________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
નિવારણનો પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રીના અને સાવિત્રીના સ્થિર કરીને આત્મભાવમાં લીન થઈ જાય છે. ભવબંધનમાંથી છૂટી સમન્વયથી સાધનાની બધી આવશ્યકતાઓ પૂરી થાય છે. જાય છે. સમગ્ર શક્તિઓથી સંપન્ન બને છે. સમન્વયાત્મક સાધનાનું જેટલું મહત્ત્વ છે એટલું એકતરફી સાધનાનું કુંડલિની યોગની સિદ્ધિમાં પ્રાણશક્તિની મુખ્ય ભૂમિકા છે. નથી. મોટેભાગે સાધનાના ક્ષેત્રમાં આ જ ભૂલ થતી રહી છે.
પ્રાણતત્ત્વની આટલી ઉચ્ચસ્તરીય શુદ્ધિ કરવાની, એમાં અસામાન્ય જ્ઞાનમાર્ગી તથા રાજયોગી ભક્તિપરક સાધના સુધી સીમિત રહે
પ્રખરતા પેદા કરવાની ક્ષમતા ગાયત્રી સાધનામાં અવશ્ય છે. ગાયત્રી છે. અને હઠયોગી તથા કર્મકાંડો તપસાધનાઓમાં મગ્ન રહે છે. કાર
' શબ્દ પોતે જ આ તથ્યને ઘોષિત કરે છે. “ગય” એટલે પ્રાણ અને ઉપયોગિતા બંનેની છે, બંનેને જોડવી જોઈએ. ગાયત્રી સાધનાને ,
ત્રી’ એટલે રક્ષણ કરવું. પ્રાણોની રક્ષા કરે છે એ ગાયત્રીની પ્રાણ પ્રમુખતા આપવા છતા પણ કુંડલિની જાગરણની ઉપયોગિતા
ની પ્રક્રિયાનો સાક્ષાત્કાર એ જ કુંડલિની યોગની સિદ્ધિ છે. સાધક આ માનવામાં આવી છે. તત્ત્વદર્શીઓએ ગાયત્રી અને કુંડલિનીને
સાક્ષાત્કારથી આત્મવિભોર થઈ ઊઠે છે. એકબીજાની પૂરક માની છે.
ગાયત્રી દ્વારા વિવિધ યોગસાધનાઓ:- કુંડલિની સાધનાની અંદર ષચક્રોને વીંધવાની પ્રક્રિયા મુખ્ય
યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માને પરમાત્માની નિકટ લઈ જવાનો છે. આ એ સાધનાનો મુખ્ય આધાર છે. પચ્ચક્રજાગરણમાં કુંડલિની
છે. આ માટે યોગીઓ, ઋષિમુનિઓએ દેશ, કાળ અને પાત્ર શક્તિને ગાયત્રીનો સહકાર પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રનો ‘ભૂક'
અનુસાર અનેક માર્ગો શોધ્યા છે. કોઈમાં શારીરિક વિધિઓને તો પૃથ્વીતત્ત્વ છે. સાધનાના માર્ગમાં એ મૂલાધારચક્ર છે. પછી
કોઈમાં માનસિક વૃત્તિઓના નિગ્રહને, કોઈમાં જ્ઞાનને સાધન જગન્માતાના નીચલા સ્તર બ્રાહ્મી અથવા ઈચ્છાશક્તિ - મહાયોનિ
તરીકે તો કોઈમાં ધ્યાન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીઠમાં સૃષ્ટિતત્ત્વ છે. “ભુવઃ ભુવોંક અથવા અંતરીક્ષ તત્ત્વ છે.
આમ જપયોગ, મંત્રયોગ, લયયોગ, નાદયોગ અને સ્વરયોગ દ્વારા સાધનાની દૃષ્ટિએ એ વિશુદ્ધચક્ર છે અને મહાશક્તિના વચલા સ્તરમાં વક્ષસ્થળમાં વૈષ્ણવી અથવા ક્રિયાશક્તિ, પાલન તથા
આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા ઘણી બધી રીતે બતાવવામાં
આવી છે - સૃષ્ટિતત્ત્વ છે. “વઃ' એટલે સુરલોક અથવા સ્વર્ગતત્ત્વ, સાધનાના માર્ગમાં એ સહસ્ત્રારચક્ર છે. અને સ્વયં આદ્યશક્તિના ઉપરના સ્તરમાં
હઠયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અંગો અને ઈન્દ્રિયો ઉપર ગીરી અને જ્ઞાનશક્તિ, સંહાર અથવા લયતત્ત્વ છે. આ જ વેદમાતા નિયંત્રણ મેળવી સાંસારિક વિષયભોગથી વિરક્તિ લઈ મનને ગાયત્રીના સ્વરૂપ તથા સ્થાનનું રહસ્ય છે.
એકાગ્ર કરી, સમાધિ દ્વારા ઈશ્વસ્ત્રાપ્તિનો માર્ગ સરળ બનાવવાનો
છે. હઠયોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આમ તો જ્ઞાનચેતના આખા શરીરમાં વ્યાપેલી છે, પરંતુ એનું
ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગો બતાવ્યા છે. આ પૈકી કેન્દ્ર મસ્તકને માનવામાં આવ્યું છે. ક્રિયાશક્તિ સંપૂર્ણ શરીરમાં
યમ અને નિયમ તો દરેક પ્રકારના યોગ તથા સાધના માટે અનિવાર્ય ફેલાયેલી છે પરંતુ એનું કેન્દ્રસ્થાન જનનેન્દ્રિય છે. સાધનાના આ
છે કારણ કે જ્યાં સુધી શરીર અને મનને નિર્મળ અને શુદ્ધ ન જ બે મર્મસ્થળ છે. એમને જ શરીરૂપી પિંડના બે ધ્રુવો કહે છે.
બનાવાય ત્યાં સુધી આધ્યાત્મિક ઉન્નતિ તરફ ન વધાય. એટલે આમ તો વિદ્યુતશક્તિ એક છે. પરંતુ એને બે વિભાગોમાં
હઠયોગની શરૂઆત આસનથી કરવામાં આવે છે. આ આસનો વહેંચવામાં આવી છે. એક ધન (+ve) અને બીજુ ઋણ (-ve).
અને ત્રણ બંધ - મૂલ બંધ, જાલન્ધર બંધ અને ઉડ્ડિયાન બંધ. માનવીય ચેતનાની ધનવિદ્યુત આ જ્ઞાનકેન્દ્ર મસ્તકમાં કેન્દ્રિત થયેલી
તંદુરસ્તીની રક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. એ જ પ્રમાણે છે. આ સ્થળને સહસારચક્ર કહે છે. બીજુ ઋણવિદ્યુત કામકેન્દ્ર
૨૫ પ્રકારની મુદ્રાઓનું વર્ણન હઠયોગમાં આવે છે જેની સાધનાથી જનનેન્દ્રિયના મૂળમાં છે, આને મૂલાધાર ચક્ર કહે છે. જ્ઞાનકેન્દ્રને
શરીર અને મનમાં અનેક પ્રકારની ઉપયોગી શક્તિઓનો વિકાસ ગાયત્રીનું અને કામકેન્દ્રને કુંડલિનીનું ઉત્પન્ન કેન્દ્ર કહેવામાં આવ્યું
થાય છે. છે. ભૌતિક ક્ષમતાઓ, સમૃદ્ધિ અને સિદ્ધિઓ કુંડલિનીમાં ઉત્પન્ન થાય છે અને અધ્યાત્મિક દિવ્ય વિભૂતિઓ ગાયત્રી દ્વારા વિકસિત આત્માનુભૂતિ યોગ: થાય છે. બંનેનું મિશ્રણ સાધકને સમૃદ્ધિ અને વિભૂતિઓથી, આત્માના સૂક્ષ્મ અંતરાલમાં પોતાના સંબંધમાં પૂર્ણ જ્ઞાન સિદ્ધિઓ અને રિદ્ધિઓથી, જ્ઞાન અને ક્રિયાથી સુસંપન્ન બનાવે છે. હયાત છે અને તે સદેવ જાગૃત રહે છે. નિરંતર તેની ઉપર ધ્યાન એટલે બંનેની મિશ્રિત સાધના કરવી એ જ સમન્વયાત્મક વૃત્તિના આપવામાં આવે તો આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. પ્રાતઃકાળે સાધકો માટે યોગ્ય છે. સહસ્ત્રારકમળની સાધનાથી યોગી ચિત્તને સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું, આંખ બંધ કરીને
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)