Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 91
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક આ પાયા ઉપર યોગયાત્રા આગળ વધે છે. ૧૪ પૂર્વધારી, નિરૂપણ છે. પદ્ય - ૧૧ માં - આપણા દેહતંત્રમાં ૭૨૦૦૦ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામિજીએ નેપાલમાં મહાપ્રાણાયામ નાડીઓ છે તેમાં ૨૪ નાડી મુખ્ય છે તેમાં પણ ૧૦ નાડીની ધ્યાનની સાધના કરી હતી એવો ઉલ્લેખ મળે છે. પ્રધાનતા છે - અને તેમાં પણ ત્રણ નાડી વિશેષ પ્રધાન છે. પદ્ય – વિક્રમની આઠમી શતાબ્દિમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪ માં જણાવ્યા મુજબ તેના નામ છે - ઈડા, પિંગલા અને યોગશતક વગેરે અનેક ગ્રંથોની રચના કરી. તે પછી કલિકાલસર્વજ્ઞ સુષુમણા. જમણી બાજુની નાડીને પિંગલા અથવા સૂર્યસ્વર કહે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યશ્રીના યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં છે. જ્યારે ડાબી - વામ બાજુની નાડીને ઈડા અથવા ચંદ્રસ્વર યોગનું વિશદ વિવેચન મળે છે. જેમાં ધ્યાન - સાધનાનો અનુભવ કહે છે. પણ સમાવિષ્ટ છે. પદ્ય - ૧૫ માં કહ્યું છે કે – ઊક્ત બંનેની મધ્યમાં સુષુણા છે દિગંબર જૈનાચાર્ય શ્રી ભચંદ્રાચાર્યકત “જ્ઞાનાર્ણવ'માં - Lઇ બાઇક - તે વખતે નાસિકાના બંને - ડાબા તથા જમણા છિદ્રમાંથી સ્વર - પ્રાણાયામ તથા સ્વરોદયવિજ્ઞાન વિશે ઘણી જ્ઞાતવ્ય માહિતી છે. શ્વાસ ચાલતો હોય છે. પદ્ય - ૯૭ માં યોગીરાજ કહે છે - આ જ ક્રમમાં આગળ વધતાં યોગીરાજશ્રી ચિદાનંદજીકૃત પ્રાણાયામ ધ્યાન જે કહીએ “સ્વરોદયજ્ઞાન'ની પદ્યમય વિવિધ છંદોમાં હિંદી રચના જોવા મળે તે પિંડસ્થ ભેદ ભવિ લહીયે, છે. જે ગતશતકની જ કૃતિ છે. કુલ ૪૫૩ પદ્યોની રચના છે. તેની મન અરૂ પવન સમાગમ જાણો, પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તેનો રચનાકાળ વિ.સં. ૧૯૦૫ પવન સાધ, મન નિજ ઘર આણો. દર્શાવાયો છે. “સ્વરોદયજ્ઞાન” એ શ્રી ચિદાનંદજીની ખાસ સ્વતંત્ર અહીં યોગિરાજે મન અને પવનના મિલનની વાત કરી છે. એ રચના છે. તેની સમકક્ષ “શિવ સ્વરોદય’ તથા “નાથ સ્વરોદય' જેવી બંનેના પર - બંનેના સુયોગમાં પ્રાણાયામ ધ્યાન કેવી રીતે ઉપયોગી શકે તે અજૈન કતિઓ પણ છે. યોગીરાજશ્રી ચિદાનંદજી કૃત દર્શાવ્યું છે. આ રીતે યોગિરાજ શ્રી ચિદાનંદજીએ સ્વરોદયને સ્વરોદયજ્ઞાન”માંથી કેટલાંક પદ્યો અહીં પ્રસ્તૃત છે. પ્રાણાયામની પ્રથમ ભૂમિકા તરીકે બતાવીને દેહ અને આત્માનું પ્રથમ “સ્વરોદય’નો શબ્દાર્થ વિચારીએ તો “સ્વ૨' એટલે ભેદજ્ઞાન કરવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા બતાવીને જીવ અને શિવના પ્રાણશક્તિ (ઉર્જા), તેનો ઉદય એટલે ઉદ્ભવ. પ્રાણ તત્ત્વનું શ્વાસમાં મિલનમાં તે ચરિતાર્થ કરી છે. અનુસરણ-રૂપાંતરણ થતું હોવાથી શ્વાસરૂપી ક્રિયામાં જે પ્રકાશ મોટર - કાર જેવા યાંત્રિક સાધનોમાં જે રીતે બ્રેક તથા પામે છે તે “સ્વર' છે. હકીકતમાં પ્રાણ અને સ્વર અલગ નથી પણ એક્સેલેટરની જરૂર રહે છે તેમ આપણા આ દેહયંત્રની ગતિ અને એક જ છે. સુરક્ષા માટે શ્વાસનું સંતુલન પણ એટલું જ આવશ્યક અને અનિવાર્ય સ્વરોદય’નો શબ્દાર્થ જ નાસિકા વાટે શ્વાસનું બહાર નીકળવું બની રહે છે. થાય છે. એટલે પ્રથમ શ્વાસનો પરિચય - ઓળખાણ અને પછી જ (૫) Pranic Healing તેનું નિયંત્રણ સંભવિત છે. સ્વર (શ્વાસ) સાથે પાંચ તત્ત્વોનો To Healing નો અર્થ છે રોગને મટાડવું. પ્રાણિક હિલીંગ પણ ઘનિષ્ઠ સંબંધ છે. ભવિષ્યની આગાહી - Forecast પણ કરી કરનાર વ્યક્તિ રોગીને તેના શરીરના અંગોમાંથી રોગગ્રસ્ત ઉર્જાને શકાય છે. બહાર કાઢે છે. અને નવી પ્રાણશક્તિના સંપ્રેક્ષણ દ્વારા ઉપચાર આ ભાવ નીચેના પદ્યોમાં જોવા - જાણવા મળે છે. કરે છે. પ્રાણાયામ ભૂમિ દશ જાણો (૬) સુદર્શન ક્રિયા પ્રથમ સ્વરોદય તિહાં પિછાણો, શ્રી શ્રી રવિશંકરજીએ સ્થાપેલી સંસ્થા આર્ટ ઓફ લિવીંગના સ્વર પરકાશ પ્રથમ જે જાણે એક ભાગરૂપે આ સુદર્શનક્રિયા છે. પંચ તત્ત્વ કુનિ તિહાં પિછાણે. - (પદ્ય - ૧૦૬) સુદર્શનક્રિયા ૧૦૦/૧૦૦ શ્વાસોશ્વાસની સંપૂર્ણ વૈજ્ઞાનિક, આ મુજબ પ્રાણાયામની દશ ભૂમિકા છે. તેમાંની પ્રથમ વિશિષ્ટ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રાણવાયુ ભૂમિકા તે “સ્વરોદય’ છે. શરીરના દરેક સૂક્ષ્મ કોશો સુધી પહોંચે છે. પરિણામે માણસના પદ્ય - ૫૭ થી ૬૦ માં પ્રાણાયામના રેચક, પૂરક, કુંભક, મનમાંથી હિંસાત્મકભાવ, વેરવૃત્તિ, પ્રતિશોધની ભાવના, શાંતિક, સમતા, એકતા, લીનભાવ એમ સાત પ્રકારોનું સુંદર નકારાત્મકભાવ, તેમજ લોહીમાંથી ઝેરી - દૂષિત તત્ત્વો નષ્ટ થાય ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન (૯૧).

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140