Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 99
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા યોગ : જીવનયાત્રાનો રાજમાર્ગ ગીતા જૈન ભારતભરમાં છેલ્લા ૨૨ વર્ષથી યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના પ્રચાર-પ્રસાર અર્થે ભ્રમણ કરતા . ગીતાબેન જૈન વિદૂષી લેખિકા, યોગપ્રશિક્ષક છે. “સ્વયં સ્વસ્થ બનો' અભિયાન હેઠળ તેઓ ભારતના વિવિધ રાજ્યોમાં દસ દિવસીય ‘યોગ અને જીવનજાગૃતિ શિબિર' કરતા ફરે છે. તેમણે પદ્મશ્રી સદાશીવ નિબાલકરજી પાસે મહર્ષિ પતંજલિ પ્રણિત અષ્ટાંગ યોગનો ગહન અભ્યાસ કરેલ છે. “સરળ કુદરતી ઉપચાર’, ‘રોગ આપણા અતિથિ', રવમાં નિરવતા જેવા પુસ્તકો આપનાર ગીતાબેન જાણે સ્વયં હરતી-ફરતી યોગવિદ્યાપીઠ છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની અણમોલ દેન છે. આજે આખુંય છે. એ તો સ્પષ્ટ જ છે કે રોગોથી બચવું હશે તો આપણે રોગોના વિશ્વ ભારતીય યોગ પાછળ ઘેલું છે. એને સમજવા, જાણવા, અને કારણોથી બચવું પડશે. મહર્ષિ પાતંજલિનું યોગદર્શન આનો ઉપાય એમાં ઊંડા ઉતરવા અનેક પરદેશીઓ ભારત આવે છે. દેશભરની આપણને શીખવે છે. શારીરિક રોગોના જન્મોના અનેક કારણો યોગશાળાઓમાં જાય છે; તો છેક હિમાલયના અંતરિયાળ પ્રદેશમાં હોય છે. પ્રારબ્ધ કર્મને લીધે થનારા રોગોની વાત છોડી દઈએ તો યોગીઓની શોધમાં ભટકે છે. ત્યારે આપણે ગૌરવ લેવા જેવું છે પણ અન્ય અનેક કારણોથી થનારા રોગોથી વ્યાપક પ્રમાણમાં કે આપણને તો ઘરબેઠા આ ગંગા મળી ગઈ છે. બચાવ આપણે કરી શકીએ છીએ. ભારતીય ઋષિ મુનિઓએ એના અભ્યાસ અને પ્રચાર દ્વારા અષ્ટાંગ માર્ગ માનવ કલ્યાણ માટે આ શાસ્ત્રનો ઉપયોગ કર્યો છે. લગભગ બધા યોગના નામ અને અંગના વિષયમાં મહર્ષિ પાતંજલિ ઋષિમુનિઓ ગૃહસ્થાશ્રમી હતા. આ યોગ શાસ્ત્ર ગૃહસ્થોના કહે છે - માર્ગદર્શન માટે પણ રચાયું છે. આપણે એને યોગી અને ઋષિઓનું यमनियमाङसनप्राणायामप्रत्याहार धारणाध्यानसमाधयोडष्टावङ्गानि જંગલમાં જઈને અભ્યાસ/સાધનાનું શાસ્ત્ર માનીએ છીએ; પણ Tર-૨૬TI એવું જ નથી. સર્વે ભારતીયો એ સહજ સુલભ અમૃત સમાન અર્થાત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, યોગવિદ્યાથી અપરિચિત ન રહેવું જોઈએ. એ સંસારીઓ માટે આકરું ધ્યાન અને સમાધિ - આ આઠ યોગના અંગ છે. તપ/સાધના છે એવી માન્યતા ભૂલ ભરેલી છે. એ અજ્ઞાનતાને જેટલી જલ્દી ખંખેરીશું એટલું જલ્દી સ્વાથ્ય/આરોગ્ય પ્રાપ્ત કરીશું. પ્રથમ બે અંગ “યમ અને નિયમ', સાચી જીવનરીતિના યોગશાસ્ત્ર દરેક સંપ્રદાય, ધર્મ, મત-મતાંતરોના પક્ષપાત માર્ગદર્શક છે. પાતંજલ યોગદર્શન'માં સાધનપાદ અંતર્ગત કે વિખવાદથી દુર રહેતો સાર્વભૌમ ધર્મ છે, જે તત્વોનું જ્ઞાન યમનિયમનું વર્ણન આ પ્રકારે થયેલ છે. જાત અનુભવ દ્વારા મેળવવાનું શીખવીને સમાધિ સુધીના અંતિમ अहिंसासत्यास्तेय ब्रह्मचर्यापरिग्रहा यमः ||२-३०।। લક્ષ્ય તરફ પ્રયાણ કરાવે છે. અહીંયા કોઈ કોરી કલ્પના કે ખોટી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્વયં માર્ગ પર ચાલવાનું, સ્વયં અભ્યાસ યમ છે. કરવાનો અને પોતાની કેડી શોધવાની, જે રાજમાર્ગ તરફ દોરી શૌસંતોષતપ:સ્વાધ્યાયેવરળિયાનાનિ નિયમ:Tીર-૩૨TI જાય. આજના અણુયુગમાં અનેક ખતરાઓ છે. એ સમયે “વસુધૈવ વસુલ શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર શરણાગતિ આ કટમ્બકમ”ની આપણી પરંપરાને પુનઃ પ્રગટાવવા માટે યોગશાસ્ત્ર નિયમો છે. પ્રમુખપણે સક્ષમ છે. જે યોગથી વ્યક્તિત્વનો વિકાસ થાય, દેશ, વ્યક્તિ બીજુ કાંઈ ન કરે, યમ-નિયમનું જ વ્યવસ્થિત રીતે ધર્મ, ભાષા વગેરેના સીમાડા દુર થાય એ યોગથી જ માનસિક પાલન કરે તો પણ એ સ્વસ્થ/શાંત/સુરક્ષિત જીવન પ્રાપ્ત કરી શકે શાંતિ મળે ને! છે. યમના પાલન થકી એ દુષ્કર્મોથી દુર રહેશે, પરિણામે માનસિક પાતંજલિ યોગદર્શનમાં યોગને “વોશ્ચિતવૃત્તિનિરોધ:/' કલેષોથી બચશે - પ્રજ્ઞાપરાધથી બચશે. નિયમોનું પાલન એના કહેવામાં આવેલ છે, એટલે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ જીવનની નાની નાની બાબતોમાં સુધાર લાવશે. યમ - નિયમ છે. ચિત્તવૃત્તિના નિરોધના અભ્યાસથી તન-મન સ્વસ્થ રાખી શકાય અને આહાર-વિહારના સુમેળથી જાગૃત થયેલા વિવેકભાન સહ (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140