Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 121
________________ પ્રતિમા તમારે ત્યાં પાછા આવ્યા છે. આ પ્રતિમાને ઘરમાં રાખો એમના પુત્ર તે રસિકદાસ કાપડિયા. તેમણે પણ પોતાના અને ખૂબ ભાવથી પૂજો. તમારું અને તમારા પરિવારનું કલ્યાણ પિતાની પરંપરા જાળવી. તેમના પુત્ર તે હીરાલાલ કાપડિયા. પ્રો. થશે.” હીરાલાલ કાપડિયા મહાન સંશોધક બન્યા અને વિશ્વમાં અખૂટ વરજદાસ કહે, “ગુરુવર, હું તમારી આજ્ઞા મુજબ જ કરીશ.” કીર્તિ મેળવી. વરજદાસે પોતાના ઘરની પાછળના વાડામાં નાનકડું ગૃહચૈત્ય કિસ્મતની કરામચ કેવી હોય છે! બનાવ્યું. જૈન પૂજા પદ્ધતિ શીખીને ભગવાનની ભાવથી ભક્તિ કરવા માંડી. દિવસે દિવસે વરજદાસની ખૂબ પ્રગતિ થઈ. મો. ૮૭૮૦૭૭૫૭૩૫ સૂચિપત્ર : સં. ૨૦૭૩ વિવિધ અજૈન પુસ્તકાલયો પાસે ગ્રંથો ખરીદવા માટે નાનું પણ પ્રશ્ન તો ઉપર રજૂ કર્યો એ જ છે કે એક સંસ્થા કેટલા મોટું ફંડ હોય જ છે. અને તે સંસ્થાઓ જૈન ધાર્મિક પુસ્તકો મુનિરાજોનો, કેટલા પ્રકાશકોનો, કેટલી સંસ્થાઓનો સંપર્ક ખરીદવા પણ ઈચ્છતી હોય છે. અમુક સંસ્થાઓ તો આ માટે કરી શકે? સૌએ સહકારનો હાથ લંબાવવો રહ્યો. આ કોઈ ખરેખર પ્રયત્ન પણ કરે જ છે. પરંતુ શ્વેતાંબર મૂર્તિપૂજક વ્યક્તિ કે સમુદાયને જ લગતું કાર્ય નથી, સકલ શ્રી . મૂ. જૈન સમાજની જનસંખ્યા ૪૦ લાખ કરતાંય વધુ હોવા છતાં આપણી સંઘનું છે. સંસ્થા પાસે જેટલાં પુસ્તકો છે તેમનો તેમ જ આ પાસે તમામ મુદ્રિત ગ્રંથોનાં નામ, પ્રકાશક, મૂલ્ય, પ્રાપ્તિસ્થાન, વ્યવસ્થામાં સહકાર આપનાર અન્ય સંસ્થાઓ પાસે જે પ્રકાશનો સામાન્ય પરિચય જેવી પ્રાથમિક વિગતો ધરાવતું સૂચિપત્ર પણ ઉપલબ્ધ છે તેમનો આ સૂચિપત્રમાં સમાવેશ કરવાનું કાર્ય ટૂંક નથી. એવી કોઈ મધ્યસ્થ વ્યવસ્થા પણ નથી કે જ્યાંથી કોઈ સમયમાં શરૂ થશે. પરંતુ ઘણાં પ્રકાશનોની અમને જાણ જ ન ચોક્કસ સમયગાળામાં પ્રકાશિત તમામ પુસ્તકોની સામાન્ય હોય અને તે પ્રકાશનો આ સૂચિપત્રમાંથી બાકાત રહી જાય માહિતી પણ મળી શકે. આ સંજોગોમાં કોઈપણ સંસ્થા ગ્રંથોની તેમ પણ બને. તેથી સૌ પૂજ્ય આચાર્ય ભગવંતો, શ્રમણ ખરીદી કરવા ઈચ્છે તો પણ શક્ય નથી બનતું. એક સંસ્થા કેટલા ભગવંતો અને પ્રકાશનસંસ્થાઓને નમ્ર વિનંતિ છે કે આ મુનિરાજોનો, કેટલા પ્રકાશકોનો, કેટલી સંસ્થાઓનો સંપર્ક પ્રકલ્પમાં અવશ્ય સહકાર આપે અને સં. ૨૦૭૩ માં પ્રકાશિત કરી શકે? અને ખરેખર તો જેને સંસ્થાઓ કે શ્રમણો માટે પણ તમામ પ્રકાશનોનું ફક્ત લિસ્ટ નીચેના સરનામે મોકલી આપે. સમસ્યા તો સરખી જ છે. લિસ્ટ જો વધારે પુસ્તકોનું હોય તો તેમાં સં. ૨૦૭૩ નાં ઉપરાંત જૈન શ્રમણ-શ્રમણીગણ તેમ જ શ્રાવકવર્ગમાં પણ પ્રકાશનોની અલગથી નિશાની અવશ્ય કરશો. અને શક્ય હોય વાંચનનો રસ વધી રહ્યો છે. પણ તેઓ પાસે પ્રકાશિત પુસ્તકો તો તે પુસ્તકોનું પ્રાપ્તિસ્થાન પણ જણાવશો. અંગે માહિતી ન હોવાથી ઘણી વખત તેઓ મૂંઝવણ અનુભવતાં શક્ય હોય તો લિસ્ટમાં ગ્રંથના નામ સાથે આટલી વિગતો નોંધવી - કર્તા, વૃત્તિકાર, અનુવાદક, વિવેચક, સંપાદક, આ સમસ્યાના નિવારણ અર્થે એક પ્રાથમિક વિકલ્પ વિચાર્યો સંશોધક, પ્રેરક (આમાંથી જે પણ નામ મળે તે), પ્રકાશક છે. શેઠ હઠીભાઈની વાડી – અમદાવાદ સ્થિત શ્રીવિજયનેમિસૂરિ- સંસ્થા, પ્રાપ્તિસ્થાન, પૃષ્ઠસંખ્યા, મૂલ્ય, વિષય, સામાન્ય જ્ઞાનશાળા તરફથી દર વર્ષે એક સૂચિપત્ર તૈયાર કરવાનું નિર્ધાર્યું પરિચય (બે કે ત્રણ પંક્તિમાં). છે. જેમાં વીતેલા વર્ષનાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘનાં તમામ પ્રકાશનોની સામાન્ય માહિતી રજૂ થશે. આ માટે | સંપર્ક - શ્રીવિજયનેમિસૂરિ-જ્ઞાનશાળા, શ્રાવકોનો તેમ જ કોમ્યુટર નિષ્ણાતોનો સહકાર લઈને એક શાસનસમ્રાટ ભવન, શેઠ હઠીભાઈની વાડી, વ્યવસ્થા ઊભી કરવાનું અને સં. ૨૦૭૩ ના વીતેલા વર્ષ દરમ્યાન દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, પ્રકાશિત તમામ ગ્રંથોનું સૂચીકરણ કરવાનું કાર્ય પ્રારંવ્યું છે. અમદાવાદ - ૩૮૦ ૦૦૪. આનાથી પ્રકાશનજગત સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓને સુવિધા મો. 97265 90949 (W.A.) Email - nemisuri.gyanshala@gmail.com હોય છે. થશે. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવુન ૧૨૧

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140