Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 132
________________ આપણા સ્વભાવને બરાબર ઓળખો એજ ધર્મ જેમણે પોતાની જાતને આંતરિક સાધના દ્વારા જાણી છે, એટલે ગુરુઓ ને પુરોહિતો વગેરે તો પથરાની પૂજા આરતી કરવાનું કહે કે સ્વ સ્વરૂપમાં સ્થિર થયા છે, એવા આત્મસ્થ અને આત્મજ્ઞાની કષ્ટ છે, ને ત્યાંથી ભગવાન પ્રાપ્ત થશે, એમ બધા કહે છે, પણ મારા ભાઈ અને વિપત્તિમાં પોતાની સજ્જનતા છોડતાં જ નથી, કારણ કે તેમણે ઈ પથરામાં તો ભગવાન નથી, માત્ર શણગારેલ પથરો જ છે, છતાં ને પોતાના સ્વભાવને જાણેલ હોય છે, ને તેમાં સ્થિર થયેલ હોય છે, ને ગામના માણસો પૂજા આરતી કરી શોધે છે, પરમાત્મા તો આપણા આંતરિક પરમ શાંતિ પ્રાપ્ત કરી હોય છે, જ્યારે જે આત્મસ્થ નથી, અંતરમાં આત્મા તરીકે બેટા છે, ત્યાં શોધતા નથી, માટે તેઓ બધાતો તેમણે પોતાના સ્વભાવને જાણી ને તેમાં સ્થિર થયો હોતો નથી, તે અંતરમાંથી શોધવાને બદલે પથરામાં શોધે છે. તો તેઓ મહા મૂર્ખ છે ઉચે ગમે તે પદ પર કે પહોચી ગયો હોય, કે સમાજનું શોષણ કરીને એમજ અર્થ થયો કહેવાય, કારણ કે જ્યાં છે જ નહી ત્યાં ક્યાંથી મળે. નાણા ભેગા કર્યા હોય, તો પણ તે પોતાની દુર્જનતા છોડતો જ નથી, જ્યારે મારો સુયો અહી નહી તો ધરમાતો છે, તે પ્રકાશ થતા સ્વાર્થ, લોભ અને અહંકાર તેમને શાંતિ લેવા દેતો નથી, જ્યારે આત્મસ્થ મળશે જ જ્યારે ગામના લોકોને ગમે તેટલો જળહળતો પ્રકાશ થશે, અહંકારરહિત હોય શાંતિ ધારણ કરીને સરળતા, સહજતા અને સત્યમાં આરતી પૂજા કરશે, દીવા કરશે, રાડા રાડી કરશે તો પણ મળનાર સ્થિર થઈને જીવન સ્વસ્થ રીતે જીવતો હોય છે, હીરો કીચડમાં પડી નથી. એટલે મુર્ખ અને મહા મુર્ખ કોણ તેતો આપ જ નકી કરો તે જ જાય તો પણ તે પોતાની ચમક ખોતો જ નથી, અને તેનું તેજ મુલ્ય રહે વ્યાજબી છે. છે, અને ધૂડ આકાશમાં ઉચે ચડે છે, છતાં પોતાનો સ્વભાવ છોડતી જ જીવનની અપૂર્ણતાઓ પર આજના કથાકારો, ધર્માત્માઓ લાંબા નથી, મેલા કરી જ દે છે, ને આપણને કષ્ટ આપે જ છે. તેવું આત્મસ્થ લાંબા ભાષણો દેતાજ ફરે છે, પરંતુ તેઓના જીવનમાં સત્યતા અને નહી આત્મસ્થમાં ફેર છે. | અનાસક્તિ, રાગદ્વેષ, અહંકારરહિતતા જોવા મળતી જ નથી. તેમના આપણે સૌવ પરમતત્વ પરમાત્માના દરબારમાં પહોચવા માટેનાં જીવનમાં સત્ય ધર્મની ઝલક જોવા મળતી નથી. આવા ધર્મ હીન યાત્રીઓ છીએ, પણ પરમાત્મા કયાં વસે છે, તેની જ ખબર નથી, જ્ઞાન અને અસત્ય વાદીઓ પોતાને તો નુકસાન કરે જ છે, કારણ કે દંભ નથી, ને બહાર દોડ્યા જ કરીએ છીએ, ને ભટકાઈ મરીએ છીએ, કરે છે દંભી માણસ કદી શાંતિ પ્રાપ્ત કરી શકે જ નહી, તે શાશ્વત પણ પરમતત્વ પરમાત્માનું ધર હાથમાં આવતું નથી, અને પ્રાપ્ત થતા નિયમ છે. તેઓ આખા સમાજ ને નુકસાન કરે છે, તેજ આજની ચિંતાનો નથી, પરમાત્માનું મંદિર આપણી અંદર છે, ત્યાં જ તે આપણા આત્મા મોટો વિષય છે, સત્ય શાસ્ત્રોમાં નથી તેતો પોતાના અંતરમાંથી જ સ્વરૂપે બિરાજેલ છે, જે આપણે બહાર શોધીએ છીએ, જ્યાં તેઓ શોધવું પડે છે, આત્મ જ્ઞાનની પ્રાપ્તિ એજ સત્યતામાં સ્થિરતા છે, હાજર જ નથી, ત્યાં ક્યાંથી મળે, આત્મામાં સ્થિર થવાથી જ પ્રાપ્ત થાય સત્યતાની પ્રાપ્તિ છે, જગતમાં કોઈ કોઈને સુધારી શકતુ જ નથી, આ બધા સુધારવા માટે નીકળી પડ્યા છે, તેથી તેની મહેનત ઊંધા વાસણમાં | અમારા ગામમાં એક કરશન પટેલ હતા તેઓ મગફળીનો વેપાર પાણી ભરવા જેવી પુરવાર થાય છે. અને કહેનારાની કરણી અને કરતા ને મગફળી ગામમાંથી ખેડૂતો પાસેથી ખરીદે ને કોથાળામાં ભરી કથની વચ્ચે બહુ મોટો ફેર હોય છે તેઓ બધા જ પેસો, પ્રતિષ્ઠા કોથળા શીવી લે ને પછી શહેરમાં જઈને વેચીયાવે એમાં એક દિવસ પ્રચાર અને પ્રપંચનાં એદીઓ હોય છે, અને નિસ્વાર્થ અને ફળની સાંજે કોથળા શીવવા હતા, ત્યાં સુયો પડી ગયો ને ઘરમાં લાઈટ નહોતી આશા વીના કામ કરનારા હોતા જ નથી, માટે તે તેની અસર થતી જ અંધારું હતું અને બહાર ચંદ્રનો સારો પ્રકાશ હતો એટલે બહાર બજારમાં નથી, અને આમે કોઈ કોઈને કોઈ સુધારી શકતું જ નથી સુધરવા પોતાનો સુયો શોધવા માંડ્યા કયાય સુયો મળે નહી, એટલે ગામના માટે માટે પોતાના મનથી તૈયારી હોવી જોઈએ. તોજ માણસ પોતાનું જુવાનો નીકળ્યા ત્યાં બાપા શું શોધો છો, શું ખોવાય ગયું બાપા કહે ઉર્વીકરણ કરી શકે છે, નદીનું પાણી ઉપર ચડાવવામાં મહેનત કરવી મારો મગફળીનાં કોથળા શીવવાનો સુયો પડી ગયો છે, આ ધૂળમાં પડે છે, ને નીચે લઈ જવા કાઈ મહેનત કરવી પડટી નથી. તેમ ઉર્વીકરણ મળતો નથી. એક છોકરા પાસે બેટરી હતી તેથી બાપા કહે બેટા જરા કરવા વિવેક, પુરુષાર્થ અને સત્યતાની આવશ્યકતા છે તે કદી કોઈના મદદ કરો ને છોકરે બેટરી કરી ને બધે જ શોધવા લાગ્યા પણ સુયો દ્વારા મળતી જ નથી, તેતો પોતાએ પોતાના માંથી સાધના દ્વારા જ કયાય મળે નહી છોકરા કંટાળીને કહે બાપા કયાં પડી ગયો છે તો શોધવી પડે છે, તે માટે પુરુષાર્થ કરવો પડે છે, ચાલો આપણે આપણી કહો, બાપા કહે હું કોથળા શીવતો હતો ત્યાં ઘરમાં હાથમાંથી પડી જાતને જાણીએ ત્યાજ સત્ય છે, જે પ્રાપ્ત થશે જ, ને પરમ શાંતિ સુખ ગયો ત્યાં પ્રકાશ નહોતો એટલે અહી પ્રકાશ છે માટે અહી શોધું છું, ની અનુભૂતિ થશે તેજ પરમાત્મા છે., બહાર પરમાત્મા નથી એટલું બાપા તમો તો સાવ જ મુર્ખ છો. સુયો ખોવાયો છે, ઘરમાં, ને બહાર સમજો. કાં શોધો છો. તો બાપા કહે મારા ભાઈ આપણા સાધુઓ, સંન્યાસીઓ, તત્વચિંતક પી. જે. પટેલ અમેરિકા છે. પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140