Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક શીળસ નીકળ્યું હતું. સ્વામીજીના એક સ્પર્શ માત્રથી તે નવજીવન આપવી, હિસાબો રાખવા વગેરે તથા આમ તેમ દૂર-દરાજના ગામો પામ્યો હતો. રીમા લેટવિયામાં એક મહિલાના રોગને ડોક્ટરો જઈને દર્દીઓની સુશ્રુષા કરવી તે બધી તેમની પાયામાંની પારખી જ શકતા ન હતા. સ્વામીજીએ થોડી સૂચના લખી મોકલાવી યોગસાધના હતી. મલાયામાં રહીને તેમણે એવું અનુભવ્યું કે હતી. તે બહેન રોગમુક્ત થઈ દીર્ધાયુષ્યને પામી હતી. લોકોના દુઃખનું પ્રમુખ કારણ તેમનું અજ્ઞાન છે. તો જ્ઞાન આપવું અમેરિકાના ફ્લોરીડા રાજ્યના મિયામી શહેરમાં હજુ પણ હોય તો જ્ઞાન મેળવવું પડે. આમ મલાયા છોડી હિમાલય આવી સ્વામી જ્યોર્તિમયાનંદજી હયાત છે. તેઓ એ કહ્યું, “મારે હિમાલયની ઉપયકાઓ અને ગિરિ કંદરાને ખોળે મા ભાગીરથી એપેન્ડિસાઈટિસનું ઓપરેશન કરાવવું જ નથી.” વેદના ભયંકર ગંગાના તટે રહીને ઉગ્ર તપ કર્યું. ગંગાના પવિત્ર પરંતુ શીતળ હતી. શારીરિક વ્યાધિ પણ હતી. છતાં ગુરુમાં શ્રદ્ધા અને નિષ્ઠા જળમાં સવારે બ્રહ્મમુહૂર્ત ૩.૦૦ વાગ્યાથી સૂર્યોદય સુધી ઊભા અપાર હતા. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે થોડી પળો માટે રહીને જપ અને ધ્યાન તેઓ કરતા. અઢવાડીયામાં એક વાર બધાં તેમની સામે ત્રાટક કર્યા બાદ તેઓ ઓપરેશન વગર સંપૂર્ણ જ અન્નક્ષેત્રોમાંથી ભિક્ષામાં રોટલીઓ માગી લાવતા. તે સુકાયેલી સ્વાથ્યને પામ્યા હતા. રોટલીને ગંગાજળમાં પલાળીને દિવસમાં એકવાર આહાર કરતા. છતાં શ્રી બુદ્ધી-કેદારની યાત્રાએ જતા યાત્રાળુઓની સેવા સુશ્રુષા કેટલાંક વર્ષોથી ડિકમેન હેરી હર્નિયા - સારણગાંઠની પીડાથી કરતા. વૃદ્ધ દાદા-દાદીઓના પગમાં ચઢેલા ગોટલાઓ ઉપર કલાકો આર્મસ્ટરડામમાં પીડાતા હતા. સાધારણ રીતે હર્નિયાના રોગીએ સુધી તેલ-માલિસ કરી આપતા. કોઈ સાધુની બિમારીના સમાચાર આગળ ઝુકવાના અને સર્વાગાસાન તો ન જ કરવા જોઈએ. પરંતુ જાણે તો બાર માઈલ સુધી કુલચટ્ટી કે ગરૂડચટ્ટી સુધી દોડીને દવા શ્રી સ્વામી શિવાનંદ યોગી ડિકમેન હેરીને પત્ર લખીને સર્વાગાસન પહોંચાડતા. કોઈ પણ રોગીના મળમુત્ર સાફ કરવા, તેમને તથા ગરૂડાસનનો અભ્યાસ કરવા સૂચના આપી અને યોગીએ સત્વરે નવડાવવા, તેમના વસ્ત્રો ધોઈ આપવા, વગેરે તેમની રાહત મેળવી હતી. પાછળથી ડિમેને પત્રમાં લખ્યું હતું કે આસનો જીવનચર્યાનો પ્રમુખ ભાગ હતો. તો હું કરતો જ હતો; પરંતુ સ્વામીજીના સંકલ્પ જ હું સારો થયો. તેમને સ્વામી શિવાનંદજીને જે જ્ઞાન પ્રાપ્ત થયું; સત્વરે દૂર શ્રીનગરના એક એવોકેટે સ્વામીજીને પત્ર લખીને જણાવ્યું, સુધી સાધકોને પહોંચાડવા દરરોજ ચાર વખત લેખન કાર્ય કરતા. હું હોસ્પિટલમાં તદન પથારીવશ હતો. બચવાની કોઈ આશા ન ચારેય વખત અલગ અલગ વિષયોના પુસ્તકોનું લેખન કરતા. હતી. મારા એક મિત્રએ મને આપની એક પત્રિકા આપી હતી. તે આમ ૩૧૦ થી વધુ પુસ્તકો અત્યારે ઉપલબ્ધ છે. આ તમામ વાંચીને દિવસ રાત હું આપનું જ ચિંતન કરવા લાગ્યો. અને એક પુસ્તકોનો સાર સેવા, પ્રેમ, દાન, પવિત્રતા, ધ્યાન અને સાક્ષાત્કાર દિવ્ય ચમત્કારિક રીતે મારા જીવનમાં નૂતન શક્તિ અને પ્રાણનો છે. તેઓ કહેતા, “ભલા બનો. ભલું કરો. ઉદાર બનો. દયાળુ બનો. સંચાર થયો છે. હવે હું હરતો ફરતો થયો છું.' માયાળુ બનો. અહંકાર ત્યાગી. સેવા કરો. વિચાર કરો; હું કોણ સ્વામી શિવાનંદજીની યોગની અનુભૂતિઓના ફળ સ્વરૂપે છું? ક્યાંથી આવ્યો છું? હું આ શરીર નથી. ચંચળ મન કે બુદ્ધિ તેઓ માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિ શક્તિઓને ધરાવતા હોવા નથી. હું નિત્ય, સત્ય, શુદ્ધ, બુદ્ધ, અજર, અમર, અવિનાશી આત્મા છતાં તેનો તેમણે સભાનતા પૂર્વક કોઈ દિવસે પ્રયોગ કર્યો ન . આ માત્ર વૈખરી વાણી ન હતી. તેઓ ગધેડાંઓ કે કૂતરાંઓને હતો. પણ દંડવત કરતા. સેવા કરવાની કોઈ તક છોડતા નહીં. તેઓને તામિલનાડુના તિરુનેલવેલી નજીક પટ્ટમડાઈ ગામમાં ઈ.સ. મન કર્મયોગ, ભક્તિયોગ, લયયોગ, જ્ઞાનયોગ, કુંડલીની યોગ ૧૮૮૭ ની ૮ મી સપ્ટેમ્બરે તેમનું પ્રાગટ્ય થયું હતું. તેમનું નામ કે નાદયોગ કે હઠયોગથી વધુ મહત્ત્વ “બેડપેન યોગ'નું હતું. આ કષ્ફસ્વામી હતું. બાળપણથી જ કોઈ સારી વસ્તુ, કશુંક સારું “બેડ પેન” એટલે રોગીને પથારીમાં જ મળમુત્ર કરાવવા માટેના ખાવાનું કે નવા વસ્ત્રો તાત્કાલિક ગરીબ બાળકોમાં વિતરણ સાધનો આપી તેને સાફ કરીને રાખવાની સેવા. કરવાનો તેમનો સ્વભાવ હતો. તાંજોર મેડીકલ કોલેજમાં તેઓએ નામ ભલે શિવાનંદ હતું. પરંતુ તેઓ સેવાનંદ અને શિવાનંદા તબીબીનું શિક્ષણ પ્રાપ્ત કરીને તેઓ મલાયા ગયા હતા. ત્યાં ડૉ. નામથી ઓળખાતા. સાધારણ રીતે જ્યારે યોગની અનુભૂતિઓની પારસન્સના, મદદનીશ તરીકે રોબીન્સમાં એક રબ્બર એસ્ટેટની ચર્ચા થાય ત્યારે લોકો સમાધિ અને સવિકલ્પ સમાધિ તથા હોસ્પીટલમાં સેવા કરવા લાગ્યા. ત્યાં ડો. કુખ્ખસ્વામી માટે નિર્વિકલ્પ અથવા સહજ સમાધિના બણગાં ફૂંકતા હોય છે પરંતુ ઢગલાબંધ કામ રાહ જોઈને બેઠું હતું. દર્દીઓને તપાસવા, દવાઓ સ્વામી શિવાનંદજીનો યોગ સમન્વય યોગ હતો. તેઓ કહેતા, - ર પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140