________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યૌણ - વિરોષાંક
યોગ અને સાંપ્રત જીવન.
ડૉ. ગુણવંત બરવાળિયા લેખક વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જૈન સાહિત્ય અને જૈન ચિંતનને લગતા અનેક પુસ્તકોના લેખક-સંપાદક છે. જૈન જ્ઞાનસત્રનું આયોજન કરી જ્ઞાન-સંવર્ધનની પ્રવૃત્તિમાં સતત કાર્યરત છે. હાલમાં જૈન વિશ્વકોશની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.
માનવીનું સાંપ્રત જીવન કેટલીક સમસ્યાઓથી ભરેલું છે. ભક્તિયોગ, કર્મયોગ ઉપરાંત રાજયોગ, નાદયોગ, લયયોગ, જીવનપ્રવાહમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જણાય છે. સ્પર્ધા, મંત્રયોગ, હઠ્યોગ, શબ્દયોગ.. વિગેરે યોગો દીર્ધકાલિન સાધના, અસલામતી, ગેરસમજણોને કારણે અને સંકુલ જીવનશૈલીને લીધે સમય અને શક્તિ માગી લે છે. શારીરિક અને માનસિક રોગો આપણા પર હુમલા કરે છે. આ સામાન્ય માનવીને સમજમાં આવે તેવો મધ્યમાર્ગ યોગ એટલે બધા સામે યોગ એક સંરક્ષણાત્મક અડી દીવાલ બનીને ઊભો “સમન્વય યોગ'. કોઈ પણ વ્યક્તિ સ્ત્રી-પુરુષના ભેદ, ભાષારહી શકે તેમ છે.
ધર્મના ભેદ વિના કરી શકે. તે માટે સન્યાસી થવાની જરૂર નથી કે યોગ જીવનદીપક છે. આ એક એવો ભવ્ય અને દિવ્ય દીપક છે ધંધા-વ્યવસાય છોડવાની જરૂર નથી. એમાં તમામ યોગના ઉત્તમ કે અગણિત લોકો તેનો સહારો લઈને જીવનમાં સ્વાથ્ય, શાંતિ લક્ષણોનો સમન્વય થયેલો છે. સમન્વય યોગ એ જીવન જીવવાની અને સમાધિની મંજીલો સુધી પહોંચી શક્યા છે. હજારો વર્ષ પૂર્વે ઉત્તમોત્તમ કલા છે. એનો મૂળ સાર આટલો મહર્ષિ પાંતજલિએ એક ઉમદા મનોવૈજ્ઞાનિક અને ઉત્કૃષ્ટ અધ્યાત્મ ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું. પ્રતિભા બનીને યોગવિજ્ઞાનને પ્રસ્થાપિત કર્યું છે.
દેવ-ગુરુ અને ધર્મને શરણે પોતાનું જીવન ભક્તિભાવે મોડે મોડે પણ વિશ્વને યોગનું મહત્ત્વ સમજાવ્યું છે. તાજેતરમાં સમર્પિત કરવું. આપણા દેશમાં યોગ અંગે સારી જાગૃતિ આવી છે. યુનોએ પણ
કોઈ પણ કાર્યમાં આપણે નિમિત્ત માત્ર છીએ એવી સમજણ જૂન મહિનાની ૨૧ મી તારીખને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે
અને જાગૃત જ્ઞાન સાથે જીવનના સર્વ વ્યવહાર આચરવા. જાહેર કર્યો છે.
રોજ સવારે - સાંજે શાંતિથી, એકાંતે બેસી પ્રાર્થના કરવી ને યોગ એટલે જીવન જીવવાની કળા
અંતર્મુખ બનવું. યોગ એટલે જીવનની એક ચોક્કસ પ્રકારની રીતિ.
ધ્યાનમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરો. આત્મસ્થ બનવું. યોગ એટલે એક અનોખી જીવનપદ્ધતિ.
સહજ શબ્દને જીવનનો શ્રોત્ર બનાવી દેવો. યોગ એટલે એક સ્પષ્ટ જીવનક્રમ.
હશે, ચાલશે, ફાવશે, ગમશે, નભશે, પરવડશે' એવી વૃત્તિ આસન, પ્રાણાયામ, એકાગ્રતા.... એ બધો તન અને મનનો
દરેક કાર્યમાં અને તેના પરિણામમાં વણી લેવી. વ્યાયામ છે. પોતાની પૂરક પ્રારંભિક સાધનાઓ છે. માત્ર એટલામાં
યોગ એ ચિરંતર વહેતી ગંગાધારા છે. દૂરથી દર્શન કરવાને અટકી પડવું એ સંપૂર્ણ કે વાસ્તવિક યોગ નથી.
બદલે તેમાં ડુબકી લગાવવી પડશે. એ એક એવું કલ્પવૃક્ષ છે જે કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનું પાલન કરતા કરતા માંગો તે મળો. યોગસાધના કરી શકે છે.
હવે જેન દાર્શનિકના મતે યોગ અને ઉપયોગ વિશે થોડી યોગની પહેલી શરત - હું શરીર છું, મન છું, હૃદય છું કે
વિચારણા કરીએ. મન યોગ, વચન યોગ અને કાય યોગ એ ત્રણ આત્મા છું - એ વિશેનું સત્ય માનવાની તમન્ના હોવી જોઈએ.
પ્રકારના યોગોનું પ્રવર્તન આપણામાં હોય છે. ઉપયોગ એ જૈન બીજી શરત જીવનશુદ્ધિ - તમામ દુર્ગુણોનો નાશ અને દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ સદ્ગુણોનો વિકાસ. ભલે પૂરેપૂરી સફળતા ન મળે તો પણ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિ રૂપમાં પરિણમન થવાને ઉપયોગ મથામણ તો કરવી જ રહી.
કહે છે. ‘ઉપ' એટલે સમીપ અને યોગ એટલે જ્ઞાન દર્શનનું પ્રવર્તન. યોગ અનેક પ્રકારનો અનેક રીતે થઈ શકે. જ્ઞાનયોગ, આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાનદર્શનનું પ્રવર્તન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)
પ્રબુદ્ધ જીવન
૮૫)