Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 90
________________ છે. જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા શ્વાસને આપણા મનોગત ભાવ - વિચાર - આવેશ - લાગણી શીલ, સમાધિ, પ્રજ્ઞા, સમ્યમ્ વાણી, સમ્યગૂ કર્મ, સમ્યમ્ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. આજીવિકા, સમ્યમ્ વ્યાયામ, સમ્યગૂ સ્મૃતિ. There is a deep relationship between breath and શ્રી સત્યનારાયણ ગોયન્કાજીએ વિપશ્યનાને દેશ-વિદેશમાં our emotions, as soon as we get excited our breath વિકસાવી છે. અનેક ધ્યાનકેન્દ્રો સ્થાપિત થયા છે. સાધકો તેનો gets short and shallow, when we calm down our breath લાભ લે છે. gets longer and deeper. Breathing and our inner being are closely related. (૩) પ્રેક્ષાધ્યાન હવે આપણે ધાર્મિક ક્ષેત્રમાં દૃષ્ટિપાત કરીશું તો જૈનદર્શનમાં વિપશ્યના અને પ્રેક્ષામાં માત્ર શાબ્દિક અંતર છે. તેના પ્રતિક્રમણની વિધિમાં પણ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સાંકળી ભાવાર્થમાં કોઈ ભેદ - તફાવત નથી. વિ + ડ્રગ (T૫) જે અર્થ લેવામાં આવી છે. પ્રતિક્રમણના ષડાવશ્યકમાં કાયોત્સર્ગ આવે બતાવે છે તેજ અર્થ x + ક્ષ ધાતુ બતાવે છે. તેનો અર્થ છે - છે. કાયોત્સર્ગ વખતે નવકારમંત્ર અથવા લોગસ્સસૂત્ર ગણવાનું પ્રકૃષ્ટરૂપે જોવું તે – પ્રેક્ષા. વિધાન છે. તેની સમય મર્યાદા માટે કહ્યું છે કે - એક લોગસ્સસૂત્ર તેરાપંથી જૈનાચાર્યશ્રી તુલસીજીએ અને તેમના અનુગામી ગણતાં ૨૫ થી ૨૮ શ્વાસોશ્વાસ થાય છે જ્યારે એક નવકારમંત્રના યુવાચાર્યશ્રી મહાપ્રશજીએ આ પદ્ધતિનો સૂત્રપાત કર્યો છે. આ આઠ શ્વાસોશ્વાસ ગણાતા ચાર વાર નવકાર ગણવાથી ૩૨ સાધના પદ્ધતિનું મૂળ-સ્ત્રોત (base) તો જૈનદર્શનના તત્ત્વો જ શ્વાસોશ્વાસ થાય છે. ધ્યાન, સાધના, મંત્ર-જાપ, કાઉસગ્ગ વગેરેમાં શ્વાસોશ્વાસનું જૈનાગમોમાં એક વાક્ય છે - સંપિવરનવા અપૂમપૂi લક્ષ્ય ઉપયોગી એટલા માટે છે કે તે સહજ છે, સ્વાભાવિક છે - અર્થાત્ હે આત્માનું! તું તારી જાતને જો. એટલે કે (self) સ્વાધીન છે. સ્વયંને જો. આત્માને જો. તેનો સાક્ષાત્કાર - દર્શન કર. (૨) વિપશ્યના અહીં આ પ્રેક્ષાધ્યાનના અંતર્ગત મુખ્યત્વે શ્વાસપેક્ષા આવે છે. વિપશ્યના એ બૌદ્ધ પરંપરાની એક સાધના પદ્ધતિ છે. તેને 2 કપ તે ઉપરાંત શરીએક્ષા, દીર્ઘશ્વાસપેક્ષા, ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા, સમવૃત્તિ, આનાપાનસતિ' પણ કહેવામાં આવે છે. “આનાપાન' એટલે તો લેશ્યાધ્યાન (Aura), કાયોત્સર્ગ વગેરેનો પણ સમાવેશ થાય છે. શ્વાસોશ્વાસ. સતિ એટલે એના પ્રતિ જાગૃતિપૂર્વકનું તટસ્થ રીતે સ્વરોદયનું શાસ્ત્ર પણ શ્વાસથી જોડાયેલું છે - તેનો વિચાર નિરીક્ષણ કરવું. સ્મૃતિનું પાલિ ભાષામાં “સતિ' થયું. આપણે અલગથી કરીશું. _વિ + તૃશ (પશ્ય) એટલે વિશેષ રીતે - બારીકાઈથી જોવું - અર્થાત્ આપણા ભીતરમાં શ્વાસોશ્વાસને જોવો. પ્રેક્ષાધ્યાનની સમીક્ષામાં એ વિચારણીય છે કે - ઉપર્યુક્ત આગમ વાક્યનો અભિપ્રાય જો માત્ર આત્મા - ચૈતન્ય પરત્વે જ શ્વાસોશ્વાસનું માધ્યમ સૌને સર્વત્ર, સદા, સુલભ હોય છે હોય તો તેનાથી સંલગ્ન પ્રાણ, શ્વાસોશ્વાસ, શરીર કે વેશ્યા વગેરે એટલે સાધના પદ્ધતિમાં તેને અગ્રસ્થાન આપ્યું છે. બીજું કારણ તેની મર્યાદાની બહાર છે - એટલે તેનો સમાવેશ કરી શકાય નહીં એ પણ છે કે – આપણા શ્વાસનો આપણા મનોગત વિકારો સાથે અને ચૈતન્ય ગુણોથી સંબંધિત આત્માના અનંત જ્ઞાન, દર્શન, ગાઢ સંબંધ છે. જ્યારે મનમાં ક્રોધ જાગે, વાસના જાગે, ભય જન્મે ત્યારે શ્વાસની ગતિ (frequency) તેજ થઈ જશે એ આપણો - ચારિત્ર્ય, વીર્ય, ઉપયોગ, અબાધિત સુખ એવા ભાવપ્રાણને જ અનુભવ છે અને શાંત થતાં નોર્મલ - સાધારણ બની જશે. પ્રાધાન્યતા આપવી ઘટે. અલબત્ત, આ કક્ષાએ પહોંચવા માટે પ્રેક્ષાધ્યાન જરૂર પગથિયું બની શકે છે. શ્વાસોશ્વાસ, એકદમ વર્તમાનની (at present) ઘટના છે. આથી તે તરફ મનને લઈ જવાથી વિકારો શાંત થાય છે. પરિણામે ) (૪) સ્વરોદયશાન નષ્ટ થાય છે. કારણ કે ત્યારે ભૂતકાળનું કોઈ સ્વપ્ન નથી અને યોગના ક્ષેત્રમાં જૈનાચાર્યોનું બહુ જ મોટું પ્રદાન છે. અત્રે ભવિષ્યની કોઈ કલ્પના નથી. માત્ર આપણે આપણા જ શ્વાસના સંક્ષિપ્તમાં જોઈએ - પાતંજલયોગદર્શનનો અષ્ટાંગયોગ પ્રસિદ્ધ સાક્ષી - દૃષ્ટા બનવાનું છે. છે. બૌદ્ધ પરંપરામાં અષ્ટાંગમાર્ગ છે. તેમ જૈનદર્શનમાં યોગની જેમ પાતંજલ યોગદર્શનમાં અાંગયોગ છે, તેમ આઠ દૃષ્ટિ છે. તે આ પ્રમાણે છે - બૌદ્ધદર્શનમાં મળિો મો અષ્ટાંગ માર્ગ (પંથ) છે તેના નામ - મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા. [ ૯૦) પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140