________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક છે. મન વિજય કરવો એટલે મન ઉપર ચડેલા કાટને દૂર કરવો. કાટને અને અફળ બનાવે છે, તેનો નિરોધ થતાં આપણે માનસરોવરના દૂર કરવાની પ્રક્રિયાને જ સાધના કહે છે. આવી એક સાધનાનું જળ જેવા સ્વચ્છ અને પારદર્શક બનીએ છીએ. આપણું સ્વરૂપ નામ રાજયોગ છે. આ યોગસાધના અંતઃકરણની શુદ્ધિની સાધના સાથે અનુસંધાન રચાય છે. છે. અંતઃકરણ એટલે આપણી અંદરના (અંત:) સાધનો (ર). આપણી ચાર નબળાઈઓથી મુક્ત થવા માટેની આ ચાર શરીર અને ઈન્દ્રિયો આપણાં બહારનાં સાધનો છે, જ્યારે મન, યોગસાધના
- મન, યોગસાધનાઓ છે. જીવાત્મા રૂપે આપણી અધૂરપો, ત્રુટિઓ અને બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંદરનાં સાધનો છે. ઈશ્વરે આ સાધનો
ખામીઓને દૂર કરી આપણને અપૂર્ણામાંથી પૂર્ણ, પામરમાંથી આપણા જીવનને સફળ અને સાર્થક કરવા માટે આપ્યાં છે. જેમ
પરમ બનાવતી આ યોગવિદ્યા આધ્યાત્મિક ઉન્નતિની આધારશિલા શરીરને અન્ન વિના, ઇંદ્રિયોને ભોગ વિના, તેમ અંતઃકરણનો
છે. જીવનમાં સફળતા અને સાર્થકતાનો અનુભવ કરાવતી આ યોગ વિના ન ચાલે. ઇંદ્રિયો ઉપરનો અંકુશ મન છે, મન ઉપર
ચાર પ્રક્રિયાઓમાં અગાઉ કહ્યું તેમ માત્ર સાધનની પ્રણાલિકામાં અંકુશ બુદ્ધિ છે, બુદ્ધિ ઉપરનો અંકુશ ચિત્ત છે, ચિત્ત ઉપરનો અંકુશ
જ તફાવત છે, ધ્યેય એક જ છે. મંત્રયોગમાં શબ્દ અથવા મંત્રનું અહંકાર છે. છે તો આ બધી આપણી ચેતનાની જુદી જુદી અવસ્થામાં
આલંબન લેવામાં આવે છે. લયયોગમાં તત્ત્વોના ઉદય અને અસ્તને જ રૂપો. પરંતુ બધાં બહેકી જાય છે, બધિર બની જાય છે, ભ્રષ્ટ
સાધનરૂપે લેવામાં આવે છે. હઠયોગમાં પ્રાણના નિયોજનને થઈ જાય છે. એમને નિર્મળ કરવા માટે મનનો નાશ કરવો પડે,
સાધનરૂપે સ્વીકારવામાં આવે છે અને રાજયોગમાં ચિત્તવૃત્તિ બુદ્ધિને સ્થિર કરવી પડે, ચિત્તનો નિરોધ કરવો પડે અને અહંકારનું વિગલન કરવું પડે. આ કામ અષ્ટાંગ યોગથી થઈ શકે. યમ, નિયમ,
નિરોધને મુખ્યતા આપવામાં આવે છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવા આટલી ચર્ચા પછી સમજાયું હશે કે યોગ એટલે શરીરના ફિગરને આઠ પગલાંઓ દ્વારા રાજયોગ સિદ્ધ કરી શકાય છે. ચિત્તવૃત્તિઓનો સારું રાખવા માટે પ્રાણાયામ, આસન, મુદ્રા, કર્મ, બંધની કેવળ નિરોધ થતાં અમન કે ઉન્મયી અવસ્થામાં અહંકારના વિગલન વડે કવાય તો નથી. પરંતુ જીવન જીવવાની કળા શીખવતી અને બુદ્ધિનું પ્રજ્ઞામાં સ્થિત થવાનું બને છે. કેમકે આ યોગથી ચિત્તની કાર્યસાધકતા સિદ્ધ કરતી વિદ્યા છે. પાંચવૃત્તિઓ અને તેનાં પાંચ લેશોનું શમન થાય છે. મનનાં વાવંટોલ, ઝંઝાવાતો અને ઘુમરીઓ શાંત થઈ જાય છે. માણસ પોતાનાં આંતરબાહ્ય સાધનોને શુદ્ધ કરતો જોઈ ક્રમશઃ એક પછી
૩૫, પ્રોફેસર્સ સોસાયટી, એક સોપાન સર કરતાં કેવલ્ય દશાને પામે છે. શબ્દ, અર્થ અને
મોટા બઝાર, પ્રત્યયના સર્વ વિવર્તાના આશ્રયસ્થાન એવું આપણું ચિત્ત, મન,
વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ બુદ્ધિ અને અહંકારના ખેલની રંગભૂમિ બનીને આપણને અસ્વસ્થ
ફોન : ૦૨૬૯૨-૨૩૩૭૫૦ મો. ૦૯૭૨૭૩૩૩૦૦૦
પ્રબુદ્ધ જીવનના વાચકોને એક વિનંતી
દરેક જૈન વાંચે પ્રબુદ્ધ જીવન'
એવી આ યોજનાનો આરંભ કરવાની ઈચ્છા છે. આપના સ્નેહી-સંબંધીને પ્રબુદ્ધ જીવન આપો. આપ કોઈપણ ૧૦ સરનામાં અમને આપો, જેમાંથી પાંચ સભ્યો વાર્ષિક લવાજમ ભરે અને પાંચને આપણે નિઃશુલ્ક આપીએ. પ્રબુદ્ધ જીવનનો ફેલાવો વધારવાનું આ એક પગલું છે. આપણાં શ્રુતપ્રેમી વાચકોની સહાયથી આ સામાયિક આજ સુધી અનેક અડચણોને ઓળંગી આગળ આવ્યું છે. એટલે અહીં લવાજમ મહત્વનું નથી. પરંતુ બસ, સહુ વાંચે અને સાથે વાંચે, એવા આ કાર્યમાં આપ જોડાઓ. આ સુવિધા હાલ પુરતી માત્ર ભારતના વાચકો સુધી સીમિત છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઃ ૦૨૨-૨૩૮૨૦૨૯૬
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)