________________
(જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વવિખ્યાત અધ્યાત્મિક ગુરુ તથા શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગાની સ્થાપના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ માનવતાવાદી મૂલ્યોનાં પુનઃસ્થાપન માટે કાર્યરત છે. વિશ્વભરમાં કરી છે. જેમાં વૈદિક પરંપરા અને પદ્ધતિઓ મુજબ યોગનું શિક્ષણ તણાવમુક્ત, હિંસા મુક્ત સમાજનાં નિર્માણ માટે તેઓ સતત આપવામાં આવે છે. ગુરુ પરંપરાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અત્રે સરળ કાર્ય કરી રહ્યાં છે. ૧૬૦ દેશોમાં, ૩૭૦ મિલિયન લોકોને સેલ્ફ શૈલીમાં, વિવિધ ધર્મો, સંસ્કૃતિ તથા ભિન્ન વય જૂથના વિદ્યાર્થીઓને ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગુરુદેવે શાંતિ અને પ્રેમનો સંદેશ એક સમાન રીતે, તથા આધુનિક જીવનશૈલીને અનુરૂપ આપવામાં પહોંચાડ્યો છે. વિશ્વભરમાં શાંતિ સ્થાપન અને સંઘર્ષ નિવારણમાં આવે છે. બહુઆયામી શિક્ષણ પદ્ધતિ દ્વારા શીખવવામાં આવતા તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. કાશ્મીર, આસામ, બિહાર અભ્યાસક્રમમાં હઠ યોગ, રાજ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ અને જેવા ભારતનાં રાજ્યો તથા કોલમ્બિયા, ઈરાક, સીરિયા, કોટ- ભક્તિ યોગ તથા અન્ય અનેક પરિણામોનો સમાવેશ કરવામાં ડી-આઈવોરી જેવા રાષ્ટ્રોમાં તેમણે સંઘર્ષ નિવારણ, યુધ્ધ વિરામ આવ્યો છે. અને શાંતિ સ્થાપન માટે પરિણામલક્ષી કાર્ય કર્યું છે તથા સમાજના સળગતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને રાજ્યપાલશ્રી દ્વારા
એનાયત થયું આચાર્ય તુલસી સન્માન
માનવમૂલ્યોની ગરિમા સાથે પૉઝિટીવ લેખન દ્વારા ગુણવંતરાય આચાર્ય, કવિ દુલા ભાયા કાગ જો વાની સમાજના નિર્માણને દિશા આપનાર સર્જક-પત્રકારને અપાતો સાહિત્યચર્ચા સાંભળીને આમાં વિશેષ રસ જાગ્યો અને ધીરે ભારતવર્ષનો પ્રતિષ્ઠિત “આચાર્ય તુલસી સન્માન” એવૉર્ડ ડૉ. ધીરે એવો અનુભવ થયો કે દુનિયામાં માનવતાથી મોટો કોઈ કુમારપાળ દેસાઈને રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીએ કહ્યું કે ધર્મ નથી અને માનવકલ્યાણથી મોટું કોઈ કાર્ય નથી. આને ડૉ. કુમારપાળ દેસાઈને સાહિત્ય સાથે પત્રકારત્વમાં ઊંડું ખેડાણ પરિણામે સાદગી અને સાહસ ધરાવતા લાલબહાદુર શાસ્ત્રીનું કર્યું છે અને મૂલ્યનિષ્ઠ પત્રકારને વરેલા કુમારપાળ દેસાઈએ જીવનચરિત્ર લખ્યું, ધર્મ અને સાંપ્રદાયિકતાથી ઊંચે જઈને વાત નીતિક સાહસ, સત્યનિષ્ઠા અને દ્રઢતા દ્વારા પોતાનો પત્રકારનો કરનારા મહાયોગી આનંદઘન પર પીએચ.ડી. કર્યું. મારા પિતા ધર્મ નિભાવ્યો છે. ડૉ. દેસાઈના જીવનમાં કાર્ય પ્રત્યેનું એક મિશન જયભિખુએ ૧૯૫૩ માં શરૂ કરેલી ‘ઈટ અને ઈમારત' નામની જોવા મળે છે અને જૈનદર્શનના તેઓ સમર્થ જ્ઞાતા છે. સાહિત્ય ચારિત્ર્ય ઘડતર અને માનવમૂલ્યોને ઉજાગર કરતી કોલમ - અને પાંડિત્ય સાથે ભાગ્યે જ જોવા મળતી વિનમ્રતા એમનામાં ૧૯૭૦ થી હું લખું છું. આમ પિતા-પુત્રની જોડીએ ૬૩ વર્ષથી દૃષ્ટિગોચર થાય છે. આ પ્રસંગે આચાર્ય-તુલસી વિચારમંચના એક જ અખબારમા મગ
મા એક જ અખબારમાં પ્રગટ થાય છે તે નોંધપાત્ર બાબત ગણાય. અધ્યક્ષ રાજકુમાર પુગલિયાએ કહ્યું હતું કે “આચાર્ય તલસી અંતમાં ડો. કુમારપાળ દેસાઈએ કહ્યું કે ગ્લોબલાઈઝેશનને કારણે સન્માન” એનાયત કરવામાં આવે છે ત્યારે સવિશેષ આનંદ એ
આપણા બધાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને ઠર્યા છે. પત્રકારત્વએ છે કે ગુજરાતની એક બહુમુખી પ્રતિભાને પોંખવાનો અમને
એ મનોરંજનનું મનમોહક બજાર નથી, પરંતુ ચૈતન્ય અને અવસર મળ્યો છે. “નૂતન સવેરા” ના સંપાદક શ્રી નંદકુમાર
ભાવસંવેદનશીલ પરિપૂર્ણ ભાવશક્તિ છે. એમની પાસે સ્પિરિટ
ઑફ રેઝિસ્ટન્સ છે. આજે પ્રિન્ટ મિડિયા અનેક પત્રકારોનો સામને નોટિયાલ અને નવનીતના સંપાદક શ્રી વિશ્વનાથ સચદેવે એમ
કરે છે ત્યારે મૂલ્યોની હિફાજત કરનારા કલમસેવીને આ સન્માન કહ્યું કે ડૉ. કુમારપાળ દેસાઈ ભલે વર્કિંગ જર્નાલિસ્ટ ન હોય.
અપાઈ રહ્યું છે. આ પ્રસંગે સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી, સાધ્વીજી | સન્માનના પ્રત્યુત્તરમાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે કનકરેખાજી અને સાધ્વીશ્રી રાજશ્રીજીએ આચાર્ય તુલસીની માત્ર અગિયાર વર્ષની નાની વયથી સાક્ષર પિતા “જયભિખુ” મતિવંદના કરવાની સાથોસાથ સન્માન પામતા ડૉ. દેસાઈને પાસેથી સાહિત્યનું વાતાવરણ પ્રાપ્ત થતાં પત્રકારત્વ અને અભિનંદન આપ્યા હતા અને શ્રી સંતોષ સુરાણાએ આભારવિધિ સાહિત્યમાં લેખન શરૂ કર્યું. ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, કરી હતી.
(ફેબ્રુઆરી - ૨૦૧૮)
પ્રબુદ્ધ જીવન