________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક અધ્યાત્મના ઊંચા આકાશમાં ઉડવા માટે સેવા અને સુમીરન બંને દરરોજ બેસતા ત્યાં જોરથી કોદાળી ફટકારેલી. આશ્રમમાં સરખી માત્રામાં જરૂરી છે.' શિવાનંદ આશ્રમમાં અખંડ કિર્તન અને ઈલેક્ટ્રિકસિટી તો હતી જ નહીં. એક માત્ર ફાનસના અજવાળામાં અખંડ કિચનનું મહત્ત્વ હતું. તેમનું જીવન પારદર્શક હતું. તેમનું કશું દેખાયું નહીં. પરંતુ શાંત પ્રાર્થનાના વાતાવરણ વચ્ચે કોદાળી હાસ્ય નિર્મળ અને બાલ સહજ મુક્ત હાસ્ય હતું. વેદાંતના ગહન જમીન ઉપર ઘાવ પડતાં લોકો ચમક્યા. પરંતુ સ્વામીજીએ પેલી
અલગારી જીવ, વેદાંતના ઉચ્ચ શિખરો વ્યક્તિને વાત્સલ્યથી આશ્રય આપ્યો. થોડા દિવસ પ્રેમથી રાખીને પર બિરાજીત થઈને ભક્તિતત્ત્વના ઊંડાણમાં સ્થિરતા કરીને તેઓ પછી પાછો મદ્રાસ (ચેન્નઇ) મોકલી આપ્યો. સમગ્ર વિશ્વમાં ‘કિર્તન સમ્રાટ' તરીકે સુપ્રસિદ્ધ હતા. આમ તેમની યોગની અનુભૂતિઓ હવામાં ઉડવાથી સાર્થક થતી નથી. પાણીમાં સાધના કર્મ ભક્તિ જ્ઞાન ધ્યાન અને આત્મસાક્ષાત્કારની સાધના ૩બીને કે જમીન નીચે દટાઈને અથવા તો પંચાગ્નિ સાધનામાં સિદ્ધ હતી. આપણે એકમેકને સ્થૂળ પુદ્ગલો - શરીરમાં દેખી શકીએ થતી નથી. તેમનો યોગ પ્રત્યેક જડ ચેતન જીવ જગતમાં પ્રત્યક્ષ છીએ તેમ તેમણે ભગવાન શ્રી કૃષણના પ્રત્યક્ષ દર્શન કર્યા. આ પરમાત્માની અનુભૂતિનો યોગ હતો. કૃષ્ણ તેમને સર્વત્ર દેખાતા. તેમને મન આશ્રમમાં આવતા પ્રત્યેક
તેઓ કહેતા, “શાંતિથી બે વખત પૌષ્ટિક આહાર ખાઓ. અતિથિ સાક્ષાત્ પરમાત્મા હતા. તેમની સૌની સેવામાં આવશ્યકતા
સેવા કરવાની કોઈ તક ન છોડો. રાત્રે વહેલા સુવો. સવારે પ્રમાણે સૌને હા કોફી ઈડલી વડા ઢોસે ઉપમા અને સાંજ હોય
બ્રહ્મમુહૂર્તમાં ધ્યાન કરો. જપ કરો. સ્વાધ્યાય કરો. સત્ય બોલો - તો બીસ્લેટ વગેરે નાસ્તો આપતા. રાત્રી સત્સંગ સમયે કૂતરાંઓ
અહિંસક બની રહો. સૌ પ્રત્યે સદ્ભાવ અને સન્માન દાખવો. Love ભસે લડે તો પણ સત્સંગ પછી પોતાના હાથે સૌથી પહેલો પ્રસાદ
all & hate none. કદીયે કોઈને પણ ધિક્કારો નહીં આનંદમાં તેઓ આ મૂક પ્રાણીઓને આપતા. આશ્રમમાં ત્યારે સાપ અને
રહો. આનંદ આપો. દુઃખી થાઓ નહીં. દુઃખી કરો નહીં. ભગવાનને વીંછી બહુ હતા. પ્રત્યેક નૂતન આશ્રમ વાસીઓને તેઓ સર્પ અને
એક ક્ષણ માટે પણ ભૂલો નહીં. આ પ્રકારનું જીવન જ દિવ્ય જીવન વિછીનો મારણ મંત્ર શીખવતા, તેથી આ મંત્રોના આરાધકને આ .
છે. શ્રેષ્ઠ જીવન છે. શ્રેષ્ઠ યોગ છે. આ તમારી સાધક જીવનના જીવ જંતુઓનો ભય ન રહેતો અને જો બીજા કોઈને પણ સાપ કે
યોગની શ્રેષ્ઠ અનુભૂતિ છે. આ બધુ અસંભવ નથી. પ્રયત્ન કરો; વીંછી ડંખ મારે તો આ મંત્ર સિદ્ધિને કારણે તે સૌ સત્વરે તેમને
તમો પણ તે દિવ્યતાની પ્રાપ્તિ આ જ જન્મમાં કરો. ૐ શાંતિ” ઝેર ન ચઢે અને પ્રાણ રક્ષા થાય તેવું કરતા. અને જો કોઈ અજાણ્યો
DID માણસ આશ્રમમાં વીંછી કે સાપને માર્યાના સમાચાર મળે તો તેઓ નિર્જળા ઉપવાસ કરી અને તે “મૃત આત્મા' માટે
શિવાનંદ આશ્રમ, શિવાનંદ માર્ગ, આત્મશાંતિની પ્રાર્થના કરતા.
જોધપુર ટેકરી, એક દિવસ તામીલનાડુથી આવેલા લોભી માણસે પૂજ્ય
અમદાવાદ - ૩૮૦૦૧૫ સ્વામીજીની હત્યા કરવા માટે બ્રહ્મમુહૂર્તની પ્રાર્થનામાં જ્યાં સ્વામી ફોન : ૦૭૯-૬૮૬ ૧૨૩૪ | મો. ૦૯૪૦૯૬૨૨૨૬૩
પદ ૩૭ આનંદઘનજીએ આ પદમાં યોગમાર્ગ ગ્રહણ કરી પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો મોક્ષમાર્ગ બતાવ્યો છે -
ताजोगे चित्त ल्याओ रे, वहाला ता जोगे, समकित दोरी शील लंगोटी, धुल धुल गांठ धुलाऊं તત્વ ગુફાનેં ધીષ નૌરું, ચેતન રતનન+II રે... વહાંના || ૧ || अष्ट गुरुका कंडेली धूनी, ध्याना अगन जलाउं, उपशम छनने भस्म छणाउं, मली मली अंग लगाउं रे... || ૨ || आदि गुरुका चेला होकर, मोहके कान फराउं, धर्म शुक्ल दोय मुद्रा सोहे, करुणानाद बजाउं रे... || 3 ||
(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન