________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક સ્ટેજ પરની અભિવ્યક્તિ સમયે લાગતા ડરથી પણ યોગ દ્વારા મુક્તિ આવે છે. મેળવી શકાય છે.
કૌશલ્ય : યોગ દ્વારા વ્યક્તિ કોશલ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન યોગથી પ્રાણ ઉની વૃદ્ધિ :
શ્રીકૃષ્ણએ કહ્યું છે કે “કાર્ય-કૌશલ્ય એ યોગ છે.' - આપ કોઈપણ - યોગ વિદ્યાના પ્રણેતા પતંજલિ કહે છે કે “હેયમ દુઃખમ પરિસ્થિતિમાં કેટલી કુશળતાપૂર્વક કામ કરો છો, અને આપના અનાગતમ': અર્થાત દુ:ખ આવે, તેની પહેલા જ તેનો નાશ થાય તે સંવાદમાં કેટલી કુશળતા છે તે ખૂબ મહત્વનું છે. યોગનો હેત છે. વર્તમાન સમયમાં સ્ટ્રેસ, ચિંતા, હતાશા અને આનંદ પ્રત્યેક વ્યક્તિ શું ચાલે છે? દરેક વ્યક્તિ શાંત, ખુશ અને નિરાશાથી અનેક વ્યક્તિઓ પ્રભાવિત છે. આ સઘળું સીમિત પ્રાણ સ્વસ્થ રહેવા ચાહે છે. પરંતુ મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝૂલતું ઉર્જાનું પરિણામ છે. યોગ પુષ્કળ માત્રામાં પ્રાણ ઉર્જાનો સંચાર રહે છે, તે સ્થિતિમાં શાંતિ કઈ રીતે મળે? આપણા મનને વર્તમાન કરે છે અને એટલે યોગ થકી આ સર્વ સમસ્યાઓ સરળતાથી દૂર ક્ષણમાં લાવવા આપણે પ્રયત્નશીલ બનવું પડે છે, અને તે જ થાય છે. યોગ જીવનના અનેક પાસાઓને સ્પર્શે છે અને લાભાન્વિત યોગ છે. કરે છેઃ
મનની વૃત્તિઓ: સ્વાશ્ય : વિશ્વભરમાં આજે યોગને હળવાશ, આનંદ અને મહર્ષિ પતંજલિ લિખિત યોગસૂત્રો અનુસાર મનના વિકારોથી સૃજનાત્મકતાનો પર્યાય માનવામાં આવે છે. યોગ ઉપર કરવામાં મુક્તિ એજ યોગ છે. જો આપણે મનનું નિરીક્ષણ કરીશું તો આવેલા અનેક રીસર્ચ સૂચવે છે કે યોગ અસંખ્ય વ્યાધિઓમાંથી સમજાશે કે મન આ પાંચ પ્રવૃત્તિઓમાંથી કોઈપણ એક સાથે મુક્તિ આપે છે તથા સ્વસ્થ અને દીર્ઘ જીવનનું વરદાન આપે છે. હમેશા જોડાયેલું હોય છે. વર્તણૂક : યોગ એ માત્ર વેઈટ લોસ પ્રોગ્રામ નથી. યોગ તો એક • પ્રમાણ : ઉત્તરની શોધ વિજ્ઞાન છે જેના પ્રયોગથી, શરીરની સાથે, આપનું સમગ્ર અસ્તિત્વ
વિપર્યાય : નિષ્કર્ષ પર આવવું હળવાશભર્યું બની જાય છે. એક યોગી સદાય સ્મિતસભર હોય
વિકલ્પ : કલ્પના કરવી છે. યોગ આપની ભાવનાઓમાં કોમળતા અને શાંતિ પ્રેરે છે. આપ આપની ભાવનાઓ થકી ખીલી ઉઠો છો. આપની
નિંદ્રા : સ્વપ્ન અભિવ્યક્તિમાં સ્પષ્ટતા અને વિચારધારા મુક્ત હોય છે. એક
• સ્મૃતિ : વીતી ગયેલ ઘટનાઓનું સ્મરણ કરવું. યોગીની આ સાચી ઓળખ છે.
મન હંમેશા પ્રમાણ માંગે છે. આપે આ બાબત પર ધ્યાન સ્પંદન: વાઈબ્રોશન: આપણા શબ્દો કરતા વધુ આપણી ઉપસ્થિતિ આપ્યું છે? આપ સ્વીટ્ઝર્લેન્ડમાં છો, તે કઈ રીતે સાબિત કરી દ્વારા આપણે સંવાદ કરતા હોઈએ છીએ. આપણે જેમ જેમ સ્વની શકાય? આપ આપની સમક્ષ આપ્સ પર્વતો નિહાળી રહ્યાં છો, નિકટ જઈએ છીએ. આપણી ઉપસ્થિતિ સંદર અને પ્રભાવશાળી તેનો અર્થ એ કે આપ સ્વીટ્ઝર્લેન્ડમાં છો. તો આ પ્રત્યક્ષ પ્રમાણ સ્પંદનો ઉત્પન્ન કરે છે.
થયું. પ્રત્યક્ષ કે જે સ્વાભાવિક છે, સન્મુખ છે અને જેનો અનુભવ કોમ્યુનિકેશન: આપણા સ્પંદનો-વાઈબ્રેશન આપણી પ્રાણ ઉર્જા
કરી શકાય છે. તે જ રીતે અન્ય એક પ્રમાણ અનુમાન પ્રમાણ છે. ઉપર આધારિત છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે સંવાદ સાધી ?
છે જે સન્મુખ નથી, કદાચિત સ્વાભાવિક પણ નથી, પરંતુ તેને તર્ક શકતા નથી ત્યારે આપણે કહીએ છીએ : “આપણી વેવ-લેન્થ મળતી
દ્વારા જાણી અને સમજી શકાય છે. અને એ જ રીતે આગમ પ્રમાણ નથી!' યોગથી આપણી અવલોકન શક્તિ તીક્ષણ બને છે. દ્રષ્ટિબિંદુ
છે, જે શાસ્ત્ર આધારિત છે. શાસ્ત્રમાં લખ્યું છે, માટે સત્ય; તેવું સ્પષ્ટ બને છે. આપણે અન્ય વ્યક્તિ સાથે સ્પષ્ટ અને યોગ્ય સંવાદ
આગમ પ્રમાણ સૂચવે છે. તો મન આ રીતે કામ કરે છે. આપ સ્થાપવા માટે સક્ષમ બનીએ છીએ.
નિરંતર એક યા બીજા પ્રમાણની, સાબિતીની શોધ કર્યા કરો છો. પૂર્વગ્રહ-નિવારણ સમાજમાં અન્ય એક સમસ્યાનો આપણે સામનો
- જ્યારે આપ પ્રમાણની આ વૃત્તિને છોડો છો, ત્યારે યોગ ઘટિત કરી રહ્યાં છીએ તે છે પૂર્વગ્રહ! ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ, લા
A થાય છે. અને ત્યારે આપ ભીતર જાઓ છો, સ્વમાં કેન્દ્રિત થાઓ શૈક્ષણિક લાયકાત આ સર્વને લઈને ઉત્પન્ન થયેલ પૂર્વગ્રહ અને છા. પૂર્વધારણાઓ એ વ્યક્તિના મનને કુંઠિત બનાવી દીધું છે, જેને ભીતર જઈને સ્વમાં સ્થિર થવા માટે કોઈ જ પ્રમાણની જરૂર લીધે આંતરિક ક્લેશ અને વિખવાદો ઉભા થાય છે. યોગ નથી. જેનું પ્રમાણ આપી શકાય છે, તેનું ખંડન પણ કરી શકાય એક વિશાળ દ્રષ્ટિકોણને પ્રેરે છે અને તેના દ્વારા સંઘર્ષનો અંત છે. પરંતુ સત્ય પ્રમાણ-ખંડનથી પરે છે. આપ ઈશ્વરના અસ્તિત્વને
(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન
(૭૫)