________________
જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા કોઈ ને કોઈ પ્રકારની જીવરાસાયણિક પ્રક્રિયા થવા લાગે છે - સીમાઓ પાર કરી નિર્વાણ” ધર્મનો સાક્ષાત્કાર કરે છે અને ચિત્ત સૂથમ સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન થાય છે. જો આ બન્ને પ્રક્રિયાનો જોવાનો પોતાની સ્વાભાવિક નૈસર્ગિક નિર્મળતાને પ્રાપ્ત કરે છે. વિપશ્યના અભ્યાસ થઈ જાય તો પરોક્ષપણે આપણા મનના વિકારોને જોવાય આત્મશુદ્ધિ છે, આત્મવિમુક્તિ છે. અને જાગેલો વિકાર જાતે જ ક્ષીણ થતા થતા નિર્મૂળ થવા માંડે.
વિપશ્યના સાધનાનો હેતુ :શ્વાસને જોવાના અભ્યાસને “આનાપાન સતિ’ કહેવાય છે, જ્યારે
ચિત્તમાં એકઠા થયેલા રાગ-દ્વેષ અને મોહના વિકારોથી શરીરમાં થનારી જીવરાસાયણિક પ્રક્રિયાઓને સાક્ષીભાવે જોવાના
વિમુક્તિ પામતા પામતા “ભવરોગમાંથી મુક્તિ પામવાનો, બોધિ અભ્યાસને “વિપશ્યના' કહેવાય છે. વિકાર જાગતા જ આ બન્ને
પ્રાપ્તિ કરવાનો, નિર્વાણનો સાક્ષાત્કાર કરવાનો ઉચ્ચ આધ્યાત્મિક પ્રક્રિયાઓને આપણે સાક્ષીભાવે જોઈએ છીએ ત્યારે વિકાર ઉત્પન્ન
હેત છે. કેવળ શારીરિક રોગો દૂર કરવાનો કદાપિ ઉદ્દેશ નથી. કરનાર આલંબનથી મનનો સંપર્ક તૂટી જાય છે. આમ કરીએ છીએ
મનના વિકારોને કારણે અનેક મનોજન્ય શારીરિક તેમ જ માનસિક ત્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિથી પલાયન નથી થતા કારણ
રોગો આપોઆપ મટી જાય છે. વિપશ્યના સાધનાની આ આડ આપણે છેક અંતર્મનના ઊંડાણ સુધી વિકારને અભિમુખ થઈને
ઉપજ છે. વિપશ્યના સાધના શીખવા આવનાર વ્યક્તિનો હેતુ ઉચ્ચ જોઈએ છીએ. સતત અભ્યાસ દ્વારા જોવાની આ કલા પુષ્ટ બને
આધ્યાત્મિક હોય તો જ સાધના ફળે. છે. ધીરે ધીરે એવી સ્થિતિ આવે છે કે વિકાર ઉત્પન્ન થતા જ નથી અને ઉત્પન્ન થાય છે તો ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેતા નથી.
આ દેશના મહાપુરૂષ ભગવાન તથાગત બુદ્દે વિપશ્યનાની સંસ્કાર ઊંડા પડતા નથી. સંસ્કાર જેટલા ઊંડા તેટલા જ દુઃખદાયક
પુનઃ ખોજ કરી. આ જ શુદ્ધ ધર્મની સાધના કરતા કરતા પોતાના અને બંધનકારક હોય છે. જેટલો લાંબો સમય વિકારની પ્રક્રિયા
ચિત્તને વિકારવિહીન કરીને, તેને પરિશુદ્ધ બનાવીને બંધનમુક્ત ચાલે એટલી જ ઊંડી રેખા મનમાં ઊંડાણ સુધી અંકિત થાય. તેથી
થવાની કળા હાંસલ કરી. વિપશ્યના જીવન જીવવાની સાચી કળા. જેવો વિકાર જાગે કે તરત જ તેને સાક્ષીભાવે જોઈ તેવી શક્તિ *
શીખવતી સાધના છે. એ ક્રોધ, લોભ, વાસના, ભય જેવા વિકારોથી ક્ષીણ કરવી જેથી લાંબા સમય સુધી ચાલુ રહીને ઊંડે સુધી ઉતરી જ છે
મુક્તિનો અભ્યાસ કરવાની સાધના છે. અને અંતે વિપશ્યના ન શકે. જાગ્રત રહીને, સચ્ચાઈને અનુભૂતિઓના સ્તર પર જાણી
આ આત્મદર્શનની સાધના છે, સ્વદર્શનની સાધના છે. જન્મજન્માંતરોથી મન પર જામી ગયેલા વિકારોના સંસ્કારોના
સંકલન: ‘વિપશ્યના” થર ઉખેળવા અને નવા વિકારો ન પડવા દેવા એનો અભ્યાસ તે વિપશ્યના” છે. કેવળ સૈદ્ધાંતિક સ્તર પર જાણી લેવી, બૌદ્ધિક
કેટલા દિવસોથી કંઈ જ લખ્યું નથી કાગળ ઉપર સ્તર પર સમજી લેવી પર્યાપ્ત નથી. વિપશ્યનાનો અનુભૂતિના
ઘંટનો રણકાર સૂતેલો છે એક સાંકળ ઉપર. ૧ સ્તરે અભ્યાસ કરવો પડે છે.
કેમ હું માની લઉં કે આજે બારિશ આવશે દસ દિવસની શિબીરમાં વિપશ્યનાની સાધનાનો અભ્યાસ વીજળી ચમકી નથી આકાશમાં વાદળ ઉપર. ૨ કરાવવામાં આવે છે. આટલા સમયમાં તો કેવળ એક વિધિ',
ખુશખુશાલ રહી શકે તે કોઈના ટેકા વગર સાધના શીખવાય છે. અભ્યાસ તો જીવનપર્યત કરવાનો છે. જેટલો
જેને છે વિશ્વાસ ખુદ ઉપર ખુદાનાં બળ ઉપર. ૩ અભ્યાસ વધે છે તેટલો ધર્મ જીવનમાં ઊતરે છે. ધર્મનું જેટલું
એમને મેં દૂર રાખ્યા હાથ જોડ્યા એમને આચરણ જીવનમાં થાય તેટલું ચિત્ત નિર્મળ થાય છે. દસ દિવસની
વાતેવાતે ઉતરી આવે છે જેઓ ચળવળ ઉપર. ૪ આ શિબીરમાં સાધક પહેલા મનને એકાગ્ર કરવા માટે પોતાના સ્વાભાવિક આવતા - જતા શ્વાસનું નિરીક્ષણ કરે છે. આના પાન કાળા દાણાઓને ભેટે વહાલથી મીઠી મલાઈ સતિ'ના આ અભ્યાસથી તે “કાયાનુપશ્યના કરે છે. ત્યારબાદ કોઈ તો લખશે કવિ, કવિતા એ સીતાફળ ઉપર. ૫ એકાગ્ર થયેલા મનથી વર્તમાન ક્ષણમાં શરીર પર થતી
મોતીઓના હીરાઓના હાર આદમીએ રચ્યા “જીવરાસાયણિક પ્રક્રિયાની અનુભૂતિઓ પ્રત્યે જાગ્રત રહેવાનો સોંય એની સાવ રે નિષ્ફળ રહી ઝાકળ ઉપર. ૬ અભ્યાસ કરી “વેદનાનપશ્યના' કરે છે. પોતાના ચિત્ત પ્રત્યે જાગ્રત
ભૂતને ભાવિને એકદમ ભૂલીને દેવર્ધિએ રહીને “ચિત્તાનુપશ્યના' કરે છે. છેવટે ચિત્ત પર જાગનારી ભિન્ન
જોમ રેડી દીધું બસ અત્યારની આ પળ ઉપર. ૭ ભિન્ન, સારી-નરસી વૃત્તિઓ પ્રત્યે જાગ્રત રહી “ધર્માનપશ્યના
| કવીઃ દેવર્ધિ કરતા કરતા અંતે શરીર, સંવેદના, ચિત્ત અને ચિત્તની વૃત્તિઓની
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)