Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 111
________________ ૧૯૮૨ પ્રથમવાર યુરોપનો પ્રવાસ “ગાંધીયુગોત્તર' સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના ૧૯૮૫ અમેરીકામાં ગુજરાતી કવિતા પર વ્યાખ્યાનો અવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાત્ત અને કલાત્તને ૧૯૮૬ સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી નિવૃત્ત અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ ૧૯૯૪ સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે નવાજ્યા અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની ૧૯૯૭ સ્વાધ્યાયલોકનાં આઠ ભાગ પ્રસિદ્ધ આકૃતિઓ આસ્વાધ છે. એમાં વિષયની રંગદર્શિતા અને ૧૯૯૭ સાહિત્ય પરિષદના પ્રમુખ અભિવ્યકિતની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને ૧૯૯૮ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક પ્રધાન બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની ૧૯૯૯ સાહિત્ય અકાદમી દિલ્હીએ સ્વાધ્યાયલોક માટે પુરસ્કાર કવિતામાં થયો છે. ૨૦૦૦ સચ્ચીદાનંદ પુરસ્કાર ૨૦૦૧ નરસિંહ મહેતા પુરસ્કાર સૌજન્ય: વોટસઅપ પરના સંદેશાઓ શ્રી શુભવીર (પં. શ્રીવીરવિજયજી) રચિત ૬૪ પ્રકારી પૂજાની ઢાળોમાં અને રાગોમાં થયેલા ગાનની CD સાંભળીને તમને રચનાના ૨૦૦ વર્ષ પૂરાં થતાં હોવાથી તેની ઉજવણીરૂપે ચોક્કસ પ્રતીતિ થશે કે આ તો અમે પણ શીખી શકીએ તેમ છે. હઠીભાઈની વાડીના તીર્થસ્વરૂપ જિનાલયમાં તારીખ ૨૭ થી ૩૧ સેંકડો લોકોને તમે આ CD માં એકસાથે આ પૂજા ગાતાં સાંભળી ના પાંચ દિવસોમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી શકશો. ખરેખર તો લગભગ શ્રોતાજનોને કહેવું નથી પડ્યું કે મહારાજની શુભ નિશ્રામાં શુભવીર મહોત્સવ યોજાયો હતો. આ તમે પણ સંગીતકાર સાથે ગાવામાં જોડાવ. પણ આ ઢાળો અને મહોત્સવમાં પહેલા દિવસે શ્રી શુભવીરે જ રચેલી પંચકલ્યાણક રાગો સ્વયં એટલાં મીઠા અને મનગમતા હતા કે લોકો સ્વયંભૂ, પૂજા અને ત્યારબાદ ચાર દિવસમાં રોજના બે જોડા (૧૬ પૂજા) કદાચ એમની પોતાની પણ જાણબહાર, ગાવામાં જોડાઈ જતા ના હિસાબે ૬૪ પ્રકારી પૂજા ભણાવવામાં આવી. પૂજા હતા. સંપૂર્ણપણે તેના મૂળ દેશી અને શાસ્ત્રીય રાગો તથા ઢાળોમાં તમે પણ આ CD ઘરે વસાવી શકો છો અને જેટલી પણ ભણાઈ. સંગીતકાર પિતા-પુતર કિરીટ ઠક્કર અને અમિત ઠક્કરે ઢાળો કે રાગો શીખી શકાય તે શીખીને, તે ગાઈને, પ્રભુભક્તિ પૂજાના ગાનમાં અને તે દ્વારા પ્રભુજીની ભક્તિમાં એવા તો કરી શકો છો, વીસરાતા જતા અમૂલ્ય વારસાને ચિરંજીવી ઓતપ્રોત કર્યા કે હૃદય એક દિવ્ય આનંદની અનુભૂતિથી છલકાઈ બનાવવામાં યોગદાન આપી શકો છો. જ્ઞાનને બચાવવા માટે જતું હતું. શ્રોતાજનોના દિલમાં પૂજાનું અને તેના સાચા ઢાળોનું પોતે એ શીખવું એ જ એક શ્રેષ્ઠ માર્ગ હોય છે. અને જે ઢાળો કે મહત્ત્વ બરાબર વસી ગયું. આ પૂજાઓ સાંભળવી એ જીવનનો રાગો ન આવડે તે સાંભળવાનો લ્હાવો તો લૂંટી જ શકાય છે. એ એક યાદગાર, કદીય ન વીસરાય તેવો ઉત્સવ - મધમીઠું સંભારણું જ રીતે આ CD મહિલામંડળોને ભેટ પણ આપી શકાય. એ બહેનો બની રહ્યું. આ સાંભળીને અસલ ઢાળોમાં જ આ પૂજા ભણાવતાં શીખે તે મહોત્સવ પહેલાં જ આ પૂજાઓના ગાનની CD બનાવવાની તો કેટલી મોટી વાત ગણાય? સામાન્ય વિચારણા હતી. પણ મહોત્સવ વખતે તો આ અદ્ભુત સંપૂર્ણ ૬૪ પ્રકારી પૂજાની CD ના સેટનું મૂલ્ય - ૨૦૦ રૂ. ગાન સાંભળીને લગભગ દરેક વ્યક્તિએ આ ગાન ફરીફરી છે. પંચકલ્યાણક પૂજાની CD નું મૂલ્ય ૫૦ રૂ. છે. CD કુરિયરથી સાંભળવા મળે તેવી ઇચ્છા દર્શાવી. મહિલા મંડળો સાથે ઘરે પણ મંગાવી શકાય છે. (કરિયરનો ચાર્જ અલગથી લેવાશે.) સંકળાયેલા બહેનોએ કહ્યું કે અમે આ પૂજાઓ આ અસલી ઢાળોમાં Pen-drive માં પણ આ રેકોર્ડિંગ મળી શકશે. (pen-drive નો ચાર્જ અને રાગોમાં ગાવાનું શીખવા ઇચ્છીએ છીએ. જો રેકોર્ડિંગની અલગથી થશે.) તેમ જ તમારી પોતાની Pen-drive કે Mobile માં CD મળે તો અમે ચોક્કસ શીખીશું. શ્રાવકવર્ગની આ હાર્દિક પણ ચાર્જ લઈને Download કરી આપવામાં આવે છે. ઇચ્છાને માન આપીને પૂજ્ય આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર ૬૪ પ્રકારી પૂજાના પૂજ્ય આચાર્યશ્રીએ લખેલા સરળ શ્રી અમિતભાઈ ઠક્કરે ખૂબ જહેમત અને માવજતપૂર્વક સંપૂર્ણ વિવેચનની પુસ્તિકાઓનો સેટ પણ ઉપલબ્ધ છે. પૂજાઓના ૬૪ પ્રકારી પૂજા અને પંચકલ્યાણક પૂજાના ગાનની CD તૈયાર શ્રવણની સાથે આ વિવેચન વાંચતા જવાથી ઘણો લાભ થાય તેમ છે. | સંપર્કઃ વાસ્તવમાં આ અસલી ઢાળોમાં અને રાગોમાં ગાન શીખવું શ્રીવિજયનેમિસૂરી-જ્ઞાનશાળા, સહેજ પણ અધરું નથી. આ મહોત્સવ યોજવા પાછળ પૂજ્ય શાસનસમ્રાટ ભવન, શેઠ હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા આચાર્યશ્રીની ભાવના એ જ હતી કે આપણું જે અસલ જૈન બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૪. પૂજાસંગીત વીસરાતું જાય છે તે પાછું યાદ આવે. આ અસલી મો. ૯૭૨૬૫ ૯૦૯૪૯ કરી છે. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140