________________
ભાવ-પ્રતિભાવ
પ્રબુદ્ધ જીવનના ૧૨-૧૭ અંકમાં, તત્ત્વચિંતક વી. પટેલને આમ તો હું વર્ષો પહેલાં “પ્રબુદ્ધ જીવન' વાંચતો ધ્યાન' વિષે વિચાર્યા. ધ્યાન રાખવું કે ઘટવું? રોજ-બ-રોજનાં હતો. એમ. જે. લાયબ્રેરીમાંથી મળી રહેતું હતું. પરંતુ કરવટ બદલતા જીવનમાં પણ, આપણે જે કઈ કરીએ, તે ધ્યાન દઈને કરીએ, તો તે સમયમાં એ કયાંય વિસરાઈ ગયું. આજે અચાનક આપના તરફથી ઉગી ના કળે. work while you work and play while you મળ્યું, તે ગમ્યું. આપનો તંત્રી લેખ ધારદાર રસદાર છે. તમારી play; That is the way to be happy and gay. નડવા- વાત તદન સાચી છે કે બાળપણમાં જ, જે શિક્ષણ મળવું જોઈએ તે બેસવામાં, ખાવા-પીવામાં, હળવા-પળવામાં કે આપણું ધ્યાન હોવું બાળકને મળતું નથી. આપણી શિક્ષણવ્યવસ્થા કઢંગી અને વિચાર્યા જોઈએ. જે મોટે ભાગે હોતું નથી. તેથી અનેક સમસ્યાઓ સર્જતી વગરની ઘરડેમાં ચાલે છે, એનું દર્શન છે. આજની રાજકારણની રહે છે. આજે બે ધ્યાન પણાને કારણે વાહન અકસ્માતોમાં કેટલી સ્થિતિ! બાહ્ય વિકાસની વાતો જ થાય છે આંતરિક વિકાસ કોઈ કિમતી જિંદગીઓ હોમાઈ જાય છે. તેમાં Mobile લે, Mobike? સમજતું નથી. પરિણામે ભૌતિકતાના વંટોળમાં જીવન ચકરાવે ઉપર કચ્ચરઘાણ વાવ્યો છે. Mobile નો દુરુપયોગ એક ઘેલછાની ચહ્યું છે : ભૌતિક ભોગવટાની ભીતરમં મનનીય લેખ ખૂબ જચ્યો. હદે વધી ગયેલો જણાય છે. અરે! આજે ખાવામાં-જમજવામાં ય કિશોરસિંહ સોલંકીનો “ભુતાનના સંસ્મરણો’ - ભુતાનમાં આપણું ધ્યા હોય છે? ના બિલકુલ નહીં જાણે આપણે કોઈકને જ હોઈએ એવો અનુભવ કરાવ્યો. શંખેશ્વર મહાતીર્થનો ખવડાવતાં હોઈએ, તેમ પોતે ખાઈએ છીએ! ખાતી વખતે પણ દીકરી આરતીનો લેખ ઊંડાણપૂર્વકના અભ્યાસને પ્રગટ કરે છે. હજાર જાતની ઉપાધિ કરતાં રહીયે છીએ. ચાવી-ચાવીને, જમવાની એવો જ મીરાં ભટ્ટનો લેખ સમજનાર માટે માનવતાનો સાચો રાહ વાત જ સમૂળગી ભુલાઈ ગઈ છે. ઉતાવળે-બે ધ્યાનપણે જમવાથી ચીધિ છે. જે ખોરાકમાં લાળ ભળવી. જોઈએ જે ભળતી ના હોવાથી, પાયનમાં
યોસેફ મેકવાન તકલીફ ઉભી થાય છે. પેટમાં ખોરાક પચતો નથી. પરિણામે અપચો અને કબજિયાત થાય છે. તેમાં યે ઉભા-ઉભાં, હરતા-ફરતાં આવું
સાદર નમસ્કાર, પ્રબુદ્ધ જીવનનો ડિસેમ્બરનો અંક મળ્યો બુફે-ડીનર આરોગ્ય શાસ્ત્રથી વિતહ છે. વાતો કરતાં કરતાં ના
વાંચીને ખૂબ જ જાણવા મળ્યું, તેમાં ડો. ભદ્રાયુ વછરાજાનીનો ખવાય. ખાવામાં ધ્યાન દેવું જોઈએ. તો કુદરત રાજી રહે. માંદગી
ઈમોશન મધર ડિવાઈન ફાધર વાંચી લાગણી સભર બની જવાયું, દૂર રહે આરોગ્ય જીવવાય.
જ્ઞાન-સંવાદ વાંચવાથી પણ ઘણું જાણવા મળ્યું, તથા સુબોધીબેન હરજીવન થાનકી, સીતારામ નગર, પોરબંદર
સતીશ મસાલીઆ નો અત્યંતર તપ-સ્વાધ્યાય-ધ્યાન એ કાર્યોત્સર્ગ
વાંચીને તો ખૂબજ આનંદ થયો, મન ચંચળ છે સ્થિર ક્યારે બનશે. પ્રબુદ્ધ જીવન', ડિસેંબર ૧૭, છેલ્લા પાન પરના લેખમાં સંસ્કૃત તેના ઉપર ચિતર-મનન ચાલુ થઈ ગયું. કર્મનું રોકવું, મન એકાગ્ર વાક્યોમાં થોડી ભૂલો છે.
કરવું વગેરે સમજવાની ખૂબ જ મજા આવી, સ્વાધ્યાય કેવી રીતે (૧) એકડમ્ બહુસ્યામ - તેમાં ૩ ભૂલ છે.
કરવો? અઢાર પાપ સ્થાનકમાં જ ડૂબેલા છીએ. આ બધુ ડ (મૂળાક્ષર) નહિ, અવગ્રહ ચિહ્ન જોઈએ.
સુબોધીબેન બહુજ સરળ ભાષામાં સમજાવ્યું છે. સુબોધીબેન તમારા હું નહિ, “હજોઈએ.
નામ માંથી જ બોધ મળતો લાગે છે. બેન, હજુ તમે વધુ ને વધુ બીજા શબ્દમાં છેલ્લો અક્ષર “મ” નહિ “” જોઈએ,
લખજો અમારા જેવા તેમાંથી કંઈક સમજી શકે દરેક લેખો ખૂબજ (૨) મનઃ ઈવ.. તેમાં “ઈ” નહિ, “એ' જોઈએ.
ઉમદા હોય છે. પ્રબુદ્ધ જીવનને ખૂબ જ અભિનંદન તેમાંથી દરેક (૩) બંધ મોક્ષયોઃ
પ્રકારની જાણકારી મળે છે. હિમ્મતલાલ ભાઈનો “રજકા” વિષેનો તેમાં વચ્ચે જગા નહિ છોડતાં ભેગો એક શબ્દ કરવો જોઈએ. લેખ વાંચી અમે “રજકો” લેવાનું ચાલુ કરી દીધું. નવા વર્ષની કારણ સમાસ છે.
શુભેચ્છા. શાંતિલાલ ગઢિયા (વડોદરા)
ઇંદિરા શાહ
૧૪૨૯, નવજીવન સોસાયટી, 200
૮ મે માળે, લેમિંગ્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૮. આપના તરફથી “પ્રબુદ્ધ જીવનનો અંક ૯ - ડિસે. ૧૭ નો
મો. ૯૮૯૨૩૧૭૨૪૦ અંક મળ્યો. આભાર.
(ફેબ્રુઆરી - ૨૦૧૮)
પ્રબુદ્ધ જીવન