Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક પરિમિતાના ફળસ્વરૂપે બુદ્ધત્ત્વની પ્રાપ્તિ કે ધ્યાનયોગની સિદ્ધિ બુદ્ધત્વને પ્રાપ્ત કરે છે. મહાયાન સંપ્રદાયના સાધકોની આ અંતિમ શક્ય બને છે. નિર્વાણપ્રાપ્તિના માર્ગમાં આગળ વધનાર સાધકે અવસ્થા છે, અહીં સુધી પહોંચીને તે નિર્વાણની પ્રાપ્તિ કરે છે. દાન, શીલ, નક્કમ્ય, પ્રજ્ઞા, વીર્ય, ક્ષાન્તિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી આ ભૂમિમાં સાધક ક્રમશઃ ઉત્તરોત્તર ઊંચા સ્તરે પહોંચે છે. તથા ઉપેક્ષા પારમિતાની સમ્યક્ પરિપૂર્તિ અને પ્રાપ્તિ કરવી , કરવી એક ભૂમિની પ્રાપ્તિ કર્યા પછી જ સાધક એના પછીની બીજી અનિવાર્ય છે. બોધિસત્ત્વોની ચર્ચા પરથી સમજાય છે કે તેમણે ભૂમિમાં પહોંચી શકે છે. દાન, શીલ વગેરે પારમિતાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ રીતે બૌદ્ધ યોગસાધનામાં આઠ ધ્યાન - રૂપાવર અને તેથી જ તેને બુદ્ધકારક ધર્મો કહેવામાં આવે છે. મહાયાનમાં છ પરિમિતાઓ છે. બૌદ્ધધર્મની યોગસાધનાનું આ મહત્ત્વનું અંગ અરૂપાવચર, દસ પરિમિતા અને દસ ભૂમિનું ઘણું મહત્ત્વ છે. દસ ભૂમિ - દ્વારા ધ્યાનનો સાધકની સાધનાનો વિકાસક્રમ સૂચવાય છે. કુશળ ધર્મોમાં એકાગ્ર ચિત્તની સમ્યક સમાધિ - સમાપ્તિ તેના ભૂમિ: મૂળમાં છે. સાધકના વિકાસક્રમના સંદર્ભમાં હીનયાનમાં તાપન્ન, સદાગામી, અનાગામી અને અહંતુ એ ચાર ભૂમિ ગણાવવામાં બૌદ્ધ ધર્મચર્યામાં ધ્યાનયોગની ચર્ચા ઘણી સૂક્ષ્મ અને વ્યાપક આવી છે. પરંતુ મહાયાનમાં દસ ભૂમિ છે. તે સાધકની ચિત્તની ળ રીતે થઈ છે. સમાધિ પ્રાપ્ત કરવાના માર્ગ સાથે સમાધિના વિવિધ અવસ્થાને, સાધનામાં તેના થયેલા વિકાસક્રમને સમજાવે છે. તે પ્રકારોમાં મુખ્યત્વે ઉપચાર સમાધિ અને અર્પણાસમાધિનું નિરુપણ આ પ્રમાણે છેઃ થયેલું છે. તે સાથે સમાધિના માર્ગમાં આવતા અવરોધો - જેમ કે ચિત્તના ઉપકલેશો; સમાધિ માટે યોગ્ય આવાસ અને આહાર, યોગ્ય (૧) મુદિતા કે પ્રમુદિતા: આ ભૂમિમાં લોકોના કલ્યાણની ઈચ્છાથી ગુરુ અને કલ્યાણમિત્ર, પાંચ ચેતોખિલ અને પાંચ ચિત્તબંધનો સાધકનું હૃદય પ્રફુલ્લિત બને છે. કરુણાનો ઉદય આ ભૂમિની વગેરે વિશે વિસ્તારથી પણ સૂક્ષ્મ રીતે મીમાંસા થઈ છે. વિશેષતા છે. | ] ]] (૨) વિમલા : સાધકના મયિક, વાચિક અને માનસિક પાપોનો ૬૯, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, ક્ષય આ ભૂમિમાં થાય છે. આ સ્થિતિમાં તે વિશેષ રૂપથી શીલપરિમિતાનો અભ્યાસ કરે છે. અમદાવાદ - ૩૮૦૦૦૯ મો. ૯૧૭૫૬૭૪૭૩૮૭ (૩) પ્રભાકારી : આ ભૂમિમાં આવીને સાધક સંસારના સંસ્કૃત ધર્મો તુચ્છ હોવાનું સમજે છે. તેની કામવાસના તૃષ્ણા ક્ષીણ થવા નવકાર લાગે છે અને શૈર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે. (૪) અખિતી : આ ભૂમિમાં સાધક આર્ય અષ્ટાંગિક માર્ગનો નવકાર ના આકારમાં ચાલો ભળી જઈએ અભ્યાસ કરે છે. તેના હૃદયમાં દયા તથા મૈત્રીનો ભાવ ઉદ્ભવે છે જન્મોજન્મના વિકારમાંથી ચાલો મુક્ત થઈએ અને તે વીર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે. નવકારના ઋણી આપણે નવકારના ચાહક (૫) સુદુર્જયા : આ અવસ્થામાં પહોંચીને સાધકનું ચિત્ત સમતાને જન્મોજન્મની ભુલભુલામણીમાંથી ચાલો મુક્ત થઈએ પ્રાપ્ત કરે છે અને તે જગતથી વિરક્ત બને છે. અહીં તે ધ્યાન નવકારના ઉપકારની શું વાત કરું હું? પરિમિતાનો અભ્યાસ કરે છે. કર્મોમર્કની જંજાળમાંથી ચાલો મુક્ત થઈએ (૭) દૂરંગમા: આ ભૂમિમાં પહોંચીને બોધિસત્વ જ્ઞાનના માર્ગમાં નવકાર ના હોત તો ન જાણે શું થાત મારુ? અગ્રેસર થાય છે અને અનેક રીતે અગ્રેસર થાય છે. જિનધર્મ મળ્યો મને ચાલો મુક્ત થઈએ (૮) અચલા: અહીં સુધી આવીને સાધક સમસ્ત જગતને અર્થહીન નવકાર ભુલાવે મારા “હું' પણાને તુચ્છ સમજે છે અને પોતાથી પર હોવાનું અનુભવે છે. જિનમય થઈને ચાલો મુક્ત થઈએ. (૯) સાધુમતી: આ અવસ્થામાં સાધક અન્ય જનોના કલ્યાણ માટેના અશોકકુમાર શાહ “પરાગરજ' ઉપાયો શોધે છે અને સર્વને ધર્મનો ઉપદેશ આપે છે. મુંબઈ – ૪૦૦ ૧૦૧. (૧૦) ધર્મમેધા? આ ભૂમિમાં પહોંચીને સાધક સમાધિનિષ્ઠ બનીને ૯૪) પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140