________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક tion) તરફ દોરી જશે.
આવી તો જ્ઞાનની અનેક સમજ છે જે તમને તમારા જ્ઞાનના દરેક મુદ્દાનો સાર તેમજ વિસ્તાર બંનેને યથાર્થ સમજવા વૈશ્વીકરણમાં મદદરૂપ થશે. તમે સ્થાન અને સમયની દૃષ્ટિએ પડશે, બુદ્ધિના દિવ્યીકરણ (દેવીકરણ માટે) - Devine Wisdom હદમાંથી બેહદ ચાલ્યા જશો. સ્થાનાતીત તેમજ સમયાતીતની માટે જ્ઞાનના દરેક મુદ્દાનું ગહન મનન, ચિંતન, મંથન અને સ્મરણ અવસ્થા પ્રાપ્ત કરશો. અત્યંત જરૂરી છે. ત્યારબાદ તેના સ્વરૂપ બનવું સરળ બનશે. (૪) Visualization of Aspects: યોગના વિવિધ પાસાઓનું (૩) Globelization of self : સ્વયંનું વૈશ્વિકરણ :
મનોચિત્રણઃઈશ્વરીય જ્ઞાનની ગહન સમજથી થયેલું બુદ્ધિનું દેવીકરણ
રાજયોગ એ ફક્ત શબ્દોમાં કરેલા ચિંતનનો વિષય નથી. પરંતુ, (દિવ્યીકરણ) તમને સર્વ હદોમાંથી બેહદમાં લઈ જશે. દા.ત. ચિંતનથી વિશેષ દર્શનનો વિષય છે. યોગાભ્યાસનું આપણું લક્ષ બાબાએ આપણને સ્પષ્ટ સમજ આપી કે તમે એક અજર-અમર ફક્ત શબ્દોમાં કરેલું આત્મચિંતન જ નહીં પણ મનઃચક્ષુ દ્વારા કરેલું અવિનાશી આત્મા છો. તમે તમારા મૂળ વતન પરમધામથી આ આત્મદર્શન છે. પરમાત્મા ચિંતન જ નહીં પણ પરમાત્મા દર્શન સાકાર લોક પૃથ્વી પર આવી. અનેક જન્મો લઈ પાર્ટ ભજવો છો. છે, વિશ્વ ચિંતન જ નહીં પરંતુ વિશ્વદર્શન છે. દર્શન એટલે જોવું, તમે સૌ આત્માઓ મુજ પરમપિતા પરમાત્માની સંતાન છો. તમે યોગાભ્યાસ દરમ્યાન ચેક કરો કે હું ચિંતનની સાથે સાથે દર્શન એક ઘરથી આવેલા, એક જ પિતાના સંતાનો આપસમાં ભાઈ- કેટલું કરું છું. જે જે શબ્દોમાં ચિંતન કરું છું તેનું સમાંતર શબ્દચિત્ર ભાઈ છો. આખું વિશ્વ તમારો પરિવાર છે. વિશ્વની દરેક આત્મા માનસપટ પર ઉપસાવી શકું છું, તેને સ્પષ્ટ જોઈ શકું છું. તો સાથે તમારો ખૂબ નજીકનો આત્મિક સંબંધ છે. આવી સમજથી ચિંતન સાથેનું દર્શન તમને જરૂર વિશેષ અનુભૂતિ કરાવશે. તમે બધી હદોમાંથી બેહદમાં ચાલ્યા જશો. લૌકિક પરિવારનાં મનોવિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો અનુભૂતિ એ સંબંધોની મોહની રગ તૂટતી જશે. સર્વ પ્રત્યે સમત્વનો, બંધુત્વનો અર્ધજાગૃત મનનો વિષય છે. ભાવ, ભાવના, લાગણી, સંવેદના, ભાવ પેદા થશે. હું એકનો એક છું અને તેણે જ મને અનેક સાથે અનુભૂતિ એ અર્ધજાગૃત મનની શક્તિઓ છે. આપણે અનુભૂતિ પાર્ટ ભજવવા મોકલ્યો છે. હું વિશ્વનો છું, આખું વિશ્વ મારું છે. ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા અર્ધજાગૃત મનને વિશ્વ મારો પરિવાર છે. સમત્વ અને બંધુત્વના ભાવથી તમે સર્વ પ્રભાવિત કરી શકીએ. અર્ધજાગૃત મનની વિષેશતા એ છે કે, તે પ્રકારના ભેદોથી તેમજ સુક્ષ્મ પ્રકારના દેહિક અહંકારોથી મુક્ત શબ્દોની ભાષા કરતા ચિત્રોની ભાષા વધુ સમજે છે. મનોવિજ્ઞાન થશો. તમે કોઈપણ જાતિના, રંગના, લીંગના, ધર્મના, ભાષાના, એમ કહે છે કે, અર્ધજાગૃત મન પર શબ્દોની અસર ૨૫ ટકા જેટલી રાજ્યના, દેશના, સંસ્કૃતિના વ્યક્તિ સાથે નિસ્વાર્થ, નિર્મળ પ્રેમ પડે છે, જ્યારે ચિત્રોની અસર ૭૫ ટકા જેટલી પડે છે. એટલે સંબંધથી જોડાઈ જશો.
અર્ધજાગૃત મનના પરિવર્તન માટે, ગહન અનુભૂત કરવા માટે, વૈશ્વીકરણની બીજી મહત્વની વાત એ છે કે, બાબાએ આપણને સકારાત્મક ભાવના-સંવેદના પેદા કરવા માટે, ગહન અનુભૂતિ - વોટની ભગોળ તેમજ આત્માના ત્રણ દાળને જાન આપી કરવા માટે રચનાત્મક મનોચિત્રણ Creative visualization) ખૂબ આપણને સાચા અર્થમાં માસ્ટર ત્રિલોકીનાથ, માસ્ટર ત્રિકાલદર્શી જ મહત્વનું છે. બનાવ્યા છે. ત્રણે લોકનો માલિક હોઈ, હું બ્રહ્માંડના એક એક નિરસ, અનુભૂતિ વિહીન યોગાભ્યાસના અનેક કારણોમાંનું ખૂણા સાથે જોડાયેલો છું. હું આખા વિશ્વથી પ્રભાવિત છું. આખું એક કારણ રચનાત્મક મનોચિત્રણની કમી અથવા અભાવ છે. વિશ્વ મારા પ્રભાવમાં છે. મન-બુદ્ધિથી હું બ્રહ્માંડના કોઈપણ સ્થાને સૂથમવતનમાં બાબા સાથેના સંબંધોની રસનાની અનુભૂતિ માટે જઈ શકું છું.
તેમજ અન્ય આદાન પ્રદાન માટે દિવ્ય દૃષ્ટિ અથવા દિવ્ય બુદ્ધિથી આમ, વિશ્વના કોઈપણ સ્થાને તમે હશો તો તમારી દૃષ્ટિમાં. કરેલું દર્શન જ મહત્વનું છે. ફક્ત આસપાસનું વાતાવરણ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હશે. પરમધામમાં પરમાત્મા સાથેના આત્માના નિરાકારી - પથ્વીનો આખો ગોળો હશે. તમારા માટે તમારું સ્થાન પૃથ્વીના બિન્દુરૂપ મિલનમાં પણ ચિંતનની સ્થિતિ કરતા દર્શનની સ્થિતિ જ ગોળા પરનું એક બિંદુ સમાન માત્ર હશે. તમે મુંબઈમાં હો કે મહત્વની છે. મોસ્કોમાં, નાગપુરમાં હો કે ન્યુયોર્કમાં, અમદાવાદમાં હો કે બાબાના અનેક ગીતોમાં પણ યોગાભ્યાસ દરમ્યાન કરેલા એમસ્ટરડેમમાં તમને કોઈ જ ફર્કપડશે નહીં. તમારા માટે આવા દર્શનનું વર્ણન છે. બે સ્થાન પૃથ્વી પરના બે ખૂબ જ નજીકના બે બિંદુઓ સમાન “મનરૂપી દર્પણમેં બાબા દેખું તેરી સૂરતકો, હશે.
રાતદિન કરૂ તુજ સે બાતે ભૂલું ન તેરી મુરત કો” (ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન
(૯)