Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 93
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક બૌદ્ધધર્મમાં યોગસાધના | ડૉ.નિરંજના વોરા ડો. નિરંજના વોરા, ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ જૈન સ્ટડીઝ અને બુદ્ધીસ્ટ ડિપાર્ટમેન્ટના માજી ડાયરેક્ટર છે. જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના ઊંડા અભ્યાસી છે. તેમણે આ બંને દર્શન પર લગભગ ૨૫ થી ૩૦ પુસ્તકો લખ્યા છે, જેમાંના કેટલાકને સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ સમાધિના અંતરાયો, અપધ્યાન, રૂપાવર અને અરૂપાવચર ધ્યાન, વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરિ સ્થાન વિશુદ્ધ ધ્યાનથી પ્રાપ્ત થતી નિર્વાણની સ્થિતિ વગેરે વિશે ખૂબ છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. સુક્ષ્મ રીતે અને વિસ્તારથી અહીં ચર્ચા કરવામાં આવી છે. ધ્યાન શબ્દ પ્લે-ચિન્તયામ ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. તેનો સુત્તપિટકમાં ધ્યાનના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. પ્રથમ, અર્થ ચિંતન છે. પાલિભાષામાં તેને માટે જ્ઞાન શબ્દ છે. તેની ઉત્પત્તિ દ્વિતીય, તૃતીય, અને ચતુર્થ ધ્યાન. તેના મુખ્ય પાંચ અંગો છે અથવા આ રીતે બતાવવામાં આવી છે; “જ્ઞાતિ કનિષ્ણાતીતિ જ્ઞાન'' - રૂપનું અવલંબન કરનાર ચિત્તની આ પાંચ અવસ્થાઓ છે. જેને અર્થાત્ કોઈ વિષય પર ચિંતન કરવું. ગૌતમ બુદ્ધ પણ સદેવ સમાધિ વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને સમાધિ કહે છે. અને ધ્યાનની પ્રશંસા કરતા હતા. સાધકના ચિત્તનું કુશળ મનોવૃત્તિઓમાં પ્રતિષ્ઠિત થવું તે ગૌતમબુદ્ધે મહાભિનિષ્ક્રમણ પહેલાં પિતાના ખેતરમાં સમ્યક સમાધિ છે. સમ્યક સમાધિમાં ચાર રૂપાવચર ધ્યાનોનો જાંબુવૃક્ષની નીચે ધ્યાનસુખનો અનુભવ કર્યો હોવાનો ઉલ્લેખ સમાવેશ થાય છે. તે રૂપાવર અથવા રૂપસંજ્ઞા પર આધારિત મળે છે. ધ્યાન કહેવાય છે. પ્રથમ ધ્યાનમાં ભિક્ષુ કામાદિથી વિરત થઈને મહાભિનિષ્ક્રમણ પછી અતિ કઠિન તપસ્યા કરતા તેમને ખ્યાલ વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને આવ્યો કે શરીર કે આત્માને અતિ કષ્ટ આપીને ધ્યાનારાધન કે વિહાર કરે છે. દ્વિતીય અને તૃતીય ધ્યાનમાં તે ક્રમશઃ વિતર્ક, વિચાર જ્ઞાનારાધન થઈ શકે નહિ. તેવી રીતે કામોપભોગમાં સંલગ્ન રહીને અને પ્રીતિનું ઉપશમન કરે છે. ચતુર્થ ધ્યાનમાં ચેતો વિમુક્તિના પણ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી તેમણે મધ્યમમાર્ગે ગ્રહણ ચાર પ્રત્યય છે : સુખ દુઃખનો પરિત્યાગ, સૌમનસ્ય - દૌમનસ્યનો કરીને ધ્યાનસાધના દ્વારા સમ્યક સંબોધિની પ્રાપ્તિ કરીને નિર્વાણનો અસ્ત, સુખ દુઃખરહિત ઉપેક્ષા અને સ્મૃતિની પરિશુદ્ધિ. ચાર અનુભવ કર્યો. શિષ્યોને પણ તે વારંવાર ધ્યાનસાધના કરવાનો પ્લાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ક્ષય કરીને સાધક અને પ્રમાદરહિત બનવાનો ઉપદેશ આપતા હતા. ધ્યાનનો અર્થ આસવરહિત બને છે. અકુશળ ધર્મોનું દહન કરવું - એવો પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ સાધક ચાર બ્રહ્મવિહાર - મૈત્રી, કરુણા, મુદિતા જ્યારે સત્ત્વના ભાવ નિર્મળ બને છે, ત્યારે તેની ક્રિયાઓ પણ અને ઉપેક્ષાની ભાવના કરીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર રાગ-દ્વેષ અને મોહથી રહિત બને છે. વિશદ્ધ ભાવનાઓની વૃદ્ધિ કરે છે. રૂપરહિત ધ્યાન માટેના અરૂપ આલંબનોને અરૂપાવચર થતાં જ તે ચિત્તની એકાગ્રતામાં પરિણત થાય છે. એ અવસ્થાને આયતન કહે છે. તે ચાર છે : આકાશાનન્ય, વિજ્ઞાનાનન્ય, ધ્યાનયોગ કહે છે. ધ્યાનયોગથી સમાહિત ચિત્તવાળો ભિક્ષુ આર્કિંચન્ય અને નૈવસંજ્ઞાનાસંજ્ઞા આયતન. ધર્મપરાયણ અને સંબોધિપરાયણ થઈને નિર્વાણગામી બને છે. આ પ્રમાણે બૌદ્ધધર્મમાં ધ્યાનના મુખ્યત્વે આઠ પ્રકાર છે : પ્રજ્ઞાપ્રાપ્તિ માટે ધ્યાન - સમાધિ અનિવાર્ય હોવાનું તેમનું પ્રથમ ચાર ધ્યાન રૂપાવચર છે અને પછીના ચાર ધ્યાન અરૂપાવચર દઢ મંતવ્ય હતું. સમાધિ એટલે ચિત્તનું કોઈ પણ એક વિષય પર છે. આ આઠ ધ્યાનો સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. એકાગ્ર થવું. તેમાં કુશળ ધર્મો પર આધારિત સમ્યક્ સમાધિ જ નિર્વાણ એ આત્યંતિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. તેમાં સર્વ નિર્વાણપ્રાપ્તિનો સાચો માર્ગ હોવાનું તેમણે જણાવ્યું છે. સંસ્કારોનું ઉપશમન થાય છે. ધ્યાન-ચતુષ્ટય: પારમિતા: બોદ્ધધર્મમાં ધ્યાનચતયનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેના બુદ્ધકારક ધર્મોને પારમી અથવા પારમિતા કહેવામાં આવે ધ્યાનાંગો, ધ્યાનપ્રાપ્તિ માટે ઉત્સુક ચિત્તની વિવિધ અવસ્થાઓ, છે. પારમિતાના સંદર્ભમાં એવા દસ ધર્મોનું કથન છે કે જેની સમ્યક ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140