Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 116
________________ ગોમટેશ્વરનો મહામસ્તકાભિષેક પુષ્પા પરીખ શ્રવણબેલગોલાનું નામ સાંભળતાજ મન અતિ હર્ષિત- કુષ્માંડિણી દેવી પોતેજ સાધારણ નારીનું રૂપ ધારણ કરી આવેલ આનંદિત થઈ જાય. શ્રવણબેલગોલા એટલે સુંદર તીર્થસ્થાન જ્યાંની હતા. ચામુંડરાયમાં મૂર્તિ નિર્માણ બાદ પ્રથમ અભિષેક કર્યાનો ગોમટેશ્વર ભગવાન બાહુબલી સ્વામીની મૂર્તિ દુનિયાભરમાં મશહૂર અહંકાર પેદા ન થાય માટે દેવી એક સાધારણ નારીનું રૂપ ધારણ છે. મૂર્તિની ઉંચાઈ પ૭ ફીટ છે અને પહાડ પર હોવાથી તથા કમર કરીને આવ્યા હતા. ત્યાર બાદ ચામુંડરાયે ગુલ્લિકા આજી ઉપરનો ભાગ અદ્ધર હોવાથી માઈલો દૂરથી પણ નજરે પડે છે. આ (કુષ્માંડણી દેવી)ની એક સુંદર મૂર્તિની પણ મુખ્ય દ્વાર પર સ્થાપના મૂર્તિના પ્રતિષ્ઠામંત્રોમાં એવી અદ્ભુત શક્તિ છે જે પાષાણમાં કરી છે. ગુલ્લિકાઅજી એવી જાગૃત મહિલા હતી જેણે ગૃહસ્થ પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દે છે. ભગવાન બાહુબલીજીના અનેક જીવનમાં રહીને પોતાના વ્યક્તિત્વની સુવાસ ચારે દિશાએ ફેલાવી. નામ છે જેવા કે ગોખ્ખટદેવ, ગોમટ જિન, ગોમટેશ્વર જીનમ, દર બાર વર્ષે આ મૂર્તિનો મહામસ્તકાભિષેક યોજવા પાછળનું ગોમ્મટ જીન, બાહુબલી, ભુજબલીફ, સુનંદાતનય, વિંધ્ય ગિરિષ એક કારણ એમ પણ બતાવવામાં આવે છે કે આ મૂર્તિના વગેરે. ગોમટનો અર્થ છે અતિ સુંદર, નિર્માણકાર્યમાં પૂરા બાર વર્ષ વીતેલા તેથી મહામસ્તકાભિષેક | દર બાર વર્ષે આ મૂર્તિનો મહામસ્તકાભિષેક યોજવામાં આવે વખતે પ્રતિમાજીના મસ્તકપરજ સીધી અભિષેકની ધાર પડે તેવી છે. આ બાર વર્ષના ગાળા પાછળની માન્યતા છે કારણ જે ગણો યોજના કરવામાં આવે છે અને મહામસ્તકાભિષેક બાદ પણ તેને માટે એમ કહેવાય છે કે આ મૂર્તિની જ્યારે સ્થાપના થઈ લગભગ બે ત્રણ મહિના પાલન વગેરે રાખે છે. આજના જમાનાને એટલે કે ૧૦૩૭ (એક હજાર સાડત્રીસ) વર્ષો પહેલા જ્યારે સૌ અનુરૂપ ઘણા ફેરફારો કરી સુધારા વધારા કરી સુંદર સગવડો પ્રથમ અભિષેક કરવાનો હતો ત્યારે ચામુંડરાય જે આ મૂર્તિની અભિષેક માટે ત્રણ મહિના સુધી બોલી પણ બોલાવે છે અને સ્થાપનાના પ્રણેતા કહેવાય તેમના હાથે થાય તો તેઓના મનમાં રવીવારે તો વિવિધ કળશો જેવા કે અષ્ટગંધ, નારિયેળ પાણી, નિર્માણનું અભિમાન કદાચ થાય માટે એક લોકવાયકા છે જેના દૂધ, કુલ, શ્રીગંધચંદન વગેરેથી પણ અભિષેક થાય છે જેને લીધે વિષે હું આપને બાદમાં જણાવીશ. સૌ પ્રથમ આ મૂર્તિના નિર્માણ આખું વાતાવરણ સુગંધિત અને રંગબેરંગી બની આપણા મનમાં વિષે થોડું જાણીએ. અદ્ભત ભાવ જગાડે છે. આ મૂર્તિના નિર્માણનો વિચાર મૌર્ય સામ્રાજ્ય બાદ કર્ણાટકમાં (શ્રવણબેલગોલા કર્ણાટકમાં આવેલ છે. ત્યાં વાયા બેંગલોર, ગંગવશના શાસનમાં શાસક રાયમલ્લના મંત્રી તથા સેનાપતિ મૈસૂર, તથા હાસન જવું પડે.) ચામુણ્ડરાયને આવ્યો અને બાહુબલીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાવી શ્રવણબેલગોલામાં સન્ ૯૮૧માં તેની પ્રતિષ્ઠાનું આયોજન ૬-બી, કેન્ડે હાઉસ, ૧લે માળે, પ્રોક્ટર રોડ, કર્યું. પ્રતિષ્ઠાબાદ મહામસ્તકાભિષેક થવાનો હતો. પ્રથમ જલનો રોબર્ટ મની સ્કૂલની સામે, મુંબઈ - ૪૦૦ ૦૦૪. અભિષેક થયો અને ત્યારબાદ દૂધનો અભિષેક શરૂ કર્યો ત્યારે ફોન : ૨૩૮૭૦૧૫૧ મૂર્તિના ઘૂંટણથી નીચે દૂધ ઉતરતું જ નહોતું. એક વૃદ્ધ નારી પણ ત્યાં નાની કટોરીમાં દૂધ લઈ મસ્તકાભિષેક કરવાની ભાવના સાથે આનંદ કયાં છે? આવેલી. તેને જોઈ ત્યાં ભેગી થયેલ માનવ મેદનીએ તેની મશ્કરી આનંદ પણ કરી પરંતુ ત્યાં પધારેલ આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની અંદરનો-અંતરનો-આત્માનો દ્રષ્ટિ તેના પર પડતાંજ તેઓએ મેદનીને સંબોધિને એ નારીને વિષય છે અભિષેક માટે જવા દેવાનું સૂચન કર્યું. તેણે જે ભાવથી દૂધનો અભિષેક કર્યો તે જોઈ માનવ મેદની અચંબો પામી ગઈ કારણ એ પછી તે વૃદ્ધ નારીએ કરેલ અભિષેકનું દૂધ તો ધીમે ધીમે ઘૂંટણની નીચે બહારથી-વસ્તુથી ઉતરતું ગયું અને છેક નીચે સુધી એની ધાર પહોંચી. ધાર પહોંચી ક્યાંથી મળવાનો? તો પહોંચી પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે નીચે તો જાણે દૂધનું નાનુંશુ સંકલન : ‘તારલા' તળાવ થઈ ગયું. જ્યારે ચામુંડરાય તે નારીને મળવા ગયા તો તે લેખક: આ.વિ. રાજહંસસૂરિ મ.સા. તો જાણે અદૃશ્ય થઈ ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે તો તો પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140