Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 101
________________ નથી. જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક સમાધિ” આપણા ચૈતન્યની સર્વોચ્ચ અવસ્થા છે. જે પોતાના પરિવાર તરફ - સમાજ તરફ - પોતાના કાર્યક્ષેત્ર તરફ - પૂર્વાગોના અભ્યાયનું સહજ પરિણામ છે. હકીકતમાં આ શરીર અને આમ આ વિસ્તાર વિશ્વ તરફ થતો જાય છે. આ રીતે વિશ્વ અને મનથી દૂરની અવસ્થા છે. એ જ તો આપણું એટલે કે ચૈતન્યનું સ્વસ્થતામાં એ પોતાનું યોગદાન નોંધાવે છે. કહેવાય છે કે, સાચું “સ્વાથ્ય' છે. હકીકતમાં યોગનું લક્ષ્ય શારીરિક/માનસિક પોતાની પાસે જે હોય એ જ માનવી વહેંચે કે ફેલાવે છે - સદાચારી આરોગ્ય સુધી જ સીમિત નથી, એનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ કે સદ-આચારનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે, સદાચારી બનવા માટે જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાનું છે. દેહ/તન અને મન(ચિત્તનું યમ-નિયમનું પાલન આવશ્યક છે. આરોગ્ય તો એનો ગૌણ લાભ છે. (By Product) તો પણ, અનેક મહર્ષિ પાતંજલિએ યમ-નિયમ અંતર્ગત જે અંગો દર્શાવ્યા રોગોથી અને ક્લેશોથી પીડિત વિશ્વને સર્વપ્રથમ આરોગ્ય અને છે એને જ કલિકાલ સર્વશ્રી હેમચંદ્રાચાર્યએ મહાવ્રતો કહ્યાં છે - આનંદની જરૂરત છે. ઈશ્વર પ્રાપ્તિનું લક્ષ્ય ભલે પાછળથી સમજાય, એના પાલનથી વ્યક્તિ અચૂકપણે સદાચારી બની શકે છે. આ પણ જીવન સ્વાનું મહત્ત્વ તો કોઈને પણ સમજાવવાની જરૂર નિયમોના પાલનથી અશક્તિ ઓછી થવા લાગે છે. આસક્તિની સાથે વ્યક્તિ સ્વસ્થ નથી રહી શકતા. આસક્તિ ઓછી કરવાનો વ્યક્તિ જેમ જેમ યોગ પ્રત્યે આકર્ષિત થઈને એના અંગોને મતલબ છે આવશ્યકતાઓને નિયંત્રિત કરવી. જીવન નિર્વાહ માટે સ્પર્શવા લાગે છે તેમ તેમ તે આનંદિત થાય છે. જ્ઞાન અને વિવેકનો અતિ આવશ્યક હોય એટલો જ ઉપભોગ/સંગ્રહ/ઉપયોગ|પ્રવૃત્તિ વિકાસ અને ભક્તિયોગ તરફ પ્રેરે છે. એ અસત્યમાંથી સત્ય તેમજ કરવી, અન્યથા ત્યાગ કરવો એને જ અપરિગ્રહ કહે છે, અહીં પૂ. અનિત્યમાંથી નિત્યનું દર્શન કરે છે, જેના વડે એ પોતાની માનસિક હેમચંદ્રાચાર્યજીને યાદ કરીએ. વિકૃતિઓનું યથાતથ દર્શન કરી એનાથી છૂટકારો મેળવી માનસિક “परिग्रहमहत्वाद्धि, मज्जत्येव भवाबुधौ। શાંતિ પ્રાપ્ત કરે છે - પ્રસન્નતા મેળવે છે. હવે એ કર્મ કરે છે - महापोत इव प्राणी, त्यजेतस्मात्परिग्रहम" || પુરુષાર્થ કરે છે પણ એમાં વિશ્વ ભલાઈનો ભાવ ભળે છે. એ કર્મ (યોગશાસ્ત્રના૨-૧૦૭TI) નિષ્કામ કર્મ બને છે. એની કામના અને તૃષ્ણાનો નાશ થાય છે. અર્થાત જેવી રીતે મોટું જહાજ (બહુ વજનથી) ડૂબી જાય છે, એ સંતોષ અને શાંતિ અનુભવે છે. એ સમતાને વરે છે. એ જ રીતે અતિશય પરિગ્રહથી પ્રાણી સંસાર સમુદ્રમાં ડૂબે જ છે. ગીતામાં કૃષ્ણ કહ્યું છે : એટલે પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. योगस्थः कुरु कर्माणि सङ्गत्यक्तवा धनंजय । અનિયંત્રિત આવશ્યકતાઓને કારણે એને મેળવવામાં, सिद्ध्यंसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते।।२-४८।। ઉપયોગ કરવામાં, સંગ્રહ કરવામાં, જતન કરવામાં મન સદાય અર્થાત્, હે ધનંજય, અસક્તિને ત્યાગીને સિદ્ધિ અને લીન રહેશે - ચિંતા/ક્લેશમાં રહેશે તો એનાથી ચિત્તમાં મલિનતા અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને યોગમાં સ્થિત થઈને કર્મોને આવશે જે અનેક રોગોને જન્મ આપશે. જીવનને શરૂઆતથી જ કર, આ સમત્વભાવ જ યોગ કહેવાય છે. યમ-નિયમ વડે નિયંત્રિત કરવામાં આવે તો સંઘર્ષ/ઘર્ષણ/વ્યર્થ અણસ્પર્યા સોપાન : શ્રમ પણ ઓછો થઈ શકે, જેથી ચિત્ત, શાંત, સ્વસ્થ થવા લાગે છે યોગ માર્ગના પાલનથી સંપૂર્ણ સ્વાથ્ય સુધી સહજપણો - શાંત ચિત્ત પ્રસન્નતા અને મુદિતાથી ભરાઈ જાય છે. પહોંચી શકાય છે, જો આ માર્ગમાં - અભ્યાસમાં નિરંતરતા રહી પોતાના જીવનને યમ-નિયમથી નિયંત્રિત/સંતુલિત કરવાથી તો આ માર્ગ ધીરે ધીરે ધૂળથી સૂક્ષ્મ તરફ સાધકને અજાણતા, જે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, એનાથી જ મનમાં ‘વિશ્વાદર' જન્મે સ્વયં લઇ જાય છે અને આ સૂથમતા સાધકના જીવનમાં ઘણી બધી છે. આ આદર આત્મીયતાને જન્મ આપે છે - આત્મીયતાથી અન્ય ભીતરી ઉંડાઈ સુધી પરિવર્તન લાવે છે અને તે અછૂતા/અણસ્પર્યા જીવો પ્રત્યે “સમતાભાવ” જાગે છે. આપણે આપણા નજીકનાં સોપાન સુધીની યાત્રા બની રહે છે. સંબંધીઓની સાથે આત્મીયતા/આદર/પ્રેમ/સમભાવથી વર્તીએ શરીરના કર્મ વિચારાધીન હોય છે. વિચારોના ઉર્ધ્વગમનથી છીએ, એટલે ત્યાં સંઘર્ષ/ઘર્ષણ નથી થતાં, એજ રીતે આપણે શરીરના કર્મ પણ શુભ ઊંચાઈઓ તરફ વૃદ્ધિ પામે છે. જેવા વિચાર સર્વ જીવો પ્રત્યે આદરભાવ/સમભાવ જાગ્રત કરીએ, બધામાં એવા આચાર. સદવિચારથી સદાચાર અને સદાચારના આચરણથી ચૈતન્યનો અનુભવ કરીએ તો આપોઆપ જગતના બધા પ્રાણીઓ વ્યક્તિ પોતે સ્વસ્થ રહે છે. પોતાની સ્વસ્થતા એ ફેલાવે છે . પ્રત્યે આત્મીયતા પ્રગટશે અને આટલી ઉંડાઈ સુધી સ્વસ્થ/શુદ્ધ (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન ૧૦૧

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140