________________
લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિક પ્રબુદ્ધ જીવનના જાન્યુઆરી, સરસ અને સરળ વ્યાખ્યા કદાચ અગાઉ ક્યારેય પણ સાંભળવા કે ૨૦૧૮ના અંકમાં તંત્રી મહોદયા ડૉ. સેજલબેન શાહ તંત્રીલેખ વાંચવામાં નથી આવી. હું તો આગળ વધીને એમ પણ કહીશ કે, “શોધ ભીડમાં ખોવાયેલાં આપણાં સહુની!” દ્વારા સાહજિક “કદાચ પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ના થઈ હોય છતાં પણ, જો હળવાશપૂર્વકની શરૂઆત કરીને આપણને પણ પોતાની સાથે જાણે એક વખત જીવનમાં જે કંઈ નથી મળ્યું તેનો અભાવ ખટકે નહીં કે કયાંક કોઈક ગહન કદીય ન ખેડાયેલા કે ન દેખેલા કે ન અનુભવેલા અને એ માટે જો કોઈ જ ફરિયાદોનો ભાવ પણ ન હોય તો એ મોક્ષ પ્રદેશ તરફ પોતાની સાથે હાથ પકડીને લઈ જતા હોય એવા કોઈક સિવાય કાંઈ જ નથી.” અનુભવ થયો. “અંધકાર છેવટે શું છે?' થી શરૂઆત કરીને હાલમાં અમારા ગામમાં પૂજ્ય મહાસતીજીએ જીવનમાં ડગલે તંત્રીલેખમાં આગળ વધતાં આપણે પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા ને પગલે અનુભવતી અસમાધિ ટાળવા માટે સોક્રેટીસનો સુંદર હોઈએ અને આપણા પોતાના અંતિમ પરમ ગંતવ્યસ્થાન તરફ દાખલો આપ્યો હતો. એક સદાય પ્રસન્ન રહેતા વયોવૃધ્ધ માણસને આગળ વધતા હોઈએ એવું લાગ્યું.
સોક્રેટીસ તેની પ્રસન્નતાનું કારણ પૂછે છે ત્યારે એ વડીલ કહે છે પોતાના અંતરમાં અનુભવાતી મનોવ્યથાને જાણે કે વાચા કે; હું મારા જીવનમાં પ્રસન્નતા જાળવી રાખવા સદાય એક નિયમનું આપતા હોય તેમ ડૉ. સેજલબેનએ લખ્યું છે કે, “થીજી ગયેલાં પાલન કરું . “જીવનમાં પરિવારના સભ્યો સાથેના સંબંધો, આકારો બનીને, આ શહેરમાં જીવવા કરતાં તોફાનોને સંધરીને સગવડો, હાલની પરિસ્થિતિ તથા જે કાંઈ પણ છે એમાં હું ક્યારેય મંથન કરતાં રહેવું સારું. જ્યારે અંદર બધું થીજી જાય છે ત્યારે પણ કોઈ પણ જાતની ઉણપ કે ઓછપ નથી અનુભવતો અને હંમેશા જીવિત અને મૃત્યુ પામેલા આકારો વચ્ચે બહુ ફરક નથી રહેતો.” સંતોષ માનું છું.” આપણા પરિવારના અન્ય સભ્યો સાથેના જે વર્તમાનમાં આપણે નિહાળી રહ્યા છીએ કે મોટા ભાગના મનુષ્યો પણ સંબંધો હોય, આપણી પાસે જે પણ ભૌતિક સુખ સગવડના આજે કે પોતાના જીવનમાં થીજી ગયા હોય એવું તદ્દન નિષ્ક્રિય સાધનો હોય, હાલમાં આપણી જે પણ પરિસ્થિતિ હોય એમાં જ હેતુવિહિન મૃતપ્રાય જીવન જીવી રહ્યા છે ત્યારે સેજલબેન આવું જો આપણને સંતોષપૂર્વક રહેતાં આવડી જાય તો ધ્યાનમાં રાખજો જીવન જીવવાને બદલે ભલે ને તોફાનો આવતા હોય છતાં પણ, કે, તમે મોક્ષમાં જ છો! મોક્ષ એ ભવિષ્યમાં મેળવવાની કોઈ સંકલ્પ જીવંત જીવન જીવતાં તોફાનોને પણ, “ભલે પધારો' કહે છે. કે સિધ્ધિ નથી. મોક્ષ અહીંયાં જ છે, અત્રે, વર્તમાનમાં જ જો માણતાં જીવનમાં મંથન તો હોવું જ જોઈએ. જો મંથનનું વલોણું વલોવાશે આવડે તો મોક્ષ આ દુનિયામાં અત્યારે જ છે! તો જ નવનીત પ્રાપ્ત થશે ને! આપણે આપણા જીવનમાં જો સિધ્ધ આ ભીડમાં પણ આપણે જો યોગ્ય દિશામાં આપણને પોતાને ગતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હશે તો એ માટે શાંતિથી જીવન શોધીશું તો આપણી ખોજ ચોક્કસપણે સફળતાને વરશે અને સિધ્ધિ જીવ્યા કરવાથી કાંઈ જ નહી મળે, સતત અને અવિરત પુરૂષાર્થ પામીશું. ડૉ. સેજલબેનને આટલા સુંદર તંત્રીલેખ માટે હૃદયપૂર્વકના દ્વારા જ આપણે ઈચ્છિત મનોકામના પૂર્ણ કરી શકીશું.
અભિનંદન. સાવ સાચી વાત છે કે, “એક વાર બધું આવડે છે, એવો ગર્વ, જ્ઞાનનો ગર્વ, લોકપ્રિય હોવાનો ગર્વ મનો-મસ્તિકમાં છવાઈ જાય
જાદવજી કાનજી વોરા છે, પછી આગળના બધા જ દરવાજા બંધ થઈ જતા હોય છે.'
મો. ૯૮૬૯૨૦૦૦૪૬ આત્મશ્લાધા કે સ્વપ્રશંસા એ મનુષ્યની મોટામાં મોટી નબળાઈ
સ્વપ્ન એક સજાવી જો તું આંખમાં હોય છે. એક વખત પોતાના કાર્ય માટે જો સંતોષ થઈ જાય અને
જોશ આપોઆપ આવશે પાંખમાં. પોતે કરેલા કામો માટે અહમ કે અભિમાન આવી જાય તો આપણા કાર્યની ગતિ સ્થગિત જ થઈ જાય અને કદાચ આપણી પ્રગતિનો
એક વાર બનાવી જો મોટો વિચાર પણ અંત આવી જાય. આપણા કાર્યો માટે કેટલીક વખત ઘણા પ્રાણ ફૂંકાશે પછી તો રાખમાં. બધા પ્રશંસાત્મક પ્રતિભાવો સાંપડતા હોય છે. પણ, આપણે સતત
પળની કિંમત બે બદામની હોય નહીં સજગતા રાખીને વાસ્તવિકતા અને નક્કરતાની ભૂમિ પર જ
એની કિંમત થાય તો થાય લાખમાં. ૩ વિચરવાનો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ.
આ લેખમાં કેટલું સરસ લખાયું છે કે, જ્યારે પોતાની ઈચ્છિત બહાર શું શોધ્યા કરે છે બાળને વસ્તુ મળી જાય છે, ત્યારે જીવનમાં એક તબક્કો આવે છે. એ તો સંતાયું છે તારી કાંખમાં. fulfilment– સમુચિત આનંદ – પ્રસન્નતા. હવે જીવનમાં જે કંઈ
કામની સાચી લગન જોવા મળે નથી મળ્યું તેનો અભાવ ખટકતો નથી અને ફરિયાદ નથી રહેતી.
બહુ ઊંચે ચીપકેલી એ મધમાખમાં. ૫ આ પછી જે સમજાય છે તે છે. મોક્ષ!” ખરેખર, મોક્ષની આટલી
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)