________________
પૂરી થાય છે. અમૃતાચાર્યે તત્વાર્થસારમાં સમ્યક્દષ્ટિને તમે કોઈ તીર્થનું વર્ષો જૂનું દેરાસર નજરમાં લાવો તો દેખાશે કે “ઈષતસિદ્ધ' કહ્યા છે. દૃષ્ટિમાં સિધ્ધ જેવો સંપૂર્ણ આત્મા ખ્યાલમાં પ્રથમ રંગમંડપ હોય છે - જે આપણા ઔદારિક શરીરનું પ્રતિક આવી ગયો હોવાથી સિદ્ધ કહ્યા છે.
છે. આગળ વધતાં પ્રાર્થના હોલ આવશે - જે આપણા તેજસ તિર્થંકર આદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં “ગાઢ” અને શરીરનું પ્રતિક છે. તે પછી મુખ્ય ગભારે આવશે - જે આપણા અવગાઢ'' સમ્યકત્વ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ- કાશ્મણ શરીરનું પ્રતિક છે. અવગાઢ સમ્યકત્વ એક સરખું. આત્માની નિરંતર પ્રતિતી વર્ચા કરે (આપણું આજે દેખાય છે તે દારિક શરીર - તેનાથી સૂક્ષ્મ તેને ભાયિક સમ્યકત્વ કહેવાય છે. આડીગ્રી સુધી પહોંચેલાને હવે કોઈ તેજસ શરીર - તેનાથી સૂક્ષ્મ કાર્મણ શરીર - તેમાં બિરાજમાન અવલંબનની જરૂર નથી. આપણે મહાવીરને આપણી કુક્ષા સુધી નીચે આપણો આત્મા) ઉતારીને મુલવીએ છીએ માટે આપણને આવા બધા સવાલ થાય ગભારામાં ભગવાનની મૂર્તિ છે જે આપણા આત્માનું છે. બાકી મરીચીના ભાવમાં મહાવીરના જીવે તીર્થકર (આદિનાથ પ્રતિક છે. પણ ગભારામાં એટલું બધું અંધારું છે કે મૂર્તિ હોવા દાદા)ની વંદના-પૂજા કરી જ છે.
છતાં આપણને દેખાતી નથી કે તે આપણામાં રહેલા અજ્ઞાનનું હવે આપનો સવાલ છે કે તો જૈન ધર્મમાં મૂર્તિપૂજા આવી પ્રતિક છે. આત્મા હોવા છતાં અજ્ઞાનના અંધકારને લીધે તે કયાંથી? તો તમને ખ્યાલ હશે કે ભરત મહારાજાએ ત્રણેય ચોવીશી આપણને પ્રતીત થતો નથી. પરંતુ ગભારામાં દિવો પ્રગટાવવાથી (અતીત-અનાગત અને વર્તમાન)ની પ્રતિમા ભરવી હતી. અષાઢી મૂર્તિના દર્શન થાય છે - તે દિવો જ્ઞાનનું પ્રતિક છે. સમ્યકજ્ઞાન શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્યારે પ્રતિમા ભરાવી હતી જ્યારે પ્રગટ થવાથી આત્મ દર્શન થાય છે. દિવો ચોવીસે કલાક ચાલુ હજી તેમનો જીવ તીર્થકર રૂપે જન્મ્યો પણ નહતો. સમવસરણમાં રખાય છે – તે બતાવે છે કે જેને ક્ષાયિક સમ્યકત્વ પ્રગટે છે તેને પણ જિનમંદિર અને તેમાં જિન પ્રતિમાઓ હોય છે. નંદીશ્વર દ્વીપમાં નિરંતર, ચોવીસે કલાક આત્માની પ્રતિતિ વર્યા કરે છે. શાશ્વત જિનબિમ્બ બિરાજમાન છે જ્યાં દેવગણ ભક્તિ કરવા વર્ષો પછી ભાષા બદલાઈ જશે પરંતુ આ પ્રતિકરૂપે જ્ઞાન જાય છે.
ભાવિ પેઢીને મલતું રહેશે એવી દીર્ધદષ્ટિ વાપરીને પૂર્વાચાર્યોએ એટલે એક વાત યાદ રાખવી કે આપણા જેવા બાળ જીવો આ બધી રચના કરી છે.
ITI માટે મૂર્તિ-દર્શન-પૂજા એ એક અવલંબન છે. દર્પણ હાથમાં લેતા
સુબોધી સતીશ મસાલીયા જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ જિનેશ્વર સ્વરૂપના ચિંતવન
૧૯, ધર્મપ્રતાપ, દામોદરવાડી, રૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ભગવાન બનીને આપણે
કાંદીવલી (ઈસ્ટ), મો. ૮૮૫૦૦૮૮૫૬૭ કેવી રીતે અનંત સુખી થઈએ તે તેમના સ્વરૂપને જોઈને શીખી શકીએ છીએ અને તેટલા માટે તેમના દર્શને જઈએ છીએ. તે
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી) આપણા આદર્શ છે અને એમના દર્શનથી આપણને આપણા આદર્શ
જનરલ ડોનેશન તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે. જિનેદ્ર દર્શન, નિજદર્શનની
રકમાં નામ. દૃષ્ટિથીજ કરવા જોઈએ. પ્રભુના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે
૨૦૦૦ - શ્રીમતી સુહાસિનીબેન કોઠારી તેને મૂર્ખ કહ્યો છે. પ્રતિમા પાસે અપેક્ષા રાખી પૂજા કરવી તે
હસ્તે : રમાબેન મહેતા મિથ્યાત્વ છે. પણ પ્રતિમાના દર્શન આત્માના કલ્યાણ અર્થે છે કે
૨૦૦૦/- શ્રી મિહિરભાઈ કોઠારી જે ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. કે જેનાથી
હસ્તે : રમાબેન મહેતા જિનેન્દ્રના શુદ્ધ આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, આત્માના અપૂર્વ
૧૦૦૦/- શ્રી અભિષેક કોઠારી હસ્તે : રમાબેન મહેતા ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને જીવના અંતિમ ધ્યેયરૂપ
૫૦૦૦/શુદ્ધસ્વરૂપનું ધ્યાન થતાં આત્મબોધ થાય. પ્રતિમા પર દૃષ્ટિ સ્થિર | જમનાદાસ હાથિભાઈ મહેતા અનાજ રાહત ફંડ | રાખવાથી એકાગ્રતા સધાય છે માટે આત્માર્થી મુમુક્ષુ જીવે
૨,૦૦૦/- શ્રી આષય કોઠારી મૂર્તિપૂજાના વિવાદમાં ઉતરવું જોઈએ નહી.
૨,૦૦૦/પંડિત બનારસીદાસજી કહે છે કે “જેની ભવસ્થિતિ અલ્પ થઈ ગઈ છે, મુક્તિ નજીક આવી ગઈ છે, તેજ જિનપ્રતિમાને જિનેન્દ્ર - પ્રબુદ્ધ જીવન લવાજમ સરખી સ્વીકારે છે. મંદિરોની રચના પણ એ રીતના થઈ છે કે આ ૭,૦૦૦/- શ્રી વિરેન્દ્ર મોદી - દુબઈ શાસ્ત્રજ્ઞાન વર્ષોના વર્ષો સુધી “પ્રતિક'ના રૂપમાં સચવાઈ રહે.
૭,૦૦૦/(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન
૧૩૧