Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 118
________________ ગાંધી વાચનયાત્રા આંસુ લૂછવા જાઉં છું: ગાંધીજીવનના છેલ્લા ૧૫ મહિનાની કરુણ કહાણી | સોનલ પરીખ ગયા મહિને આપણે પ્રજાસત્તાક દિન ઊજવ્યો. આઝાદી મહામુશ્કેલીએ ને ત્રણેક મહિનાના સતત પ્રયાસો પછી મળ્યાને સાત દાયકા થઇ ગયા છતાં હજી કોમી તાણ ખાસ ઘટી બિહારમાં કોમી ભાઇચારો જરા સ્થપાયો ત્યાં દિલ્હી સળગ્યું એટલે નથી. ગાંધીજી જેને માટે જીવ્યા અને જેને માટે પ્રાણ ખોયા તે કોમી ગાંધીજી ત્યાં દોડ્યા. ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા ૧૫ ઓગસ્ટે એકતા હજી સુધી સિદ્ધ થઇ શકી નથી. ઊલટું, પ્રજા જુદી જુદી રીતે થવાની હતી તેને આગલે અઠવાડિયે ગાંધીજી કલકત્તા થઇને સમુદાયોમાં વધારે વહેંચાતી જાય છે. ગાંધીજીએ શું કર્યું, કેવી નોઆખલી જવા નીકળ્યા. ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા ત્યારે ત્યાં રીતે કર્યું ને શા માટે કર્યું તેનો પ્રમાણભૂત અહેવાલ આજે અત્યંત શાંતિ સ્થપાઇ. આવશ્યક છે. આકંઠ ગાંધીજન મહેન્દ્ર મેઘાણી સંપાદિત “આંસ દરમિયાન પંજાબમાં આભ તૂટી પડ્યું. ભાગલા પછીના પૂર્વ લૂછવા જાઉં છું' પુસ્તક મહાત્મા ગાંધીના જીવન, ચિંતન અને અને પશ્ચિમ પંજાબમાંથી એકમાં હિંદુઓ લઘુમતીમાં હતા, બીજામાં કાર્યોનું સાચું, હૃદયસ્પર્શી ચિત્ર આપતો એક પ્રશસ્ય પ્રયાસ છે. મુસ્લિમો. બંને પ્રદેશોમાં મોટા પાયે અત્યાચારો થયા. આ દાવાનળ ગીચ ઝાડીઓ, શણનાં ખેતરો, તળાવો-નદીઓ અને પ્રકૃતિના ઠારવા ગાંધીજીએ કલકત્તાથી નોઆખલી જવાનું મોકૂફ રાખીને અદભુત સૌંદર્ય વચ્ચે છૂટાંછવાયાં વેરાયેલાં ગામડાં એટલે પંજાબની દિશામાં પ્રયાણ તો કર્યું, પણ રમખાણોને કારણે દિલ્હીની ૧૯૪૦ના દાયકાનો બંગાળ પ્રાંતનો નોઆખલી પ્રદેશ. સ્થિતિ મરેલાના નગર જેવી થઇ હતી. ત્યાં લઘુમતી પરના ૧૯૪૬માં બંગાળ પ્રાંતમાં કોમી રમખાણોના બે ભયાનક વિસ્ફોટ અત્યાચારો રોકવા ગાંધીજી ચાર મહિના દિલ્હી રોકાઇ રહ્યા. તમામ થયા હતા - ૧૬મી ઓગસ્ટે કલકત્તા શહેરમાં અને ત્યાર પછી પ્રયાસો છતાં પાટનગરમાં વેરની જ્વાળાઓ શમી નહીં ત્યારે બેએક મહિને નોઆખલી જિલ્લામાં. ૧૯૪૬ની ચૌદમી ઑગસ્ટે ગાંધીજીએ ઇશ્વરને ખોળે માથું મૂકી ઉપવાસ આદર્યા. તેમને સંતોષ તોફાની ટોળાંઓ જીવલેણ હથિયારો સાથે ગામડાં પર હુમલો થાય તેવી બધી જ ખાતરી બંને કોમના આગેવાનોએ આપી ત્યારે કરી રહ્યાં છે. લૂંટફાટ, ખુનામરકી, આગ, બળજબરી ધર્માતર અને પાંચમે દિવસે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા, પણ ત્યાર પછી થોડા સ્ત્રીઓ પર અત્યાચારનું તાંડવ ચાલી રહ્યું છે' આવો અહેવાલ દિવસોમાં તેમની હત્યા થઇ. બંગાળની મુસ્લિમ લીગની સરકારે કલકત્તા મોકલ્યો. સમાચારો ૧૯૪૬ના ઓક્ટોબરથી ૧૯૪૮ના જાન્યુઆરી મહિના આવતા ગયા તેમ ભયંકરતા છતી થતી ગઇ. જવાઆવવાના માર્ગ સુધીના પોતાના જીવનના છેલ્લા પંદર મહિના દરમિયાન કોમી પર પણ જીવલેણ હથિયારો સાથે પહેરા મુકાયા હતા. રસ્તાઓ, દાવાનળ ઠારવા વૃદ્ધ, જર્જરિત શરીર છતાં અપૂર્વ આત્મબળથી પુલો તોડી નખાયા હતા જેથી લશ્કર પહોંચે નહીં. મુશ્કેલીથી છટકી ગાંધીજીએ એકલવીરની જેમ જે સંગ્રામ ચલાવ્યો, તે એમના તપોમય આવેલા નિરાશ્રિતો પાસેથી આધુનિક ઇતિહાસમાં જેનો જોટો જડવો જીવનનું કદાચ સૌથી ઉજ્જવળ પ્રકરણ લેખાશે. મુશ્કેલ તેવી મોટા પાયા પરની કમકમાટીભરી ઘટનાઓની વાત લાંબા સમય સુધી ગાંધીજીના અંગત મંત્રી અને ગાંધીજીના જાણી દેશ દિમૂઢ બની ગયો. સાપ્તાહિકોના તંત્રી રહેનાર પ્યારેલાલ નયરે ગાંધીજીના અવસાન આ રમખાણો ઓચિંતા ન હતાં. તેનું પગેરું બે મહિના પહેલા પછી એમનું બૃહચરિત્ર આલેખવાનું નક્કી કર્યું ત્યારે તેનો આરંભ કલકત્તામાં ઉઠાવાયેલાં “સીધાં પગલાં' સુધી જતું હતું. આ કર્યો તેમના જીવનના અંતિમ વર્ષો વિશેના ગ્રંથ “મહાત્મા ગાંધી - દાવાનળને ઠારવા માટે ઓકટોબરના અંતમાં ગાંધીજી કલકત્તા થઇને ધ લાસ્ટ ફેઝથી. ગાંધીજીને અને આ ઘટનાઓને નિકટથી જોવાની નોઆખલી જવા નીકળ્યા. ત્યાં બે મહિના સુધી પગપાળા ફરીને, તક જેમને સાંપડી હતી અને તેને સાચી રીતે આલેખવામાં જોઇતી લોકોને મળીને, રાજકીય દબાણો સામે ઝઝમીને, અર્ધા ભૂખ્યા સૂમ બુદ્ધિ જેમનામાં હતી એ પ્યારેલાલ નધ્યરના હાથે લખાયેલા રહીને ગાંધીજીએ શાંતિ સ્થાપવાનો અથક પ્રયાસ કર્યો. પણ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય આંકીએ તેટલું ઓછું છે. કલકત્તા અને નોઆખલીના પ્રત્યાઘાત રૂપે જ્યાં કોંગ્રેસની સરકાર ૧૯૫૬માં “ધ લાસ્ટ ફેઝ'નું પ્રકાશન થયું. ત્યાર બાદ હતી તે બિહાર પ્રાંતમાં એથીયે મોટો દાવાનળ ફાટી નીકળ્યો, એટલે મણિભાઇ દેસાઇએ કરેલા તેના ગુજરાતી અનુવાદ પૂર્ણાહુતિ'ના નોઆખલીમાં આરંભેલો યજ્ઞ અધૂરો મૂકી ગાંધીજી બિહારને ઠારવા ચાર ભાગ ૧૯૬૪થી ૧૯૭૧ સુધીમાં બહાર પડ્યા. ૧૯૯૮માં ગયા. ‘પૂર્ણાહુતિ'નું પુનર્મુદ્રણ થયું, તેના ૨૧૦૦ જેટલાં પાનાંમાંથી પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140