવાનંદથી પ્રાપ્ત થયેલી યોગાનુભૂતિઓ આલેખીએ છીએ જે યોગાનુભૂતિ એમના સંપર્કમાં આવેલાને કશા પણ ચમત્કૃતિ વિના સહજ રીતે થતી હોય છે. ગરુ ભગવાન શ્રીમતુ સ્વામી શિવાનંદજી મહારાજનો જન્મ ભક્તો હોય કે ન પણ હોય તેવા અગણિત લોકોએ તેમના યોગની શતાબ્દી ઉત્સવ એકસો દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો. તે અનુભૂતિઓના કૃપા પ્રસાદને માણ્યો હતો. દિવસોમાં એર ઈન્ડિયાના ચેઅરમેનના ધર્મપત્ની શ્રીમતી શકુંતલા ભારતના ભૂતપૂર્વ દિવંગત રાષ્ટ્રપતિશ્રી વી. વી. ગિરિજીના ભલ્લા માતાજીએ પંજાબી ભાષામાં ભાંગડાના ટપ્પા લખીને મને પત્રવધુ અ.સૌ. મોહીની ગિરિના માતુશ્રી શ્રીમતી વાણીબાઈ રામ ગાવાનું કહેલું આખી પ્રશસ્તી પૂજ્ય સ્વામી શિવાનંદજી મહારાજનું આકાશવાણી દિલ્હી ખાતે પ્રોગ્રામ એજ્યુકેટીવ હતા. એક દિવસ યશોગાન અને તેમને વરેલી યોગની સિદ્ધિઓની ઝલકની હતી. તેમનો તાર (ઈ.સ. ૧૯૬૬) શિવાનંદ આશ્રમ ઋષિકેશ ખાતે “બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા મલાઈ આવ્યો. “આજે સવારે મારે બારણે કોલબેલ વાગી. મેં દ્વાર ખોલ્યાં. ન દેવે પુડીયા, ના દેવે મીર્ચર, ના દેવે દવાઈ! સ્વામી શિવાનંદજી ઊભા હતા. તે આભા ન હતી. તેઓ પ્રત્યક્ષ બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા બદામ સ્થૂળ શરીરે હતા. મને કહ્યું, “વાણીબાઈ! ચાલો હવે ઘણું થયું.” હસ્થ લગાકે અમ્બ મિલાકે વો કર દૈદા આરામ! અને તે જ ક્ષણે અંતર્ધાન થઈ ગયા. મારે શું સમજવું?” અને બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા બરફી આશ્રમનો જવાબ દિલ્હી પહોંચે તે પૂર્વે આકાશવાણીમાં સમાચાર લોક્કી મંગણ પહા, તે વો દૈદાસી અશરફી! પ્રસારિત થયા કે, “સુશ્રી વાણીબાઈનો દેહ વિલીન થયો છે.” બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા મીન! આવો જ અનુભવ શિવાનંદ આશ્રમ –ઋષિકેશના.... ધિ ડિવાઈન લક્કી પૂછણ લગે તે હા યોગી કૌન? લાઈફ સોસાયટીના આંતર રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમત્ સ્વામી બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા ભાપ કૃષ્ણાનંદજી મહારાજને પણ થયેલો. એક સવારે તેમણે તેમના લૂકદા છૂપદા ઘડદા ફિરદા, તે સ્વામી શિવાનંદ સેવકને કહ્યું. આજે સવારે સ્વામી શિવાનંદજી મારી પથારી પાસે બન ગયા જહીં દા માઈ બાપ! ઊભા હતા. મને લાગ્યું કે સ્વપ્ન છે. પરંતુ તે નક્કર સત્ય હતું. હું ઓય બલ્લે બલ્લે..” બેબાકળો ઊડ્યો. તેમને દંડવત્ પ્રણામ કર્યા. તેમણે મારો હાથ સ્વામી શિવાનંદજી ડોક્ટર તો હતા જ. પરંતુ લોકોને તેમનામાં પકડ્યો, અને કહ્યું “કૃષ્ણાનંદજી! ચાલો હવે ઘણું થયું.' એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ હતા કે સ્વામીજી કોઈ દવા, ગોળી વાણીબાઈનો અનુભવ ૧૯૬૬ નો હતો. કૃષ્ણાનંદજીનો ૨૦૦૧ કે મીક્સર ન આપે તો પણ માત્ર આંખો મેળવીને કે હાથના નો હતો. સ્વામી શિવાનંદજીનું મહાપ્રયાણ તો ૧૩ જુલાઈ ૧૯૬૩ સ્પર્શમાત્રથી જ આરામ પહોંચાડતા હતા. કોઈ એક પૈસો માગે ના રોજ થયું હતું. આમ યોગીનું શરીર ભલે પંચભૂતને પ્રાપ્ત તો અશરફીનું દાન તેઓ કરતા, છતાં મૌન રહેતા અને એકાંત થાય. પરંતુ તેમની યોગ અનુભૂતિઓ અને સિદ્ધિની સૂક્ષ્મ ચેતનાઓ સેવતા હોવા છતાં પણ તેઓ જગતમાં સુવિખ્યાત માતા પિતા દીર્ધકાળ સુધી કાર્યાન્વિત હોતી હોય છે. સમાન સંત થઈને રહ્યા. દક્ષિણ આફ્રિકામાં ૭૬ વર્ષના એક ભગત મહિલાને સ્વામી શિવાનંદજીએ કદીયે જાહેરમાં તેમની દિવ્ય સિદ્ધિ પારકીન્સન રોગ થયો હતો. તેમની દિકરીએ સ્વામીજીને મદદ અને શક્તિઓનું પ્રદર્શન કર્યું ન હતું. લોકોને પોતાની તરફ આકર્ષવા રોગમુક્તિ માટે પ્રાર્થના પત્ર લખ્યો હતો. જે દિવસે જવાબ આવ્યો માટે આવા આવા કોઈ દેખાવો કર્યા ન હતા. સ્વામીજી ચમત્કારોને તે જ દિવસે આ વૃદ્ધ મહિલાની આંગળીઓ સીધી થઈ ગઈ હતી. તો કદીયે મહત્ત્વ આપતા ન હતા. છતાં વિશ્વમાં ચોપાસ સ્વામીજીના ચીનનો એક યાત્રી આશ્રમ આવેલો. તેને આખાયે શરીરમાં (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન (૭૧).

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140