Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક શ્વાસ લેવો. નાસિકા દ્વારા વાયુ અંદર પ્રવેશ કરે એટલે વાયુની ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ જ્યાં સુધી વિકારો અને સાથે - સાથે “સો' અને જ્યાં સુધી વાયુ અંદર રહે ત્યાં સુધી “અ” મનમાં રહેલો મેલ આપણામાં હોય ત્યાં સુધી બ્રહ્મ શબ્દ અને વિચાર અને જ્યારે તે બહાર નીકળે તો “હે' નો સૂથમ અવાજ સાંભળવા ઘણો જ અસ્પષ્ટ રહે છે. ઈશ્વરીય સંદેશ ત્યારે જ સ્પષ્ટ સ્વરૂપે મળશે. એ જ રીતે હૃદયમાં સ્થિત સૂર્યચક્રના પ્રકાશબિંદુમાં સંભળાય છે જ્યારે આંતરિક પવિત્રતામાં ઉત્તરોત્તર વધતો થતો આત્માના તેજોમય સ્વરૂપની કલ્પના કરીશું તો “સોડહં' એવો રહે. આ દિવ્ય સંદેશથી આગળ જતા તે વ્યક્તિ ભૂત, ભવિષ્ય અવાજ વારંવાર સાંભળવા મળશે. “સોડહં'ની સાધના જેમ જેમ અને વર્તમાનની બધી જ ઘટનાઓ માટે ત્રિકાળદર્શી બને છે અને વધતી જશે તેમ તેમ વિજ્ઞાનમય કોષનો પરિષ્કાર થતો જશે અને ભવિષ્યમાં બનનાર બનાવોનું તેને દર્શન થાય છે. એથી પણ ધીમે ધીમે આત્મજ્ઞાન વધતું જશે અને આત્મસાક્ષાત્કારની સ્થિતિ ઉચ્ચ સ્થિતિએ પહોંચતા સૃષ્ટિના બધા જ રહસ્યો તેની પાસે ખુલી નજીક આવતી જશે. ધીરે ધીરે સમાધિની અવસ્થા આવતી જશે જાય છે. અને સાધક ક્રમશઃ બ્રાહ્મી સ્થિતિનો અધિકારી બની જાય છે. આ યોગ-માર્ગો ગાયત્રી - યોગની અંતર્ગત છે અને ગાયત્રીની નાદયોગ: સાધના કરનાર વ્યક્તિ દરેક પ્રકારે સફળતા પ્રાપ્ત કરે છે. ગાયત્રીના ઈશ્વર અને જીવનને એક શૃંખલામાં બાંધવાનું કામ શબ્દ દ્વારા ચોવીસ અક્ષરોમાં સંસારનું સમસ્ત જ્ઞાન - વિજ્ઞાન સમાયેલું છે. જ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ શબ્દ દ્વારા જ થઈ છે. શબ્દના ગાયત્રીના સાધકને ઉંચામાં ઉંચી યોગસાધના સહજરૂપે જ પ્રાપ્ત સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકાર છે. સૂક્ષ્મ શબ્દને વિચાર અને સ્થૂળ થાય છે. શબ્દને નાદ કહેવામાં આવે છે. બ્રહ્મલોકમાંથી ઈશ્વરીય પ્રવાહ સતત વહેતો રહે છે. ઈશ્વર દ્વારા પ્રેરિત વિચારધારા અનુસાર માર્ગ સંકલન નિર્ધારિત કરવામાં આવે તો નિઃસંદેહ જીવન અંગેનો આપણો પ્રબુધ્ધ જીવનમાં પ્રકાશિત થતાં લેખને વાર્ષિક બેસ્ટ લેખ પારિતોષિક જ્ઞાનને વિચારના ક્ષેત્રમાં સતત જાગૃત રહેવાની નેમ સાથે આપનું પ્રિય સામાયિક પ્રબુધ્ધ જીવન' સમય સાથેના બદલાવને પણ ઝીલી રહ્યું છે તો બીજી તરફ વિવિધ પડકારોને ખાળવાનો અવિરત પ્રયત્ન ચાલુ છે. - વધુને વધુ લેખકો અને વાચકો સાથે જોડાય અને પોતાના વિચારો પ્રસ્તુત કરે, તે અર્થે એક વિચાર આપ સહુ સમક્ષ મુકું છું. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતાં લેખ માટે વાર્ષિક એવોર્ડ આપવાની ઈચ્છા છે. વર્ષ દરમ્યાન વ્યક્ત થયેલાં વૈચારિક પ્રદાનની અનુમોદના કરાય, તો પ્રોત્સાહન મળે. વર્ષ દરમ્યાન પ્રગટ થયેલાં લેખમાંથી પસંદ કરી, બેસ્ટ લેખને પારિતોષિક આપવું, એમ વિચાર્યું છે. | આપે હંમેશા પ્રબુધ્ધ જીવનના કાર્યને વેગ આપ્યો છે. વાચકો અને દાતાઓના સહકારથી આ સામયિક નવા શિખરો સર કરતું રહ્યું છે. આપ જાણો જ છો કે આ કાર્ય આર્થિક અનુદાનની સહાય વગર આગળ નહીં વધે, માટે આપ સહાય કરો તેવી અભ્યર્થના. પ્રબુદ્ધ વાચકો આ કાર્ય પણ પાર કરાવશે જ ને?? તંત્રી – પ્રબુધ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140