________________
જૈિન પરંપરાના પુનરુધ્ધારકો-૧૨ જે દ્રષ્ટિ પ્રભુદર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે!
- આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી સૂરતને સોનાની મૂરત કહે છે.
વરદાસ કહે, “તો હું શું કરું?” સૂરતની ભવ્યતાનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે પ્રો. વડીલો કહે, ‘તે પ્રતિમા તું તાપી નદીમાં જઈને મૂકી આવ.” હીરાલાલ રસિકદાસ કાપડિયાનો ઉલ્લેખ અચૂક કરવો પડશે. વરજદાસનું મન તો ડંખતું હતું. મૂર્તિ નદીમાં પધરાવવાનું
પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એટલે જૈનોના પ્રખ્યાત ગમતું નહોતું. કિંતુ એ પણ સમજાતું નહોતું કે આ ભગવાનની સંશોધક.
મૂર્તિ ઘરમાં રાખીને શું કરવાનું? વરજદાસ સ્નાન કરીએ. સ્વચ્છ શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાએ પૈસા કમાવવા કદી પ્રયત્ન વસ્ત્રો પહેરીને, હાથમાં પ્રતિમા રાખીને નદીમાં પધરાવવા ચાલ્યા. ન કર્યો. પ્રતિષ્ઠાની કદી ઝંખના ન કરી. કિંતુ પોતાના જીવનકાળ મનમાં ઘણું દુઃખ હતું, પણ પોતાનું અજ્ઞાન વધારે દુ:ખી દરમિયાન તેમણે જૈન સાહિત્ય, જૈન ઇતિહાસ, ગણિત અને પ્રાકૃત કરતું હતું. વરદાસ તાપી નદીએ પહોંચ્યા. નદીમાં થોડેક સુધી ભાષાના સંશોધન પાછળ પળેપળ ખર્ચી. એમના સમયમાં આ અંદર જઈને મૂર્તિ પધરાવી. હાથ જોડ્યા. વરજદાસ મનોમન બોલ્યા, દેશમાં અનેક વિદ્વાનો માટે થયું છે તેમ કોઈને ખબર પણ ન પડી “ભગવાન, મારાથી જે ભૂલ થઈ હોય તે માટે માફ કરજો.” કે આ કઈ કોટિના મોટા વિદ્વાન છે, પણ આજે જગતભરના વિદ્વાનો વરજદાસની આંખોમાં જળજળિયાં આવી ગયા. શ્રી કાપડિયાને સન્માન સાથે સંભારે છે.
વરજદાસ પાછા વળ્યા. તે વખતે તેમને લાગ્યું કે પોતાના આશ્ચર્યની વાત એ છે કે શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયાના ધોતિયાનો છેડો કયાંક ફસાયો છે. એમણે નીચે વળીને ધોતિયાનો દાદા જૈન ધર્મ પાળતા નહોતા. તેઓ વૈષ્ણવ હતા. તેઓ જૈન કેમ છેડો ખેંચ્યો તો ભગવાનની મૂર્તિ હાથમાં આવી ગઈ. બન્યા તે જાણીએ છીએ ત્યારે આપણને તેમાં કુદરતનો અનોખો વરજદાસ બીજી વાર તાપી નદીમાં થોડાંક પગલાં આગળ સંકેત સમજાય છે.
જઈને મૂર્તિ પધરાવી અને પાછા વળ્યા. તે વખતે પણ ધોતિયાનો ભાવનગરમાં વરજદાસ દુર્લભદાસનો પરિવાર રહે. ધર્મ કર્મે છેડો ખેંચાતો હોય એવું લાગ્યું. વરદાસે નીચા નમીને ધોતિયું વૈષ્ણવ. વરજદાસ વેપાર કરે. નીતિ અને પ્રામાણિકતા ક્યાંય ન ખેંચ્યું અને ભગવાનની મૂર્તિ પાછી હાથમાં આવી ગઈ.. ચૂકે.
આવું ત્રીજી વાર પણ થયું. આવું ચોથી વાર પણ થયું. એકદા વરજદાસને લાગ્યું કે વધુ કમાવા માટે ભાવનગર વરજદાસ સમજ્યા કે આ ભગવાન મારા ઘરે રહેવા માગે છોડીને બીજે રહેવા જવું પડશે. કુટુંબની સંમતિ મેળવીને તેઓ છે! પરિવાર સાથે સૂરત આવીને વસ્યા. સૂરતમાં ગોપીપુરા અને વરદાસ એ પ્રતિમાં પોતાના ઘરે લઈ આવ્યા. એક ગોખલામાં વડાચીટાની વચમાં એક નાનકડું ઘર લીધું. ઘરની આગળ પાછળ મૂર્તિ ભાવથી પધરાવી. એ દિવસે વરજદાસ બીજા કોઈની સલાહ ખુલ્લી જમીન હતી. મોટી દીવાલ હતી. વરજદાસે સૂરતમાં એક લેવાને બદલે નજીકમાં રહેલા એક ઉપાશ્રયમાં પહોંચ્યા. નાનકડી દુકાન કરી. ધંધો ચાલ્યો.
જૈન ઉપાશ્રયમાં મધ્ય ભાગમાં એક સાધુવર બેઠેલા. જ્ઞાન કોઈક કારણવશ ઘરની પાછળના વાડામાં એક વાર ખોદવાનું અને તપ એમના મુખ પર ઝળકે. વરજદાસ એમને નમીને ત્યાં થયું. જેની ક્યારેય કલ્પના નહોતી એવું એ દિવસે બન્યું. જમીન બેઠા. પોતાના ઘરમાં મળી આવેલી જિન પ્રતિમા અને બનેલી ઘટના ખોદતી વખતે અંદરથી ધાતુની જૈન પ્રતિમા મળી.
કહીને પૂછ્યું, “મુનિવર, હું વૈષણવ છું. આ જૈન પ્રતિમા છે. મારે વરજદાસ આશ્ચર્યમાં પડી ગયા.
શું કરવું તે કહો.” જન્મ વૈષ્ણવ અને જૈન ધર્મ માટે કશી ખબર નહીં. મૂર્તિ એટલી મુનિશ્રી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. વરજદાસને સુંદર કે એને જ્યારે જળથી સ્વચ્છ કરી, ત્યારે તે દીપી ઊઠી. લઈને તેમના ઘરે પહોંચ્યા. મુનિશ્રીએ પ્રતિમા નિહાળ્યા. વરદાસને મનમાં થાય કે આ ભગવાનની મૂર્તિ છે. મને તેની ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. વરજદાસને કહ્યું, પૂજા આવડતી નથી. હવે કરવું શું?
‘ભાઈ, તમે ખૂબ ભાગ્યશાળી છો. તમારા ઘરે સ્વયં ભગવાન વરદાસે પોતાના કુટુંબના વડીલોને પૂછ્યું.
પધાર્યા છે. જેનોના બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના વડીલો કહે, “આપણે એ પ્રતિમા ન રખાય. આપણે વૈષ્ણવ આ પ્રતિમાજી છે. આ કોઈ ચમત્કારી મૂર્તિ છે. એના અધિષ્ઠાયક કહેવાઈએ. વૈષ્ણવના ઘરમાં જૈન પ્રતિમા ન રખાય.”
દેવો આ પ્રતિમા તમારા ઘરે જ રહે એમ ઇચ્છતા હશે એટલે આ (૨૦) પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)