________________
અને સ્વરૂપ બતાવ્યું છે. ઉપાયો દર્શાવ્યા છે. પ્રસંગોને પોતાની આગવી શૈલીથી વબા | જીવંત જીવંત આંખ, ને એમાં પ્રમાદ કરનારાઓને ચીમકી પણ છે.
છે પ્રભુની આપી છે. આ બધી વાતો માટે તેઓએ સાધનાપંથે ચાલનારા સાધકો વિરલા | જીવંત જીવંત આંખ, કયાંક વાત્સલ્ય છલકાવ્યું છે. કયાંક કમાં જ હોય છે એ સાધક એટલે આપણી | આંખમાં વહાલ છે રેલાવી છે. કયાંક મિત્રભાવ વ્યક્ત કર્યો છે. આસ્થાના અર્ધાનસમાં ૫.પૂ. ગુરૂદેવપ્રભુ | આંખમાં કમાલ છે તો કયાંક કઠોર કડકાઈ પા દાખવી છે. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. જેમને ડંકો | આંખ અમૃત ઝરે પણ આ બધા હોઠ પર રહેલા શબ્દોના વર્તમાનમાં ગાજી રહ્યો છે. એવા આંખમાં સુખ, આંખમાં રસ ભાવો છે. હૈયામાં તો પહેલેથી છેલ્લે સુધી પુણ્યાત્માના સંયમજીવનને શોભાવનારી | આંખમાં તેજ છે. આંખ જાદુ કરે... ભાવુક જીવ પ્રત્યેની ઉછળતી કરશા વહેલી
સાધના પ્રસંગોનું સુંદર સંવેદનામય આંખમાં વહાલ છે. છે. છલકાયેલી છે.
આલેખન આ પુસ્તકમાં થયું છે. લેખક પોતે આંખ-માં, કમાલ છે. સંસ્કૃત ભાષાના અનભિન્ન જીવો પણ સાધક પુરુષોના સાધક છે. એ સાધકની ! | આંખમાં શાંતતાની દિવ્ય ઝલક છે તેઓશ્રીની આ કશાનો પાવન સ્પર્શી સાધનાથી આકર્ષાઈને તે સર્વ સાધનાઓની | પૂરા પ્રેમની પાંખ પામી શકે માણી શકે એ માટે આ ગ્રંથ સંકલન એક સ્થાને કરવાની એમની | છે પ્રભુની જીવંત જીવંત આંખ. ૨ રનના ગુજરાતી ભાવાનુવાદો - વિવેચનો લેખિનીમાં પણ શ્રદ્ધાની સૌરભ અનુભવાય |
આંખો બોલે છે પૂર્વે થયેલા છે. એ જ શ્રેરિામાં આજે છે. આપણાને એક નવું ગુજરાતી વિવેચન મળી
મારા અશુ અને જગાડે છે.
કર્તા કહે છે “ગુરુવર સાધનાના અને | આંખો ચમકે છે. રહ્યું છે અને વિવેચનકાર આ અજિતશેખર
ગુણોના ક્ષેત્રમાં મહ સમાન અને સાગરના મારા તમસને એ ભગાડે છે સૂરીશ્વરજી અરિહંતોના અનંત અનુગ્રહથી
સ્થાને હતા. તો પુસ્તકમાં થયેલું વર્ણન આંખોમાં શક્તિ અનંત છે અને પવિત્રતમ ઉજળી ગુરુ-પરંપરાના
કાંકરી અને તળાવના સ્થાને જ છે. જય નંદપ્રભા, ભગવંત છે આશીર્વાદથી લખાયેલ આ વિવેચન
આ પુસ્તકમાં ગુરુદેવની અજોડ
આંખમાં વહાલ છે વૈરાગ્યની ભીનાશનો અનુભવ કરાવે છે.
સાધના જીવનની વાત છે જે સાધના આંખમાં કમાલ છે. દરેક મોક્ષ ઈચ્છક જીવને શી રીતે ઉપકારી
આંખને જોઈજોઈ હરખે દેવર્ધિ, પુસ્તકનું નામ : સાધનાનો સરવાળો બને તેનું વર્ણન છે. સાધના કરાવે છે
સકલ સિદ્ધિની સાખ લેખક : મુનિ શ્રી જિનાગમરત્નવિજયજી કર્જનિર્જરા અને સાધના અપાવે છે મુનિ !
પાવ છે મન | છે પ્રભની જીવંત જીવંત આંખ. ૪ મ.સા. મારગડો.
| - દેવર્ધિ પ્રકાશક : શ્રી રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ અમદાવાદ
સૌ તમે સાથે રહ્યા તો વર્ષ આ સારું રહ્યું મૂલ્ય : રૂ. ૮૦/- પાનાં : ૧૨૬
સૌ તમે સાથે રહ્યા તો જોશ એકધારું રહ્યું આવૃત્તિ : પ્રથમ
મેં લખ્યું, ગાયું તમે ને, ચોતરફ ફેલાયું એ પ્રસ્તુત પુસ્તક
ગીત સૌનું થઈ ગયું : ના તારું કે મારું રહ્યું પરમોપકારી દાદા
ગીતના હોઠે હંમેશા સ્મિત રહ્યું એવું નથી ગુરુદેવ પ્રતિક્ષણાનુ
આંસુની લહેરો થકી આ ગીત કદીક ખારું રહ્યું સ્મરણીય પ્રભુ શ્રી
એકબીજાને મળ્યા નહીં તોય વાત વહેંચી શક્યા રાજેન્દ્રસૂરીશ્વરજી
ધન્ય સહ અસ્તિત્વ આ આનંદ દેનારું રહ્યું મ.સા. ના ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન યુક્ત
શું લીધું ને શું દીધું એની મને તો ખબર નથી જીવનની સૌરભને
સખ્ય જે બંધાયું છે તે સખ્ય બહુ પ્યારું રહ્યું પ્રસરાવે છે, જેનું આલેખન મુનિરાજ
એટલે દેવર્ધિનું આ નામ જાણે છે બધા જિનાગમ રત્નવિજયજીની કલમે
એના શબ્દોમાં હંમેશા ના બસ તારું રહ્યું આલેખાયેલ છે. જેમાં ગુરૂદેવના જીવન
- દેવર્ષિ
સાધનાનો સરવાળો
ફેબ્રુઆરી - ૨૦૧૮)
vઇ છqM
(૧૨૯