Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 102
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક થયેલા ચિત્ત સાથેની કાયા પણ સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. "अमन्दाननन्दजनने, साम्ये वारिणिमज्ज्ताम् । "तदिन्द्रियजयं कुर्यान्मनः शुद्धया महामतिः।। નાયતે સEસાપુંસા, રા' વેષમનક્ષય: " યા વિના યમનિયમૈ:, વાયવનેશો વૃથા નૃNIક્TI" (હેમચંદ્રાચાર્ય - યોગશાસ્ત્ર ૪-૫૦ના) (હેમચંદ્રાચાર્ય રચિત - યોગશાસ્ત્ર ૪-૩૪) અર્થાત્ અત્યંત આનંદ ઉત્પન્ન કરવાવાળા સમભાવરૂપી અર્થાત મન શદ્ધિથી બુદ્ધિમાનીએ ઇન્દ્રિયઇન્દ્રિયજય કરવો, જળમાં સ્નાન કરવાવાળાના રાગદ્વેષ એકદમ ક્ષય થઈ જાય છે. કેમકે એની શુદ્ધિ વગર મનુષ્યોને યમ-નિયમથી વ્યર્થમાં કાયક્લેશ આ રીતે યોગભ્યાસની નિરંતરતાથી આપણે મહત્વના થાય છે. ત્રણ સોપાનને સ્પર્શીએ છીએ - ઉપર ઉઠીએ છીએ - ઉત્તરોત્તર આસનાભ્યાસની સાથોસાથ સાક્ષીભાવનાનો પણ અભ્યાસ આગળના સોપાન પર વિકાસ કરતા કરતા વધીએ છીએ. કરીએ છીએ. આ સાક્ષીભાવના નિયંત્રિત આવશ્યકતા અને ૧) નિયંત્રિત આવશ્યકતા વિશ્વાદ વિશ્વામૈિત્રીની સાથોસાથ પાંગરે છે. સાક્ષીભાવનાથી હું ૨) વિશ્વાદર અને વિશ્વમૈત્રી અને મારાપણાની ભાવના ક્રમશઃ ઓછી થવા લાગે છે. નિજી સ્વાર્થ ૩) સાક્ષીભાવ ક્ષીણ થવા લાગે છે. જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એને આ ત્રણ સોપાનની પ્રાપ્તિથી અને સિદ્ધિથી આપણા તનસાક્ષીભાવનાથી હું અને મારાપણાની ભાવના ક્રમશઃ ઓછી થવા મન સ્વસ્થ રહે છે, જેને લઈને આપણું પારિવારિક, સામાજિક, લાગે છે. નિજી સ્વાર્થ ક્ષીણ થવા લાગે છે. જીવનમાં જે પણ આર્થિક, રાજકીય, વૈશ્વિક જીવન પ્રદુષણ મુક્ત થઈ સ્વસ્થ પરિસ્થિતિ આવે એને સાક્ષીભાવનાથી જોતા, સમજતા સમતા સમતોલ બની રહે છે. જીવનના સઘળા આયામોને સ્પર્શતો. પુષ્ટ થાય છે. અહીંયા પુનઃ આપણે સમતાના દ્વાર પર પહોંચી યોગ ખરા અર્થમાં જીવનયાત્રાનો રાજમાર્ગ બની રહે છે. ગયા. સમતાથી મન શાંત, અડગ, અવિચલ, સ્થિર, સ્વસ્થ રહે છે જેનાથી રાગદ્વેષ દૂર થવા લાગે છે. M. 8319324935 જૈન સમાજ અને શિક્ષણના કાર્ય માટે ડૉ. મેહુલ સંઘરાજકાને MBE નો એવોર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ડાયરેક્ટર અને ટ્રસ્ટી ડૉ. પ્રમાણભૂત વેબસાઈટ છે તેમજ દર વર્ષે એક મિલિયન પેજ મેહૂલ સંઘરાજકાને ઈંગ્લેન્ડની રાણી દ્વારા ૨૦૧૮ના નવા વર્ષે જોવામાં આવે છે. એનાયત થતા બ્રિટનના ખિતાબોમાં MBEનો ખિતાબ જાહેર વિશ્વના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની બાબતોમાં છેલ્લાં કરવામાં આવ્યો. છેલ્લા વીસ વર્ષથી ડૉ. મેહૂલ સંઘરાજકા જૈન વીસ વર્ષથી વધુ સમયથી કાર્યરત એવા મેહૂલ સંઘરાજકાએ Eધર્મ અને શિક્ષણની બાબતોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા learning solution શોધીને આજના યુગમાં વિશ્વના કોઈપણ છે. વળી ૩૨ જેટલી જૈન સંસ્થાઓનું ઈન્ટરફેઈથ અને સરકારી ભાગમાં ડિજિટલ લિટરસી સ્કિલનો વિકાસ સાધવાનું કામ કર્યું બાબતોમાં પ્રતિનિધિત્વ કરતી ઈન્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના છે. નોંધપાત્ર બાબત એ છે કે ડૉ. મેહૂલ સંઘરાજકાના પિતાશ્રી ડૉ. મેહૂલ સંઘરાજકા ડાયરેક્ટર અને ટ્રસ્ટી છે. આ સંસ્થાએ હર્ષદભાઈ સંઘરાજકાને પણ એમના જૈન ધર્મનાં કાર્યો માટે જૈન ઑલ પાર્ટી પાર્લામેન્ટ્રી ચુપ રચીને જૈનોની વસ્તીગણતરી આ અગાઉ MBEનો ખિતાબ મળ્યો છે. તેમજ “આર્ટિસ્ટિસ દિવસે” જેનોના પ્રતિનિધિત્વ અંગે મહત્ત્વનું ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ચેરમેન શ્રી નેમુ ચંદરયાઆ કાર્ય કર્યું છે. બ્રિટનના બીજા નંબરે આવતા જૈન સંગઠન નવનાત આ સમાચાર અંગે આનંદ પ્રગટ કરતાં કહ્યું, “ડૉ. મેહૂલ વણિક એસોસિયેશનના પણ મેહૂલ સંઘરાજકા ટ્રસ્ટી છે. એમણે સંઘરાજકાના અવિરત પ્રયત્નોને પરિણામે બ્રિટનના ધાર્મિક ફલક જૈન પીડિયાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે યશસ્વી કાર્ય કર્યું પર હવે જેનો વધુ સક્રિય ભૂમિકા ભજવી શકશે. તેમને મળેલા છે અને આ જૈનપીડિયા તે વિશ્વભરમાં જૈન ધર્મ અંગેની એક આ એવોર્ડ બદલ અભિનંદન આપું છું.” ૧૦૨ પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140