________________
પરણીને શું પામીજી? હલ્લો - ફલ્લો, વરની મામી મામીજી! હલ્લો - ફલ્લો.
ગણીગણીને થાકીજી, હલ્લો - ફલ્લો,
ઢગલો ફઈજી-કાકીજી! હલ્લો - ફલ્લો. ખોટ પડી છે ખાસીજી, હલ્લો - ફલ્લો. નથી નામનાં માસીજી! હલ્લો - ફલ્લો,
જેવાં વહાલાં પોતરાં, હલ્લો - ફલ્લો.
એવાં વહાલાં દોતરાં, હલ્લો - ફલ્લો. ઘાટઘાટનાં પીધાં છે, હલ્લો - ફલ્લો, સગપણ કેવાં સીધાં છે? હલ્લો - ફલ્લો.
બહેન રૂપાળી કેવી છે? હલ્લો - ફલ્લો, બાલો તોય બનેવી છે, હલ્લો - ફલ્લો.
કેવા સવળા પાસા છે, હલ્લો - ફલ્લો,
માસી જેવા માસા છે! હલ્લો - ફલ્લો. ભગલે વાટ્યો ભાંગરો, હલ્લો - ફલ્લો, છોરો કોનો બાંગરો? હલ્લો - ફલ્લો.
ફળિયા વચ્ચે કૂંડી છે, હલ્લો - ફલ્લો,
સાસુ કોની ભૂંડી છે? હલ્લો - ફલ્લો. વખત વગરનું ચોમાસું, હલ્લો - ફલ્લો, કડેધડે છે વડસાસુ? હલ્લો - ફલ્લો.
નાળ વિનાનો હુક્કો છે, હલ્લો - ફલ્લો,
વડસસરાનો રુક્કો છે, હલ્લો - ફલ્લો. પંગતમાં જે પહેલો છે, હલ્લો - ફલ્લો, વેવાઈઓનો વેલો છે, હલ્લો - ફલ્લો.
હસવામાં એ હાણ છે, હલ્લો - ફલ્લો,
બેઉ જણી વેવાણ છે! હલ્લો - ફલ્લો. ચૂલા ઉપર ઠીકરી, હલ્લો - ફલ્લો, સૌને વહાલી દીકરી, હલ્લો - ફલ્લો.
પિયરિયાઓ પોખી છે, હલ્લો - ફલ્લો, સાસરિયાંમાં નોખી છે, હલ્લો - ફલ્લો.
(‘વંદે માતરમ', ડિસે. ૨૦૦૨માંથી) પ્રબુદ્ધ જીવન'ના બે અંકો મળ્યા. તેમાં પણ તમારી હાજરી અનુભવાય છે. માતૃભાષાના સંરક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેના જ સમર્થન રૂપે આ સાથેનું બાલકાવ્ય ઉપયોગી થશે. અંકમાં કાવ્ય લીધુ છે, પાના નં. .... હું માનું છું કે જો બાલવયે જ માતૃભાષાનું મહત્ત્વ નહીં સમજાય તો તેવું બાળક ઘણું બધું ગુમાવશે. માત્ર સગપણ સૂચક શબ્દોનો કેવો ખજાનો આપણે ત્યાં છે તેનું મહત્ત્વ ઉપરની રચનામાં છે. કદાચ ખપ લાગશે.
હરિકૃષ્ણ પાઠક
કર્ણાટકનું ગૌરવ : શ્રવણ બેલગોલાના બાહુબલી
- ર૩, ૬. પાલ ટોલિયા. (બાર વર્ષે યોજાતો જેનનો મહામસ્તકાલિક આ વર્ષે બાહુબલીને પોતાને આધીન બનાવી - પરાજિત કરી બાહુબલીના ફેબ્રુઆરીમાં થઈ રહેલ છે.)
રાજ્ય પોદનપુર પર પણ અધિકાર જમાવવા ઈચ્છતા હતા. પર્વતિકાઓ અને હરિયાળીની પ્રાકૃતિક સુંદરતા જ્યાં સર્વત્ર પોદનપુર નરેશ સ્વાભિમાની હતા અને પરાજિત થવા - અગ્રજને છવાયેલી છે એવું કર્ણાટકનું નાનું એવું જૈન તીર્થ શ્રવણ બેલગોલા આધીન થવા જરા પણ તૈયાર ન હતા. સમ્રાટ ભારતનું અભિમાન અને એમાં ઊભેલી સત્તાવન ફૂટ ઊંચી ભગવાન બાહુબલીજીની ઘવાયું અને એમને બાહુબલીને યુદ્ધ માટે લલકાર્યા. આપસી વિશાળકાય દિવ્ય પ્રતિમા, જેની આભા પ્રાકૃતિક સૌંદર્યને અધિક મતભેદને દૂર કરવાના હેતુથી અનેક નિર્દોષ સૈનિકોના પ્રાણ લેવાનું રમણીય બનાવે છે, કોઈ સ્વનામઘન્ય મૂર્તિકારના હાથે એક જ કાર્ય અનુચિત લાગતાં તેઓએ કંઠયુદ્ધમાં ઉતરવાનું નક્કી કર્યું. પથ્થરમાંથી ગહન શ્રદ્ધા અને સહિત બનેલી આ પ્રતિમા અહીં એક બાહુબલી વિજયી થયા. પણ વિજય પ્રાપ્તિ થતાં જ એમનું મન આ હજાર વર્ષોથી ઊભી છે. પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે માયા અને પ્રપંચથી વિરક્ત થઈ ગયું અને એ જ પળે એમને અને ભગવાન બાહુબલીના જીવનને યાદ કરી એમની તપસ્યા અને સંસારત્યાગ કરી દીક્ષા લીધી. દીર્ઘ તપશ્ચર્યા પછી એમણે કેવળજ્ઞાન ત્યાગને યાદ કરતા નતમસ્તક બની જાય છે.
પ્રાપ્ત થયું. શિલ્પકારે ભગવાન બાહુબલીની એ જ ધ્યાન મગ્ન, પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલીએ શાંતચિત્ત મુદ્રાને અત્યંત કુશળતાપૂર્વક પ્રસ્તુત કરી છે. પિતાના માર્ગનું અનુસરણ કરી આ અસાર સંસારનો ત્યાગ કરી અગણિત વર્ષોથી લાખો શ્રદ્ધાળુ ભક્તોને આકર્ષતી આ દીક્ષા ગ્રહણ કરી. એમને વિરાગના માર્ગે ગમન કરવા પ્રેરિત કરનારો પ્રતિમાનો દર બાર વર્ષે તેમ જ પ્રત્યેક શતાબ્દીના પ્રસંગે પ્રસંગ પણ ઘણો રોચક છે. બાહુબલીના અગ્રજ રાજર્ષિ ભરત મહમસ્તકાભિષેક થાય છે. મૂર્તિની સ્થાપનાના હજાર વર્ષ પૂર્ણ ચક્રવર્તી અત્યંત સાહસી અને મહત્વાકાંક્ષી રાજા હતા. પૃથ્વીના થતાં ૨૨ ફેબ્રુઆરી ૧૯૮૧ ના દિવસે ગોમટેશ્વર સહસ્ત્રાબ્દી છયે ખંડ પર પોતાની વિજય પતાકા લહેરાવ્યા પછી અનુજ સમારોહ ભવ્ય આયોજનો સહિત ધૂમધામથી ઉજવાયો. જેમાં દેશના (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન
૧૨૩